________________
બ્રાહ્મણ
( ૮૪૭ )
સત્ય, દાન, તપ, અદ્વેષ, અક્રૂરતા, ક્ષમા, લજા અને તપ જેને વિષે દેખાતા હોય તે બ્રાહ્મણ કહેવાય છે. ૧૭.
सत्यं ब्रह्म तपो ब्रह्म, शीलश्चे( लंचे )न्द्रियसंयमः । सर्वभूतदया ब्रह्म, एतद् ब्राह्मणलक्षणम् ॥१८॥
સત્ય બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે, શીલ બ્રહ્મ છે, ઇંદ્રિયને નિગ્રહ બ્રહ્મ છે, તથા સર્વ પ્રાણીઓ પરની દયા પણ બ્રહ્મ છે. આ બ્રાહ્મણનું લક્ષણ છે...( અર્થાત્ આવા બ્રહ્મનું જે આચરણ કરે તે બ્રાહ્મણ કહેવાય છે.) ૧૮.
તાર્ ધર્મ–તપ –શી--સંયમ-જ્ઞાનનો દિનઃ.. ન વેતૈર્દિ વિના રિવા, િસ્થત રાત્રતઃ ?I.
વૃક્ષવાહિકા, પૂર્વમા, ૦ ૭૨. –તેથી કરીને જે ધમ, તપ, શીલ, સંયમ અને જ્ઞાનવાન હોય તે જ બ્રાહ્મણ છે, તેના વિના બ્રાહ્મણ કહેવાય નહીં, કેમકે એકલા સંસ્કારથી શું થઈ શકે ? ૧૯.
ब्राह्मस्य भावः कल्याणि ! समः सर्वत्र दृश्यते । निर्मलं सकलं ब्रह्म, यत्र तिष्ठति स द्विजः ॥ २० ॥
મહામાત, ૩રરાર્ધ, ૦ ૨૨, ૨૦ રૂ. હે કલ્યાણકારક સ્ત્રી ! બ્રહ્મને પ્રભાવ સર્વત્ર સમાન દેખાય છે. તે નિર્મળ અને સકળ બ્રા જેને વિષે હોય છે, તે દ્વિજ કહેવાય છે. ૨૦.