________________
(૧૦) તેમાં છિદ્રમાન-મનુષ્યજન્મ, તથા આર્યક્ષેત્ર સુકુળમાં જન્મ મળ, અને સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ-સુંદર ચંદ્રવાળું આકાશતળ મેળવીને મોહના ઉદયથી પિતાની જ્ઞાતિ માટે, અથવા વિષયાદના ઊપગ માટે સારાં સંયમનાં અનુ. જાત ન કરતાં, સફળતા (મોક્ષને) પામતે નથી, અને તેવીરીતે વખત ગુમાવી, તે સામગ્રી ગુમાવી દેવાથી પાછો કાચબાના વિવર માફક ક્યાંથી તેવી ઉત્તમ સામગ્રી મેળવી શકે ?
આ કારણથી ગુરૂ ઊપદેશ આપે છે કે, હે ભવ્ય ! સેંકડે લેવામાં પણુ, દુષ્માપ્ય એવું કર્મવિવરરૂપ-સમ્યક્ત્વ પામીને એક ક્ષણ માત્ર પણ, તમારે પ્રમાદવાળા ન થવું. ફરીથી પણ, સંસારલુબ્ધ-જીનું બીજું દષ્ટાંત કહે છે:
મનમા–વૃક્ષે પોતે ઠંડ, તાપ, ધુજારે (કંપવું) છેદન શાખા ( ડાળીઓનું ) ખેંચવું; ભ પમાડ; મરડવું; ભાંગીનાંખવું. એવાં અનેક ઊપદ્રને સહેવા; છતાં પણું, પિતાનાં સ્થાનને તેમાં સ્થિર બનીને તે છોડતાં નથી. તે પ્રમાણે સાધુને બેધ આપે છે કે, એ વૃક્ષે પ્રમાણે જેઓ કર્મથી ભારે છે, તેવા મોહાંધ - અનેક ઊંચનીચ કુળમાં ઉત્પન્ન થઈને ધર્મચારિત્રને એગ્ય પતે હોવા છતાં, પણ રૂપ વિગેરેની ચક્ષુદ્ધિની અનુકુળતામાં, અને તેજ પ્રમાણે મધુર અવાજ વિગેરે વિષયમાં વૃદ્ધ બની શરીર મનનાં દુઃખ લેગવવા છતાં, રાજાના ઊપદ્રવથી પીડાવા