Book Title: Prabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16 Author(s): Parmanand Kunvarji Kapadia Publisher: Mumbai Jain Yuvak Sangh Catalog link: https://jainqq.org/explore/525944/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯• 1959 ' રજીસ્ટર્ડ નં.. Bકર૬, વાર્ષિક લવાજમ રૂા. ૪ - બુદ્ધ જીને 'પ્રબુદ્ધ જૈન'નું નવસંરકરણ - વર્ષ ૨૦: અંક ૧૭ S *' '', * * કા . " સત્તળ :: . . મુંબઈ, જાન્યુઆરી ૧ ૧૯૫૯, ગુરૂવાર શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આમિકા માટે શીલિંગ ૮: ' ' ". "'. . ' . છુટક નક્ક: નયા પૈસા ૧૯, રોમા માતા-wei તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સારવાલાગા ગાગા ગાલગાગા હા સન્તબાલજીના સાન્નિધ્યમાં ત્રણ કલાક હોય છે , આમ તબાહી મબઇ બાજી લગભગ છેલ્લા છ મહીનાથી આપણું જૈન સમાજમાં અનેક આચાર્યો, મુનિમહારાજે છેમાઆ પધાર્યા છે. તેઓ મુંબઈ આવ્યા અને ચાતુર્માસ નિમિત્તે ઘાટકોપરમાં નાને ઓળખીને માર્ગદર્શન આપનાર અને વિશાળ જનસમાજ સાથે : : સ્થિર થયા. એ દરમિયાન મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તેમનું તાદાત્મ્ય સાધીને વર્ષોથી અનેકવિધ સેવાઓ આપનાર એવા આ સાધુ • સ્વાગત કરવામાં સ યની કાર્યવાહક સમિતિએ ઠરાવ કરેલ અને તે બીજા જૈન સાધુએથી જુદા પડે છે, અને તે કારણે આ૫ણા સવિશેષ મએ તેમને નિમંત્રણ આપવામાં આવેલું, પણ ઘાટકોપર મુંબઈ આદરને પાત્ર છે. અમારા સંધની વિનંતિને માન આપીને તેમણે , ; , શહેરમાં અન્તર્ગત હોવા છતાં તેમણે તે મુજબ ન લેપ્યું અને અનેકાન્ત જેવા વિષય ઉપર આ સ્થળે વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું એ રીતે એ દિવસમાં તેમનું મુંબઈ આવવાનું અશક્ય બન્યું તે બદલ તેમને હું અન્તઃકરણથી આભાર માનું છું.” અને સંધ તેમનું સન્માન કરી ન શકે. પર્યુષણું વ્યાખ્યાન- પરિચયનિવેદન - માળામાં તેમનું એક વ્યાખ્યાન રાખવાની સંધની મુરાદ પણે એ ત્યાર બાદ સંધના મંત્રી શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાએ કારણે સફળ ન થઈ. આખરે ચાતુર્માસ પુરા થયા; કાર્તિકી પૂર્ણિમા મુનિશ્રીને પરિચય આપતાં જણાવ્યું કે “મુનિશ્રી સન્તબાલજીને સૌથી આવી અને બ્રોડકા પરથી તેઓ મુંબઈ તરફ આવવા નીકળ્યા. પહેલાં મેં ધણું ખરું ૧૯૩૫ ની સાલમ્, હરિપુરા ખાતે ભરાયેલા વીશેક દિવસથી આ મુંબઈમાં એક સ્થળેથી બીજા સ્થળે વિચરી કાંગ્રેસ અધિવેશનમાં જોયા હતા અને કોઈ મિત્રે તેમની સાથે કંઈ " રહ્યા છે. ડીસેમ્બર માસની ૧૮ મી તારીખથી ૨૫મી તારીખ સુધી મારી ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ કેટલાક સમય સુધી | મુંબાદેવીનાં ચોગાનમાં તેમના નિવાસ, પ્રાર્થના, પ્રવચને અને . તેમની સાથે મને કોઈ વિશેષ સંપર્ક રહ્યો નહોતે. પણ પછી તે. વ્યાખ્યાને કાયમ ગેરવવામાં આવ્યો અને તે માટે એક ' તેમના કાર્યની ભાલ નળકાંઠાના પ્રદેશમાં જમાવટ થવા માંડી છે અને વિશાળ મંડપ ઉભી કરવામાં આવ્યું. આ તકને લાભ લઇને ? વિશ્વ વાત્સલ્યનું પ્રકાશન શરૂ થયું અને તે વાંચતાં રહેવાનું બનતાં. ' ડીસેંબર માસની ૨૦મી તારીખ અને શનિવારના રોજ બપોરના ત્રણ અને તેમની વિવિધ પ્રવૃત્તિઓની જાણ થતી રહેતાં અમારી વચ્ચે - વાગ્યે મુંબઈ જૈન યુવક સંધ તરફથી મુનિ સતબાલજીનું “અનેકાન્ત એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું. સભાને વખત અવારનવાર પત્રવ્યવહારનાં નિમજો ઉભા થવા લાગ્યા. પછી તે તેમને થતાં જૈન જૈનેતર ભાઈ બહેને મેટી સંખ્યામાં ઉપસ્થિત થયાં. બે, ત્રણ કે વધારે વાર પ્રત્યક્ષ મળવાનું પણ બન્યું અને અમે એક" મુનિશ્રા તેમના માટે તૈયાર કરવામાં આવેલ વ્યાખ્યાનમંચ ઉપર મૈકને વધારે ને વધારે જાણતા થયા., અમારો સંબંધની વિશેષતા એ ': બિરાજિત થયા. શરૂઆતમાં મુંબઈના જાણીતા સંગીતકાર શ્રી શાંતિ- રહી છે કે અમે વિચારોમાં એકમેક સાથે મોટા ભાગે અથડાતા જ.' લાલ શાહે પિતાના બુલંદ અવાજથી ભગવાન મહાવીરની સ્વરચિત રહ્યા છીએ. જ્યારે પણ તેમનું કઈ લખાણું કે રાજકીય કે સામા. એક સ્તુતિ ગાઈ સંભળાવી. ' જિક બાબતે વિષે તેમણે ધારણ કરેલું વલણ મને તીવ્રપણે ખુંચે ': "આવકારનવેદન ત્યારે તેમને હું પત્ર -- ' ત્યાર બાદ સંઘના પ્રમુખ લખું, તેમને ખુલાસ- | * શ્રી ખીમજી માડણ વાર જવાબ આવે, તેને ભુપુરીઆએ મુનિશ્રી ઉત્તર લખું, તેને પ્રત્યુનું સ્વાગત કરતાં જણાવ્યું : ત્તર આવે-આમ પત્રોની કે “આ રીતે મુનિશ્રીનું પરંપરા ચાલ્યા કરે. શ્રીનું સ્વાગત કરવાને મને આજે પણ અમારા : બીજી વાર અવસર પ્રાપ્ત - પરસ્પર સંબંધનું કાંઇક ' - થાય છે. ચતુર્માસ પૂરું આવું જ સ્વરૂ૫ રહ્યું છે. થતાં ઘાટ પરથી તેઓ પત્રથી સતિષન માનતાં -મુંબઈ બાજુ આવ્યા ત્યારે મેં પ્રબુદ્ધ જીવનમાં શિવ ખાતે તે બાજુ તેમના વિચારે કે વલ: વસતા જૈન સમાજ તર ણની જાહેર ટીકા પણું : ફથી થોડા દિવસ પહેલાં , કરી હશે. એમ છતાં મેં તેમનું સ્વાગત કર્યું પણ તેમના તરફથી હતું. આજે અમારા મારા પ્રત્યે અખંડ * મુંબઈ જૈન યુવક સધ આ સદભાવ વહેતો. મેં તરફથી તેમને હું હાર્દિક અનુભવ્યું છે. સાક્ષાત્ - આવકાર આપું છું. " મુનિશ્રી સંતબાલજી સંઘના કાર્યાલયમાં મળવાનું અને ત્યારે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તેમની આંખામાંથી પ્રેમનું અમી નીતરતું મે નિહાળ્યુ છે. એટલું જ · નહિ પણુ, જાણે કે અમે નિકટવર્તી મિત્રા હાઇએ એમ લાંબા વખતે મળીએ ત્યારે મને માત્ર આંખો અને શબ્દથી તેઓ આવકારે નહિ પણું ભાવપૂર્વક ભેટી પડે. મારા દિલમાં પણ તેમના વિષે આવા જ સ્નેહભાવું. સદા સ્ક્રુરતા અનુભવ્યેા છે. “આ તે મે કેવળ અંગત વાત કરી, પણ તેમના વિષે મતે જે આકર્ષણ રહ્યું છે તેના પાયામાં ત્રણ કારણ છે : (૧) જે સમાજમાં તેમના જન્મ અને ઉછેર થયેા છે તે જ જૈન સમાજમાં મારે। જન્મ અને ઉછેર થયા છે. દૃષ્ટિમાં પરિવર્તન થયા બાદ ભાગ્યે જ એવા જૈન સાધુના સમાગમ થાય છે કે જેને જોતાં તથા સાંભળતાં મન ઠરે, કારણ કે જૈન સાધુઓ મેટા ભાગે ચીલાચાલુ ડેાય છે; તેમનામાં વિચારની સ્વતંત્રતા તા હાતી જ નથી, પણ વિચારની ઉદારતા પણ ભાગ્યે જ અનુભવવા મળે છે. તેમનુ નિત્ય જીવન ઉપાશ્રયની ચાર દિવાલોમાં પુરાયલુ હોય છે અને તેમની દુનિયા જે સંપ્રદાયના તે સાધુ હોય છે તે સંપ્રદાય પૂરતી મર્યાદિત ડાય છે. આજની આર્થિક, સામાજિક, રાજકારણીય સમસ્યાઓમાં તેમને કા રસ હોતા નથી. ક્રિયાકાંડી સમારભે તરફ જ તેમના મેટા ભાગે 'ઝાકહાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એમ સાંભળવામાં આવ્યું કે એક એવા સાધુ નીકળ્યા છે કે જે ખીજા સાધુથી જુદી રીતે વિચારે છે, એટલુ જ નહિ પણુ, તે વિચાર અનુસાર જુદી રીતે ચાલવા માગે છે અને તે ખાતર પોતાના સંધાડા અને પોતાના દીક્ષાગુરૂ સાથેને ઔપચારિક સંબંધ તુટયો છતાં તેમનાં સયમ અને ચારિત્ર્ય કાઇ પણ સારા સાધુ જેટલા ઉજ્વળ અને સુદૃઢ છે ત્યારે તેમના વિષે મારા દિલમાં કુતૂહલ જન્મ્યું અને તેમના પરિચય થતાં તે કુતુહલ આદરમાં પરિણમ્યું. પ્રબુદ્ધ જીવન “મુનિ સન્તભાલજીને અન્ય સાધુએ કરતાં અન્ય માર્ગે ચાલવાની પ્રેરણા આપતાં એવાં કયા. બળેા છે? હું તેમને સમજ્યો છું ત્યાં સુધી મને લાગે છે કે તે પાછળ એક ખળ છે સત્યનિષ્ટાનુ અને ખીજું બળ છે સમાજસેવાની ઊંડી ધગશનું. આ એ વૃત્તિ તેમને આગળ ને આગળ ધકેલી રહી છે અને તે આડે આવતાં બધતાને તેઓ છેડતાં રહ્યા છે. આ જ કારણે તે હુવે કેવળ એક જૈન સમાજના સાધુ રહ્યા નથી, પણ વિશાળ સમાજના સાધુ બન્યા છે; તેમનું સેવાક્ષેત્ર પણ જૈન સમાજ પૂરતુ મર્યાદિત ન રહેતાં વિશાળ જનસમાજને આવરી લેવા મથી રહ્યું છે. આ તેમના વિકાસની પ્રક્રિયા આજે મનૅ કાંઇક સ્થગિત અનેલી લાગે છે, પણ ઉપર આપેલ તેમના વિષેતુ' મારૂ નિદાન સાચું હોય તે, મને આશા અને શ્રદ્ધા છે કે, આ તેમના વિકાસની પ્રક્રિયા ચાલુ રહેવી જ જોઇએ અને તેમણે સ્વીકારેલાં જે વિચારનાં તેમ જ આચારનાં કેટલાંક બંધના અને મર્યાદાઓ, જે ધ્યેયને અનુલક્ષીને તે આગળ વધી રહ્યા છે તે ધ્યેયની સાધનામાં, મારી જેવા કેટલાકને પ્રત્યવાયરૂપ લાગે છે તે જવાં જ જોઇએ, માનવસુલભ કાઇ કાઇ ક્ષતિઓનુ –ત્રુટિઓનુ તેમનામાં આપણને કદિ કદિ શંન થાય છે તે પણ કાં તે ખેાટી ઠરવી જોઇએ અથવા તો દૂર થવી જ જોઇએ અને એક કાળે જૈન પરિભાષામાં કહીએ તેા નિમૅળ નિરહ ંકાર પરમ આતની અને નરસિંહ મહેતાની પરિભાષામાં ખેલીએ તેા નિર્વિકાર પરમ વૈષ્ણવની તેમનામાં ઝાંખી થવી જોઇએ. (ર) અન્ય સાધુઓની અપેક્ષાએ તેમની ખીજી વિશેષતા એ છે કે તેઓ રાષ્ટ્રના જ માત્ર નહિ પણ વિશાળ વિશ્વના પ્રશ્નોના સ્વતંત્ર રીતે વિચાર કરે છે અને તે વિચારો તે નિર્ભયપણે અને મુકત' મને પોતાના મુખપત્ર ‘વિશ્વવાસલ્ય'માં પ્રગટ કરે છે. તેમની વિચારણાનુ, તેમનાં મન્તવ્યેનુ, તેમનાં વલણાનું મૂલ્ય કેટલું છે તે વિષે મતભેદ હાઇ શકે છે, તેની ગુણવત્તાના તારતમ્ય વિષે પણ મતભેદ હાઈ શકે છે, પણ તેઓ સ્વતંત્ર રીતે ચિન્તન કરે છે. તેનુ ં જ મારે મન બહુ મોટુ મૂલ્ય છે.. તા. ૧-૧-૧૯ (૩) તેમની આજ સુધીની જીવનકારકીર્દીની ત્રીજી વિશેષતા એ છે કે તેમનું કાર્ય કેવળ ઉપદેશ આપવા પૂરતું સીમિત નથી. ભાલનળકાંઠા એટલે કે વીરમગામ, સાળુંદ, ધેાળકા અને ધંધુકા તાલુકો, જેની કુલ વસ્તી પાંચ લાખની છે અને જેમાં ૫૦૦ ગામડાંના સમાવેશ થાય છે તે પ્રદેશમાં, તેમણે અને તેમના સદ્ભાગ્યે મળેલા નવલભાઈ, અખુભાઈ, છેટાભાઇ, મણુિભાઇ, મીરાંબહેન જેવા નાના મેટા અનેક કાર્ય સાથીઓએ પાયાનું રચનાત્મક કાર્ય કર્યું છે અને એ વિભાગમાં વસતા ખેડુતે, મજુરો અને પ્રજાજનના સમયે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નોના ઉકેલ આણ્યા છે. અને આજે પણ તે ક્ષેત્રમાં તે કા` એકસરખી રીતે ચાલી રહ્યું છે. હજુ હમણાં જ હું તેમનું મુખ્ય કાર્યકેન્દ્ર શુદી'માં છે ત્યાં જઇ આબ્યા અને ત્યાંની પ્રવૃત્તિઓ વિષે જાણકારી લઇ આવ્યો. આ બધું મારા માટે તે નવશિક્ષણસમાન હતું. આ જાણીને મારૂં ચિત્ત ધણું પ્રસન્ન થયું. “મેં આગળ જણાવ્યું. તે મુજબ તેમના વિષે. મારા ધ્યિમાં રહેલા આકષ ણુની આ ભૂમિકા છે. આવા મુનિશ્રીના આટલા પરિચય આપતાં હું, આનંદ અનુભવું છું. તેમને હવે પેાતાનું વ્યાખ્યાન શરૂ કરવા પ્રાર્થના કરૂં છું.” અનેકાન્ત ઉપર પ્રવચનનો ટુક સાર ત્યાર બાદ મુનિશ્રી સન્તમાલજીએ ‘અનેકાન્ત’ એ વિષય ઉપર લગભગ પોણા કલાક સુધી વ્યાખ્યાન આપ્યું. એ દિવસની સવારે જ ભગવાન મહાવીર અને અહિંસા એ વિષય ઉપર તેમનું આ જ સ્થળે પ્રવચન હતું. એ પ્રવચનના અનુસધાનમાં જ તેમણે અહિંસાની ખીજી ખાજી રૂપ અનેકાન્તના વિષયની ચર્ચા કરી અને એક જ વ્યક્તિ અને એક જ વિષય પરત્વે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુ અને વલણુ હાઈ શકે છે અને તે દરેક દૃષ્ટિબિન્દુ અને વલણ ધરાવનાર પેાતાની રીતે સાચા હાઇ શકે છે અને તેથી આપણાથી જે કાષ્ઠ જુદા પડે તેના તરફ્ અસહિષ્ણુતા દાખવવી એ વિચારની હિંસા છે, જેને આપણે હિંસા કહીએ એ અમુક સંયોગોમાં અહિંસા હાઈ શકે છે, જેને અહિંસા કહીએ તે અમુક સંચાગે માં હિંસા બની જાય છે, સત્ય અને અહિંસાની અથડામણ થાય ત્યાં સત્યના ભાગે નહિ પણ સત્યને જાળવીને અને તેમ કરતાં જે જોખમ આવી પડે—પ્રાણાન્તનું પણ—તે સ્વીકારીને અહિંસાધર્મનુ પાલન કરવું ઘટે છે-આવા કેટલાક વિચારાનું નિરૂપણ કર્યું અને તેનુ જૈન કથાઓ તેમ જ પૌરાણિક દૃષ્ટાન્તા આપીને સમાઁન કર્યું. આભારનવેદન . ત્યાર બાદ સંધના ઉપપ્રમુખ શ્રી લીલાવતીહેન દેવીદાસે મુનિશ્રીને આભાર માનતાં જણાવ્યું કે “જેમના વિષે વર્ષોથી હું સાંભળતી આવી છું અને એમ છતાં જેમનાં દર્શનના આજ સુધી મને લાભ મળ્યો. નરાતા તેમનાં આજે ન કરવાને જ માત્ર નહિ, પણ તેમનુ વ્યાખ્યાન સાંભળવાને મને અવસર મળ્યો તેથી હું ખૂબ રાજી થઇ છું.” એમ જણાવીને તેમના અનુભવને એક સામાજિક કીસ્સાં તેમણે રજુ કર્યો કે જેમાં, એક ૧૫ વર્ષની છેકરીને એના પિતા અને ભાઈ એવું ખાણુ કરી રહ્યા હતા કે કાં તા તુ દીક્ષા લે અને કાં તે અમે કહીએ ત્યાં લગ્ન કરી લે. છેકરી એમાંથી એકકે વિકલ્પ સ્વીકારવાની સ્થિતિમાં નહાતી તેથી મુ ંઝાણી, અને સન્તબાલજી પાસે તેણે માર્ગદર્શન માંગ્યું, અને જો અંતરમાં વૈરાગ્ય નથી તે દીક્ષા લેવાને કાઈ અર્થ નથી એમ વિચારીને સસારમાં રહીને પોતાની જાત ઉપર ઉભી રહી શકે એવા કાઇ વ્યવસાય શિખી લેવાની તેમણે સલાહ આપી અને છેકરી એ મુજબ જૈન મહિલા સમાજ દ્વારા મદદ મેળવીને નસ થઇ અને આજે સારૂં કમાતી થઈ ગઈ છે, એટલું જ નહિ પણુ, એક આદર્શ સેવિકાનુ પ્રેરણાયાગ્યું જીવન જીવી રહી છે. છેલ્લે શ્રી શાન્તિલાલ શાહે એક પદ સાઁભળાવ્યુ. અને સમા વિસર્જન થઇ. ( અનુસંધાન પાનું ૧૬૫) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન કૂર્માચળની પરિકમ્મા તા. ૧-૧૧-૫૮ ના પ્રમુદ્દે જીવનથી અનેસ ધાન (પ્રભુ જીવનમાં વચ્ચે મહાબળેશ્વરની યાત્રા દાખલ થઇ ગઇ અને આગળના વર્ણન અને નીચે પ્રગટ થતા વર્ણન વચ્ચે ત્રણ અંકના એટલે કે એ મહીનાના ગાળા પડી ગયા. આ કારણે આગળના વર્ણનનું હવે પછીનાં વર્ણન સાથે અનુસધાન કરવા માટે એટલું જણાવવુ જરૂરી છે કે આપણે નૈનિતાલમાં વિસ્તારથી કરી લીધુ હતું અને ત્યાર ખાદ રાણીખેતના પણ ઉડતા પ્રવાસ કરી લીધા હતા, હવે આપણે કૌસાની તરફ જઇ રહ્યા છીએ. પરમાનંદ) કોસાની તરફ હવે અમે કૌસાની તરફ ચાલ્યા. કેટલેક સુધી, ચઢાણુ જ હતું; પછી ઉતરાણ શરૂ થયું અને ઉતરતે ઉતરતે કાશી નદીના કિનારા સુધી પહુંચ્યા. અહિથી જમણી બાજુએ જતે રસ્તા કાશી નદી ઓળગીને આહ્મારા, તર જતા હતા. અમારી બસ ડાબી બાજુ તરફ વળીને કાશી નદીના કિનારે કિનારે આગળ વધવા માંડી. અમારા રસ્તા નદી કીનારાની લગભગ સમાન્તર, કદિ જરા ઉંચે દિ જરા નીચે, દિ આમ તે કદિ તેમ વળાંક લેતા આગળ ચાલ્યા જતા હતા અને એક પછી એક ગામ પસાર કરતા હતા, પત– પ્રદેશમાં સ પ્રદેશમાં સર્પાકાર રાજમાર્ગ ઉપર ચાલી જતી બસમાં પ્રવાસ કરતા હાઈએ છીએ અને બસ સડકના ઢાળ ઢોળાવમાંથી, બન્ને બાજુએ આવેલી વૃક્ષરાજિઓમાંથી, અને ડાબા જમણા વળાંકામાંથી પસાર થતી. હાય છે ત્યારે આપણી આસપાસ ચારે બાજુએ કાઈ અનુપમ નૃત્ય ચાલી રહ્યું હાય, અને સર્વ કાંઇ નાચતું, ડાલતુ, ઝુલતુ હાય–એવેા માનસિક અનુભવ થાય છે. અને આ અનુભવ કાંઈ પાંચ પંદર મીનીટ પૂરતા સીમિત હતા નથી. આવા પરિભ્રમણ, દરમિયાન ચાલીશ ચાલીશ પચ્ચાસ પચ્ચાસ માઈલના " અન્તરા ઘણી વાર. કાપવાના હાય છે. એટલે કલાકો સુધી ચાલતા આપણે તા. ૧-૧ ૫૯ આ સધન અનુભવ મન તૈયા કલ્પનાને ડાલાવ્યા કરતા