________________
પુત્રા (૨૮)
પુત્રમહિમા
अपुत्रस्य गति स्ति, स्वों नैव च नैव च । तस्मात् पुत्रमुखं दृष्ट्वा, स्वर्ग गच्छन्ति मानवाः ॥१॥
જે માણસને પુત્ર ન હોય તેની સદ્ગતિ થતી નથી તેમજ તેને સ્વર્ગની પણ પ્રાપ્તિ થતી નથી. એટલા માટે પુત્રનું મુખ જઈને (એટલે કે પુત્રવાળા) માણસે સ્વર્ગે જાય છે. ૧.
सगुणो निर्गुणो वाऽपि, पुत्रोऽर्हः पितृसम्पदाम् ।। सगुणः स्याद्यदि तदा, पुण्यं हि पितुरुज्ज्वलम् ॥ २ ॥
ત્રિgિs, ર્વ ૨૦, ૨૨, ૪ ૨૧. પુત્ર ગુણવાન હોય કે નિર્ગુણ હોય તે પણ તે પિતાની સંપદાને લાયક હોય છે–પિતાની સંપત્તિને ભક્તા હોય છે, તેમાં પણ જે તે પુત્ર ગુણવાન હોય તે તે પિતાનું ઉજજવળ પુણ્ય જાણવું. ૨. સુપુત્ર પ્રશંસા –
एकेनाऽपि सुपुत्रेण, सिंही स्वपिति निर्भयम् । સવ મિત્ર વદતિ દ્વી રૂ
જાપાનfત ૩૦ ૩, ડો. કે.