________________
પુત્ર (૪) આ
પાત્ર શબ્દનો અર્થ –
पाकारणोच्यते पापं, ऋकारस्त्राणवाचकः । अक्षरद्वयसंयोगे, पात्रमाहुर्मनीषिणः ॥ १॥
૩ઃરાતળિો , g૦ ૨૨, ઋા. રરૂ.* પાકાર અક્ષરે કરીને પાપ કહેવાય છે, ત્રકાર અક્ષર ત્રાણ( રક્ષણ)ને કહેનાર છે. આ બે અક્ષર ભેગા કરવાથી પાત્ર શબ્દ થાય છે, એમ પંડિતે કહે છે. ૧. સુપાત્રનું સ્વરૂપ –
मनोवाक्काययोगेषु, प्रणिधानपरायणाः । वृत्तान्या ज्ञानसम्पन्नास्ते पात्रं करुणापराः ।। २ ॥
તરણામૃત, ૦ ૨૨. જેઓ મન, વચન અને કાયાના, વેગને વિષે ઉત્તમ ધ્યાન કરવામાં તત્પર હોય, જેઓ સદાચારનું આચરણ કરતા હોય, જેઓ જ્ઞાનયુક્ત હોય અને જે કરુણુવાળા હોય તેઓ જ સુપાત્ર છે. ૨.
धृतिभावनया युक्ताः, सवभावनयाऽन्विताः । तत्वार्थाहितचेतस्कास्ते पात्रं दातुरुत्तमाः ॥ ३ ॥
તરવામૃત, ૩૦ ર૦૦. જેઓ પૈર્યની ભાવનાવડે યુક્ત હય, સત્વ (પરકમની