________________
વૈશ્ય
( ૮૬૩ )
સ્વાધ્યાય-અભ્યાસ કરવા, યજ્ઞ કરવા, દાન દેવું, પશુઓનુ પાલન કરવું, વ્યાજવટાવ કરવા, ખેતી કરવી અને વેપાર કરવેા : આ સાત વૈશ્યનાં ક્રમ છે. ૩.
વૈશ્ય અને શૂદ્રનાં કઃ
दानमध्ययनं वार्ता, यजनं चेति वै त्रिशः ।
शूद्रस्य वार्ता शुश्रूषा, द्विजानां कारुकर्म च ॥ ४ ॥
|
ત્રિસંહિતા,
જો ૬.
દાન દેવું, ભણવું, વાર્તા કરવી અને યજ્ઞ કરવાઃ એ વૈશ્યની વૃત્તિ છે, તથા વાર્તા કરવી, બ્રાહ્મણુની સેવા કરવી અને કારીગરનું કાર્ય કરવું: એ શૂદ્રની વૃત્તિ છે. ૪.
कृषिगोरक्ष्यवाणिज्यं, वैश्यकर्म स्वभावजम् । परिचर्यात्मकं कर्म, शूद्रस्यापि स्वभावजम् ॥ ५॥ માયનીતા, ૪૦ ૨૮, જો ૪૪.
ખેતી, ગાયનુ રક્ષણ અને વેપાર, એ વશ્યનું ક્રમ સ્વ
ભાવથી જ થયેલું છે, અને સેવા-ચાકરી કરવાનુ` કમ શૂદ્રનુ છે તે પણ સ્વભાવથી જ થયેલુ છે. ૫.
滁