હાય છે. સાધારણ રીતે પ્રવાસીઓતુ લક્ષ્ય એક સ્થળેથી ઉપડયા એટલે નિયત કરેલા બીજા સ્થળે કેમ જલ્દિથી પહોંચવું એ બાબત ઉપર વધારે કેન્દ્રિત હાય છે, અને તેથી જે પ્રદેશમાંથી તેને પસાર થવાનું હાય તેનુ તેને મન કોઈ વિશેષ મહત્વ હેતુ નથી. પણ જેતે મન કાઇ અમુક સ્થળે પહોંચવું એ એક નિમિત્તે તા હોય જ છે, પણ સાથે સાથે આવા સમવિષમ પ્રદેશમાં પરિભ્રમણ કરવું એ પણ જેના ઉદ્દેશ હૈાય છે તેના માટે આવા પ્રવાસ દરમિયાન આનં દેશમાંચથી અંકિત નહિ એવી ભાગ્યે જ કોઇ પળ પસાર થતી હોય છે અને આવા પ્રવાસી પળે પળે નવું નવું રૂપ ધારણ કરતા નિસર્ગે સૌન્દર્ય નું નિરન્તર અનુપાન કરતે રહે છે. પ્રસ્તુત પ્રવાસ દરમિયાન મારા ચિત્તની લગભગ આવી કાંઇક દશા રહેતી હતી. આગળ ચ લતાં સેામેશ્વર આવ્યું જે આ બાજુનું એક મુખ્ય ગિરિનગર લેખાય છે; ચના આવ્યું જ્યાં ગાંધી આશ્રમનુ એક માટું થાણુ છે. અહિં અમે અમારા કેટલાક વધારાને સામાન મૂકયા. પછી લગભગ સપાટ પ્રદેશ ઉપર વહેતી કાશી નદી એળ’ગીતે અમે આગળ વધ્યા અને થોડી વારમાં કૌસાની તરફ લઇ જતા પહાડ ઉપર ચડવા માંડયુ. લગભગ અઢી ત્રણ હજાર ફીટના ચઢાણુ બાદ આખરે કૌસાનીનુ બસસ્ટેપ આવ્યું કોસાની 4 અહિં અમે બસમાંથી નીચે ઉતર્યાં; સામાન ઉતાર્યો; મારા કર્યા અને ડાખી બાજાએ માલ સવા માઇલ દૂર આવેલા કૅપ્ટન દોલતસિંહના બંગલે ગંગાકુટિર કે જ્યાં અમે ઉતરવા રહેવાનુ આગળથી નકકી કર્યું હતું તે તરફ અમે ચાલવા માંડયું. રાણીખેતથી સાડા દશ વાગ્યે ઉપડેલા, કૌસાની પહેોંચ્યા ત્યારે અપારના અઢી વાગ્યા હતા. ‘ગગાકુટિર’ ઉપર સાડા ત્રણ લગભગ પહેોંચ્યા. આ ‘ગંગાકુટિર’ એ સ્થળ હતું કે જ્યાં સ્વામી આનંદ છેલ્લા પાંચ સાત વર્ષથી એપ્રીલ માસ આસપાસ આવતા હતા અને ઓકટોબર નવેમ્બર સુધી રહેતા હતા. (કૌસાનીમાં આગળના વર્ષ દરમિયાન તખ મૃતની પ્રતિકુળતા વધી જવાથી ગયા વર્ષથી તેમણે કૌસાનીનુ ગમ નાગમન બંધ કર્યુ છે અને હ્રાલ મુખથી ત્રણ કલાકના રેલ્વે રસ્તે આવેલા ધેાલવુડ સ્ટેશનથી ત્રણ માઈલ દૂર કાસખાડની ટેકરી ઉપર રહે છે.) કૌસાની વિષે તેમ જ ગ ંગાકુટિર’ વિષે તેમની પાસેથી ધણુ ધણ સાંભળેલુ' અને તેથી આ સ્થળ વિષે કેટલાય સમયથી મન ઊંડી ઝંખના સેવતુ હતુ. આજે એ કૌસાનીમાં અને એ ગંગાટિર' માં આવવાનું બનતાં મારૂ દિલ આનંદથી ઉભરાતું હતું. કૌસાની સાથે . ખીજી પણ એક પવિત્ર પુરૂષનું સ્મરણ જોડાયેલું .હતું. ૧૯૨૯ ના જુન માસમાં ગાંધીજી આસ્મેરા બાજુ આવેલા ત્યારે રાણીખેત તથા તાડીખેત થઈને જુન માસના છેલ્લા અઠવાડીયામાં અહિં આવેલા અને બસસ્ટેાપની નજીકમાં આવેલા ડાક મંગલામાં દશ દિવસ રહેલા અને ગીતાના અનાસકિત યોગ ઉપરનું પ્રકરણુ તેમણે અહિં લખેલું. અહિંથી પછી તેઓ વૈજનાથ તથા ખાગેશ્વર સુધી ગયેલા. ગાંધીજીના સ્મરણ સાથે આવી વિશિષ્ટ રીતે જોડાયલા સ્થળ વિષે ગાંધીજીની સંનિધિમાં ઓછું વધતું રહેવાનુ. જેને સદ્ભાગ્યે સાપડયુ હોય તેને મન એક વિશેષ આકર્ષણ રહે તે સ્વાભાવિક છે. બસસ્ટોપથી ડાબી બાજુએ આવેલા પર્વતની કારે કારે ઉંચે લઈ જતી માછલ સવા માલની સડક સ્ટેટ બગલા પાસેઃ ખતમ થાય છે. અમે જ્યાં ઉતર્યાં હતા તે ગંગાકુટિર સ્ટેટ અંગલાની આ બાજુએ બહુ નજીકમાં છે. સડકની જમણી બાજુએ જરા નીચે ઉતરતાં બંગલાના પ્રવેશાર પાસે પહોંચાય છે. દશેક પગથિયા ચડીએ એટલે બગલાની ત્રણે બાજુએ આવેલી પરશાળમાં દાખલ થવાય છે. રહેવા આરામ કરવા માટે વચ્ચેના ભાગમાં એકની પાછળ નાના બીજો ઓરડો એમ કુલ ચાર ઓરડા - છે. પરશાળમાંથી પૂર્વ, ઉત્તર તથા પશ્ચિમ ' એમ ત્રણે બાજુએ દૂર દૂર આવેલા પર્વતપ્રદેશ સુધી નજર જાય છે. ઉત્તર બાજુની પરશાળમાંથી રહેવાના ઓરડામાં દાખલ થવાય છે. આવી જ રહેવાની ગાઠવણુ નીચે આવેલા ભોંયતળીઆના માળમાં પણ છે. અમે ઉપરના ભાગમાં રહ્યા હતા. નીચેનું ખાલી હતું. ગગાકુટિરમાં પહોંચ્યા ત્યારે તેના માલીક કૅપ્ટન દૌલતસિદ્ધ અમારૂં સ્વાગત કરવાની રાહ જોતા ઉભા હતા. ગયે વર્ષે બહેન મેના તથા અજિતભાઈ કૌસાની આવેલા ત્યારે તેમને કૅપ્ટન દૌલતસિંહની ઓળખાણુ થયેલી અને તે ગંગાટિરમાં જ ત્રણચાર દિવસ રહેલા. એ પરિચયના આધારે જ આમારે આ વખતે ગગાકુટિરમાં રહેવાનુ આગળથી નકકી થયું હતુ. બાજુએ ખીજો જંગલો છે ત્યાં કૅપ્ટન સાહેબ પાતે સહકુટુંબ રહે છે. અમા તેમણે ચા-નાસ્તાથી આતિથ્ય કર્યું. નવા સ્થળમાં અમે અમારા સામાન ગાઠાબ્યા અને રહેવા, સુવા, રસાઇ કરવા વગેરેની વ્યવસ્થા વિચારી લીધી નૈનીતાલ તથા રાણીખેતમાં અમે હાટેલમાં રહ્યા હતા. અહિં અમારે પેતા થકી રસાની વ્યવસ્થા કરવાની હતી. અહિં અઠવાડિયુ" રહેવાના અમારા વિચાર હતો. અમે મે માસની ૨૫ મી તારીખે અહિં આવ્યા. તે દિવસે જેઠ માસના શુકલ પક્ષની સાતમ હતી. ઉત્તર દિશા તરફની પરસાળમાં પડતી બારીઓમાંથી ભારે વિશાળ પ્રદેશ દષ્ટિગોચર થતા હતા. વચ્ચે કોઈ આડશ કે અન્તરાય નહતા. ખારીની નીચે ઢોળાવ ઉપર નાનાં નાનાં ખેતરે દૂર દૂર સુધી પથરાયેલાં પડયાં હતા અને એ ઢળાવ પૂરા થતાં નીચે ખીણમાં ભારે વિશાળ મેદાન અને છૂટાંછવાયાં ગામડાંઓ નજરે પડતાં હતાં. તેની આગળ દૃષ્ટિ દોડાવતાં Page #4 -------------------------------------------------------------------------- ________________ - 01, , ' ' પ્રબુદ્ધ જીવન ૧-૧-૫૮ :: નિીતલનું એક દૃષ્ય નૈનીતાલનું આ દિ : એકની બાજાએ બીજી એમ અનેક પર્વતમાળાઓ દેખાતી હતી પ્રકાશે જવળ બનેલા એ ક્ષિતિજપ્રદેશ ઉપર હિમશિખરની [ ' ' અને તેની પાછળ ૨૧૦ માઈલના વિસ્તારને આવરી લેતાં હિમ- હારમાળા નજર ઉપર તરવા લાગી. બાજુના ઓરડામાં સુતેલા - શિખરો આવ્યાં હતાં, જે વર્તમાન રૂતુ દરમિયાન ધુળ ધુમ્મસથી અજિતભાઈને મેં ઉઠાડયા અને કહેવા લાગ્યું કે “અજિતભાઈ, ઉઠે . માટે ભાગે, ઢંકાયલાં રહેતાં હતાં. પરસાળમાં બેઠાં બેઠાં હિમાલયના ઉઠે, આજે તે ઈશ્વરે આપણા ઉપર મેટી મહેર કરી છે અને સામે આ વિસ્તારને એના સમયે સમયે બદલાતા જતા રૂપરંગન-નિહાળ્યા બરફના પહાડે આબેહુબ દેખાઈ રહ્યા છે. બાળકે પણ ઉઠી ગયા કરવા એ અહિં આવ્યા બાદ અમારે એક મુખ્ય વ્યવસાય અને અમે બધાં ય ઓશરીમાં એકઠાં થઈ ગયાં અને ચકિત નયને - બન્યા હતા. ધવલ શિખરે જોવા લાગ્યા. જમણી બાજુના ખૂણે. સૂર્યને ઉદય થઈ ? : અહિં આવ્યા ત્યારે બપરના ભાગની જરા ઉષ્મા વરતાતી રહ્યો હતો અને તેને પ્રકાશ આ ગિરિશિખરોને સોનેરી રંગે રંગી હતી. સાંજ પડી અને ઠંડક વરતાવા લાગી; સૂર્યના આછા થતા રહ્યો હતે. કુદરતની આ ભવ્ય લીલા નિરખતાં અમારાં દિલ નાચી તેજમાં એને એ જ પ્રદેશ વિધારે રમણીય, વધારે નમણું લાગવા ઉઠયાં. ગાઈડ બૂકમાંથી નકશે કાઢીને આ ડાબી બાજુએ છેડાના માંડ્યાં આગળ પાછળની પર્વતમાળાઓએ ઘેરા ભુરાથી આછા, ભાગમાં દૂર દૂર દેખાય છે તે કેદારનાથ અને બદ્રીનાથનાં શિખર, ભુખરા સુધીના જુદા જુદા રંગો ધારણ કર્યો. રાત પડી અને તેની બાજુએ દેખાય છે તે નીલકંઠ (૨૧૬૫૦ ફીટ), પછી કામે, કેશકલ, સપ્તમીના ચંદ્રમાની આછી ધવલ રેશની સર્વોત્ર ચમકવા (૨૫૪૪૭ ફીટ) પછી નંદાઘુંટી, (૨૦૭૦૦ ફીટ), પછી ત્રિશલનાં લાગી. કૌસાની અને તેમાં પણ ગંગાકુટિરની એ વિશેષતા હતી કે ૨૨૦૦૦ થી ૨૩૦૦૦ ફીટની ઉંચાઈ ધરાવતાં ત્રણ શિખરે, પછી અહિં જે અખંડ એકાન્ત, લગભગ નિર્જનતા, અને ગાઢ શાન્તિ નંદાદેવી (૨પ૬૮૪ ફીટ), પછી નંદકેટ (૨૨૫૧૦ ફીટ), અને તે અનુભવવા મળે છે અને ક્ષિતિજ પ્રદેશ ચોખ્ખું હોય ત્યારે અહિં જે છેડે આગળ પૂર્વ બાજુએ પંચચુલી (૨૨૬૫૦ ફીટ) અને દૂર દૂર વિસ્તારમાં હિમગિરિશિખરે જોવા મળે છે–તે એકાન્ત અને શક્તિને અનુભવ તથા ભવ્યતાનું દર્શન હિમાલયમાં બહુ ઓછા સ્થળેએ સુલભ હોય છે. - હિમશિખરના પ્રથમ દર્શન - અમને એવી આશા હતી કે કૈસાની પહોંચીશું એટલે તે પછી અમારી સન્મુખ વીશે કલાક હિમશિખરે દેખાયા જ કરતાં ન હશે. પણ એ આશા, અહિં આવ્યા પછી લાગ્યું કે, વધારે પડતી ન હતી. અહિ આવ્યા ત્યારે ઉત્તર દિશાનું ક્ષિતિજ નૈનીતાલ તથા છેરાણીખેત જેવું જ ધું ધળું હતું. એ જ સ્થિતિ બીજે દિવસે, ત્રીજે આ દિવસે ચાલ્યા કરી અને અમારું મન નિરાશા અનુભવવા લાગ્યું. . મનમાં એમ થયું કે જેમ દાર્જીલીંગ અમે ગયેલા અને ત્યાં અને છે. વાડીયુ રહેવા છતાં અમે કદિ હિમશિખરનાં દર્શન નહોતાં કર્યા તેમ અહિને નિવાસ પણ એ દર્શનથી વંચિત જ રહેવાને. અહિં અમે રવિવારે આવ્યા. સેમ, મંગળ આ દૃષ્ટિએ ફોગટ ગયા. બુધવારે સવારે હું ઉઠયાં અને બહાર સામે નજર કરૂં તે જેમ... નાટકને પડદે કોઇએ ઉઠાવી લીધું હોય અને પાછળને કઈ છે ભવ્ય સન” નજર ઉપર આવે એમ સૂર્યોદયના કીરણો વડે નૈનીતાલના સામાજિક કાર્યકર શ્રી ગંગાબેન જેશી કૌસાની Page #5 -------------------------------------------------------------------------- ________________ કરવા આ * : નવાસસ્થાન છે. નૈનીતાલનું બીજું દુષ્ય ' અપપી અને નફા આમ એક પછી એક શિખરને તારવી તારવીને તેમની ઉમ્મર ૫૮-૬૦ વર્ષની છે. તેમના પિતા ઇંગ્લપિમાં પચી. ઓળખવાને નિશ્ચિત કરવાને અમે પ્રયત્ન કરવા લાગ્યા. પછી અમને ગરનું કામ કરતા હતા. તેમનું મૂળ નામ છે “મીસ કેથેરાઇન મેરી મા છે એમ ધંધુ કે જરા વધારે ઉંચાણુમાં આવેલા સ્ટેટ બંગલામાં જઈએ હેલીમેન’. લંડન યુનિવર્સિટીનાં તેઓ ગ્રેજ્યુએટ છે. જીવનના પ્રારંભે છે Sતાં વધારે સારૂ દેખાશે. એટલે ગાઈડ બૂક લઈને હું અને અજિત- કાળમાં તેઓ લંડનના ગરીબ લતાઓમાં કામ કરતા. તેમના પરિવારની ભાઈ ત્યાં પહોંચ્યો, એથી સંતોષ ન થતાં ત્યાંથી પણ વધારે ઉંચે ચયમાં આવેલા હિદી વિધાર્થીઓએ તેમને જણાવ્યું કે અહિ . આવેલી કંસાની પર્વતની ઉપરની કાર ઉપર અમે પહોંચ્યા. આમ ગરીબી છે ?'ખરી ગરીબી જેવી હોય તે હિંદુસ્તાન જાઓ.” આ જ મન ભરીને હિમશિખરો જોયાં, માણ્યાં અને કૌસાની સુધી આવ્યાને સાંભળીને તેઓ હિંદ આવવા આકર્ષયાં, અને ૧૮૩૫ ની સાલમાં બી પરિશ્રમ કલિતથી થતો અનુભવ્યું, અને ભલે હવે હિમપતે ન તેઓ ઉદયપુરના ભારતીય વિદ્યાભવન'માં કામ કરવા માટે જોડાયાં. દેખાય તો કાંઈ નહિ એમ મનમાં સંતોષ ચિન્તવ્ય. એ દરમિયાન તેમને સ્વ. જમનાલાલ બજાજના પરિચયમાં આવવાનું કરી છે કે આ સરલાદેવી' બન્યું. તેમની પ્રેરણાથી તેઓ વર્ધા–સેવાગ્રામ. ગાંધીજી પાસે ગયાં. કે અમે કંસાની હતા એ દરમિયાન શરૂઆતના દિવસોમાં આગળ ગાંધીજી તેમની રીતભાત તથા તેમનું સેવાપરાયણ પ્રાકૃતિક વળણી જેને ઉલેખ કરવામાં આવ્યા છે તે કસ્તુરબા મહિલા ઉથ્થાન જોઇને બહુ રાજી થયા. તેમણે તેમને “સરલા' નામ આપ્યું અને મંડળના સ્થાપક અને મુખ્ય સંચાલક સરલાદેવીને મળવાનું અને ત્યારથી તેઓ “સરલાબહેન” અથવા તે “સરલાદેવી' ના નામથી ઓળખાય તેમના લક્ષ્મી આશ્રમની પ્રવૃત્તિઓ જોવાનું સદ્ભાગ્ય અમને સાંપડ્યું. ખાવા લાગ્યાં. સેવાગ્રામમાં સરલાદેવીએ અખિલ ભારત તાલિમી આ સરલાદેવીને થડ પૂર્વપરિચય અહિં આપ અસ્થાને નહિ સંધમાં શ્રી આર્યનાયકમજી સાથે કામ શરૂ કર્યું. લેખાય. તેઓ મૂળ જર્મન છે, પણ. ઈંગ્લાંડમાં ઉછરેલાં છે. આજે ૧૯૪૦ ના અરસામાં તેમની તબિયત બગડી અને તેઓ બહાર નબળાં પડી ગયાં. એટલે તબિયત સુધારવા માટે બાપુજીએ તેમને આમેર મેકલવાને પ્રબંધ કર્યો. ત્યારથી તેઓ આમેરા બાજુના પહાડોમાં વસી રહ્યા છે. તેઓ ભારે પરિશ્રમશીલ છે અને સેવાભાવી છે 'તે જાણે તેમને ગળથુથીમાં જ મળ્યું હોય એવી તેમની જીવનનિશાન છે છે. ૧૮૪૨ ની લડતમાં જ્યારે અંગ્રેજ સરકારે આ બાજુ ભારે જુલમ કરેલ ત્યારે આ બહેને સરકારને બહાદુરીપૂર્વક સામને છે. કરે અને સરકારી જુલમને ભોગ બનીને જેમના પુરૂષે જેલમાં ગયા હતા કે મૃત્યુ પામ્યા હતા તેવી પહાડી બહેનને આશ્વાસન આપવા અને મદદ કરવા તેઓ ગામડે ગામડે ભટકેલાં. એમ કરતાં તેઓ જેલમાં ગયાં. ૧૮૪૫ માં તેઓ છુટયા ત્યાર બાદ પહાડી કિ ગામડાંની બહેનની સેવા કરવા માટે આગળ ઉપર જેમનો ઉલ્લેખ જો કરવામાં આવ્યું છે, તે ગંગાબહેનના પિતાશ્રી પત જી. સતવાલે તા. સરલાદેવીને કસાનીમાં આવેલે પિતાને વાડી-બંગલે આવ્યા. તેમાં સરલાદેવીએ પૂર્ણાનંદજીનાં સ્વ. પત્ની લમીબહેનનું નામ જોડીને કે ગાધીજીના આશીર્વાદપૂર્વક લિમી આશ્રમની સ્થાપના કરી, એને છેતેના ચાલુ વહીવટ માટે કસ્તુરબા મહિલા ઉધ્યાને મફળીની એડી માયાદાસ'' કરવામાં આવી. કરવાના Page #6 -------------------------------------------------------------------------- ________________ -- પ્રબુદ્ધ જીવન ' ' તા. ૧-૧-૫૮ શ્રી કસ્તુરબા મહિલા ઉથ્થાન મંડળ સંચાલિત લક્ષ્મીઆશ્રમ ભવાલીથી માંડીને પૌડી તથા હરી સુધીની છોકરીઓ વસી રહી, - આ મંડળનાં ઉદ્દેશે તેને લગતી એક પરિચય પત્રિકામાં નીચે બ્રાહ્મણ, ક્ષત્રિય, હરિજન–સર્વ વર્ગની છોકરીઓ હાલ આશ્રમમાં સામેલ મુજબ આપવામાં આવ્યા છે: થઈ રહી છે.” . N “બુનિયાદી તાલીમ મહાત્મા ગાંધીના રચનાત્મક કાર્યક્રમની આ આશ્રમ જેવા એક દિવસ સવારે હું અને અજિતભાઈ આ અંતિમ રચના છે. આપણે એમ પણ કહી શકીએ છીએ કે તેમાં નીકળ્યા. અમારે ગંગાકુટિરથી કૌસાનીના બસ સ્ટોપ સુધી જવાનું. તેમના જીવનનું સમસ્ત કાર્ય સંપૂર્ણ રૂપમાં સંમિલિત બન્યું છે. હતું અને પછી સડકની બીજી બાજુએ આવેલી ટેકરી ઉપર ઠીક બાપૂ ઈચ્છતા હતા કે બુનિયાદી તાલીમ મારફત આપણા દેશનાં ઠીક ચડવાનું હતું. આશ્રમના મકાન પાસે આવીને અમે ઉભા રહ્યા. બાળકે અસલી રૂપમાં સ્વાવલંબી બને અને ઉત્પાદક બુનિયાદી ઉધોગ તપાસ કરતાં માલુમ પડયું કે ત્યાં વસતી બહેને સાથે સરલાબહેનદારા પિતાનું શિક્ષણ પામતાં પામતાં અને દેશની સંપત્તિ વધારતાં એ બાજુ બધા લેક એમને સરલાબહેન તરીકે ઓળખે છે વધારતાં સ્વાશ્રયી છાત્ર બને. આ શિક્ષાપધ્ધતિ વડે બાળકોને ઉપરને માળ ભજન કરતાં હતાં. અમે એમની રાહ જોતાં નીચેના | શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ સંપૂર્ણ રૂપમાં થઈ મંદિરના મેટા હાલમાં બેઠા. થોડી વારે તેઓ નીચે આવ્યા. તેમણે | શકશે એવો તેમનો અભિપ્રાય હતો. બુનિયાદી તાલીમની કમેટી એ ઉપરના ભાગમાં મેલખાઉ રંગની ! ખાદીનું પહેરણું પહેલું હતું બાબતની સિદ્ધિ ઉપર થવાની કે શ્રીમન્ત દેશમાં જે ઉચ્ચ કોટિની અને નીચેના ભાગમાં લગભગ એવા જ રંગની ખાદીની સુરવાળી આ બૌદ્ધિક તથા આધ્યાત્મિક શિક્ષા તાર્કિક ઉપાયે વડે બાળકોને મળે છે પહેરી હતી. પગમાં રબરના તળીયાવાળા કંતાનના' શુઝ (જેડા) તે શિક્ષા આપણા દેશના ગરીબ બાળકોને વ્યાવહારિક ઉત્પાદક કામ હતાં. માથું ખુલ્યું હતું. ઉંચી કહેવાય જ નહિ અને તેમ તદ્દન -કરતાં કરતાં અને શિખતાં શિખતાં મળી જાય. આનું પરિણામ એ ઠીંગણ પણ ન કહેવાય એવી તેમની આકૃતિ હતી. ગૌર સુંદર આવવાનું કે જીવનના દૃષ્ટિકૅણમાં બાળકે શરૂઆતથી જ શોષણ સૌમ્ય તેમનું વદન હતું. અને ચધ્યા પાછળ તેમની તેજસ્વી આંખે