________________
'
:
રાજા (૨૪)
.
'
કૃતઘ-નિંદા
guઃ તમરા ચરા, રાતઃ સ્થાને ઉતઃ સુષમ? ! ૩ય શતકનો હિ, તને નાહિત નિતિઃ | |
મહાભારત, રાત્તિર્ક, ૦ ૨૭૨, રોડ ૨૮. કરેલા કાર્યને અથવા ઉપકારને હણનાર એવા કૃતી પુરુષને યશ કયાંથી હોય? રહેવાનું સ્થાન કયાંથી હોય ? અને સુખ પણ કયાંથી હોય? ન જ હેય. કૃતાથી મનુષ્ય ઉપર કોઈ પણ શ્રદ્ધા-વિશ્વાસ રાખતું નથી. કૃતજ્ઞી માણસને ઉદ્ધાર (પ્રાયશ્ચિત્ત) જ નથી. ૧. પાંચ અકૃતજ્ઞા
जामाता कृष्णसर्पश्च, दुर्जनः पावकस्तथा । કાર્તિ અને વચને માળિયા . ૨
જમાઈ, કૃષ્ણસર્ષ, દુર્જન, અગ્નિ અને પાંચમા ભાણેજ આ પાંચ જણ ઉપકારવડે ગ્રહણ કરાતા નથી-(તેમના પર ઘણે ઉપકાર કર્યો હોય તે પણ તે વશ થતા નથી.) ૨.