________________
(૯૬૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ફળને તે બુદ્ધિમાન જ મેળવે છે, જેમકે દાંત અનાજને કષ્ટવડે ચાવે છે અને જીજ સહેલાઈથી તેના રસને ગળી જાય છે. ૧૫. પંડિતનું કાર્ય --
सर्वनाशे समुत्पन्ने, अर्ध त्यजति पण्डितः । ગઈન ફરતે રર્થિ, સર્વનાશો હિ સુઇસ: ૨૬ Id.
નપશ્ચત, પૃ. ૨૩૪, રસોર૪.* સર્વ-સમઝને નાશ પ્રાપ્ત થતું હોય ત્યારે પંડિત માણસ તેમાંથી અને ત્યાગ કરે છે અને અવડે કાર્ય કરે છે, કેમકે સર્વને નાશ થાય છે તે દુ:સહ છે. ૧૬.