રહિત, સ્વાવલંબી,. સ્વાભિમાની સમાજની ક૯૫ના પ્રાપ્ત થવાની, ચમકતી હતી. શરીર ઘાટીલું તેમ જ કસાયેલું લાગતું હતું અને ઓથી આપણું રાષ્ટ્રીય જીવનની સામાજિક, આર્થિક, રાજનૈતિક વગેરે મેઢા ઉપર આધેડ ઉમ્મરની છાપ નજરે પડતી હતી. તેમને જોતાં ની દરેક બાજુ ઉપર ભારે પ્રભાવ પડવાને અને સર્વોદય સમાજની અમે ઉભાં થયાં પરસ્પર નમન કર્યો. અમે કોણ છીએ, કયાંથી | કલ્પનાને કાયન્વિત કરવામાં બુનિયાદી તાલીમ તરફથી પ્રબળ સહયોગ આવ્યા છીએ વગેરે બાબતોને તેમને પરિચય આપ્યો. તેમણે પણું પ . મળવાને, બુનિયાદી તાલીમમાં અનેક સંભાવનાઓ તેમ જ પરિણામેની અમને બહુ ભાવપૂર્વક આવકાર આપ્યો. પછી આશ્રમમાં જે જુદી તો આશા રાખવામાં આવે છે. આ કાંઈ કારખાનામાં બનાવેલી આમાં જુદી પ્રવૃત્તિઓ. ચાલતી હતી તે બધી અમારી સાથે ફરીને તેમણે બંધ કરેલી ચીજ નથી. દેશ, વેશ તથા નરેશની પરિસ્થિતિ ધ્યાનમાં દેખાડી. આ પ્રવૃત્તિઓ તેમના બીજા એક પરિપત્રમાં નીચે મુજબ લઇને તેને પ્રયોગ આપણે આખા હિન્દુસ્તાનમાં ફેલાવવાનું છે. દર્શાવવામાં આવી છે – કુમાઉંના પહાડોમાં દેહાતી લેકેની પરિસ્થિતિ બહુ જ પછાત “બુનિયાદી ઉદ્યોગમાં કૃષિ છે, જેમાં ગૌપાલન તથા મધુ કિસી કો છે એ તો દુનિયાભરમાં સ્વીકૃત વાત છે કે જ્યાં સુધી સમાજમાં મક્ષિકા પાલનનો સમાવેશ કરવામાં આવ્યા છે. સહાયક ઉદ્યોગ માતાઓના જીવનમાં પ્રકાશને સંચાર ન થાય તથા જ્યાં સુધી વસ્ત્ર ઉદ્યોગ છે જેમાં ઉનની કંતાઈ, વણાટ તથા, કપડાની સિલાઇને 1 : પિતાનાં બોલબચ્ચાના પાલનપષણને લગતું વ્યવહારિક જ્ઞાન તેઓ સમાવેશ કરવામાં આવ્યું છે. ગૃહવિદ્યામાં રસોઈ બનાવવી પાણી આ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી કોઈ પણ દેશનું ફાલવું ફુલવું અસંભવિત ભરવું, કામવાસણ ઉટકવા, કપડા ધેવા, કોઠારમાંથી તેમ જ ખેતર છે. પહાડમાં વિષમ પરિસ્થિતિ હું એ છે કે આ બાજુની દેહાતી માંથી અનાજ લાવવું, બળતણ માટે જંગલમાંથી લાકડાં વાઢીને [ સ્ત્રીઓમાં માત્ર અજ્ઞાન વ્યાપેલું છે એમ નથી, પણ તેમને નવરાશ લાવવાં, તથા ચારા માટે ઘાસ કાપીને લાવવું તથા પિરૂલપત્તીને પણ હોતી નથી. તે આખો દિવસ પિતાના કૃષિકામને અંગે ખેતર એટલે કે ચીડના ઝાડની સળીઓ એકઠી કરી લાવવી--આ તથા જંગલમાં જ રહેતી હોય છે. એવી વિષમ પરિસ્થિતિમાં નવા પ્રવૃત્તિઓને સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાધારણ યુગને સંદેશા તેમની પાસે શી રીતે લઈ જવા ? . ઘરગથુ. તેમ જ, દેશી દવાઓ બનાવવી તથા માંદાઓની સેવા “આ માટે એ સંકલ્પ કરવામાં આવ્યું છે કે આ બાજુની કરવી આ શિક્ષણ વ્યવહારિક ઢંગથી રોજના કાર્યક્રમ દ્વારા તેમને છોકરીઓને એવી શિક્ષા દેવાની વ્યવસ્થા કરવી કે જેથી તે મોટી મળી રહે છે. દરેક છોકરી પિતાની ઉમર અનુસાર આ પ્રવૃત્તિઓમાં થાય ત્યારે પિતાનું ગૃહસ્થી તથા કૃષિ કામ કરતી કરતી, પિતાની ભાગ લે છે. કોઈ નોકર કે નોકરાણી રાખવામાં આવતી નથી, ગ્રામીણ બેનપણીઓને આદર્શ ગ્રામીણ જીવનનું દર્શન કરાવતી કરા- ' આ બધા કામમાં તેમને સ્વાવલંબી થવું પડે છે, ” આ આશ્રમમાં વતી, નવા યુગને સંદેશે વ્યવહારિક રૂપમાં ફેલાવે. આ ઉદ્દેશથી રહેતી તેમજ ભણતી તથા ઉદ્યોગ-વ્યવસાય કરતી બહેને ચાલુ સન ૧૮૪૬ માં કસ્તુરબા મહિલા ઉધ્યાન મંડળની સ્થાપના કરવામાં જીવન કેવા પ્રકારનું ગાળે છે તેનું નીચેના શબ્દોમાં કોઈ એક • પાવી છે.” * નિરીક્ષકે બહુ સુંદર ચિત્ર આલેખ્યું છે - ત્યાર બાદ શરૂઆતમાં જ હરિજન ોકરીઓને આશ્રમમાં દાખલ “આ પરિવારમાં જેમ બધા વર્ગોના લોકે એકમેકમાં હળી રતાં જે આફત ઉભી થઈ તેનો ખ્યાલ આપતાં ઉક્ત પરિપત્રમાં મળી ગયા છે તેવી રીતે જીવન તથા શિક્ષણ પણ એકમેકમાં વણાઇ ' : ડલના મંત્રી સરલાદેવી જણાવે છે કે “ખ્યાલ તે એ હતું કે ગયેલ છે. દિવસભર કામ કરતાં કરતાં ઘરમાં, ખેતરમાં, જંગલમાં, નજીકના ગામડાઓમાંથી દિવસના કાર્યક્રમ માટે છોકરીઓ આવશે રસોઈમાં, કદિ કદિ ગામડાંઓના મેળાઓમાં જીવનની આવશ્યક અને કદાચ દૂરથી બે ચાર છોકરીઓ આવી તે શ્રી પૂર્ણાનંદજીએ વ્યવહારિક શિક્ષા તેમને મળતી રહે છે. પ્રકૃતિના વિશાળ પુસ્તકને આપેલા-ગલમી આશ્રમના મકાનમાં તેમને રાખવા માટે જગ્યા થઈ અભ્યાસ કરવામાં–જેનું દષ્ય તેમને જંગલ, ખેતર તથા હિમાલયની રહેશે. પણ કહેવાય છે કે પૈગંબરને તેના પિતાના દેશમાં કોઈ હિસાબ દર્શન દ્વારા જોવા મળે છે તેઓ એટલી જ દિલચસ્પી રાખે છે, હેતે નથી. આશ્રમમાં હરિજન છોકરીઓને પ્રવેશ થાય કે તરત જ જેટલી દિલચસ્પી તેઓ પિતાને ભણવાનાં પુસ્તકે તથા આશ્રમની આસપાસની છોકરીઓએ આશ્રમમાં આવવું બંધ કરી દીધું એમ . હસ્તલિખિત માસિક પત્રિકામાં રાખે છે. રસોઈ પકવતાં પકવતાં , ", છતાં કુમાઉંને ' ખુણે ખુણેથી ભિન્ન ભિન્ન આર્થિક તથા સામાજિક તેઓ સ્વાથ્યના નિયમો સમજી લે છે. ગામડાઓમાં ફરતાં ફરતાં દરાની છે કરી આવી અને એક કુટુંબની ભાવનાથી સૌ સાથે આપણા દેહાતી સામાજિક અજ્ઞાનનાં અનિષ્ટોને અનુભવ કરે છે. હળીમળીને રહેવા લાગી. ભટથી માંડીને ભવાલી સુધી અને અશિક્ષિત ગ્રામીણ સ્ત્રીઓના ઝગડા અને અમારા પરિવારને પ્રેમ Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-પ૯ તથાં સહયાગ જોઇને એ અન્તની તુલના કરીને તેમને સહકારિતાના પ્રભુપ્ત જીવન ૧૬૫ અટકાવવાના હેતુથી જ માત્ર નહિ, પણ સત્તાધારી સાધુસમાજની ક વ્યવહારિક અનુભવ મળે છે. જંગલમાં લાકડાંમે કાપીને તેના મેટાસરમુખત્યારશાહીના સામનો કરવાના અને જીતવાણી વિચારશાહીને નાબુદ કરવાના હેતુથી સધના જન્મ કેટલાક સામાજિક અડખાર મિત્રાના હાથે થયા હતા જેમાના હુ' પણ એક હતા; અને એ રીતે સાધુસમાજ સાથે સધ હંમેશા 'અથડાતા જ રહ્યો છે. આવે સંધ એક સાધુને કાર્યાલયમાં નિમંત્રણ આપે અને તેનુ સન્માન કરે એ સહેજ કલ્પનામાં આવે એવી વાત નથી, પણ આજના આપણા મહેમાનને આપણે સાધારણ સાધુઓની હરાળમાં મૂકી શકીએ તેમ નથી. જે અડખાર વૃત્તિ અમારી હતી અને છે તે જ ખડખાર વૃત્તિ સન્તબાલજી ધરાવે છે અને તેથી અમે તેમને અહિં ખેલાવવાને આકર્ષાયા છીએ. અમારા સંધ જેમ અનેક સામાજિક અને સાંપ્રદાયિક સંધર્ષોને સામના કરતા આવ્યો છે તેમ સન્તબાલજીને પણ જનસમાજ, જૈનસમાજ અને ખાસ કરીને સ્થાનવાસી સમાજની અથડામણમાં સારી પેઠે આવવાનું બન્યુ છે. તેમણે કાળખળતે પીછાણ્યું છે અને પેાતાના સેવાક્ષેત્રને આમજનતાના વિશાળ વર્તુળ સુધી વિસ્તાર્યું છે. વળી તેઓ સ્વતંત્ર રીતે વિચારે છે અને પેતાના વિચાશ નિરપણે રજુ કરે છે. અને તેથી તેમના અહિં પધારવાથી અમનેસંધના સભ્યાને અત્યન્ત આને દ. થયેા છે. આજે જ્યારે તે પેાતાના સધાડાનુ બંધન છોડીને બહાર નીકળ્યા છે ત્યારે અમારા મનમાં સહુ એવા વિચાર આવે છે કે હજી પણ સન્તબાલજી આગળ ચાલતા કેમ નથી અને સમાજસેવાની જે ઉચ ભાવના તેમને ગતિમાન કરી રહી છે તેના વિસ્તારમાં અન્તરાયરૂપ બનતાં કેટલાંક ખીનજરૂરી ધના છે તેને ફેંકી કેમ દેતા નથી? મારા મતમાં ધોળાઇ રહેલા આ વિચાર તેમની સમક્ષ રજુ કરીને તેમનું હું અમારા સંધ વતી હાર્દિક સ્વાગત કરૂ છુ.”ન ભારા માથા ઉપર રાખીને આશ્રમ તર તે ચાલી આવતી હાય છે ત્યારે હિમાલયનાં સૂર્યાસ્તના સેનેરી કરણા જોતાં જોતાં તેમના થાક એમજ ઉતરી જાય છે અને ફરી પાછી હસતી હસતી અને ગાયન ગાતી ગાતી સંસ્થાના કામમાં પરાવાઈ જાય છે. તે ખાવાનું પકાવે છે, રસેાડા માટે પાણી ભરે છે, બગીયામાં પાણી સીંચે છે, ભાજન કરીને રસેાઇના મોટાં મોટાં ઠામ વાસણ ઉટકે છે. આજે આશ્રમ પરિવારના ૩૦-૩૨ માણસાના અધા કામકાજની જવાબદારી આ છોકરીઓ ઉપર જ નાંખવામાં આવી છે અને રાજીખુશીથી એ જવાબદારી તે અદા કરે છે. પેાતાના પુસ્તકા લયમાંથી પુસ્તકા લઈને તેનુ ં સ્વત ંત્ર રીતથી તેઓ અધ્યયન કરે છે. કોઇ પણ વિષય ઉપર સ્વતંત્ર રીતે તે લેખા લખે છે અને પેાતાના શિક્ષણવર્ગના સમય દરમિયાન જે બાબતાની જાણકારીની ઇચ્છા પેતાના દૈનિક અનુભવના પરિણામે તેના ક્લિમાં સ્ફુરી હૈય છે તે બધી જાણી લે છે. ચાંદની રાતમાં નાટક ભજવાતુ હાય ત્યારે પોતાના નાચ ગાન તથા ખેલમાં એક આદર્શ ગ્રામીણ કલા નિર્માણ કરવાની તે કશિશ પણ કરે છે.” આવી સંસ્થાને આર્થિક ભીડ હંમેશા ચાલુ હાય એ સ્વાભાવિક છે. જે ક્રાઇ સ્થિતિસ પત્ર વ્યક્તિ આ સંસ્થાના મુનિયાદી કાર્ય પ્રતિ આકર્ષાય તેણે જરૂર પોતાના આર્થિક હાથ આ સંસ્થા તરફ લખાવવા ધટે છે. એ જ સ્વાગતના સૂરને વિસ્તારીને સધના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યુ કે “આ અમારા સંધ કરેલ માથાંના માનવીઓના સધ છે. તે સધ કરેલ માથાંના એક સાધુને આવકારે તે અત્યન્ત સમુચિત છે. અંગત રીતે કહું તે સંધનું કાર્યાલય એક રીતે મારૂ' સાધનાક્ષેત્ર બન્યું છે. એ ક્ષેત્રમાં સાધકની વૃત્તિથી વિચરતો અને જનસેવાની ઊંડી તમન્ના ધરાવતા સન્તબાલજીને ઉપસ્થિત થયેલા જોઇને મારૂ ચિત્ત એક પ્રકારની આનદ્ભવ્યાકુળતા અનુભવે છે. સામાન્યતઃ મત મળે અને મૈત્રી ઉભી થાય છે અને મતભેદ ઉભા થાય અને મૈત્રીના અન્ત આવે છે. પણ અમારી બાબતમાં કાંઈક જુદું જ બન્યું છે. અમે તે વિચારના ક્ષેત્રમાં અથડાતા રહેવા છતાં મૈત્રીની સાધના કરી રહ્યા છીએ અને મૈત્રીના આનંદ માણી રહ્યા છીએ. મારા અને તેમના સબંધની આ વિશેષતા છે. મતભેદ હાવા છતાં મનભેદ હાવાની કશી જરૂર નથી એ મારા તેમ જ તેમના અનુભવના ચાલુ વિષય છે. એ મુનિ છે; હું ગૃહસ્થ છું; એમ છતાં એક મિત્ર મિત્રને આવકારે, એક પ્રવાસી અન્ય સહપ્રવાસીનું સ્વાગત કરે એવા ભાવથી, એવા ઉમળકાથી હું. તેમનું સ્વાગત કરૂં છુ.” આશ્રમની વિવિધ પ્રવૃત્તિને લગતા વિભાગો અમે એક ખૂણેથી ખાન ખૂણે ફરીને જોયા. ઉતી ઉદ્યોગને આ સંસ્થામાં સારૂ સ્થાન આપવામાં આવ્યું છે એમ લાગ્યું. તેની વિવિધ પ્રક્રિયા જોતાં મને ધણુ નવુ જાણવાનું મળ્યુ. ઉત્તર પ્રદેશની સરકારે આ સંસ્થાને જંગલમાંથી સારા પ્રમાણમાં જગ્યા કાઢી આપી છે. અને તે ઉપર જુદી જુદી પ્રવૃત્તિઓને અનુલક્ષીને ઠીક ઠીક મકાને ધાયા છે. સરલાબહેનના કર્મયોગ અને કાર્યનિષ્ઠ જોઇને મન ખુશ્ન પ્રસન્ન થયુ. તેઓ સંપૂર્ણ અંશમાં ભારતીય' અની ગયા છે અને હિંદી તેમ જ પહાડી ભાષા સરળપણે ખેલે છે. " તેમની સાથે અમે લગભગ બે કલાક ગાલ્યા, અને આટલે દૂર દેશને એક ખુણે, --પહાડાની વચમાં, એક મીશનરી માફક, પ્રસિદ્ધિની કશી અપેક્ષા વગર પછાત પહાડી બહેનેાના ઉધ્ધારનું તેઓ જે . કામ કરી રહ્યા છે તે જોઇને અમે વિસ્મય, આનંદ અને આદરની લાગણી અનુભવી. તેમની અમે રજા લીધી અને લાંખા રસ્તા કાપીને ગગાકુટિર આવી પહોંચ્યા. તેમની મધુર, સેવાભાવ નીતરતી આટ્ટતિની. તેમની સૌમ્ય, સુરૂપ, તેજસ્વી મુખમુદ્રાની મારા સ્મરણુપટ ઉપર પડેલી છાપ આજે પણ એટલી જ જીવન્ત છે. અપૂર્ણ *. પદ ' ( અનુસંધાન પાનું ૧૬૦ ઉપરથી ચાલુ ) સન્તબાલજી સંઘના કાર્યાલયમાં પ્રસ્તુત જાહેર સભાના અનુસધાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધના કાર્યાલયમાં સંધની કાર્યવાહક સમિતિના સભ્ય તથા અન્ય ઘેાડાક નિયંત્રિત ભાઇ બહેને અને સન્તનાલજીની વચ્ચે વાર્તાલાપને પ્રસંગ યોજવામાં આવ્યા હતા. તે મુજબ મુનિ સન્તબાલજી સંધના કાર્યાલયમાં પધાર્યાં હતાં. કાર્યાલય ભાઈ બહેનેાની હાજરીથી ખીચેખીય ભરાઈ ગયું હતુ. સઘ તરફથી કરવામાં આવેલ સ્વાગત સધના એક સ્થાપક સભ્ય અને કાષાધ્યક્ષ શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારીએ મુનિ સન્તબાલજીને સધ તરફથી આવકારતાં જણાવ્યું કે “સાની ૩૦ વર્ષની કારકીર્દીમાં આ પહેલા જ પ્રસંગ છે. કે જ્યારે સધના કાર્યાલયમાં કાઈ જૈન મુનિ પધાર્યો હાય અને સંઘે તેમને આવકાર આપ્યા ાય. માત્ર બાલદીક્ષા કે અયોગ્ય દીક્ષા ત્યાર બાદ એક મિત્ર તૈયાર કરેલા પ્રશ્ન મુનિશ્રી સમક્ષ રજુ કર વામાં આવ્યા તે પ્રશ્નો અને મુનિ સન્તખાલજીએ આવેલા જવામાં નીચે મુજબ હતા : પ્રશ્ન ૧ઃ આપનાં પ્રવચનમાં આપ રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીયખાખતા ચર્ચા છે. તે તેમાં શ્રોતાઓને અને ખાસ કરીને બહુનાને સમજ કેટલી ? ઉત્તર : વિશ્વ આજે એટલું સાંકડુ બન્યુ છે કે કાઇ એક પ્રદેશ કે વતા પ્રશ્ન સમગ્ર વિશ્વને સ્પર્માં વગર રહેતા નથી. વિજ્ઞાનની આ ગતિની સાથે ધમે તાલ સાધવે જ રહ્યો. ધમ તે ધાર્મિકાથી જ ટકી શકે અને આગળ ધપી શકે. આથી આવા વ્યાપક ધર્મની વાત મારે આમજનતા આગળ મૂકવી અનિવાર્ય ખની છે. રાજકીય દૃષ્ટિએ પણ દુનિયામાં લેક શાહીની માંગ વધી રહી છે. લોકશાહીમાં લોકાની સમજ અને ચારિત્ર્ય જેટલાં કેળવાય, તેટલી જ તેની પ્રગતિ સાચી દિશામાં Page #8 -------------------------------------------------------------------------- ________________ E , ૧૬૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૫૯ થઈ શકે. આપણા દેશનાં ગામડાં, પાછળ રહી ગયેલી જાતિઓ ગતિએ ચાલી રહી છે. આ આશ્ચર્યકારક ઘટના છે. એનું કારણું અને મહિલાઓમાં વિગતની દૃષ્ટિએ સમજ; ભલે ઓછી હોય, ગાંધીયુગની અસર હોવાને પૂરે સંભવ છે. મારે નામે બીજે - પણ સેઝની દ્રષ્ટિએ જે કર ઝુલાવે પારણું, તે વિશ્વનું ભાવિ : સંપ્રદાય ચાલે તેવી મારી ઇચ્છા નથી. વટાળવૃત્તિ સામે મારે ઘડે' એ કહેવત યથાર્થ ઠરે એ મારે જાતઅનુભવ છે. પ્રથમથી વિરોધ છે. આથી મેં જે ચિદન અને જે સંપ્રદાય આપણાં ગામડાંના કિસાનોને જરાક વિગતે જાણવા મળે કે મળ્યાં છે, તેમને ત્યાગ્યાં નથી, ત્યાગવા ઇચ્છા નથી. મને માત્ર વિશ્વપ્રશ્નો કેટલી સુંદર રીતે છણે છે તેને પણ મને જાત- આશા જ નહીં, શ્રદ્ધા છે કે જૈન સાધુ આ વિચારધારાને અનુભવે છે. અલબત્ત તેમને ભાષા અને વિગતો મળવાં પિાતપિતાની કક્ષા અનુસાર અવશ્ય ઝીલશે. આથી તમે સહેજે જોઈએ. જો પિંડે સો બ્રહ્માંડે' એ સૂત્ર આ દેશના આવા સમજી શકશે કે જે ભાઈબહેને આજે જૈન સાધુવણે વિષે મહત્ત્વના વર્ગો પાસે આચરણમાં જોવા મળે તેવા આજે ખાસા વિશાળ દષ્ટિકોણથી વિચારી ન શકવાને કારણે, કે તેવું બીજા સગે છે, માત્ર તક મળવી જોઈએ. મારી વાતને ગામડાં સાધુઓમાં ન જોવાને કારણે, માન્યતાભેદ સેવી બીજુ જાહેર અને બહેને પિતાની ઢબે સમજીને આચરણથી જવાબ વાળે કરવા કરાવવા ઇચ્છે છે, તેઓને આગ્રહ પણ આપોઆપ છે. તેવા સુખદ અનુભવે હું ઘણીવાર “વિશ્વવાત્સલ્ય’માં ટાંકું વિલીન થઈ જશે એવી પ્રતીતિ સાથે હું આ પંથ ખેડી રહ્યો છું. છું. મેટી સંખ્યામાં તેઓ સાંભળે છે; જિજ્ઞાસાથી સાંભળે છે; પ્રશ્ન ૪: અમારા સંધનું નામ “મુંબઈ જૈન યુવક સંધ’માંથી પ્રબુદ્ધ તે પણ એનું જીવંત પ્રમાણ છે. માનવ સંધ’ એ મુજબ પરિવર્તન કરવાની સૂચના શ્રી પરમાપ્રશ્ન : સામાન્ય રીતે આપની પાસેથી લેકે આત્માની—ધર્મની- નંદભાઈ તરફથી કરવામાં આવી છે જે આપ કદાચ જાણતા આ વાત સાંભળવા