________________
પરી ( ૪૧ )
પરસ્ત્રી નિદા।-
स्वपति या परित्यज्य, निस्त्रपापपर्ति भजेत् । તાં ક્ષનિદષિત્તાયાં, વિશ્રમ: જોડયોવિત્તિ | ગ્॥ થોળશાસ્ત્ર, પ્રજાળ ૨, ૉ૦ ૩.
જે નિર્લજ્જ સ્ત્રી પોતાના પતિને મૂકી અન્ય પતિઆશકને સેવે છે, તેવી ક્ષણિક ચિત્તવાળી પરસ્ત્રીને વિશ્વાસ શે ? અર્થાત્ પરસ્ત્રીને વિશ્વાસ ન જ રાખવા. ૧.
इन्द्रधनुः कराऽस्पृक् च, न वशः पवनो यथा । તથા તુ હમેવ સ્થાત, પક્ષીલ્ય મા ॥ ૨ ॥
हिङ्गुलप्रकरण, परस्त्रीप्रक्रम, श्लो० ३.
જેમ ઇંદ્રધનુષને હાથથી સ્પર્શ કરાતા નથી તથા પત્રનને વશ કરી શકતા નથી તેમ પરસ્ત્રીનું મન પણ હંમેશા જાણી શકાતુ નથી. ૨.
प्राणसन्देहजननं, परमं वैरकारणम् ।
लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ ३ ॥
ચોળાસ્ત્ર, પ્રજાળ ૨, ૪૦ ૧૬
પ્રાણુનાશના સંશયને ઉત્પન્ન કરનાર, અતિશય શત્રુતાનુ મરણુ અને આ લાક તથા પરલોક એમ બન્ને લેકથી વિરુદ્ધ એવા પરસી–ગમનના ત્યાગ કરવા. ૩.