________________
લેવજૂના ( પુર )
સાચી દેવપૂજાઃ
येन केनाप्युपायेन, यस्य कस्यापि देहिनः । सन्तोषं जनयेत् प्राज्ञस्तदेवेश्वरपूजनम् ॥ १ ॥ ભાગવત, ૧૨૬, ૬૦ ૨૨, એ૦ ૨૦.
ડાહ્યા માણસે કોઈ પશુ પ્રાણીને કોઈ પણ ઉપાયવડે સંતાષ પમાડવા તે જ ખરું ઇશ્વર પૂજન છે. ( આવી સેવા કરવાથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે, તેથી તેનું પૂજન થયું કહેવાય છે. ) ૧.
દેવપૂજા-વિધિ:--
धूपं दहति पापानि, दीपो मृत्युविनाशनः । નૈવેદ્યુનિપુર્ણ રાજ્ય, પ્રશિના શિવત્રતા ॥ ૨ ॥ રવેશતો, ૪. ૨૮૮. ( ય. વિ. ગ્રં.)
જિનેશ્વરની પૂજામાં કરેલા ધૂપ પાપને ખાળે છે, દીવા મૃત્યુના વિનાશ કરે છે, નૈવેદ્ય માટુ' રાજ્ય આપે છે અને પ્રદક્ષિણા માક્ષને આપે છે. ર.
प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणयेज्जिनम् । પુબ્રાલિમિફ્તમર્થ્ય, નૈરમાં તુયાત્ ॥ મૈં ॥ શેષશાસ્ત્ર, પ્રમશ ૫, સ્ક્રે૰૧૫.