________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
( ૧૦૧૦ )
પરસ્ત્રીચાગ ઉપદેશઃ
नासक्त्या सेवनीया हि, स्त्रदारा अप्युपासकैः । આજન: સર્વશાળાનાં, પુિનઃ વયોનિતઃ ।૨૩ /
રોનાાસ્ત્ર, પ્રજાળ ૨, જ઼ોર ૧૩.
શ્રાવકાએ પોતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક સેવવી ન જોઇએ, તે પછી સર્વ પાપાની ખાણુ સમ!ન પરસ્ત્રી માટે તે શું કહેવુ ? અર્થાત્ પર ન જ સેવવી. ૧૩.
स्वाररक्षणे यत्नं विदधानो निरन्तरम्
जानन्नपि जनो दुःखं, परदारान् कथं व्रजेत् १ ॥ १४ ॥ યોગશાસ્ત્ર, પ્રજાન ૨, શ્લો૦ ૨૮.
( પેાતાની સ્ત્રી સાથે કાઇ ખરાબ આચરણ કરે તે પેાતાને કેટલું દુઃખ થાય ? એવી જ રીતે પેાતાની માફ્ક પારકી સ્ત્રીના પતિને પણ દુ:ખ થાય જ ને ? એ પ્રમાણે) જાણતા છતા અને સ્વસ્રીના રક્ષણ માટે નિરંતર યત્ન કરતા છતા ડાહ્યો માણસ પરસ્ત્રી પાસે કેમ જાય ? ૧૪.
भीरोराकुलचित्तस्य, दुःस्थितस्य परस्त्रियाम् । रतिर्न युज्यते कर्तुमुपशूनं पशोरिव ॥ १५ ॥
યોગશાસ્ત્ર, પ્રજાશ ૨, એ ૧.
કસાઈખાના પાસે વધ કરવાને આણેલા પશુની માફક, પરસ્ત્રીમાં આસક્ત પુરુષને અન્ય તરફ્થી લય હાય છે, તેનું ચિત્ત આકુળ-વ્યાકુળ હોય છે અને ગમે તેવી જમીન ઉપર