________________
( ૧૦૨૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
મળ કે મૂત્રની બાધા થાય ત્યારે ઈચ્છા પ્રમાણે દિવસે ઉત્તર તરફ મુખ રાખીને અને રાત્રિએ દક્ષિણ તરફ મુખ રાખીને તેને ત્યાગ કર. ૩. પ્રાતઃકર્મ
केशप्रसाधनादर्शदर्शनं दन्तधावनम् । पूर्वाह्न एव कार्याणि, देवतानां च पूजनम् ॥ ४ ॥
મદામાત, શાંતિપર્વ, ૫૦ રૂ, ø૦ ર. કેશનું પ્રસાધન-તેલ વગેરે નાખવું, અરિસામાં પોતાનું મુખ જેવું, દાતણ કરવું, તથા દેવનું પૂજન કરવું. આ આ સર્વ કાર્યો પ્રાતઃકાળે જ કરવાનાં છે. ૪. આચમન કયાં પછી શું કરવું –
देवार्चनादिकार्याणि, तथा गुभिवादनम् । कुर्वीत च समाचम्य, तद्वदेव मुजिक्रियाम् ॥ ५॥
મહામાત, સર્વિ , ૦ ૨, બો૦ . દેવપૂજા વગેરે કાર્યો અને ગુરુને વંદનાનું કાય આચમન કરીને કરવાનું છે અર્થાત્ હાથ-મુખ વગેરે સાફ કરી પવિત્ર થઈ કરવાનું છે, અને ભજનક્રિયા પણ તે જ રીતે કરવાની છે. ૫. દિવસમાં કરવાનાં છ કાર્ય
पूजा प्रभूणां सुगुरोः सपर्या, स्वाध्यायवृत्तिविंशदं तपश्च । दानंदया सदगृहिनां भवन्ति,कर्माण्यमुनि प्रविवासरं षट् ॥६॥