________________
(૮)
અનાત્મ પ્રજ્ઞાવાળા ( ૩ બુદ્ધિવાળા ) છે, પ્ર−તે શા માટે સચમમાં ખેદ માને છે ? —હુ` કહું છું. અહીં દૃષ્ટાંત વડે સમજાવે છે કે શા કારણે તેઓ ખેદ પામે છે.
-
(સૂત્રમાં Àશબ્દ ‘તે’ ના અથમાં છે, અને શબ્દ ચ' ના અમાં છે, અને તે વાયના ઉપન્યાસ માટે છે)
કૅડેના કાચાનું દૃષ્ટાંત.
કોઇ કાચા માટા કુંડમાં વિનિવિષ્ટ (પ્રેમી ) ચિત્તવાળા બનીને ગૃદ્ધ બનેલા અને પલાશ (કોમળ પાંદડાંવર્ડ ) ઢંકાયલા ( તથા સૂત્રમાં પ્રાકૃતના નિયમ પ્રમાણે વ્યત્યય કરવાથી) ઊન્માર્ગ એટલે, ઉપર આવવાનાં વિવર ( છિદ્ર)ને મેળવતા નથી; અથવા, જેનાવડે ઊંચે કુદાય; તે ઊન્મ જ્ય છે. અથવા, ઊંચે જવાય તે, ઊન્મા છે, તેવા ઊન્માર્ગ મેળવી શકતા નથી. અર્થાત્ જે કુંડમાં તે કામે રહેલ છે, તે, પાણી ઉપર પાંદડાં વિગેરે છવાઈજવાથી ખીલકુલ ઢંકાઇ ગયા છે. તેથી, તે કાચએ બહાર આવી શકતા નથી. આ કહેવાના આ સાર છેઃ—
કાઇ માટેા કુંડ (હાજ) એક લાખ જોજનના વિસ્તારવાળા છે, અને તે અતિશે શેવાળના ઝુંડથી કઠણુ બનીગયલા જાળાના સમૂહથી ઢ'કાઈગયલા છે, અને તે કુંડમાં જુદા જુદા રૂપવાળા કિર ( ) મગર, માછલાં, વિગેરે