________________
નિર્દેહ ( ૨૬ )
નિખળનું કેઇ નહિઃ—
वनानि दहतो वहेः सखा भवति मारुतः । સ વ ીનારાય, છૂરો યાશ્તિ સૌમ્ ? ।। ? ॥
યુનાનીયવુડાળ, વન્ય ૨૨, ૬૦ ૨૮, સ્ને॰ ૪. જ્યારે અગ્નિ વનને બાળે છે ત્યારે વાયુ તેને મિત્રસહાયકારક થાય છે, અને તે જ વાયુ દીવાના નાશ કરનાર થાય છે. તેથી એ વાત ખરી છે કે નિળ માણુસના કાઈ મિત્ર થતા નથી. ૧.
નિર્મૂળનું ખળા—
तावद् गर्जन्ति मण्डूकाः, कूपमाश्रित्य निर्भयाः ।
યાવતુ શિાળા;, ઝાસ” ન વિતે ॥ ૨ ॥
વિયેજમ્તિામાંન ( મથી), રો૦ ૧૪.
જ્યાં સુધી હાથીના સૂઢના આકારવાળા કૃષ્ણસર્પ નથી દેખાતે, ત્યાં સુધી જ કૂવાને આશ્રયીને નિર્ભયપણે રહેલા દેડકાએ ગન્તરવ કર્યા કરે છે. ૨.
'