________________
માતા-પિતા
( ૯૭૩ )
છે અને ગુરુ કેદાર તીર્થ સમાન છે. વળી માતા વારંવાર તીર્થરૂપ છે-સવ તીર્થરૂપ છે એમ કહેલુ છે. ૮.
तेषां त्रयाणां शुश्रूपा, परमं तप उच्यते । न तैरभ्यननुज्ञातो, धर्ममन्यं समाचरेत् ॥ ९॥ મનુસ્મૃતિ, ૩૦ ૨, જ઼ૉ॰ રસ્.
માતા, પિતા અને આચાર્ય એ ત્રણેની સેવા કરવી એ જ ઉત્કૃષ્ટ તપ કહેવાય છે. તેમની આજ્ઞા વિના બીજે કાઈ પણ ધર્મ આચરવેા નહીં. ૯.
માતા પિતા ગુરુ મહિમાઃ—
त एव हि त्रयो लोकास्त एव त्रय आश्रमाः ।
त एव हि त्रयो वेदास्त एवोक्तास्त्रयोऽग्नयः ॥ १० ॥ મનુસ્મૃતિ, ૧૦ ૨, જો ૨૦.
તે
તે જ ( માતા, પિતા અને ગુરુ ) સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ લેક છે, તે ત્રણ જ બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને સંન્યસ્ત એ ત્રણ આશ્રમ છે, સામ એ ત્રણ વેદો છે, અને અને આહવનીય નામના ત્રણ અગ્નિ ખરા માતા-પિતાઃ—
તે
જ ઋગ્, યજી અને ગાપત્ય, દક્ષિણ
જ
કહેવાય છે. ૧૦.
माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्, प्रबोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥ ११ ॥ अध्यात्मकल्पद्रुम, अधिकार १२, श्लो० १०.