________________
( ૧૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર प्रारम्यते न खलु विघ्नभयेन नीचैः,
प्रारम्य विनविहता विरमन्ति मध्याः । विप्रैः पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥ ३६॥
નતિશતક (મ ), ૦ ૭ર. નીચ પુરુષ વિજ્ઞના ભયને લીધે કાર્ય શરુ જ કરતા નથી, મધ્યમ પુરુષ કાર્યને પ્રારંભ કરીને પછી વિદનથી પરાભવ પામે ત્યારે વિરામ પામે છે-કાયે મૂકી દે છે; પરંતુ ઉત્તમ પુરુષ તે વિનવડે વારંવાર પરાભવ પામે તે પણ કાર્યને આરંભ કર્યા પછી તેને ત્યાગ કરતા નથી. ૩૬. મહાપુરુષને અવતાર શા માટે?
मुक्तिकारणधर्माय, पापनिकृन्तनाय च । ગવતા તોગીષા, મા! મુને પુછે છે રૂ૭ |
પપુરાનહે મહાદેવ! મુક્તિનું કારણ જે ધર્મ તે ધર્મને માટે, અને પાપના નાશને માટે યુગે યુગમાં મહાપુરુષોને અવતાર થાય છે. ૩૭. મહાપુરુષની દુર્લભતા
औचित्यं ये विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । સહિયર જે , તે નર વિહા રે / ૨૮
योगसार, प्रस्ताव ४, ग्लो० १०