આવે છે. આવું ન સાંભળતાં તેઓ નિરાશ હશે અને તેને લગતી તેમની નેંધ તા. ૧૫-૧૧-૫૮ ના ન થાય છે. તે આ બાબતમાં આપનું મન્તવ્ય જણાવવા વિનંતિ છે.' પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થઈ છે જે આપે કદાચ જોઈ હશે. ઉત્તરઃ જીવન અને ધર્મના ભાગલા પડી શકે નહીં. માનવ જીવન આ સંબંધમાં આપને શું અભિપ્રાય છે? સાથે સંકળાયેલી કોઈ પણ વાત સાથે આત્મધર્મને સંવાદ જ ઉત્તર: “પ્રબુદ્ધ માનવ સંઘ' નામ ખૂબ આકર્ષક છે. મુંબઈ જૈન હોય, વિસંવાદ હાય નહીં. હું વિશેષ જેર સમાજ, રાષ્ટ્ર અને યુવક સંધ જાતે ભલે પિતાને રચનાત્મક કાર્યક્રમને હજુ વિશ્વનો માનવસમાજ પ્રત્યેની આપણી ફરજ પર એટલા અમલ નથી કરી શક્યો તેમ માને. તેને માટે આ નમ્રતા માટે આપું છું કે કેટલાંક વર્ષોથી ધર્મોપદેશકે એ વ્યક્તિના ભૂષણરૂપ છે, પણ તેણે જે વિચાર વહેતા મૂકયા છે, પ્રબુદ્ધ અંગત જીવન ઊપર વધુ પડતો એકાંગી ઝેક આપ્યો છે. આ જીવનદ્વારા જે વિચારો શ્રી પરમાનંદભાઈ જેવા પરમસ્નેહી કારણે વૈયક્તિક અને સામાજિક બને જીવન વચ્ચે મેટી ખાઈ (સંધ વતી) આપી રહ્યા છે, તેથી હું સારી પેઠે પરિચિત પડી ગઈ છે. પરિણામે વૈયક્તિક જીવનમાં પણ દંભ અને . રહું છું. આથી મને સંધ તરફ આત્મીયતા જાગે છે. આ દ્રષ્ટિએ નાની મેટી ક્ષતિઓ પતી ગઈ છે. તે દૂર થવા માટે માનવ- પ્રબુદ્ધ માનવ સંધ’ જ નહીં પણ “પ્રબુદ્ધ પ્રાણી સંધ’ નામ *"." ધર્મ પ્રથમ સમજાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. માનવધર્મ અપાય તે પણ ઈચ્છનીય છે, પરંતુ જ્યારે જૈન યુવક સંધ’ છે તે ઉપર જ આત્મધર્મની ઈમારત ખડી રહી શકે તે દેખીતુ છે. નામ છે જ, તે જૈન એ વાડો નથી, પણ “વિશ્વજીવનધર્મ એ ખરું કે આત્માની વાતેથી જે કાન દેવાયા હોય, તેમને છે તે બતાવી આપવાની મળેલી સંધિ પણ ન ગુમાવી શકાય. થોડી વાર માનવધર્મ, જીવનધર્મ, વિશ્વજીવન સાથે સંકળાયેલું ' હું જૈન ને “વિશ્વમાનવ માનીને આ વાત કહી રહ્યો છું. - આપણું જીવન એ વાતે નવી લાગે, પણ ધીરે ધીરે આવા નામાંતર કરવા કરતાં કાર્યાંતર કરી જૈન નામને વિશાળરૂપ ભાઈબહેને પણ વાસ્તવિકતા સમજવા લાગે છે, ત્યારે તેઓને આપવાને મારે મત છે. બાકી તે સંધના આત્માસમાં પારાવાર સંતોષ થતા અનુભવી શકાય છે. આ 'પરમાનંદભાઈ અને તેમનાં આપ બધાં સાથી ભાઈબહેને જે પ્રશ્ન ૩: સ્થાનકવાસી સમાજને ઘણો માટે ભાગ આપને જૈન સાધુ વિચારશે, તે વધુ અનુરૂપ હશે. 'પ્રબુદ્ધ જૈન” ને બદલે “પ્રબુદ્ધ તરીકે કેમ સ્વીકારતા નથી અથવા તે આપ જૈન સાધુ નથી જીવન પાક્ષિકનું નામ પડ્યું. ત્યારે પણ મેં આ જાતના મારા એમ જાહેર કરવાને શા માટે આગ્રહ રાખે છે? વિચારો દર્શાવેલા, તેવો મારો ખ્યાલ છે. ઉત્તર: સ્થાનકવાસી સમાજને કેટલે ભાગ મને જૈન સ્થા૦ પ્રશ્ન ૫: સાધુસંસ્થાની આપ જરૂરિયાત માને છે ? જરૂરિયાત હોય સાધુ તરીકે સ્વીકારે છે ને કેટલે ભાગ નથી સ્વીકારતે એની તે આજના વખતમાં કેવા સાધુ હોવા જરૂરી છે એ સંબધમાં ચર્ચામાં હું નહીં પડું. હું મારી જાતને સ્થાનકવાસી જૈન સાધુ આપના વિચારે જણાવવા વિનંતિ છે. - માનીને ચાલું છું; કારણ કે મને સહેજે એ સંપ્રદાયની દીક્ષા ઉત્તર: હું સાધુસંસ્થાની જરૂરિયાતમાં માનું છું. આજના યુગે તે મળી છે. જૈનધર્મને હું વિશ્વધર્મ માનું છું. જૈનદીક્ષામાં એની સવિશેષ જરૂરિયાત છે. કારણ કે આજની દુનિયા અહિંવિશ્વનાં નાનાંમોટાં પ્રાણીઓ પ્રત્યેનું માબાપ જેવું વાત્સલ્ય- સાને સવિશેષ ઝંખી રહી છે. આવું વ્યાપક અહિંસક માર્ગદર્શન પીરસવાની વાત મારું મોટામાં મોટું આકર્ષણ હતું અને છે. સાધુસંસ્થાના સભ્ય આસાનીથી આપી શકે. ભ. મહાવીર આ સંન્યાસીઓને માથે સમાજધર્મ અને આત્મધર્મ જાળવવાની અને ભ. બુદ્ધ એનાં ઐતિહાસિક અને જવલંત ઉદાહરણો છે. જવાબદારી અનાયાસે આવે છે, તેમાં ય જૈન સાધુવર્ગની આ સ્થળે મારે એકરાર કરવા ઘટે કે આજની સાધુસંસ્થા જવાબદારી સૌથી મહાન માનીને નમ્રપણે હું ચાલી રહ્યો છું. આટલી કાર્યક્ષમ નથી રહી શકી. અલબત્ત તાજા કાળમાં પણ ભાલનલકાંઠાને પ્રયોગ અને ઘાટકેપરનું સ્થાનકવાસી જૈન મહર્ષિ દયાનંદ સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનંદ જેવા સમાજના આગ્રહ થયેલું ચાતુર્માસ એનું જીવંત પ્રમાણ છે. અપવાદે નીકળ્યા છે કે જેને લીધે ગાંધીજીને આ યુગે સારી તમે સહેજે સમજી શકે છે કે સમાજની ધર્મક્રાન્તિની પ્રક્રિયા એવી સફળતા મળી શકી. હંમેશાં ધીમી હોય છે. સમાજની ચાલુ નેતાગીરી જેમના આજના વખતમાં ગાંધીયુગને અનુરૂપ સાધુ હોવા જરૂરી હાથમાં હોય છે, તેઓ એ પ્રક્રિયાને ધીમી રાખવામાં કે રેકી છે. મહાવીરયુગ અને ગાંધીયુગ વચ્ચે એક મેટ ફેર છે. રાખવામાં રસ લેતા હોય છે, પણ હું મારી જાતઅનુભવ, મહાવીરયુગે વિજ્ઞાન આ સ્વરૂપનું નહતું, જેવું આજે છે. તમે એ પ્રશ્નમાં રજૂ કર્યો તેના કરતાં, જુદા જઈ રહ્યો છું. બીજી બાજુ ' માનવજાતનું ભલે રાજકીય ક્ષેત્રે, આજે એથી જ મને લાગે છે કે ધર્મક્રાન્તિની પ્રક્રિયા આજે તીવ્ર - જેટલું સંગઠ્ઠન છે, તેટલું ભૂતકાળ નહોતું. પરિણામે રાજં Page #9 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૫૮ ક . પ્રબુદ્ધ જીવન, . ' કી ક્ષેત્રે લોકશાહી સ્થાપવી, તેને વ્યવસ્થિત બનાવવી. તથા ચારેયની સમાનતા છે. કેટલીકવાર ગૃહસ્થ પણું સાધુઓ કરતાં કે : " અહિંસક હથિયારને, સર્વે પ્રજવ્યાપી બનાવી વિશ્વશાંતિને વાં. આગળ નીકળી જાય છે. અલબત્ત " સમુચ્ચયે જોતાં સાધુઓ માગે દરેક રાષ્ટ્રને દોરવું. . આવી અહિંસાની મહાન જેવા કે ગૃહસ્થ કરતાં આગળ હોઈ શકે છે. કારણ કે સાધુવર્ગને બદારી ભારત ઉઠાવશે તે માટે દુનિયા મીટ માંડી રહી છે. પરસાધનાની અનુકૂળતા સવિશેષ હોય છે. પણ આ પરથી આવી જવાબદારી ભારત તે જ ઉઠાવી શકે, જે તેમાં ' , 'સાધુ ગૌરવગ્રંથી લઈને કરે, તે તે અટક' જ, પડે. મારા નિઃસ્પૃહી સાધુપુરુષે મશાલચી બનીને દેરતા હોય. આવા પૂરતું તે હું જણાવી શકું છું કે હું એક સાધુ છું, તેથી સાધુપુરુષેએ પ્રાણુમમતા, પ્રતિષ્ઠાને. લેભ અને હરેક પ્રકારને ' તમે ભાઈએથી હું ઊંચું છું કે જુદો છું એમ મને લાગપરિમહ છોડવા તત્પર થવું પડશે. જૂનાં મૂલ્યોને સ્થાને નવાં કરું. તું જ નથી. હું તમારામાં જ એક છું અને આપણે મૂલ્ય સ્થાપવાનું કામ, જૂની નેતાગીરીને સ્થાને નવી નેતા- બધાંએ સાથે ચાલીને, એકમેકને પ્રેરક તેમ જ પૂરક બળ: “ગીરી ઉભી કરવાનું કામ, તથા ધર્મ-વિજ્ઞાન, ધર્મ-રાજકારણ, ' આપીને આગળ વધવાનું છે એમ હું માનું છું. આ દષ્ટિએ - H~વ્યવહારએ બધાની સધિનું કામ તેવા સાધુપુરુષે સારી, તમારા સંધ સાથે આત્મીયતા અનુભવતાં મને ખૂબ ખૂબ પેઠે કરી શકે તેમ હું માનું છું. . , સતેષ થાય છે.” * ' પ્રશ્ન ૬: ભાલ નળકાંઠામાં આપની પ્રેરણાથી થયેલા રચનાત્મક કાર્યની આ મુજબ કેટલાક પ્રશ્નોના મુનિશ્રી તરફથી ખુલાસા કર, રૂપરેખા સમજાવવા વિનંતિ છે. આ વામાં આવ્યા, પિતાના આજ સુધીના જીવનની તથા વિવિધ પ્રવૃત્તિઉત્તર: અત્યારે મારી પાસે બહુ ઓછી મિનિટે છે. તેથી ભાલન- એની ટુંકી રૂપરેખા તેમણે રજુ કરી, અને તેના અનુસંધાનમાં લકાંઠા, પ્રયોગ વિષે વધુ નહીં કહું એ વિષે આજના રાત્રી- પિતાના આજના જીવનની પ્રક્રિયા સંબધે તેમ જ “જુદી જુદી " પ્રવચનમાં હું વધુ કહેવાને છું. અહીં વિગતેને બદલે તત્વ- બાબતોને લગતાં તેમના માનસિક વલણ અંગે તેમણે મુકત મને દર્શનની રીતે કહું તે આજના જગતમાં રાજ્યની બેલબાલા ચર્ચા કરી અને આ નિખાલસ ચર્ચા સાંભળીને અને તે પાછળ ' છે. આ દેશમાં રાજ્ય કરતાં સમાજશકિત ઉપર વધુ ઝોક વ્યક્ત થતા વાત્સલ્યભર્યા માનસને પરિચય પામીને સૌનાં દિલ . હતા. ઋષિમુનિઓ અને બ્રાહ્મણ હૃદયપરિવર્તનની શક્તિ આનંદ અને સંતોષથી અદ્ર બન્યાં. એ જ ભાવ સંધના મંત્રી , , ઉપર સારી પેઠે ખેડાણ કરતા જ આવ્યા છે. કમભાગે સમાજ શ્રી ચીમનલાલ જે. શાહે મુનિશ્રીન સંધમાં થયેલા આગમન ઉપર રાજ્ય ભરડે લીધે છે. તે ભરડે દિને દિને વધતો જાય બદલ આભાર માનતાં પ્રગટ કર્યો અને જણાવ્યું કે “અમારામાંના છે. છે. સદભાગ્યે ભારતનાં એટલા ભાગ્ય છે કે ભારતીય રાજ્યની કેટલાકના મનમાં મુનિશ્રીના વિચારો અને વલણ વિષે ગેરસમજુતી : ધૂરા એવી સંસ્થાના તથા એવી વ્યક્તિઓના હાથમાં છે કે પ્રવર્તતી હતી અને કેટલાક ખાટા ખ્યાલે અમારું મન સેવતું તેઓ હદયપરિવર્તનની શકિત ઉપરની શ્રદ્ધા ગાંધીજીને પ્રતાપે હતું. આ ગેરસમજુતીઓ અને ખેટા ખ્યાલેનું મુનિશ્રીની પ્રેમ, . ભૂલી શકયા નથી. પણ સમાજની શકિત જે પિતાનું તેજ નમ્રતા અને સરળતાભરી વાણી સાંભળીને નિવારણ થયું છે અને વિશ્વવ્યાપી અને વિશ્વપ્રભાવક ઉભું નહીં કરે તે રાજ્યની ધુરા અમે તેમના વિષે આત્મીય ભાવ અનુભવી રહ્યા છીએ. અને એવે સ્થળે અને એવા હાથમાં જઈને પડશે કે પછી હૃદય- તેમની અને અમારી વચ્ચે એક સ્નેહની–સંભાવની ગાંઠ બંધાણી પરિવર્તનની આધ્યાત્મિક શકિતની શ્રદ્ધાને છેદ ઉડે તે નવાઈ છે. આ માટે તેમના અમે રૂણી છીએ અને તેમને અમે ભાવપૂર્વક .. નહીં. આથી ભાલનલકાંઠાને પ્રયોગ સમાજની નૈતિક શક્તિ કે પ્રમાણે કરીએ છીએ.” ' ઉપર સવિશેષ ઝોક આપી, ભારતીય લોકશાહીને વિદિત,. ત્યાર બાદ અમારા સંધના વતી સંધના પ્રમુખશ્રીએ તેમને . શુદ્ધ, સંગીન અને વિશ્વલક્ષી બનાવવા મથી રહ્યો છે. જો કે ખપતા ! આહાર વહેરાખ્યું અને સૂર્યાસ્ત સમીપ હોવાથી ત્યાં જ આજે તેનું ક્ષેત્ર ગુજરાત પૂરતું સીમિત છે... સવિશેષપણે અમારી સાથે વાત કરતાં વહેરાવેલ દૂધ તથા કુળને, ઉપયોગ કર્યો * ‘સવગી ધાટ તે તેણે ભાલનલકાંઠાના ચાર તાલુકાઓમાં પકડયા તેમણે અને પછી અમારી તેમણે રજા લીધી. આ રીતે લગભગ ત્રણ છે, એમ છતાં તે દેશવ્યાપી બને તેવા સંયોગે ઝડપથી ઉભા કલાક ' અમે સન્તબાલજીના સાનિધ્યમાં પસાર કર્યો અને તેનાં .. થતા જાય છે. આ પ્રયોગ કોંગ્રેસની રાજ્યક્ષેત્રની શકિતને પ્રેરક સ્મરણે મનમાં સંગ્રહીને અમે ક્યાં પડયાં. ' . 'જાળવી રાખવામાં માને છે. તેથી જ તે તેની સાથે પ્રેરક વિનોબાજીની પદયાત્રા વિષે થોડુંક વધારે તરીકે રચનાત્મક કાર્યકરોની આધ્યાત્મિકતાલક્ષી નૈતિક શકિતને ' , ચાલુ દિનચર્ચા કરતાં જુદા જ ઉપક્રમવાળી. દિનચર્ચામાં જોડે છે. તેમ જ મુખ્યપણે ગામડાની નૈતિક સમાજશકિતને ભલેને થોડા દિવસ માટે પણ જોડાવાનું બને છે ત્યારે ક્ષણે ક્ષણે 'પૂરક તરીકે જોડે છે. આ તત્વદર્શનને સામે રાખી તેણે જ્યારે આપણે કોઈ અવનવા સંવેદનેમાંથી પસાર થતા હોઇએ એમ જ્યારે આર્થિક, સામાજિક, રાજકીય કે ધાર્મિક ક્ષેત્રના પ્રશ્નો આપણને લાગે છે. દા. ત. આપણે સપાટ પ્રદેશમાં વસનારા અને તે આવ્યા, ત્યારે ત્યારે બરાબરે લીધા છે, લઇને પાર પાડયા છે. વિચરનારા અને બહુ જ ઠંડા નહિ, બહુ જ ગરમ નહિ એવા ગામડાઓના સસસ્વાવલંબન માટે તે ફરજિયાત બચત અને હવામાનમાં રહેનારા એવા માટે પખવાડીયું કે મહિને દિવસ હીમ નૈતિક પ્રતિનિધિત્વવાળી સહકારી પ્રવૃત્તિ ખેડે છે. શુદ્ધ અને ગિરીના શીતળ, પહાડી અને અમાપ વિસ્તારવાળા પ્રદેશમાં પરિ - નવ ન્યાય માટે લવાદી ક્ષેત્ર ખેડે છે. શુદ્ધિ પ્રાગે માંનાં ત્યાંગ- ભ્રમણ કરવાને કોઈ સુગ ઉભે થાય તે આપણે કોઈ જુદી જ તપ દ્વારા તે પિતાના અને સર્વ ક્ષેત્રના દેશે સામે મૌખિક સૃષ્ટિ ઉપર ઉતરી આવ્યા હોઈએ, અને ત્યાંના હવામાન જુદા, .. માત્ર નહીં, પણ આચારાત્મક અહિંસક પ્રતિકારે અસરકારક, કરી વનસ્પતિ જુદી, પ્રાદેશિક રચના જુદી અને લેકે પણ કાંઈક જુદા- - - તે પતાવે છે. આ વિષે આપ સૌ અહીં બેઠાં વિશાળ માહિતી - એમ આપણને સતત લગ્યા કરવાનું. આ પ્રમાણે મુંબઈનું - મેળવી યથાશક્ય સહયોગ આપશે જ, એની મને ખાતરી છે. એક પ્રકારનું જીવનઃ આકાશમાં સવારનું અજવાળું થાય ત્યાર ' " તમે સૌએ જે આત્મીયતા દાખવી છે, તેથી હું ખૂબ સંતોષ પછી જ બેટા ભાગે આંખે ઉધડે અને બીછાનાને ત્યાગ કરવામાં પાં' છું. આટલું પ્રશ્નો વિષે કહી ટૂંકમાં ફરી એક વાર એવે, ચાપાણી અને છાંપાના વાચનથી દિવસનો પ્રારંભ થાય; - મુંબઈ. જૈન યુવક સ ધ સાથે આજે થયેલી આત્મીય વાતથી દિવસને ભેટે ભાંગ ચાલુ વ્યવસાયમાં પસાર થાય, સાંજના ફરવા ' મારે અંતઃસતેષ પ્રગટ કરી લઉં છું. જૈન સંઘમાં ચાર જવું, કોઈને મળવું, કઈ વાર–સીનેમા જોવા જવું, સાંજનું છાપું અંગો સમાવેશ છે. તેમાં સાધુ સાધવી, શ્રાવક અને શ્રાવિકા પણ જેવુજ જોઇએ, રાત્રીના જમવું, થોડા સમય ગપ્પાં મારવાં. :: , , Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તા. ૩૧-૫૯ · દિ કાંઇ વાંચવું કે લખવું અને છેવટે રાત્રીના દશ-સાડા દશ લગભગ સુઇ જવું, આવા' સાધારણ રીતે મુંબઇની દિનચર્ચાને ક્રમ હાય છે. આ રીતે વાયલા માણુસને એકાએક એવી દિનચર્યામાં જોડાવાનુ ખતે કે જેમાં સવારના ત્રણ વાગ્યે ઉઠવાનુ હાય, સાડા ત્રણ વાગ્યે પ્રાના હાય, પાંચ વાગ્યે પદયાત્રમાં જોડાવાનુ હાય, દેશ ખાર માલ ચાલવાનું હોય, પયાત્રાના મેાખરે વિનેાબાજીનાશબ્દો સાંભળવા—ઝીલવા મન અધીરાઈ અનુભવતું હાય, ચાલતે ચાલતે રાત્રીનાં ગાંઢ અંધકાર હળવા થાય, પૂર્વાકાશ બાજુએ પ્રકાશ ફૂટવા માંડે, અને ધીમે ધીમે પૂર્વક્ષિતિજને ભેદીને સૂર્ય ઉપર આવે આઠ વાગ્યા લગભગ ખીજા પડાવના ગામે પહોંચાય, ત્યાં વળી નવા જ લકાના ભેટા થાય, નાસ્તાની ભાત ચાલુ પધ્ધતિથી નિરાળી, ચા મળવાના સંભવ આછે, છાપા ભાગ્યે જ જોવા મળે, મોટા ભાગે ઠંડા પાણીએ ન્હાવાનું અને કપડાં હાથે ધાવાનાં, અપેારનુ ભેજન, અઢીથી સાડા ત્રણ સુધી સામુદાયિક કાંતણુના કાર્યક્રમ, વિનેબાજીના નાનાં મોટાં પ્રવચન ચાલુ સાંભળવાનાં, નવા નવા માણુસેને મળતા રહેવાનું, સાંજનુ ભજન, સમુહ પ્રાર્થાંના, રાત્રે નવ વાગ્યા લગભગ સુઈ જવાનું, આજે એક ગામ તા આવતી કાલે ખીજું ગામ—આ રીતની થે।