________________
( ૮૮૭ )
વૃક્ષા હાતાં નથી, તે જ પ્રમાણે સર્વ ઠેકાણે સાધુપુરુષા હાતા નથી; (કેાઈક જ ઠેકાણે હાય છે.) ૧૦.
સજ્જન
यैः कारुण्यपरिग्रहान्न गणितः स्वार्थः परार्थं प्रति, यैश्वात्यन्तदयापरैर्न विहिता वन्ध्याऽर्थिनां प्रार्थना । ये चासन् परदुःखदुःखितधियस्ते साधवोऽस्तं गताः, चक्षुः ! संहर बाष्पवेगमधुना कस्याग्रतो रुद्यते १ ॥ ११ ॥
જેઓએ, અત્યંત નિષ્ફળ કરી નથી, દુ:ખી થયા છે તે ગયા છે; તેથી હું સહરી લે; કેમકે તેવા સાધુઓને રુદન કરવુ ? ૧૧.
જેઓએ કરુણા અંગીકાર કરેલી હાવાથી પોપકારને વખતે સ્વાર્થને ગણ્યા નથી-સ્વાર્થની દરકાર કરી નથી, દયાળુપણું. હાવાથી, યાચકાની યાચનાને તથા જેએ અન્ય જનાના દુ:ખથી પાતે સાધુજને અસ્ત પામ્યા છે-પરલાકમાં નેત્ર ! તુ હવે તારા અશ્રુના પ્રવાહને અભાવે હુવે કેાની પાસે
शूराः सन्ति सहस्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, स्मेर श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ लक्षशः । किंत्वाकर्ण्य निरीक्ष्य चान्यमनुजं दुःखार्दितं यन्मन
स्ताद्रूप्यं प्रतिपद्यते कलियुगे ते पञ्चषाः पूरुषाः ॥ १२ ॥ પૃથ્વી પર વીર પુરુષા ઠેકાણે ઠેકાણે હજારા છે, વિદ્યાઓને જાણનારા પણ અનેક છે, લક્ષ્મીવડે કુબેરના પણ પરાભવ કરનારા વિકસ્વર ( ઘણી ) લક્ષ્મીના પતિએ પણ લાખા છે; પરંતુ દુ:ખથી પીડાતા અન્ય જનને જોઇને કે સાંભળીને