________________
9 - - - - - 9 છે સવિતા (૨) છે
૦ વાર જરૂર ૦૦ કવિતા પ્રશંસા – नैव व्याकरणज्ञमेति पितरं न भ्रातरं तार्किक,
दूरात्सङ्कुचितेव गच्छति पुनश्चाण्डालबच्छान्दसात् । मीमांसानिपुणं नपुंसकमिति ज्ञात्वा निरस्तादरा,
काव्यालङ्करणक्षमेत्य कविताकान्ता वृणीते स्वयम् ॥१॥
કવિતારૂપી સ્ત્રી વ્યાકરણને પંડિત કે જે પોતાને પિતા થાય તેથી તેને વરતી નથી, નિયાયિક પિતાને ભાઈ થાય તેથી તેને વરતી નથી. ચંડાળની જેમ માનવાથી જાણે સંકેચ પામી હોય તેમ વેદને જાણનારા પંડિતેથી તે દૂર જાય છે, મીમાંસામાં નિપુણ એવા પુરુષને નપુંસક ધારીને તેને વિષે આદર રહિત થાય છે, પરંતુ કાવ્ય અને અલંકારને જાણનારા પંડિતની પાસે આવીને તે પોતે જ તેને વરે છે. ૧ कवित्वशक्तिर्हि दिवोऽवतीर्णा,
भूमौ सुधासार इवाऽऽर्यपुण्यात् । पुनर्ग्रहीतुं निजवस्तु देवाः, समागतास्तत् कवयः समुत्काः ॥ २ ॥
मुनि हिमांशुविजय. મને લાગે છે કે આયલેકેના પુયથી અમૃતના સર