________________
(લા) સુભાષિત-પ-રત્નાકર
સંપૂર્ણ ભરેલો ઘડો શબ્દ કરતો નથી અને અધ ભરેલ ઘડે શબ્દ કરે છે, તેથી જણાય છે કે-આ જગતમાં સંપૂર્ણ વિદ્યાવાળાઓને ગર્વ છે તે નથી, અને વિદ્યા રહિત એટલે અલ્પ વિવાવાળા મનુષ્ય બહુ વાચાળ હોય છે. ૯. સાચો પંડિત કિયાવાન – यथा खरश्चन्दनभारवाही, भारस्य वेत्ता न तु चन्दनस्य । तथैव शास्त्राणिबहन्यधीत्य, क्रियाविहीनाः खरवद्वहन्ति ॥१०॥
સુત. જેમ ચંદનના કારને વહન કરનાર ગધેડે ભારને જાણે છે પણ ચંદનને જાણતા નથી, તે જ પ્રમાણે ઘણુ શાસ્ત્રોને ભણેલા પુરુષે જે ક્રિયા રહિત હોય તે તે ગધેડા જેવા જ શાસ્ત્રના ભારને વહન કરનારા થાય છે. ૧૦. સાચે પંડિત સર્વમાં સમદષ્ટિ
विद्याविनयसम्पने, ब्राह्मणे गवि हस्तिनि । સુનિ શૈવ અપાવે , તા: સમરિનઃ || ૧૨ ..
વર્મા , ૦ , ૦ ૨૮. વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણને વિષે, ગાયને વિષે, હાથીને વિષે, કુતરાને વિષે અને ચંડાળને વિષે; એ સર્વને વિષે પંડિતે સમદષ્ટિવાળા હોય છે. ૧૧. પંડિત શું જુએ – बालः पश्यति लिंग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥ १२ ॥
કરાર (કિરણ)