________________
( ૯૭૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે ધર્મને બેધ આપીને શુદ્ધ ધર્મમાં જે તે જ તત્વથી ખરેખરાં મા-બાપ, તે જ ખરેખરાં પિતાનાં હિતસ્વી, અને તે જ સુગુરુ સમજવા. જે આ જીવને સુકૃત્ય અથવા ધર્મના વિષયમાં અંતરાય કરીને સંસાર-સમુદ્રમાં ફેંકી દે છે તેના સરખે કઈ દુશ્મન નથી. ૧૧.
जिनधर्मो मम माता, गुरुस्तातोऽथ सोदराः । સાવ સામા, જોઇન્યા ગીત ને ૨૨
| મીરિઝ, સ, ૦ ૧૭. જિનભાષિત ધર્મ મારી માતા છે, ગુરુમહારાજ મારા પિતા છે, બીજા સાધુઓ મારા સહદર ભાઈઓ છે અને સાધર્મિકે મારા બધુઓ-સગાસંબંધી છે; તે સિવાય બીજું બધું જાળ-પાશ જેવું છે. ૧૨.
संयमात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् । धृतिमम्बां च पितरौ, तन्मां विसृजतं धुवम् ॥ १३ ॥
શાનતા, ચા , કા. સંયમસ્વરૂપી હું શુદ્ધ ઉપગરૂપી મારા પિતાને અને ધીરજરૂપી માતાને આશ્રય લઉં છું, માટે હે લૌકિક માતા-પિતા ! મને હવે નિશ્ચયે વિસર્જન કરો-તમારા સંબંધથી છૂટે કરે. ૧૩. માતા-પિતાની ફરજ
निजप्रजा बालकमावकालात, सद्धर्मनिष्ठा सुविचारपुष्टा ।