ડા દિવસની પણ દિનચર્યાં તેની વિલક્ષણતાના કારણે મન - ઉપર ઘણી ઊંડી અસર પેદા કરે છે અને એ તદ્દન સ્વાભાવિક છે. આવી પયાત્રા દરમિયાન આપણે કાષ્ઠ જુદી જ દુનિયામાં વિચરી રહ્યા છીએ એવા ભ્રમ મનમાં અવારનવાર પેદા થયા કરે એવુ તેનુ સ્વરૂપ છે. વિનેબાજી સાથે જે થાડા દિવસ કરવાનું અન્યું તેની આવી જ કાઇ બળવાન અસર વડે મારૂ મન પ્રભાવિત બન્યું છે. તેનાં સ ંવેદના અને આલાતપ્રત્યાધાતા વડે હજી પણ મન ખૂબ ઘેરાયલુ" રહે છે અને તેના યાં 'અ'શત્રુ’‘વિવરણ કરવું અને કયા અંશને છેડી દેવે તેની તારવણી મન નથી કરી શકતું નથી. ડ્રીંગણી દીવાલ ઉપર કે માઇલનુ’સીમાચિનૂન દાખવતા પથ્થર ઉપર બેસતા. એ વખતે અવે અજવાળુ થઇ ચુકયું હાય; લાલગાળ બનેલું પૂર્વાકાશ સૂર્યના આગમનની આગાહી આપતું હાય, મંદ મંદ વહેતી શીતળ પવનની લહરિએ શરીરમાં સ્મ્રુતિ અને કદિ પ્ર પ પણ પ્રેરતી હેય, ચરાચર જગત જાગૃતિને સંચાર અનુભવી રહ્યું હોય, પક્ષીઓના કલરવ શરૂ થઇ ચૂકયા હોય, ભરચક પાકના ભારથી તાજેતરમાં હળવાં થયેલાં. વિશાળ ખેતરા હસી રહ્યાં હોય, પૂર્વ ક્ષિતિજ ઉપરથી બહાર આવેલા સૂર્યના મધુર આતપ આખા પ્રદેશને સામેરી રંગે રંગી રહ્યો હોય, આ બધું નિહાળતાં શરીર અને મન ઉભય આલ્હાદક પ્રખુલ્લતા અનુભવી રહ્યું હાય-એવામાં દૂર દૂર સડક ઉપર ચાલી આવતી શ્વેતવસ્ત્રધારી માનવીઓની માંડળી નજરે પડે, મેખરે એક ખત્તીધારી ભાઈ પાઈલટ માક આગળ ચાલતા હોય, પાછળ વિનાબાજી અને તેમની નજીકના સાથીએ અને તે પાછળ પદયાત્રિકોની મંડળી ચાલી રહેલ હોય, કોઈ ભાઈ અથવા બઢુન સાથે વિનાબાજી ચર્ચા કરતા હોય અથવા તે તેણે પૂછેલા પ્રશ્નના જવાબ આપતા હાય, નજીકના હાય તેએ પોતાના કાને જે બે ચાર વાકયો સાંભળવા મળે તેથી અને પાછળના વિનાબાજીના સાન્નિધ્ય માત્રથી સાષ અનુભવતા હોય. ઉગતા પ્રભાતે આવું મધુર દન-જાણે કે જનતાના ઉદ્ધારને, દુઃખનિવારણના, સ્વર્ગપ્રાપ્તિને સદેશે લઇ આવનાર કાઇ પયગંબર ન હોય, ઈશુ ખ્રીસ્ત, મુંદ્રા કે મહાવીરની જાણે કે નવી આવૃત્તિ ન હોય, શુ ખ્રીસ્તે કહેલું કે “હું જાઉં છું, પણ તરતમાં તમારી વચ્ચે પાછે આવીશ” એ આગાહી સાચી પડી જાણી નથી, પણ ગાધીજી તે એમ કહ્યા વિના ચાલી ગયેલા, એમ છતાં જાણે કે તે ફરીથી આપણી વચ્ચે સદેહે પુનઃ પ્રત્યક્ષ થયા ન હેાય—આવી કઈ કઈ કલ્પનાએ તરગશીલ મનમાં વિનાબાને સમીપ આવતાં નિહાળીને સ્ફુરી આવે છે. એ પ્રાણદાયી પ્રાતઃકાળ, દૂરથી દેખાઈ રહેલું પદયાત્રી મંડળ, પાતળી લાંબી દેયષ્ટી, વિશિષ્ટ પ્રકારની વેશભૂષા, આંખે ચષ્મા અને દાઢી અને હાથમાં લાંબી લાકડી વડે અન્ય સથી જુદા તરી આવતા સમીપ આવી રહેલા વિનેબાજી– આખું દૃષ્ય મારા ચિત્ત ઉપર એવુ સચાટ છપાઈ ગયું છે કે જ્યારે પણ આંખે બંધ કરીને તેનું સ્મરણ કરૂ છુ કે તરત જ એ આખું દૃષ્ય મને જીવતું જાગતું દેખાય છે. આવું જ મને હર દૃષ્ય વિનાબાર્જીના કાઇ પણ ગામડાંના પ્રવેશને લગતુ હોય છે. ગામડાની ભાગાળે વિનેબાજીનુ સ્વાગત કરવા ગામડાના લકા એકઠા થયા હાય, સૌરાષ્ટ્રમાં પ્રચલિત પ્રથા છે તે મુજખ વિનેબાજીને આવકાર આપતી રસ્તાની બન્ને બાજુએ ગઠવાયલી બહેનેાની હાર માથે ચકચકતાં તાંબા પીત્તળનાં ખેડાં લઇને ઉભી હાય, ભાઈ, બહેના અને બાળકાનાં મેઢાં ઉપર કુતુહળ અને જિજ્ઞાસાં આરપાર તરવરતાં હાય, આ તે કાણું ક્િરસ્ત અને તેની મોડી આવી રહેલ છે!” એવા કૌતુથી ગ્રામજનતાની આંખા વિનોબાજીને અને ધુલિધૂસર : પદયાત્રીગણને ટીકી ટીકીને જોઇ રહી હાય, વિનેખાજી નજીક આવે ત્યારે કાઇ બહેન વિનેશાજીને કંકુનું તિલક કરે, ગામના કાઇ માવડી વિનાબાજીને સુતરના હાર પહેરાવે, કેટલાય લેકા તેમના પગે પડત્રા મથે, અને એ રીતે વિનાબાજી, અને તેમનુ યાત્રીદળ ગામમાં પ્રવેશ કરે.આ દૃષ્યની કાવ્યમયતા તે જે જીએ તે જ જાણે અને માણે. પૂર્ણ પ્રભુ જીવન દાખલા તરીકે મુખજીમાં રહેતા હાઇએ ત્યારે અથવા તે કોઈ પ્રવાસ દરમિયાન વહેલાં ઉઠવાનું કદિ નથી જ બનતું એમ તે છે જ નહિ, પણ રાત્રીના ત્રણ કે સાડા ત્રણ વાગ્યે ઉઠવાનુ અને પાંચ વાગ્યામાં ખુલ્લા પ્રદેશમાં ચાલી નીકળવાનુ–આ તે ભાગ્યે જ · બનતું હૈાય છે. વિનાબાજીની પયાત્રામાં જોડાવાનુ અન્યુ. એ દિવસે શુકૂલપક્ષની શરૂઆતના હતા, એટલે પાછલી રાતે ચંદ્ર હોય જ નહિ અને આકાશમાં કેવળ તારા જ ચમકતા હોય. ગામડાનું આંકાશ ખાસ કરીને શિયાળાના દિવસેામાં ખૂબ ચોખ્ખું હોય છે, વહેલી સવારમાં તારાથી જડેલુ આ ધનશ્યામ છતાં સ્ફટિકનિમૅળ આકાશ મારી આંખેાને ખૂબ જ આકર્ષતુ એ શાન્ત નિરવ ઘડિઓ દરમિયાન જોયેલા, અનુભવેલા, આખા આકાશને ભરી દેતા તારાઆને-પ્રકાશ નહિ પણ ઝળહળાટ–આજે પણ આંખમાંથી અને સ્મરણમાંથી ખસતા નથી. જાણે કે આવુ આકાશ અને આમ ઝગારા મારતા તારાઓ પહેલાં કદિ જોયેલ જ ન હાય એવી નૂતન તાના અનુભવ એ વખતે થતા હતા. વળી એ સમયે શરૂ થતી પ્રાર્થના અને શુધ્ધ સ્પષ્ટ ઉચ્ચારીપૂર્વક થતે ઇશાવાસ્ય ઉપનિષદને પાઠ અને તે પછી સામુહિક રીતે ગવાતુ’ ‘ૐ તત્સત્ શ્રી નારાયણુ તૂ, પુરૂષાત્તમ ગુરૂ તૂ'આના રણકાર આજે પણ કાનમાં ગુંજ્યા જ કરે છે. ઇશાવાસ્ય ઉપનિષદ્નુ માહાત્મ્ય અને અર્થગાંભીય' મને એ જ દિવસેામાં ખરેખર સમજાયુ. બહુ લાંબું ચાલવાના અસામર્થ્યના કારણે વિનેાખાજીની પદ્મયાત્રામાં પ્રારંભથી ન જોડાતાં કદિ કર્દિ પાછળથી જનારા કાઇ વાહનમાં. હું ગોઠવાઈ જતા અને બીજો પડાવ ત્રણ ચાર માઇલ દૂર રહે એટલે * ઉતરી જતાં અને વિનોબાજીના આવવાની રાહ જોતા કાંઈ ગરનાળાની વિષય સૂચિ સન્તબાલજીના સાન્નિધ્યમાં ત્રણ કલાક ક્ર્માચળની પરિકમ્મા વિનેબાજીની પયાત્રા વિષે ચડુંક વધારે પરમાનદ પરમાનંદ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુવર્ડ્ઝ કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રષ્ણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ, બંદર રોડ, મુંબઈ ૯, ૩, ન. ૩૪૬૨૯ J ધર્માનઢ પૃષ્ઠ ૧૫૮ ૧૬૦ ૧૬૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ * ; * '' '*'.'*' IT , ; , વાર્ષિક લવાજમ રૂ. ૪ IT'- | જ પ્રબળુ જીવને : પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ર૦ : અંકે ૧૮ ક | મુંબઈ, જાન્યુઆરી ૧૬, ૧૯૫૮, શુક્રવાર : શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮. - છુટક નક્લ : નયા પૈસા ૧૯. an easila વાવાઝોડાતા તરીકે પરમાનંદ કુંવરજી કાપડિયા ના કાકા કા કા કarea as I ! ચેનેડા કુર્માચળની પરિકમ્મા (ગતાંકથી ચાલુ) કૌસાનીમાં ગાજવીજ. અને વરસાદ કૌસાની આવતાં પાંચેક માઇલ પહેલાં ચોદા આવ્યું હતું. બીજે દિવસે સાંજે સાડા ચાર વાગ્યા લગભગ, સરલાદેવીના અહિં ગાંધી આશ્રમ છે અને તેના કાર્યકર્તાઓ સાથે અજિત- . આશ્રમની સાયં પ્રાર્થનામાં ભાગ લેવાના આશયથી, અમે ગંગાભાઈને સારો પરિચય હતો. તેથી તેમને મળવા તથા આશ્રમની કુટિરથી નીકળ્યા. બસ સ્ટોપ સુધી પહોંચ્યા બાદ મેના અને તેની પ્રવૃત્તિ જોવા માટે અમે એક દિવસ સાંજે ચનદા જવા નીકળ્યા. ' બેબી આસપાસનું દૃષ્ય ચીતરવાના આશયથી ચનદા જવાના કેડીકૌસાનીના બસ સ્ટોપ સુધી પહોંચ્યા બાદ ચનદા જવાનો એક ભાગ તરફ ગયાં. બાકીનાં અમે બધાં લક્ષ્મીઆશ્રમ તરફ ટુંકે રસ્તેબ્રાઇડલ પાથ-પ્રાકી સડકની ડાબી બાજુ તરફ છુટો જવા ઉપડ્યા. પણ જરા. ઊંચે ગયા. અને પાછળ નજર કરતાં પડે છે. આ રસ્તે ત્રણ માઈલ ચાલતાં ચાંદા પહોંચી જવાય છે: માલુમ પડ્યું કે આકાશમાં એક બાજુએ વાદળો ઘેરાઇ રહ્યાં છે. ચૌબટિયાથી રાણીખેત જવાના ટુંકા માર્ગ જેવો આ પણે ચાલુ આ સ્થિતિમાં ગંગાકુટિર વહેલાં પાછા ફરવું વધારે યોગ્ય લાગ્યું. ઉતરાણવાળે માર્ગ હતે. આખે રસ્તે અને ઉપર નીચે ચીડ અને તેથી અમે આશ્રમ સુધી ન જતાં એમ જ પાછાં વળ્યાં. બેબીને એવાં જ બીજાં વૃક્ષ ઉગેલાં હતાં. તેમાંથી પસાર થતી પવન- બોલાવી લીધી. અજિતભાઈ, મેના ચિત્ર પૂરું કરી લે ત્યાં સુધી "હરિઓસી અરધ્વનિ કણ ને "અત્યન્ત મંધુર લાગતા હતા. દૂર રાહ જોતાં, તેની પાસે બેઠા. અમે ગંગા કુટિર પહેચા એટલામાં કાસી નદી વહેતી હતી અને તેની પેલી પાર આવેલાં પર્વતમાં એક બાજુ સૂર્ય આથમવા લાગ્યા અને અંધારું થવા માંડયું. નાના નાના ગોખલા જેવાં પહાડી . ખેડુતનાં નિવાસસ્થાને નજરે બીજી બાજુએ આકાશમાં ગાજવીજ શરૂ થઈ ગઈ અને વરસાદનાં પડતાં હતાં. સૂર્ય, પશ્ચિમ બંજુ ઉતરતે ઉતરતો દૂરના કેઈ-વિશાળ ટીપાં ટપકવા લાગ્યાં. વીજળીને ઝબકારો થતાં આખાં પ્રદેશ ઉપર કાય પર્વતપાછળ અગાચર બન્ય:હતા. કેડી ઉપર ચાલતાં ચાલતાં આંખને આંજી નાંખે એવો પ્રકાશ ફરી વળવા લાગે. તેની અમે કૌસાનીની ટેકરીની તળેટીમાં આવ્યા અને પછી સીધી પાકી પાછળ તરત જ શરૂ થતા મેધના કાન ભેદી નાખે એવા કડાકા અને સડક ઉપર કેસી નદીના કિનારે કિનારે એકાદ માઈલ , ચાલતાં ભડાકા સંભળાવા લાગ્યા. પવન પણ સુસવાટાભેર વાવા લાગે. કિસી. ઉપરના નામે સરખે પુલ ઓળંગીને ચનદા ગાંધીઆશ્ર- આમ ગાજવીજ અને મેધવષએ અખિા ગિરિવિરતાર ઉપર મમાં પહોંચ્યા. આપણે ત્યાં જેને ખાદી ભંડાર કહેવામાં આવે છે. જોતજોતામાં પૂરી જમાવટ કરી દીધી. શરૂઆતમાં બાજરી જેવા તેવી જ રીતે સુતરાઉ,દયા ગરમ કાપડ વેચવાને વ્યવસાય કરતી ચેડા કરાએ પણ પડેલા. પણ પછી તે અતૂટ ધારાએ વરસાદ દુકાનેને આ, અનું. ગાંધીઆશ્રમ' નામ આપવામાં આવે છે. જ વરસવા લાગે. આમ પહાડી વર્ષાને, તેના ડંકાનિશાન અને આ ગાંધીઆશ્રમ નીતાલમાં તેમ જ રાણીખેતમાં પણ હતા. લશ્કરી દમામ સાથે, આ પ્રવાસમાં અમને પહેલે જ અનુભવ થયો. ચદાના ગાંધીઆશ્રમમાં વિશેષતઃ કંતામણથી માંડીને વણાટ કુદરતે પિતાનું સૌમ્ય સ્વરૂપ છેડીને સ્વરૂપ ધારણ કર્યું સુધીની બધી પ્રક્રિયા પૂર્વક કારીગરોને રોકીને ગરમ ઊની કાપડનું શહેરની પિતાની ધમાલમાં અને મ્યુનીસીપલ બત્તીઓનો ઝળહળાટ ઉત્પાદન કરવામાં આવે છે, તેમજ વિવિધ ભંડારોની માંગ મુજબ આડે આવી ગાજવીજની–અહિં જે અનુભવાય છે તેવી-ભવ્યતા પક, કેરીને રવાના કરવામાં આવે છે. સાથે સાથે મધનું પણ અહિં તેમજ ભીષણતા આપણે અનુભવતા નથી. પર્વતોમાં તે વાદળના પક પ્રમાણમાં ઉત્પાદન’ કરવામાં આવે છે. કૌસાની ૬૦૦૦ ફીટ ગડગડાટના પડઘા પડે છે અને આખું બ્રહ્માંડ ગાજી ઉઠતું લાગે ઊંચું હતું; ચનેદા સમુદ્ર સંપાટીથી લગભગ ૪૦૦૦ ફીટ ઊંચું છે; વીજળીની સેર આકાશના એક ખુણે ફુટે છે 'ન તે બીજા છે. આને લીધે અહિંની હવા કૌસાની જેટલી ઠંડી હોતી નથી. ખુણુ સુધી ફેલાતી ઝાળમાં જાણે કે બધું કાંઇ ક્ષણવારમાં ભસ્મીમનેદા આશ્રમના મેનેજર શ્રી મહાત્માંરાયજીને અને ઉત્તર પ્રદેશના ભૂત નહિ થાય એવી ભ્રાન્તિ પેદા કરે છે. કદિ કદિ વાદળાની ગાંધીઆમેના હિસાબઅન્વેષક ઓડીટર – ગોરખભાઇને અમે પાછળના ભાગમાં વીજળી ઝબકે છે ત્યારે વાદળની આપણી બાજુની . અહિં મલ્યા.. અમે નૈનીતાલ તથા રાણીખેત હતા, ત્યારે ત્યાં પણ ચકળકતી કાર એરોપ્લેનમાં બેઠા બેઠા નીચે દેખાતી નદીઓની - ગોરખભાઈ અનુક્રમે એડીટીંગ માટે આવેલા અને અમને મળેલા: રૂપેરી પટ્ટી જેવી અથવા તે દેશના નકશામાં આપેલી નર્દીઓની આ બન્ને ભાઈઓ ખાદીના જુના કાર્યકર્તા છે. શ્રમમાં ચાલતા ' રેખા જેવી સોહામણી લાગે છે. આમ અમારી તરફ જ્યારે . ઔદ્યોગિક વ્યવસાયની તેમની પાસેથી કેટલીક માહીતી મેળવી, ચા કુદરતનું તાંડવ ચાલી રહ્યું હતું ત્યારે અમારૂ મન અમારાથી સવા પીધી, ત્યાં પેદા થતા મધને પણ આસ્વાદ કીધે અને શ્રમની , દેઢ માઈલ દૂર રહેલા મેનાં તથા અજિતભાઈ વિષે ચિન્તા કરવા બાજુએથી જ પસાર થતી બસમાં બેસીને અંધારું થાય તે પહેલાં ન લાગ્યું હતું. અત્યારે તેઓ કયાં હશે અને રસ્તા ઉપર હશે તે અમે કૌસાની પહોંચી ગયાં. • . ' જરૂર સારી રીતે પલળી ગયા હશે એમ મનમાં વિચાર આવતા સડક ઉપર સરખો પુલ પાર કહેવામાં માત્ર થોડા કરાએ પણ 622 acum dort sagt et Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તા. ૧૫-૧-૫૯ હતા. વરસાદ થડે ધીમે પી એટલે અમારે ત્યાં કામ કરતા અહોભાવ તેના મોઢા ઉપર તરી આવે છે અને “એ અલા, એ 'નેકરને બે છત્રીઓ તથા રેચ લઈને તેઓ રરતા . ઉપર મળે તે. ખુદા, એ ઇશ્વર ! આ તે તારી શી કરામત છે? આ તે તારી લઈ આવવા મોકલ્યા. તે પણ કેટલીક વારે એમને એમ પાછો . ' " શી લીલા છે ?” ': એવા ઉદ્દગારે તેના મોઢામાંથી સહજભાવે આવ્યો. વરસાદ તે પછી રહી ગયા હતા. ગાજવીજ, બંધ, થઇ નીકળી આવતા સંભળાય છે, (કેટલાંક વર્ષો પહેલાં કલકત્તાથી હતી. અમારી નજર સડક ઉપર દોડયા કરતી હતી. એવામાં રંગુન સ્ટીમરમાં જવાનું બનેલું તે દરમિયાન થયેલા મારા પિતાના અંધારામાં સળવળતી બે આકૃતિઓ દેખાઈ. તે મેન અને અજિત- અનુભવની જ આ વાત છે.) આવું જ કાંઈક સંવેદન–આવી જ ભાઈ જ છે એમ પ્રતીતી થતાં મનની ચિન્તા હળવી બની. વરસાદ કાઈ લાગણીકાંઈક અગાધ, અનુપમ, અગમ્ય, વિરાટ, ન કહી શરૂ થયું ત્યારે બસ સ્ટોપ પાસેના કેઇ એક મકાનને તેમણે શકાય, ન વર્ણવી શકાય એવું કાંઈક જોયાની લાગણી, આપણા આશ્રય લીધે હતા. વરસાદ ઓછો થયો એટલે પલળતા પલળતા માટે સામાન્યતઃ દુગમ અને વિરલ જેનું દર્શન છે એવાં આ તેઓ ત્યાંથી નીકળ્યા અને કેટલીક વારે અમારી સમીપ આવી હિમશિખરો જોતાં આપણું ચિત્ત અનુભવે છે. આમ સામે આવેલાં ' " પહોંચ્યા. થોડુ પલળવા સિવાય તેમને બીજી કેઈ ઉપાધી નડી હિમશિખરે ન દેખાય ત્યારે તેને ઝંખવામાં અને દેખાય ત્યારે તેને નહતી એ જાણીને અમને નિરાંત થઇ. ' " માણવામાં અહિં મારા કલાના કલાકે પસાર થતા. સાથે રાખેલાં ' “કૌસાનીમાં મારી દિનચર્યા : પુસ્તકે માંથી કાંઇ પણ વાંચવાનું મન જ થતું નહોતું.લેખો લખવા તરફ કૌસાની આયાને આજે પાંચ દિવસ થયા હતા. અહિં . પણ મને એટલી જ ઉપેક્ષા-પરાઠમુખતા-અનુભવતું હતું. પુસ્તકે આવ્યા બાદ છૂટું છવાયું આમ તેમ કરવાનું ચાલતું હતું, એમ તે પછી વાંચવાના છે જ ને ! અને લેખે ૫ણું પછી કયાં છતાં સમયને સારો એ ભાગ તે ગંગાકુટિરમાં જ અમે પસાર લખવાના નથી? અહિં તે મારી સામે જે જીવતા જાગતે વિરાટ કરતા હતા. રસાઈ કરવાનું મારી પત્ની તથા બહેન, મેના સભા ગ્રંથ પડે છે તેનું હું શા માટે પુનરાવર્તન કર્યા ન કરૂં ? અને ળતી હતી, પણ તેને લગતા બીજા કામકાજમાં અમે થોડી થોડી તેના ગર્ભમાં રહેલા પરમ સત્યનું, પરમ સૌન્દર્યનું, પરમ ગહન મદદ કરતા હતા. બાકી દિવસને કેટલેક વખતે તે પરશાળમાં નતાનું શા માટે બને તેટલું અનુમાન કરી ન લઉં?