________________
મિક્ષા (૬)
યાચકનિ દાઃ—
तृणं लघु तृणात्चूलं, तूलादपि हि याचकः । वायुना किं न नीतोऽसौ, मामयं प्रार्थयिष्यति ॥ १ ॥
વૃદ્ધાળયનીતિ, ૬૦ ૬, શ્લો .
તૃણ સૌથી લઘુ છે, તૃણુથી પણ રૂ હલકુ છે, પણ યાચક માણસ તા ३ થકી પણ વધારે લઘુ છે. ત્યારે રૂની જેમ તેને વાયુ કેમ ઉડાડતા નથી ? જવાબ-આને હું ઉડાડીશ તા તે મારી પાસે યાચના કરશે એમ ધારીને વાયુ તેને ઉડાડતા નથી. ૧. ભિક્ષાથી નુકશાન:—
देहीति वचनं श्रुत्वा देहस्थाः पञ्च देवताः । नश्यन्ति तत्क्षणादेव, श्रीही धीधृतिकीर्तयः || २ ||
“ મને આપે। ’ આ પ્રમાણે યાચનાના શબ્દ સાંભળીને શરીરમાં રહેલ લક્ષ્મી, લજ્જા, બુદ્ધિ, ધીરજ અને કીર્તિઃ આ પાંચ દેવતાએ તત્કાળ નાસી જાય છે. ૨. गुणास्तावद्यशस्तावद्यावद्यावेत नो नरः ।
प्रार्थनायां पुनस्तेऽपि प्रणश्यन्ति हता इव ॥ ३॥
મનુષ્ય જ્યાં સુધી બીજાની પાસે યાચના ન કરે ત્યાં સુધી જ તેના ગુણ્ણા અને યશ રહે છે; પરંતુ તે બીજાની પાસે યાચના કરે છે તે જ વખતે તે ગુણેા અને યશ પણ જાણે હુડ્ડાયા હેાય તેમ નાસી જાય છે-નાશ પામે છે. ૩.