________________
વ્યાપાર
( ૮૬૫ )
ળતાથી, કાંઈક પાપથી ( અન્યાયથી), કાંઈક ત્રાજવાથી (ઓછું આપીને કે અધિક લઈને), એમ કાંઈક કાંઈક ગ્રહણ કરતા વણિકજને પ્રત્યક્ષ (જાહેર) ચાર જ છે. ૨. વ્યાપાર કેવી રીતે કરવેર–
निन्दायोग्यजनैः सार्ध, कुर्यान क्रयविक्रयो। द्रव्यं कस्यापि नो देयं, साक्षिण भूषणं विना ॥ ३ ॥
उपदेशप्रासाद, स्तम्भ ९, व्याख्यान १२६. નિંદવા ગ્ય-નીચ માણસની સાથે ખરીદી કે વેચાણનું કામ કરવું નહીં અને સાક્ષી રાખ્યા વિના કે ઘરેણું વિના કેઈને પણ દ્રવ્ય આપવું નહીં. ૩. ધર્મને અબાધક વ્યાપાર કરે –
धर्ममर्माविरोधेन, सकलोऽपि कुलोचितः । निस्तन्द्रेण विधेयोऽत्र, व्यवसायः सुमेधसा ॥ ४ ॥
વિવાર, કાર ૨, સો કર. બુદ્ધિમાન માણસે આળસને ત્યાગ કરી ધર્મના તત્વને વિરોધ ન આવે તેમ પોતાના કુળને ઉચિત સમગ્ર વ્યવસાયવ્યાપાર કરે. ૪. વ્યાપાર સફળ કેમ થાય –
व्यवसायोऽप्यसौ पुण्यनैपुण्यसचिवो भवेत् । सफलः सर्वथा पुंसां, वारिसेकादिव द्रुमः ॥ ५ ॥
વિટાણ, છાણ ૨, ૨૦ ૨૦. જેમ જળના સિંચવાથી વૃક્ષ ફળવાળે થાય છે તેમ પુરુષને આ વેપાર પણ પુણ્ય અને પિતાની હુંશિયારી સહિત હોય તે સદા સફળ થાય છે. ૫.