--આવી ખુરશી ઉપર બેઠાં બેઠાં બારીમાંથી દેખાતા વિશાળ પ્રદેશને નિહાળ્યા વૃત્તિ મારા ચિત્ત ઉપર આરૂઢ થઇને બેઠી હતી. આમ છતાં પણ કરવામાં તેમજ મિત્રો, સ્નેહીઓને યાદ કરીને પત્રો લખવામાં જ ' આ પ્રકારના અવનવા માનસિક અનુભવોમાંથી હું જ્યારે પસાર પસાર થતો હતો. એ પ્રદેશના ખુણે ખુણે અને દૂર દૂર સુધી નજર થઈ રહ્યો હતો ત્યારે, જેમને હું મારા સ્વજને સમાં ગણું છું ફેરવ્યા કરતાં આંખે થાકતી જ નહોતી. આવી તક મહી સભાગ્યે તેમને મારા આ અનુભવના આ આનંદ અતિરેકના ભાગીદાર અને પછી પાછી કરવા મળે ત્યારે ખર એવા ભાવથી બનાવું એવી ઇચ્છા મનમાં કુર્યા કરતી હતી, અને તેમને પત્રો અંહિ પસાર થતી ઘડિઓને ઘૂંટી ઘૂંટીને માણી રહ્યો હતો. આ લખવા પ્રેર્યા કરતી હતી. અહિં કૌસાની આવ્યા ત્યારે શરૂઆતનાં મોટા ભાગે અગોચર એવા હિમશિખરની સામે નજર તાકી તાકીને બે ત્રણ દિવસ તે મારા પુરાણ સ્નેહી સ્વામી આનંદનું જ મને જોયા કરતા એવા મારા મનની દશા, જેનાં દ્વાર બંધ છે અને તીવ્ર સ્મરણ થયા કેયુ હતું. અહિં સ્વામી બેસતા હશે, અહિં કયારે ખુલશે તેની ખબર નથી એવા મંદિરના ઉંબરામાં બેઠેલા તે ખાતા પીતા હશે, અહિં તે કરતા હો, અહિં' મિત્રો સાથે તે કોઇ ભકતજનને મળતી હતી. હિમશિખરે વિષે આટલું બધું ચર્ચા કરતા હશે, અહિં ઉભા ઉભા સ્વામી નવા આગન્તુકાને મને કૌતક શા માટે છે એમ મનમાં પ્રશ્ન થતો હતો. ' આખરે સામે દેખાતાં શિખરને “આ ત્રિશુલ છે,’ ‘આ નંદાદેવી છે' એમ તે તે પણ સામે દેખાતા બીજા પતિ જેવા પર્વતે જ ' વ્યકિતગત પરિચય કરાવતા હશે-એમ મનમાં કલ્પનાઓ ચાલતી છે ને? આ પણ જડ પાર્થિવ છે અને તે પણ જડ પાર્થિવ હતી અને ગંગાકુટિરના ખુણે ખુણે અને અંદર બહાર મને સ્વામી છે. આમ છતાં તે વિષે આવું આકર્ષણ શાને ? તે ' જ દેખાયા કરતા હતા. આ મન ઉપરનું તીવ્ર સંવેદના રજુ કરતે પવતની સમીપમાં રહેનારને મન તે આનું કેઇ મહત્વ સૌથી પહેલે પત્ર મેં સ્વામી આનંદને લખે. બીજો પત્ર પંડિત હોતું નથી. જે પ્રદેશોમાં બરફ અવારનવાર પડે છે અને સુખલાલજીને લખ્યું અને તેમાં જણાવ્યું કે આ બાજુએ આવ્યા જેના ટકરા ટેકરીઓ ઉપર અવારનવાર બરફ છવાઈ જાય છે ત્યાં વસતા બાદ અગાધ વિશાળતાનું અને અમાપ ભવ્યતાનું વિવિધ આકાર લેકેને મને પણ આ બાબતનું કશું જ કૌતુક હેતું નથી. તે અને વિવિધ રૂપમાં હું ચાલુ દર્શન કરી રહ્યો છું અને મને તે વડે નીતાંત પછી મારું મન આ હિમશિખરો જેવાને શા માટે આટલું બધું ભરેલું રહે છે. પણ સાથે સાથે એમ લાગે છે કે આ અનુભવનેયથાસ્વરૂપે તલપાપડ થયા કરે છે ? આ એક પ્રકારની મનથી કેળવેલી અને વ્યકત કરવાની-હિમાલયને શબ્દોમાં મૂર્તિ મન્ત કરવાની–મારી પાસે કલ્પનાથી પિધેલી ઘેલછા તો નથી ને ? એમ પણ હેય. આમ છતાં પરિભાષા નથી. આજ સુધીમાં નાના પ્રદેશ અને પર્વતનાં છુટાં પણ-આ કુતલને-આ વિસ્મયને–એટલે ખુલાસે થઈ શકે તેમ છવાયાં અનેક વર્ણને લખ્યા છે. પણ એ અંગે મનમાં રચાયેલી છે. જેમ કે પૃથ્વીના પેટાળમાં રહેનારા–જ્યાં જુઓ ત્યાં બધે જimages-શબ્દપ્રતિમાઓ-કલ્પનાપ્રતીક, રૂપકે શબ્દોની નાની પર્વત પર્વત એવા પ્રદેશમાં વસનારા લેકને સમુદ્રદર્શનનું અજબ સરખી પૂછ અને વાક્યરચનાનું મર્યાદિત વૈવિધ્ય–આ બધુ હિમાલયની કૌતુક હોય છે અને પહેલી વાર જ્યારે તેઓ દરિયે જુએ વિશાળતા અને ભવ્યતાને રજુ કરવા માટે અપૂરતું–બહુ નાનુંછે ત્યારે ગાંડા ગાંડા થઈ જાય છે, તેવું જ કાંઈક સમુદ્ર જ્યાં વામણું લાગે છે. આ પ્રદેશનું વર્ણન કરવા ઝંખતા અને એ સુલભ છે અને ભૂમિતલ જ્યાં મોટા ભાગે સપાટ છે તેવા પ્રદે- મારાથી બની શકે કે કેમ? એવા અવિશ્વાસની-diffidenceની શમાં રહેતા આપણા જેવાને ગગન સાથે વાત કરતા, શુભ્રતાની લાગણી અનુભવતા મારા ચિત્તની દશા રઘુવંશને કાવ્યગાથામાં - પર કેટિનું દર્શન કરાવતા આ હિમપ્રદેશનું ભારે કૌતુક હેય ઉતારવાને પ્રવૃત્ત થયેલા કવિ કાલીદાસ જેવી લાગે છે. ફરક એટલે એ તદ્દન સ્વાભાવિક છે. અને આ કેવળ આંખેને તૃપ્ત કરવાને કે એ મહાકવિ હતા અને એમના ઉપર સરસ્વતીદેવીની કૃપા હતી. જ વિષય નથી હોતે. એથી કાંઈક વિશેષ આધ્યાત્મિક ઝંખના આપણે તે કવિ એ નથી અને એવી કોઈ દિવ્ય કૃપાના અધિકારી પણ આ દ્વારા તૃપ્તિ શોધતી હોય એમ લાગે છે. આપણું ચિત્ત પણ નથી.” એ પત્રના. જવાબમાં પંડિતજીએ લખેલું કે “તમારી ઇશ્વરનું-પરમ તત્વનું–વિશ્વવ્યાપી ચિતન્યનું-દર્શન કરવા હંમેશા પાસે એ પરિભાષા હોય કે ન હોય–તમારા ત્યાંના અનુભવો અને ઝંખતું હોય છે. આવી ઝંખના સેવતો કઈ હિમાલયવાસી અગાધ મર્મસ્પશી સંવેદને તમારા ખભે ચડીને તેમને બેલાવશે અને મહાસાગર જુએ છે ત્યારે જાણે કે ઈશ્વરનાં તે દર્શન કરતા હોય એ લખાવશે.” બીજા એક નિકટવતી મિત્રને લખ્યું કે “વિશાળતા લાગણી થયેલા કવિ કાલીક અસ્વતી સ્ત્રીની કાર Page #13 -------------------------------------------------------------------------- ________________ T * ૯ ૧૭૧ તા. ૧૬-૧-૫૦ - પ્ર બુદ્ધ જીવન vastness-એટલે શું એ સમજવું હોય–પ્રત્યક્ષ કરવું હોય તો કતા હતા. પશ્ચિમ આકાશ તરફ ચંદ્રમાં ઢળતે જ હતો અને ' તમે અહિં આવે અને ફરે. જેને આ જગતમાં જાણે કે કોઈ છેડે પૃથ્વીતળ ઉપરથી ચાંદની ઓસરતી જતી હતી. સર્વત્ર સર્વ કાંઈ જ નથી એવી વિશાળતા બે જ સ્થળોએ અનુભવી શકાય છેઃ સ્થિર, ગંભીર, સ્તબ્ધસમું લાગતું હતું. મારા માટે આ કઈ એક તે હિમાલયની ગોદમાં અને બીજું જેના તરફની ક્ષિતિજ જુદો જ અનુભવ હતે. ખુરશી ઉપર બેઠાં બેઠાં મનમાં તરંગ ઉપર પાણી, પાણી અને પાણી સિવાય બીજું કશું જ દેખાતું. આવત તો ઉભા થઈને બહાર બગીચા જેવી ખુલ્લી જગ્યા હતી ત્યાં નથી એવા ડુંગરા જેવા મે જાઓ વડે ઉંચા નીચા થતા અનંતકાય જતે અને કેટલાક સમય આમથી તેમ બહાર લટાર મારતે. ઘડિમાં મહાસાગરના ખોળામાં. ત્યાં તેમ જ અહિં માણસને સહજપણે પશ્ચિમ દિશામાં આથમી રહેલા સુધાકરને જે તે ધડિમાં પૂર્વપિતાની જાત એક ક્ષુદ્ર જંતુ. જેવી નાની અલ્પ લાગે છે અને ઉત્તર-દક્ષિણ બાજુએ પથરાયેલા વિસ્તીર્ણ પ્રદેશ ઉપર દૃષ્ટિ ફેરવતો. માનવી મનને ઘુમાવતા અભિમાન અને અહંકાર સ્વાભાવિક રીતે આમ ફરતાં ફરતાં થાક લાગતું એટલે પાછો અંદર પરશાળમાં - ગળી જાય છે, અને દિશા અને કાળથી અનવચ્છિન્ન એવા વિરાટ આવીને બારી પાસે બેસતે. આમ એકલે બેઠે હોઉં ત્યારે મનમાં : વિશ્વની તેને કાંઇક ઝાંખી થાય છે.” આમ લખાતા પત્રોની હારમાળા , અનેક વિચારમાળાઓ એકની પાછળ બીજી એમ ઉદ્ભવ્યા કરતી. ચાલતી રહી અને “તને તમને મેં અહિં યાદ કર્યા છે” એમ કદિ આજ સુધીના જીવનને આખા ભૂતકાળ સ્મૃતિપટ ઉપર " મારા પ્રેમ પાત્ર દરેક સ્વજનને પત્રદ્વારા જણાવતાં મેં ઊંડો ઉપસી આવતે અને સીનેમાના ચિત્રપટ માફક આંખ સામેથી સંતોષ અનુભવ્યું. પસાર થતા, ધડિભર વર્તમાન જીવન અને તેની આધિ, વ્યાધિ, : 'કૌસાનીમાં પસાર કરેલી સુભગ રાત્રીઓ ઉપાધિઓ આંખ સામે ખડી થતી અને ભાવીના વિચારમાં મન ડુબી જતું. કદિ દેશની વર્તમાન પરિસ્થિતિના જુદા જુદા પાસાઓ - અહિં દિવસ કરતાં રાત્રી વધારે ગંભીર અને ગહન લાગતી, તરફ નજર દોડતી અને દેશના ભાવી વિષે ચિત્ત ઊંડી વ્યગ્રતા અહિં અમે શુક્લ પક્ષની સાતમ આઠમે આવ્યા હતા. તેથી દિન અનુભવતું. કદિ કદિ તાત્વિક વિચારણુ તરફ મને ઢળતું અને પ્રતિદિન ચંદ્રની કળા વધતી જતી હોવાના કારણે દરેક રાત્રી જીવ, જગત્ અને ઈશ્વરના ત્રિમુખી કોયડાને ઉકેલવા મથતું. વધારે ને વધારે રોમાંચક બનતી જતી હતી. અમે ઘણું ખરું આધ્યાત્મિક અનુભૂતિ-spiritual realisation-વિષે અને તેવી સાંજના જ જમી પરવારીને પરશાળમાં એકઠા થતાં અને એક અનુભૂતિ ધરાવનાર વિશિષ્ટ વ્યકિતઓ વિષે આજ સુધીમાં કંઈ કંઈ યા બીજી વાતમાં દોઢ બે કલાક પસાર થઇ જતા. સાડાનવ દશ સાંભળેલું યાદ આવતું, અને આવી અનુભૂતિ જે અન્યને થાય તે મને વાગ્યા લગભગ સૌની આંખ ઉપર નિદ્રાનું આક્રમણ શરૂ થતું કેમ ન થાય એ પ્રશ્ન અત્તરમનને પીડત અને એની ખેજ એટલે સૌ છુટા પડતા અને પિતપિતાના ઓરડામાં ઉંધવાની પાછળ મન દેતું. આ માટે મન શાન્ત બનવું જોઈએ, સ્વસ્થ શરૂઆત કરતાં. દિવસના ભાગમાં ખાસ ટાઢ જેવું નહોતું લાગતું, બનવું જોઈએ, સ્પદનહીન બનવું જોઇએઆમ અંદરથી જવાબ પણું રાત્રે રૂતુ એકદમ ઠંડી થઈ જતી અને ગરમ કપડાં તેમજ મળતું અને તે મુજબ મનની સ્થિતિ પ્રાપ્ત કરવા હું પ્રયત્ન રજાઈ, ગરમ બ્લેકેટ વગેરેને ઉપયોગ કરે પડતો, આમ બે કરતા. પણ એ પ્રક્રિયા પ્રયત્નની કક્ષાથી વધારે આગળ વધતી ત્રણ કલાક ઉંધ આવી ન આવી એટલામાં-બારેક વાગ્યાં લગ નહતી. ઉપર જણાવ્યું તે પ્રકારનું મન હજુ મારા માટે કલ્પનાને - ભગહું જાગી જતો અને મને બહાર દેડતું, પછી ઉંધ આવે જ વિષય જ છે, અનુભવને વિષય બન્યું નથી એમ મને લાગતુ. નહિં એટલે ગરમ શાલ કે એવું કાંઈક ઓઢીને હું બહાર આવતે ઉપર સૂચવી તેવી આધ્યાત્મિક અનુભૂતિ પણ–તેનું જે રીતનું અને બારી પાસે ખુરશી ઉપર બેસતો અને ચોતરફ વરસતી વર્ણન કરવામાં આવે છે તે પ્રકારની-હજુ મારા માટે પ્રત્યક્ષ ચાંદનીને લીધે સુધાધવલ દેખાતી ધરતીને એકી ટશે નીહાળ્યા અનુભવનો વિષય બનેલ નથી. બનવા જોગ છે કે એવી અનુભૂતિ કરતા. આમ બેઠાં બેઠાં ઘણી વાર કલાક, બે કલાક અને તેથી ભાગી ઇચ્છી નહિ મળતી હોય. એ પણ કોઈ કાળે, એના. • પણ વધારે સમય પસાર થઈ જતો. અનુભવીઓ કહે છે તેમ ઈશ્વરકૃપાની કેઈ. સુભગ ઘડિએ, સહજ- * " , ' અમારા બંગલાને દરવાજો જેવું કશું કહ્યું હતું જ પણે અંદરથી કુરતી હશે. આ રીતે ચાલતા ચિન્તનનું આધ્યા- નહિ. અહિં કઈ રાની પશુને ભય રાખવાનું કારણ નથી ત્મિક અનુભૂતિ જેવું કોઈ નકકર પરિણામ તે નહેતું આવ્યું, ' એમ અમને જણાવવામાં આવેલું. એમ છતાં આ નિર્જન પણ બીજી રીતે મન ઊંડી સમતા, તટસ્થતા, શાન્તિ, પ્રસન્નતા એકાન્ત જંગલ જેવા પ્રદેશમાં અણધાર્યા મહેમાન માફક આ અનુભવતું હતું. વળી આ એકલતામાં સહજ અન્તર્મુખ બની - રાત્રીના સમયે કોઈ રાની પશુ કદિ ચડી આવે તે હું જ્યાં બેઠા જવાતું. પિતાની જાતનું નિરીક્ષણ શરૂ થંતું, અને આત્મીય હતે ત્યાં કોઈની પણ રોકટોક સિવાય તે ખુશખુશાલ આવી ગણદેષના પૃથકકરણની પ્રક્રિયા સહજપણે ચાલુ થતી. ઘણી વાર કથા શકે તેમ હતું, અને એમ બને તે આપણે પણ તેને આવકારવું જ વિચાર કર્યા વિના મૌનપૂર્વક બેસી રહેવામાં અને સામેના જ રહ્યું. આવી શકયતા હોવા છતાં મારું મન તદ્દન નિર્ભય અને ' વિસ્તીણ ગિરિપ્રદેશો નિહાળ્યા કરવામાં કોઈ જુદે જ આનંદ 'રવસ્થ હતું. પણ અંદર સૂતેલી મારી પત્નીના મનમાં આ બાબ- અનભવાતે. આવી ઇંદ્ર શાન્તિથી ભરેલા મધરાતે પછીના સમયે તો ફડકે રહેતા અને તેથી જ્યાં સુધી હું ઓરડામાં પાછો બધું જ કાંઇ અતિં ગૂઢ-ગહન-myterious-લાગતું અને તે સંવેઆવીને સૂઈ ન જાઉં ત્યાં સુધી તે અડધી જાગતી અડધી દનના પરિણામે ચિત્ત અવર્ણનીય મુગ્ધતા અને સ્તબ્ધતાની સંમીશ્ર ઉંધતી પડી રહેતી... લાગણી અનુભવતું. આમ બૌદ્ધિક તર્કવિતર્કના ચકડોળમાં, • ; આમ મધરાતના સમયે જ્યારે હું બહાર આવીને બેસતા ભૂતકાળને વધતા અનેક સ્મરણોના આરોહ અવરોહમાં, કદિ - ત્યારે તરફ અગાધ શાન્તિ પથરાયેલી માલુમ પડતી. માત્ર મંદ ચિન્તા અને વ્યગ્રતા, કદિ આનંદની ઉત્કટતા અને સમભાવની મંદ વહી રહેલી પવન લહરીએ આ શાન્તિને અવારનવાર આછો સ્વસ્થતા-આવા વિવિધ પ્રકારના માનસિક વિહારમાં, આધ્યાત્મિક એ ભંગ કરતી. દૂર દૂર દેખાતા કોઈ કોઈ દીવાઓ ત્યાં માન- મન્થનમાં–મધ્યરાત્રીના બે ત્રણ કલાક પસાર થઈ જતા, અને પછી વીને વસવાટ હોવાની પ્રતીતિ કરાવતા, બાકી બધું સુમસામ 'આંખે ઘેરાતી એટલે કે ઈ ઊંડી સ્વસ્થતાના સુખદ અનુભવપૂર્વક લાગતું. ઉત્તગ શિખરો ધરાવતા પર્વતે પણ અત્યારે સેડ અંદર બીછાના ઉપર શયનવશ બનતે અને અધ નિદ્રામાં અને પાથરીને સૂતાં હોય, નિદ્રાધીન બન્યા હોય એવો ભાસ થતો. અર્ધ સ્વપ્નમાં અવશેષ રાત્રી વ્યતીત થતી. ઉપર આકાશ નિરભ્ર હતું અને તેમાં છુટા છવાયા તારાઓ ચળ- અપૂર્ણ પરમાનંદ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ નોંધ કાર્યમાં વર્ડ પર ૧૭૨ . પ્ર બુદ્ધ જીવ ન તા. ૧૬-૧-૫૯ લીટેરચર'ની ઉપાધિથી વિભૂષિત કરીને તેમની વિદ્વત્તા અને આ સાહિત્યસેવાની કદર કરી હતી. દોઢ વર્ષ પહેલાં. પંડિત સ્વ. વિદ્યાબહેન નીલકંઠ સુખલાલજીનું મુંબઈ ખાતે ડે. રાધાકૃષ્ણનના પ્રમુખપણ નીચે - ગુજરાતનાં પ્રથમ સ્ત્રીસ્નાતિકા તરીકે તેમ જ અગ્રગણ્ય જાહેર સન્માન કરવામાં આવ્યું હતું તે સન્માન સમિતિની : : સામાજિક કાર્યકર તરીકે જે બે બહેને સમસ્ત ગુજરાત વર્ષોથી અમદાવાદ શાખાના તેઓ પ્રમુખ હતાં. - ઓળખતું આવ્યું છે તે સુભગ ભગિનીયુગલ-વિદ્યાબહેન અને તેમના પતિ હયાત હતા એ દરમિયાન તેમની સાહિત્ય ' શારદાબહેનમાંના મોટાં બહેન વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠને પ્રવૃત્તિમાં વિદ્યાબહેને પુષ્કળ સાથ આપ્યો હતો. રમેશચંદ્ર દત્તરચિત ગયા” ડીસેંબર માસની સાતમી તારીખે દેહવિલય થયો. મૃત્યુ નવલકથા “સુધાહાસિનીને તેમણે અનુવાદ પ્રગટ કર્યો હતો. સમયે તેમની ઉમ્મર ૮૨ વર્ષની હતી. તેમને શ્રી ગોપીલાલ શારદાબહેન સાથે મળીને તેમણે મહારાણી ચીમનાબાઈ ગાયકવાડ મણિલાલ ધ્રુવ અને ગુજરાતના અગ્રણી નાગરિક સરદાર ભોળાનાથ લિખિત પુસ્તક ‘હિંદના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાનને "સારાભાઈનાં પુત્રી બાળાબહેનને ત્યાં ઈ. સ૧૮૭૧ની પહેલી જુને અનુવાદ કર્યો હતે. આ ઉપરાંત નારીકુંજ,' “ગૃહદીપિકા,” “જ્ઞાન અમદાવાદમાં જન્મ થયેલ. સ્ત્રી શિંક્ષણના અભાવના એ જમાનામાં સુધા” તથા આત્મકથાત્મક “ફોરમ”—આ પ્રકારની એમની ગુજરાતી અને અંગ્રેજી શિક્ષણમાં પહેલ કરીને, ૧૮૯૧માં તેઓ પિતાની સ્વતંત્ર કૃતિઓ દ્વારા ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં મેટ્રીક થયા હતાં અને તે પહેલાં બે વર્ષે એટલે કે ૧૮૮૯ તેમણે વધારો કર્યો હતે. : - માં જાણીતા સમાજ સુધારક મહીપતરામ રૂપરામ નીલકંઠના માંદગીનાં છેલ્લાં બે વર્ષ બાદ કરતાં તેમણે જ્યારથી જાહેર : : ' સૌથી નાના પુત્ર રમણભાઈ સાથે તેમનું લગ્ન થયું હતું. મેટ્રી આ જીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી છેવટ સુધી તેમનું આખું જીવન કની પરીક્ષા પસાર કર્યા બાદ માતૃત્વની ઉપાધિ આવતી રહેતી અનેક સેવાપ્રવૃત્તિઓ વડે ગાઢપણે વ્યાકુળ રહ્યું હતું અને હોવા છતાં તેમણે કોલેજમાં જવાનું ચાલુ રાખ્યું હતું અને 5. પિતાના કાર્યમાં તેઓ સદા જાગૃત, શ્રમપરાયણ, સ્વસ્થ અને અનેક અવરોધેની સામે થઈને તેમણે બી. એ. ની પરીક્ષા પસાર આ પ્રસન્ન હતાં. ગુજરાતની સભ્યતા અને સંસ્કૃતિના તેઓ એક કરી હતી. બી. એ.માં તેમને ઐચ્છિક વિષય તત્ત્વજ્ઞાન અને વિરલ પ્રતિનિધિ હતાં, તેઓ રાજકારણ સાથે સીધી રીતે કદિ તકશાસ્ત્રને હતે. તેમાં તેઓ આખી યુનિવર્સિટીમાં પહેલા ન ભરે. સંકળયેલાં નહોતાં, એમ છતાં પણ, અમદાવાદ શહેરમાં કાંગ્રેસનું અને બી.એ.માં બીજા નંબર ઉત્તીર્ણ થયાં હતાં અને ગુજરાત એસામાન્ય પ્રભુત્વ હતું ત્યારે, તેમ જ આજે એ પ્રભુત્વમાં ઓટ કોલેજમાં ફેલ” નિમાયાં હતાં. સદ્દભાગ્યે પિતૃપક્ષે તથા શ્વશુર આવી દેખાય છે ત્યારે પણ, અમદાવાદના નાગરિક જીવનમાં તેમનું પક્ષે ઉભયત્ર-સાહિત્ય અને સમાજ સુધારાના સધન વાતાવરણમાં સ્થાને અજોડ હતું. શીલ અને પ્રજ્ઞાનો તેમનામાં સુજોગ સમન્વય . તેઓ ઉર્યા અને મેટાં થયાં હતાં અને તેથી બન્ને કુટુંબ પૂરતી' , હતા. પુત્રપુત્રીઓ અને તેમનાં સંતાનોનો બહોળે પરિવાર પાછળ - ડાઆત્મવિકાસ સાધવામાં તેમને ઘણી અનુકુળતા હતી. તેમનાં મૂકીને, વખત પાક જેમ સૌ કેાઈ વિદાય થાય છે તેમ તેમણે સ છે. નાનાં બહેન શારદા બહેને પણ બી.એ.