________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
સછિદ્રમ-જુસ-નિકોનાના
स्ते श्रावका भुवि चतुर्दशधा भवन्ति ।। १३ ॥ માટી, ચાળણી, પાડો, હંસ અને પોપટની જેવા સ્વભાવવાળા, બિલા, કંકપક્ષી, મચ્છર, બકર અને જળની સરખા, તથા છિદ્ર સહિત ઘડે, પશુ, સર્ષ અને મત્સ્યની ઉપમાવાળા આ રીતે આ જગતમાં ચૌદ પ્રકારના શ્રાવકે છેય છે. ૧૩. શ્રાવક શબ્દનો અર્થश्रद्धालुतां श्राति पदार्थचिन्तनात,
धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ॥ १४ ॥
શ્રાવિધિ, go ૩૩, ૦ ૦. ( શામ. .) જીવાદિક પદાથોનું ચિંતવન કરવાથી શ્રદ્ધાને દઢ કરે છે, નિરંતર સુપાત્રને વિષે ધનને વાવે છે–વાપરે છે અને ઉત્તમ સાધુઓની સેવા કરવાથી પાપકર્મને નાશ કરે છે. આ કારણથી પણ ઉત્તમ પુરુષે તેને શ્રાવક કહે છે.(શ્રાતિમાંથી શ્રા, વાતિમાંથી વ અને ક્રિતિમાંથી જ લઈને શ્રાવક શબ્દ બનાવ્યું છે.) ૧૪.
सवन्ति यस्य पापाणि, पूर्वबद्धान्यनेकशः । Gaૌ જ કરે ? //
શ્રાદ્વગુણિ, કૃ૦ ૨, ૦ ૨.