________________
મૈત્રી
( ૧૨ ) હોય, તે બેને જ મૈત્રી તથા વેર હોઈ શકે છે; પરંતુ એક પુષ્ટ અને એક અપુષ્ટ એ બેને મિત્રાઈ કે વેર હોતું નથી. ૩.
मृगा मृगैः सङ्गमनुव्रजन्ति, ___ गावश्च गोभिस्तुरगास्तुरङ्गैः। मूर्खाश्च मृखैः सुधियः सुधीभिः,
समानशीलव्यसनेषु सख्यम् ॥४॥
માયાવત સંઘ ૨૨, ૨૦ ૨૭, ૦ ૬. મૃગલાઓ મૃગલાઓની સાથે સંગ કરે છે, ગાયે ગાયેની સાથે સંગ કરે છે, અ અોની સાથે સંગ કરે છે, મૂ મૂની સાથે સંગ કરે છે અને બુદ્ધિમાન બુદ્ધિમાનની સાથે સંગ કરે છે, તે યોગ્ય જ છે; કેમકે સરખા સ્વભાવ અને સરખા વ્યસનવાળાને વિષે જ મૈત્રી થાય છે. ૪. કોની મત્રી ન કરવી--
विद्विष्टपतितोन्मत्तबहुवैरिशठैः सह । बुधो मैत्रीं न कुर्वीत, नैकः पन्थानमाश्रयेत् ॥५॥ | મમત, શારિાપર્વ, આ૦ , ૦ ૨૨.
શત્રુ, પતિત-ભ્રષ્ટ, ઉન્મત્ત, ઘણા શત્રુવાળા અને શઠ પુરુષની સાથે ડાહ્યા માણસે મૈત્રી કરવી નહ. તેમ જ એકલા માર્ગે ચાલવું નહીં એટલે પરગામ જવું નહીં. ૫.