ની પરીક્ષા સ્વ. વિંદ્યાબહેન આપણી વચ્ચેથી સદાને માટે વિદાય લીધી છે. તેમના પુનિત સાથે જ પસાર કરી હતી અને તેમનું લગ્ન ડે. સુમન્ત બટુકરામ આત્માને આપણાં અનેકશઃ વન્દન હે ! મહેતા સાથે થયું હતું.. : રાષ્ટ્રની આર્થિક આયોજન નીતિ : . રમણભાઈ અમદાવાદના એક આગેવાન કાયદાશાસ્ત્રી હતા; નાગપુર ખાતે ભરાયેલા રાષ્ટ્રીય મહાસભાના ૬૪ મા અધિ ડો. , સુમન્ત ગાયકવાડ સરકારની નોકરી કરતા હતા. વેરાનમાં (તા. ૯, ૧૦, ૧૧, જાન્યુઆરી) પસાર થયેલા કરવામાં સામાજિક ક્ષેત્રે બન્ને ઉગ્રેટિના શીલસંપન્ન નીડર સુધારક સૌથી મહત્વના બે ઠરાવે છે. ' - હતાં. વિદ્યાબહેને તથા શારદાબહેને પણ પિતપેતાના પતિ સાથે આજે અમલમાં આવી રહેલી બીજી પંચવર્ષીય યોજના લગભગ લગ્નજીવનના પ્રારંભથી જ જાહેર જીવનમાં પ્રવેશ કર્યો અને બે વર્ષ બાદ ૧૯૬૧ થી શરૂ થનારી ત્રીજી પંચવર્ષીય . હતો અને તે બન્ને બહેને તેજસ્વી પતિની કેવળ પ્રતિષ્ઠા યોજનાને લક્ષમાં રાખીને હવે પછીનું રાષ્ટ્રીય આયોજન કયા રૂપ નહેતાં, પણ પ્રત્યેકમાં સ્વતંત્ર તેજસ્વીતા અને પ્રતિભા હતી. પ્રકારનું થવું જોઈએ તે સંબંધમાં નિબંધના આકારને એક રમણભાઈ પિતાના દિવસેમાં અમદાવાદ શહેરના અગ્રતમ નાગરિક લાંબે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. તે આખે હરાવ જગ્યાના ( હતા અને સાહિત્યનાં ક્ષેત્રે પણ તેમનું સ્થાન અતિ ઉચ્ચ કક્ષાનું અભાવે અહિં આપી શકાય તેમ નથી, પણ તેમાં જે સાત હતું. રમણભાઈનું વર્ષો પહેલાં અવસાન થયું, એમ છતાં વિદ્યા- મુદ્દાઓ લક્ષમાં રાખીને ભાવી આર્થિક આયોજન કરવું એમ બહેનની સામાજિક અને સાહિત્યક પ્રવૃત્તિઓ ઉત્તરોત્તર વધતી સૂચવવામાં આવ્યું છે તે સાત મુદ્દાઓ નીચે મુજબ છે. રહી હતી, અને તેમના ભાગે વિવિધ પ્રકારની સામાજિક જવાબ- (૧) જાહેર સાહસો તથા રાજ્યદ્વારા થતા વ્યાપારનું સંચા- દારીઓ વર્ષો સુધી સંભાળવાનું આવ્યું હતું. તેઓ ત્રણ ત્રણ દાયકા લન એવી રીતે થવું ઘટે કે જે વડે જાહેર હેતુઓ માટે વધારે સુધી ગુજરાત વિદ્યા સભા (પહેલાં જે ગુજરાત વર્નાકયુલર સોસા- સાધનની પ્રાપ્તિ થઈ શકે. . યટીના નામે ઓળખાતી હતી) ના મંત્રી હતાં, અને ગુજરાત (૨) આયાતો ઉપર કડક નિયંત્રણો હોવા જોઇએ અને સાહિત્ય સભાના પ્રારંભથી તે જીવનની આખર સુધી પ્રમુખ હતાં. બીનજરૂરી માલની આયાત ન કરવી જોઈએ. જ્યાં જ્યાં શકય હોય , , ૧૯૭૨માં રણ : હિંદ મહિલા પરિષદના લખનૌ ખાતે ભરાયેલા ત્યાં ત્યાં આયાતજકાત વધારવી જોઈએ અને વિદેશી હૂંડિયામણું - અધિવેશનના તેઓ પ્રમુખ હતા. આજથી લગભગ ૧૪ વર્ષ ઉપર બીનજરૂરી દબાણ વધે એવી જવાબદારીઓ વધારે પ્રમાણમાં પહેલાં વડોદરા ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ- ભેગી ન થાય એ રીતે નિકાસનું સંજન કરવું જોઈએ. સ્થાન તેમણે શેભાવ્યું હતું. અંગ્રેજ સરકારે એમને પ્રથમ (૩) જીંદગીના વીમાને લગતી સંસ્થાઓ તથા બચત યોજ એમ. બી. ઈ. (મેંબર ઓફ ધી બ્રીટીશ એમ્પાયર) અને પાછ- નાને ઉતેજનારી અને બચતે એકઠી કરનારી સંસ્થાઓને શકય - ળથી કેસરે હિન્દના ચંદ્ર અર્પણ કરીને તેમની ઉજવળ સમાજ- તેટલો વિકાસ કર. સેવાની કદર કરી હતી. એજ પ્રમાણે ગયે વર્ષે મુંબઈની એસ. (૪) ઉત્પાદનની વ્યવસ્થા એવી હોવી ઘટે કે જેથી પ્રજાની - એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠે પણ તેમને “ડોકટર એક અવશ્યક અને મહત્ત્વની જરૂરિયાત પૂરી પડી રહે.. તેટલે નારી અને મને લા Page #15 -------------------------------------------------------------------------- ________________ *EE તા: ૧૬-૧-૫૮ પ્ર બુદ્ધ જીવન ૧૯૭ - (૫) રોજી અને પગાર આધાર વિશેષત કામના પ્રમાણ અને ખેતીવાડી પદ્ધતિને જ્યાં શકય હોય ત્યાં અને જ્યાં જ્યાં ખેડૂતો ઉત્પાદન ઉપર હેવો ઘટે, અને ભારતમાં પ્રવર્તતી પરિસ્થિતિ સાથે સામાન્ય રીતે કબુલ થાય ત્યાં પ્રારંભ કરી દેવો જોઈએ. તેને મેળ હે ઘટે. ખાનગી સાહસક્ષેત્રે થતા નફાના પ્રમાણુ (૩) જમીન સુધારણા અંગેની અકસતા દૂર કરવા અને ઉપર મર્યાદા હોવી ઘટે. ખેડૂતોને સ્થિર બનાવવા અત્યારની અને ભવિષ્યની જમીન માલી" (૬) પંચવર્ષીય યોજના માટે અનિવાર્યપણે જરૂરી ન કીનું મથાળું–સીલીંગ–નકકી કરવું જોઈએ અને આ બાબતમાં લેખાય તેવા જાહેર ખાનગી ઉદ્દેશે માટે જંગી યા ખરચાળ તેમજ વચગાળાના લેકેની દરમિયાનગીરી દૂર કરવાના હેતુથી મકાનના બાંધકામને ઉત્તેજન આપવું નહિ. આ રીતે હાથમાં ૧૯૫૯ ના અન્ત સુધીમાં જરૂરી કાયદાઓ ઘડવાનું કામ ધરાયલા અથવા તેં હવે પછી હાથમાં ધરાનાર મકાનના શોભા- પૂરું થઈ જવું જોઈએ. આનો અર્થ આવકનું કોઈ મથાળું શણગાર પાછળ બીનજરૂરી દ્રવ્યને વ્યય કરો નહિ અને બાંધવું એ કરવાનું નથી, કારણ કે સઘન ખેતી દ્વારા અને આવાં સરકારી મકાનની વિગતો સાદાઈને ધારણ ઉપર નકકી કરવી. વધારાના ધંધા ઉદ્યોગને લીધે ગામડાના લેકની આવકમાં જરૂર | (૭) આજના ભાવ જે સપાટી ઉપર ઉભા છે તેથી જરા વધારે થશે એવી આશા રાખવામાં આવે છે. આ રીતે વધારાની પણ વિશેષ ઊંચા ન જાય તે માટે અલબત્ત જરૂરી પગલાં લેવાં જમીનની માલીકી પંચાયતને સાંપવી જોઈએ અને તેને વહીવટ એ જેટલું જરૂરી છે તેટલું જ ખેતીવાડીની આવકમાં ઉત્પાદનના જમીનવિહેણું ખેતમજુરની બનેલી સહકારી મંડળીઓ દ્વારા વધારા સાથે ઘટાડે ન થાય એ વિષે ધ્યાન રાખવું એ પણ કરે જોઇએ. જરૂરી છે. ઉત્પાદન વધવા સાથે આવક પણ વધે તે હેતુપૂર્વક. (૪) ખેડૂતોને યોગ્ય વળતરની ખાત્રી રહે એ હેતુથી દરેક પાકની ઉત્પાદન વૃદ્ધિને ખેતીવાડી ક્ષેત્રે સતત ઉત્તેજના મળતી રહેવી જોઇએ. વાવણી થાય તે પહેલાંથી તે અંગે તળીયાના વ્યાજબી ભાવે ખેતીવાડી વ્યવસ્થા પદ્ધતિ અંગે કેંગ્રેસે ધારણ કરેલી નકકી થવા જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે આ પાકની નવી નીતિ સીધી ખરીદી માટે ગોઠવણ થવી જોઈએ. : " ' આવી જ રીતે ખેતીવાડી વ્યવસ્થા પદ્ધતિ અંગે કોંગ્રેસે (૫) ધાન્યનો જથ્થાબંધ '"ાપાર રાજ્ય હસ્તક કરવાના ધારણ કરેલી નવી નીતિ આ પ્રશ્ન અંગેના બીજા મહત્વના નિર્ણયને આવકારવામાં આવે છે અને તેને સંપૂર્ણ રીતે અમલ ઠરાવમાં જાહેર કરવામાં આવી છે. આ સંબંધમાં અહેવાલ તૈયાર કરવાની ભલામણ કરવામાં આવે છે. કરી રજુ કરવા માટે મેંગ્રેસની કારોબારી એક પેટા સમિતિ (૬) બીનખેંડાયેલી અને નકામી તમામ જમીનને ખેતીવાડી નીમી હતી તેના અહેવાલને હાર્દિક આવકાર અને અનુમતિ. નીચે લાવવા માટે શકય તેટલા પ્રયાસ હાથ ધરાવા જોઈએ. આપતાં કે ગ્રેસ એવો અભિપ્રાય વ્યકત કર્યો છે કે: આવી જમીનનો ઉપયોગ કરવા માટે ગ્ય પગલાં વિચારી કાઢવા () ગામનું સંચાલન ગ્રામપંચાયત અને ગામ સહકારી કેન્દ્રસ્થ સરકારે એક સમિતિ નીમવી જોઈએ. ' મંડળીઓ ઉપર આધારિત હોવું જોઈએ અને આ બન્ને પાસે કેગ્રેસે એવી આશા રાખે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે પિતાને સોંપવામાં આવેલાં કામો પૂરી કરવા માટે પૂરતી સત્તા વેળાસર ઉપર જણાવેલાં પગલાંઓ હાથ ધરશે અને કેંગ્રેસ અને પૂરતાં સાધન હોવાં જોઈએ. ગામ સહકારી મંડળીઓ સંસ્થા બીજાઓના સહકારપૂર્વક આ દિશાએ લેકેના ઉત્સાહને , પિતાનું યુનીયન પડી શકે છે અને ગામના બધાં કાયમી રહેનારાઓ- કેન્દ્રિત કરવા અને દેશના લાખે ખેડુતોના દિલમાં સ્વાશ્રયની પછી તેમની જમીન હોય કે ન હોય–તેમને સૌને આવી સહકારી ભાવના જાગૃત કરવા અને સ્વતઃ સક્રિય બનવા દરેક રીતે મદદમંડળીઓમાં જોડાવાને હકક છે જેઇએ. આવી સહકારી રૂ૫ બનશે.. ' ' મંડળીઓએ ખેતીવાડીની પ્રગતિ થાય તેવી પદ્ધતિઓ અને સુધરેલી રાષ્ટ્ર સામે પડેલું ભગીરથ કાર્ય રીતે દાખલ કરીને અને ગૃહઉદ્યોગોને ઉતેજન આપીને અને રાષ્ટ સામે કેટલું મોટું ભગીરથ કાર્ય પડયું છે તેને પશુપાલન અને મત્સ્યોદ્યોગને વેગ આપીને સભ્યનું કલ્યાણ આબેહુબ ખ્યાલ આપવા માટે કે ગ્રેસ અધિવેશનના પ્રમુખ સાધવાના પ્રયાસ કરવા જોઈએ. આમ ધીરધાર અને બીજી સ્થાનેથી પ્રવચન કરતાં શ્રી. તેબરભાઈએ કેટલાએક મહત્વના સેવાઓ પૂરી પાડવાના કાર્યો ઉપરાંત ખેડુતોને ભાલ ભેગે આડાવાળ એક ચિત્ર રજી કર્યું હતું જે નીચે મુજબ છે - કરવાની, તેને વેચવાની અને તેના માટે ગોડાઉનની સગવડો (૧) ત્રીજી પંચવર્ષીય યોજનાને આરંભ થશે ત્યારે આપણી આ મંડળીઓ પૂરી પાડી શકે. ગામની બધી પ્રવૃત્તિઓમાં વસ્તી ૪૨ કરોડની (૩૪ કરેડ ગ્રામ્ય વિસ્તારમાં અને ૮.કરેડ પંચાયત એને સહકારી મંડળીઓ અગ્રભાગ ભજવતી સંસ્થાઓ શહેરી વિસ્તારમાં) હશે.. રહેવી જોઈએ, અને તેમણે ખાસ કરીને એકર દીઠ ખેતીની . (૨) આ વસ્તીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૨ ટકા અને શહેરી આવક વધે એ લક્ષપૂર્વક સધન ખેતીને ઉત્તેજન આપવું જોઈએ.' વિસ્તારમાં ૪.૬ ટકાનો વધારો હશે. બીજા શબ્દોમાં કહીએ " (૨) ભવિષ્યની ખેતીવાડી પદ્ધતિ સંયુકત સહકારી ધોરણે તે ત્રીજી પેજનાના સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તારની વસ્તીમાં હોવી જોઈએ, જેમાં સંયુકત ખેતી માટે જમીને એક ભંડળમાં સાડા ત્રણ કરોડનો અને શહેરી વિસ્તારમાં દેઢ કરોડને વધારે હશે. - એકઠી કરવામાં આવશે અને એમ છતાં ખેડૂતોને પોતાને માલીકી (૩) બીજી પંચવર્ષીય યોજનાને અંતે ૫૦ લાખથી વધુ : હકક કાયમ રહેશે અને જેમાંથી તેની જમીનના પ્રમાણમાં તેને માણસો બેકાર હશે. આમાં ત્રીજી પેજનાના સમય દરમિયાન ખી આવકમાંથી ભાગ મળશે. આ ઉપરાંત જેઓ જમીનના વધારો થશે એટલે આપણા દેશે પોણા બે કરોડ લોકો માટે ખેડાણમાં કામ કરશે તેમને–તેમની પોતાની તેમાં જમીન હોય કે કે કામની જોગવાઈ કરવી પડશે. ન હોય તે પણ તેમના કામના પ્રમાણમાં ભાગ મળશે. ' આપણા દેશમાં કામ કરી શકે તેવા માંથી 10. - આ પદ્ધતિના પહેલા પગલા તરીકે સંયુકત ખેતી પદ્ધતિની ટકા લોકે ખેતી અને એની સાથે સંબંધ ધરાવતા વ્યવસાયમાં વારૂઆત કરવામાં આવે તે પહેલાં આખા દેશમાં સવીસ કે- કામ કરે છે. આ ૭૦ ટકામાંથી ૧૫.૨ ટકા ભૂમિહીન મજુરો છે ઓપરેટીઝ (સેવા અર્થે ઉભી કરવામાં આવેલી સહકારી મંડ- અને ૧૫.૨ ટકા નજીવી જમીનની માલીકી ધરાવતા ખેતમજૂરે ળીઓ) ની રચના થવી જોઇએ. આ કાર્ય ત્રણ વર્ષની મુદતની છે. આ લેકેની માથા દીઠ વાર્ષિક આવક રૂ. ૧૦૯ છે, જ્યારે અંદર પૂરૂં થવું જોઇએ. આ સમય દરમિયાન પણ સંયુકત ઔદ્યોગિક મજૂરોની માથા દીઠ વાર્ષિક આવક રૂ. ૨૬૫ છે અને મંડળમાં જોડાવાય કે ન હોય તેમાં કાયમી રહેનારા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ દેશની સરેરાશ માથા દીઠ આવક રૂ. ૨૮૧ છે. આ મજૂરા અધ માનવની સ્થિતિમાં સબડે છે. આ લાકા પાસે ખેતીલાયક જમીન કુલ જમીનના એક ટકાથી વધારે નથી, જો કે કુલ માલીકીની જમીનના ૧૬.૮ ટકા જમીનની માલીકી આ લેકા ધરાવે છે. આ લેાકાની આર્થિક સ્થિતિ ભારે શાચનીય હાય છે. આ · ખેતમજુરાનાં કુટુ એથી ૨૬૬ ૪ ટકા દર વર્ષે રૂ. ૧૦૦ અને ૩૬ ટકા રૂ।. ૧૦૧ થી ૧૦૫ ખેંચે છે. (૫) આપણે લોકોને કામ પૂરૂ પાડવાની ોગવાઈ કરવાની સાથે અનાજ, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણીની વ્યવસ્થા, વસવાટ વગેરે પાયાની અને પ્રાથમિક જરૂરિયાતા પ્રત્યે ધ્યાન આપવુ પડશે. હાલ પાંચ કરેડ બાળકામાંથી અઢી કરોડ બાળક નિશાળે જાય છે અને આવતા સાત વરસમાં અઢી કરોડના વધારા ચશે, ૫૦ હજાર ગામડાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની છે. શહેરી વિસ્તારામાં વધારાના ૩૦ લાખ કુટુ માટે અને ગ્રામ્ય વિસ્તારામાં ૬૦ લાખ માટે વસવાટની વ્યવસ્થા કરવી પડશે. આ બધા માંકડા ઉપરથી એ જોઈ શકાશે કે દેશ સમક્ષ ભગીરથ કાય પડયુ છે. કોંગ્રેસ એ સમજે છે કે માનવી પાસે શ્રેષ્ઠ કાર્યોં કરાવવું હાય તેા તેને પ્રેરણા મળે, અંદરથી પ્રાત્સાહન મળે એવું કાંઈક થવુ જોઇએ. કોંગ્રેસ એ પણ સમજે છે કે બધારે પડતુ દબાણુ લાવવાથી કાંઈ પણ નવું કરવાના ઉત્સાહ માર્યાં જાય છે. અમુક થઈ ગયેલી જીવન પદ્ધતિને, ખાસ કરીને લાકશાહી મની રચનામાં, ધ્યાનમાં લેવી જોઇએ. આપણે હજી પા લાંખે પથ કાપવાનો છે. અને સમયના પ્રશ્ન પણ આપણી સમક્ષ છે જ. ઉદ્યોગોની બાબતમાં માથા દીઠું રાકાણુ આપણા દેશમાં સૌથી ઓછુ છે. (ભારતઃ રૂા. ૨૭, બ્રિટનઃ . ૨૫૦, અમેરિકી રૂ. ૪૦૦). ઉદ્યોગોમાં કામ કરતા લોકોની સંખ્યા ટકાવારીની દૃષ્ટિએ ાપણા દેશમાં સૌથી ઓછી છે. (ભારતઃ ૧૦ ટકા, બ્રિટનઃ ૫૦ ટકા, અમેરિકા: ૪૦ ટકા, કેનેડાઃ ૩૦ ટકા, દક્ષિણ આફ્રિકાના સ ંધઃ ૨૦ ટકા). ૧૯૪૮ થી અત્યાર સુધીમાં આપણે ત્યાં વીજળીના માથા દીઠ ઉત્પાદનમાં ૨૦૦ થી ૩૦૦ ટકાના વધારો થયા છે, છતાં ભારતમાં ઉત્પાદન સૌથી ઓછું છે. (ભારત : ૨૨ કિલોવેાટ, જાપાન: ૫૮૯, ફ્રાન્સઃ ઉપર, રશિયાઃ ૮૫૦, પશ્ચિમ જર્મન : ૯૩૩, ઓસ્ટ્રેલિયા: ૧૪૨૯, બ્રિટન ૧૫૯૨, અમેરિકા : ૩૩૧૦, કેનેડા : ૪૬૭૩, વિશ્વ : પ૭૨). કાલસાનું માથાદીઠ ઉત્પાદન પણ સૌથી ઓછુ છે. ( ભારત ૧.૭ મિલિયન ( દશ લાખ) મેટ્રીક ટન, ઓસ્ટ્રેલિયા: ૨.૨, કેનેડા ૪.૧, જાપાન : ૯.૪, ફ્રાન્સ : ૧૨૬, બ્રિટન ૨૦.૧, પશ્ચિમ જર્મીની : ૨૧,૩, રશિયા : ૪૫.૩, અમેરિકા : ૧૦૬.ર). સીમેન્ટનું ઉત્પાદન પશુ સૌથી ઓછુ છે. (ભાર ૪.૬ મિલિયન મેટ્રીક ટન, ફ્રાન્સ ઃ ૧૦.૮, પશ્ચિમ જર્મની ૨૨.૫, અમેરિકા : ૪૯ ૯). ચીન અને પાકીસ્તાન બાદ કરતાં દુનિયામાં એવા કોઇ મેાટે દેશ નથી કે જ્યાં વતીને આંટલે મોટા ભાગ ખેતી ઉપર નખતે હોય. વળી જમીનના એકમનું “સરેરાશ કદ પણ આપણા દેશમાં સૌથી ઓછુ છે. કાંગ્રેસ અને કૉંગ્રેસ સરકારની ટીકા કરનારાઓને આપણા દેશ સમક્ષ પડેલા પ્રક્ષના વિરાટ સ્વરૂપનો પૂરેપૂરા ખ્યાલ છે કે કેમ એ વિષે મને શકા છે. તે એ ખરાબર સમજ્યા હોય તે તેઓ અત્યારે જે રીતે ટીકા કરે છે તે રીતે ટીકા કરે એ માનવા હુ` તૈયાર નથી, બહુ ઝડપથી જવામાં જોખમ છે. એ વાત સાચી, પણ ધીમે જવામાં ય જોખમ ઓછું. ગભીર નથી. આ રીતે જો બન્ને દિશાએ જોખમ હોય તે ધીમા ભાગ અપનાવીને પ્રશ્નનેાના જોરથી ફૂંકાઈ જવું. એ કરતાં બહાદૂરીપૂર્વક લડી લેવાના માર્ગ વધારે સારે છે.. પાનંદ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૫૯ મિલન સમારંભ જૈન સમાજના એક જુના કા કર્યાં શ્રી. ઉમેદચંદ દોલતચંદ બરાડિયા બી. એ. જેએ મુંબઈના વ્યવસાયી તથા જાહેર જીવનથી આજથી સત્તર વર્ષ પહેલાં નિવૃત્ત બનીને અગાસ ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આત્મસાધના પાછળ સમય વ્યતીત કરી રહ્યા છે. તેમનું કોઇ એક વ્યાવહારિક નિમિત્તે મુબઈ આવવાનું બનતાં એક જુના સહકાર્યકર્તાને સહજમાં મળી શકાય તે હેતુથી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ, શ્રી મુંબઇ જૈન યુવક સંધ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા ધી એલ્ડ મેયઝ યુનિયન (મહાવીર જૈન વિદ્યાલય) તરફથી જાન્યુઆરી માસની ૧૧મી તારીખ રવિવાર સાંજના ચાર વાંગ્યે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં મુંબઇની શેર બજારના પ્રમુખ શ્રી. કે. આર. પી. શ્રાના પ્રમુખપણા નીચે એક મિલન સમાર ભ યાજવામાં આવ્યા હતા. સભાનુ ... પ્રમુખસ્થાન શૈભાવતા શ્રી કે. આર. પી. શ્રોફ્ અને સન્માન્ય શ્રી ઉમેદચંદ દોલતચંદ બરાડિયા વચ્ચે સમાન વ્યવસાય અંગે એક જુના સ્નેહસ ંબંધતી સાંકળ હતી. શ્રી. કે. આર. પી. શ્રોફે એક શિક્ષક તરીકે જીવનના પ્રારંભ ક હતા અને બહુ થે!ડા સમય બાદ તે શેરબજારના ધધંધામાં જોડાયા હતા અને થાડા સમય બાદ શેરબજારના પ્રમુખસ્થાને તેમની નિમણુક થઇ હતી: શ્રી બરેડિયાના જીવનના પ્રારંભ પણ શિક્ષક પ્રવૃત્તિથી શરૂ થયા હતા અને થડા સમય બાદ તેઓ સવેતન આસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે શેરબજારમાં જોડાયા હતા અને ૫૬ વર્ષની ઉમ્મરે આંખની તકલીફ્ વધતાં તેમણે સ્વેચ્છાએ નાકરી છેાડી અને આત્મલક્ષી નિવૃત્તિનિવાસ સ્વીકાર્યાં ત્યાં સુધી શ્રી કે. આર. પી. શ્રોફની નીચે જ તેમણે કામ કર્યું હતું. શ્રી બરેાડિયાની ઉમ્મર આજે છ૩ વર્ષની છે, જ્યારે શ્રી શ્રોફની ઉમ્મર. આજે ૮૦ વર્ષની છે. વૃધ્ધાવસ્થાના કારણે જર્જરિત બની રહેલ અને જોવાની શકિત લગભગ ગુમાવેલ એવી આ બન્ને વ્યકિત આ નિમિત્ત કેટલાંય વર્ષોંના ગાળે એકમેકને • મળવા પામી હતી, અને આતા આનંદ અને રવાભાવિક ઉમળકા ખન્નેની મુખાકૃતિઓ ઉપર ખૂબ તરવરતા હતા. ભૂતકાળમાં વ સુધી જૈન સમાજની સામાજિક પ્રવૃત્તિમાં શ્રી ખરેાડિયા સાથે કામ કરવાનું જેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ હતુ તેમણે પ્રસ ંગચિત શબ્દમાં પોતાના આનંદ આ અવસર ઉપર વ્યકત કર્યાં હતા અને શ્રી બરેડિયાને આરેાગ્યપૂર્વકનુ દીધ આયુષ્ય ઇચ્યું હતું. શ્રી બરેાડિયાએ પણ. પૂર્વકાળનાં સ્મરણાને તાજા કરતા એક સવિસ્તર વિચારણ”ભીર કથન દ્વારા જુના સાથીઓના અને નવા કાર્ય કર્તાઓનો આભાર માન્યા હતા અને દરેક સંસ્થાના વિકાસ માટે ઊંડા દિલની શુભેચ્છા પ્રગટ કરી હતી.. શ્રી સંયુકત જૈન વિદ્યાથી ગૃહ-ભૂતપૂર્વ વિદ્યાથી મંડળ તરફથી ચાજાયેલ મનેારંજન કાર્યક્રમ શ્રી સંયુકત જૈન વિદ્યાથી ગૃહ-ભૂતપૂર્વ વિદ્યાથી મ`ડળના ઉપક્રમે 'શ્રી સયુકત જૈન વિદ્યાર્થી ગૃહ કે જેની બન્ને શાખામાં જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના ૧૦૮ વિદ્યાથીઓ રહી મુંબઇમાં ઉચ્ચ કેળવણીના અભ્યાસ કરે છે તેમના લાભાથે આગામી ફેબ્રુઆરી માસની પહેલી તારીખ અને રવિવારના સવારના નવ વાગ્યે ભારતીય વિદ્યાભવનમાં એક મનાર જન કાર્યક્રમ ચેાજવામાં આવ્યે છે. આ સમારંભનુ' પ્રમુખસ્થાન શ્રી. ચદુલાલ વમાન શાહ, જે. પી. લેવાના છે અને અતિથિવિષેશ તરીકે સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના ઉપ-કુલપતિ. શ્રી. બાખુભા જસભાઇ પટેલ પધારવાના છે. આ કાર્યક્રમમાં શકય તેટલે સહકાર આપવા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાથી મ`ડળના કાર્ય કરી વિન ંતિ કરે છે, Page #17 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬–૧–૫૯ પ્રબુદધ જીવન ૧૭૫ સંઘ આયોજિત કાર્યક્રમ વિનોબાજીની પદયાત્રા વિષે થોડુંક વધારે નૃત્યલક્ષી સંસ્કારસંમેલન (ગતાંકથી ચાલુ) આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ માસ દરમિયાન શ્રી મુંબઈ પદયાત્રા દરમિયાન બનેલા કે કોઈ પ્રસંગે પણ મારા જૈન યુવક સંધ તરફથી સંધના સભ્યો માટે એક સંસ્કારસમે મન ઉપર ચિરસ્મરણીય છાપ મૂકતા ગયા છે. અનન્તરામન નામનો લન યોજવામાં આવનાર છે, જે પ્રસંગે મણિપુરી નૃત્યમાં જેમણે એક યુવાન. અમેરિકા રહીને ધાતુશાસ્ત્રના નિષ્ણાત થઈ આવેલે અપૂર્વ કુશળતા પ્રાપ્ત કરી છે તે ઝવેરી ભગિનીઓ-બહેન નયના, અને બેંગલેર સાયન્સ ઇન્સ્ટીટયુટમાં અધ્યાપક તરીકે જોડાયેલે. રંજના, સુવર્ણ અને દર્શન-ભિન્ન ભિન્ન પ્રયોગો દ્વારા મણિપુરી હેમા નામની એક જર્મન કન્યા. બીજા વિશ્વવિગ્રહ દરમિયાન નૃત્ય અંગેની શાસ્ત્રીય સમજુતી રજુ કરનાર છે. આ સંમેલનને જર્મનીએ દુનિયાની અને પછી સાથી રાજ્યએ જર્મનીની સરલગતા સ્થળ તથા સમય હવે પછી જાહેર કરવામાં આવશે. જેલી તારાજી તેણે નાની ઉમ્મરે નજરે નિહાળેલી અને કંપી ',' આગામી વસન્ત વ્યાખ્યાનમાળા ઉઠેલી, પછી અમેરિકામાં તેણે શિક્ષણ પ્રાપ્ત કરેલું. અનન્તરામન શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી આગામી માર્ચ માસની અને હેમાને અમેરિકામાં પહેલો પરિચય થયું હશે. સમયાન્તરે .૮ મી તારીખ અને સમવારથી ૧૫મી તારીખ અને રવિવાર બન્નેનું ભારતમાં આવવું થયું. બન્ને વિનોબાજીના સંસર્ગમાં સુધી–એ મુજબ સાત દિવસની વ્યાખ્યાનમાળા જવાનું નકકી ઠીક ઠીક આવેલાં અને તેમના વિચારોથી ખૂબ પ્રભાવિત બનેલાં. કરવામાં આવ્યું છે. પહેલા છ દિવસ સાંજના તથા છેલ્લા નિકટ પરિચય અને પીછાણના પરિણામે બને લગ્નસંબંધથી રવિવારના રોજ સવારના જુદી જુદી વિદ્વાન વ્યકિતઓ તરફથી એક જોડાવાને ઉઘુકત થયા. અને ભારે ભાવનાશાળી. બન્નેની એવી એક વ્યાખ્યાન આપવામાં આવશે. સ્થળ તથા સમય હવે પછી ઇચ્છા કે વિનોબાજીના સાન્નિધ્યમાં જ અને તેમના આશીર્વાદપૂર્વક જાહેર કરવામાં આવશે. "પબ્લીક ચેરીટી એન્ડ રીલીજીયસ ટ્રસ્ટ એકટ ઉપર લગ્ન થાય. પદયાત્રી કરતાં એક સ્થળેથી બીજા સ્થળે સંચરી * રહેલા વિનોબાજી. આ લગ્ન કયાં કરવું, કયારે કરવું, કેવી રીતે જાહેર વ્યાખ્યાન 1 જાન્યુઆરીની ૨૦મી તારીખ અને મંગળવારના રોજ કરવું–આ વિગતો નકકી કરવી રહી. સણોસરા લોકભારતીમાં વિનોબાજી પધારે ત્યારે પ્રસ્તુત લગ્ન કરવાનું નકકી થયું. આના સાંજના ૬–૧૫ વાગ્યે સંધના કાર્યાલયમાં (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશય નીચે એક જાહેર સભા માટે કઈ તિથિં, કઈ મુદ્દત ખરું કે? બેસતા વર્ષને દિવસ પસંદ કરવામાં આવ્યું. સમય સવારના પાંચ વાગ્યા નકકી જવામાં આવી છે, જ્યારે મુંબઈ રાજ્યના ચેરીટી કમીશનર શ્રી સુમન ભટ્ટ “પબ્લીક ચેરીટી એન્ડ રીલીજીયસ ટ્રસ્ટ એકટની કરવામાં આવ્યો. વિનોબાજીના એક સહકાર્યકર્તા શ્રી. દાદર દાસજી મુદડા પરણનાર યુગલને લઈને સણોસરા તા. ૧૧-૧૧-૧૮ના સમજુતી આપશે અને એ વિષય સાથે સંબંધ ધરાવતા મુદ્દાઓ ઉપર વિવેચન કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈ બહેનને રેજ આવી પહોંચ્યા. વિનોબાજી પણ એજ દિવસે સણોસરા વખતસર ઉપસ્થિત થવા વિનંતિ છે. લેકભારતીમાં નિયત કાર્યક્રમ મુજબ આવી પહોંચ્યા. ઢેબરભાઈ - મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, પણુ વિનોબાજી સાથે પદયાત્રામાં જોડાવાના હેતુથી એજ દિવસે . આભાર નિવેદન સણોસરા આવેલો (પણ તે જ દિવસે તેમને તાવ આવવાથી પછી તેઓ પદયાત્રામાં જોડાઈ શક્યા ન હતા અને બીજા દિવસે મુંબઈ . છેલ્લાં પણ બે વર્ષથી પ્રબુદ્ધ જીવન મજીદ બંદર તરફ વિદાય થયા હતા.) લગ્નની વિધિ શું કરો ? મુ. નાનાભાઈ સ્ટેશનની સામે આવેલા કચ્છી વીશા ઓશવાલ પ્રીન્ટીંગ પ્રેસમાં ભટ્ટ સાથે ચર્ચા કરીને વૈદિક વિધિનું સંક્ષિપ્ત રૂપ નકકી કરવામાં છપાતું હતું. તેમને ત્યાં કામદારોને લગતી કેટલીક અણધારી આવ્યું. બીજે દિવસે એટલે કે બેસતા વર્ષની સવારે (૧ર-૧૧-૫૮ અગવડ ઉભી થવાથી પ્રબુદ્ધ જીવન નિયમિત રીતે છાપવાનું તેમના માટે મુશ્કેલ બની ગયું. પરિણામે પ્રેસ બદલવાની અમને બુધવાર) પાંચ વાગ્યા પહેલાં વિનોબાજીના જાહેર પ્રવચન અંગે તૈયાર કરવામાં આવેલા વિશાળ મંડપમાં પદયાત્રિકે, લેકભારતીમાં ફરજ પડી. પોણા બે વર્ષના ગાળા દરમિયાન કચ્છી વીશા ઓશ કાર્ય કરતા ભાઈઓ, બહેને ' તથા વિદ્યાથીએ, સૌરાષ્ટ્રના વાલ પ્રીન્ટીંગ પ્રેસના માલીક શ્રી દામજીભાઈએ તથા શ્રી ત્યાં એકઠા થયેલા કાર્યકર્તાઓ, ભૂદાન કાર્યકરે વગેરે એકઠા ઝવેરચંદભાઇએ પુરી મમતાથી અને અનેક અગવડોને સામનો થયા. અગ્નિ પ્રગટાવ્યો; મંત્રો બેલાવા શરૂ થયા; વિનોબાજીએ કરીને પ્રબુદ્ધ જીવન છાપી આપ્યું છે તે માટે તે બન્ને ભાઈએને અમે હાર્દિક આભાર માનીએ છીએ. વરવધૂને હસ્તમેળાપ કરીને તેમને લગ્નગ્રંથિથી સાંકળ્યા અને આશીર્વચનરૂપે બે શબ્દો કહ્યા. નાનાભાઈ ભટ્ટ પણ - હવેથી પ્રબુધ જીવન બે દિવસ મેડું મળશે પ્રસંગાનુરૂ૫ બે વચને સંભળાવ્યા. ઢેબરભાઈએ પણ બંનેને તે ઉપર જણાવેલા કારણસર જે નવા પ્રેસમાં પ્રબુદ્ધ જીવન અશીર્વાદથી નવાજ્યા. લોકભારતીના સંચાલકોએ લગ્નની આ અંકથી છપાવવાનું શરૂ કર્યું છે તેની અનુકુળતા ખાતર ખુશાલીરૂપે ટોપરું અને સાકર વહેંચ્યા અને સૌનાં મેઢાં ગળ્યા પ્રબુદ્ધ જીવનને દરેક અંક હવેથી ચાલુ નિયમ કરતાં બે દિવસ કર્યા. આ લગભગ કશા જ ખર્ચ વિનાને અને એમ છનાં મેડે રવાના કરવામાં આવશે. તંત્રી, પ્રબુધ જીવન અનેરી ભવ્યતા અને ગાંભીર્યને અનુભવ કરાવતા લમસમારંભ' વિષય સચિ વિશેષતઃ વિનોબાજીએ આવાં આન્તરરાષ્ટ્રીય લગ્નને વાત્સલ્યભાવકૂમચળની પરિકમ્મા પૂર્વક આવકાયું તેથી–મારા માટે ચિરસ્મરણીય બની ગયે. પરમાનંદ પ્રકીર્ણ નેધ : સ્વ. વિદ્યાબહેન નિલકંઠ, પરમાનંદ ૧૭૨ | વિનોબાજીને અન્ય અન્ય મંડળ અને સમૂહ સમક્ષ વાતો રાષ્ટ્રની આર્થિક આયોજન નીતિ, ખેતી કરતાં અનેક વાર સાંભળ્યા, પણ બે પ્રસંગો મન ઉપર ઊંડી છાપ . વાડી વ્યવસ્થા પદ્ધતિ અંગે કોંગ્રેસે મૂકી ગયા. એક પ્રસંગ હવે માલપરામાં ભૂદાનકાર્યકર્તાઓ સાથેના ધારણ કરેલી નવી નીતિ, રાષ્ટ્ર સામે તેમના વાર્તાલાપને, અને બીજો પ્રસંગ હ –બા ખાતે સૌરાષ્ટ્રના પડેલું ભગીરથ કાર્ય : રચનાત્મક કાર્યકરો સાથેની ચર્ચાને. પહેલા પ્રસંગ દરમિયાન મિલન સમારંભ ૧૭૪ વિનોબાજીને તેમના સાથી ભૂદાન કાર્યકરો સમક્ષ મોકળા મને વાત વિનોબાજીની પદયાત્રા વિષે થોડુંક વધારે પરમાનંદ ૧૭૫ કરતા સાંભળવાની મને તક મળી. બપોરના ભૂદાનકાર્યકરોએ પૃષ્ટ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રબુદ્ધ મળીને એક પ્રશ્નાવલિ તૈયાર કરી હતી અને સાંજના એ પ્રશ્નાવલિ વિનોબાજીના હાથમાં મૂકવામાં આવી હતી. એક વત્સલ ર્પિતા જેવી રીતે પોતાનાં સંતાનેાને સમજાવે તેવી નિખાલસતા અને નિકટતાથી તેમને એક પછી એક પ્રશ્નનું વિવેચન કરતા સાંભળીતે, એટલું જ નહિ પણુ, એકમાંથી અનેક વાતેા કાઢતા અને સમજાવતા જોઇને મતે અત્યન્ત આનંદ થયે!, મારૂ દિલ તેમના વિષે આદરથી સભર બન્યું ત્રંબા ખાતે શ્રી, નારણુદાસ ખુશાલદાસ ગાંધીની આગેવાની નીચે સૌરાષ્ટ્રના રચનાત્મક કાય કરો વિનાબાજીને મળ્યા અને એ પહેલાં વિનોબાજીની હાલની પ્રવ્રુત્તિ સંબંધમાં જુદે સુર રજુ કરતા એક પત્ર નારણદાસભાઈ તરફથી વિભાજીને પાઠવવામાં આવેલા. સૌરાષ્ટ્રના રચનાત્મક કાર્યકરો રાજકીય દૃષ્ટિએ મેટા ભાગે કાંગ્રેસ તરફ ઢળેલા છે અને આજના પ્રશ્નો વિષે તેમના અને વિનેાબાજીના દૃષ્ટિક્રાણુમાં થેાડા કુરક છે. આ કાર્યકરો સાથે પણ તેમની સમક્ષ રજી કરાયેલા મુદ્દાઓના ઉત્તર રૂપે વિનેાખાજીએ પ્રસન્નતા પૂર્વક ખુલ્લા દિલની ચર્ચા કરી, અને તેથી પરસ્પર રહેલા દૃષ્ટિબિન્દુના ક્રૂરક સર્વથા દૂર થયા હતા એમ કદાચ કહી ન શકાય તેા પણુ, એકમેકને સમજવામાં એ ચર્ચા ખૂબ મદદરૂપ બની, અને વિચારથી કદાચ તે જોઇએ તેટલા નજીક આવ્યા નહિ હાય, પણ મનથી, વિંલથી પરસ્પર એકમેકના ખૂબ નજીક આવ્યા; એ રચનાત્મક કાર્ય કરાના દિલમાં રહેલી કેટલીક ભ્રાન્તિનુ નિવારણ થયુ, અને મીઠા સમાધાનનુ વાતાવરણ ઉભું થયું. આ ચર્ચા પણ મારા માટે રોચક તેમજ મેધપ્રદ બની હતી, આવી રીતે તેમનાં કાઇ કાઈ પ્રવચને તેમાં રહેલી કાવ્યમયતાના કારણે ભારે હૃદયસ્પર્શી બની જતાં હતાં. દા. ત. તે ખંભાતથી સમુદ્રમાગે' ભાવનગર વહેલી સવારે આવ્યા; દક્ષિણા. મૂર્તિ બાલમંદિરના મકાનમાં સ્થિર થયાં, સવારના સાડાદશ વાગ્યે સ્થાનિક તેમ બહારથી આવેલા કાર્ય કરો સમક્ષ ઉપસ્થિત થયા અને પ્રવચન શરૂ કરતાં તેમણે જણાવ્યું કે મારી સાત આઠે વરસની પદયાત્રા ચાલી અને એમાં મેં કદીય સમુદ્રની મુસાફરી કરી નહેાતી, કાલે મને સમુદ્રને અનુભવ થયે। અને મારી કેટલીયે ભાવના જાગૃત થઇ, અને સૌરાષ્ટ્રમાં મેં જ્યારે પ્રવેશ કર્યાં ત્યારે મેં નવા માણુસ તરીકે પ્રવેશ કર્યાં, જુના માણસ તરીકે નહિ. સાત આઠ વરસથી જે માશુસ યાત્રા કરી રહ્યો છે. એ જ માણસ ત્યારે સૌરાષ્ટ્રમાં નથી આવેલા, એનાથી જરાક જુદો માણસ આવ્યા છે. સમુદ્રયાત્રાએ એનામાં આટલા પ્રક કર્યાં છે. પણ એટલુ જ નહિં, વિજ્ઞાન કહે છે કે સાત વરસના સમયમાં માણુસના શરીરમાં લોહીનું એક્રેય ટીપુ પુરાણું રહેતું નથી. શરીરનાં બધાંય બિન્દુએ નન પલટાઇ જાય છે. આપણા પૂર્વજો ખાર વરસની તપસ્યા કરતા હતા તેની પાછળ કલ્પના એ હતી કે આર વરસની તપસ્યા પછી શરીર પલટાઇ જાય છે અને અંદર રહેલા બધા દેજે નાશ પામે છે; પણ આ માટે. વિજ્ઞાન સાત વરસની મુદત આપે છે. એ વિજ્ઞાનની વાત આપણે પ્રમાણ માનીએ તે! સાત વરસમાં હું બદલાઇ ગયા એમ હું માનુ છું. કાલે રાત્રે મને જરા આછી નિદ્રા આવી. સમુદ્રને ધ્વનિ બહુ સુન્દર હતો, પરંતુ એની સાથે એન્જિનને પણ ધ્વનિ હતા. તેથી જાગૃતિ જરા વધારે રહી. એટલા માટે ચિન્તન કરવાના ઘણા અવકાશ રહ્યો. અત્યારે તમારી આગળ જે ખેલે છે તે પેલા જુના માણુસ નથી ખેલી રહ્યો. જેણે સાત આઠું વર્ષ પ્રવ્રજ્યા કરી છે એજ માણસ ખાલે છે એમ માનવુ નહિ. તે જુના માણસના પણ . કઇક 'શ હશે. નવા અવતારમાં પુરાણા અવતારને અમુક અશ તે આવી જ જાય છે અને કસક અંશ નવા જ હાય છે.'' આમ કહીને તેમણે કેટલાક રાજકારણી, · સામાજિક પ્રશ્નોની વિસ્તારથી ચર્ચા કરી અને છેવટે એમ જણાવ્યું કે જીવન તાઃ ૧૬-૧-પ “અત્યાર સુધી હું જે ખાલી રહ્યો હતા તે માત્ર સ્વપ્નમાં જ ખેલી રહ્યો હતા એમ તમે સમજશે. મારા જાગૃત મનમાં તે માત્ર ગ્રામદાન, શાન્તિસેના અને સૉંધ્ય પાત્રના જ વિચા આવ્યા કરે છે, જે વિચારો મે' લેકા ભાગળ વારંવાર મૂકયા છે અને તમારી પાસે પણ મૂકતો રહીશ.” આમ પાણી કલાક સુધી ચાલેલુ' એકધારૂ' અને જાણે કે આગળથી સુગ્રથિત ન હાય એવું પ્રવચન સાંભળીને મારી માફક એકત્ર થયેલા સ ભાઇબહેનોએ ઊંડી પ્રસન્નતા અનુભવી હતી. આવુ જ એક અદ્ભુત પ્રવચન સાંભળવા મળ્યુ. રાજકોટ ખાતે નવેમ્બર માસની ૨૨ મી તારીખે સવારે સાત વાગ્યે રાષ્ટ્રીયશાળાની રંગભૂમિના ખુલ્લા ચોગાનમાં, પૂર્વાકાશમાં સૂર્ય ઉગી રહ્યો હતા અને આકાશ અને ધરતીને અજવાળી રહ્યો હતેા. વાતાવરણમાં મધુર પ્રસન્નતા વ્યાપેલી હતી. રાજકાટના સ‘ગીત વિદ્યાલયના સંચાલક અને કુશળ–ગાયક—મુ. નારણદાસભાઇના પુત્ર-પુરૂષોત્તમભાએ પ્રાના સંભળાવી, મીઠેક અને મધુર આલાપપૂર્વક ગીતાના શ્લકા, ઇશાવાસ્યની કેટલીક પક્તિ, અને ભજન સંભળાવ્યા અને રામનામની ધુન લેવરાવી અને વાતાવરણને સગીતમય બનાવ્યું. રંગભૂમિના સ્ટેજ તખ્તા-ઉપર મધ્યમાં વિતાબાજી બેઠા હતા. પ્રાર્થના પૂરી થયા બાદ તેમણે સૌરાહૂના રચનાત્મક કાર્ય કરો સમક્ષ પોતાનું પ્રવચન ભારે લાક્ષણિક રીતે શરૂ કર્યુ. તેમણે. જણાવ્યુ કે “ ગીતાજીમાં વર્ષોંન આવે છે કે ઊર્ધ્વમૂલમ્ અધઃતશાખા' એટલે કે આ સંસારવૃક્ષ ઉલટ્ટુ છે, એનાં મૂળિયાં ઉપર છે અને શાખાઓ નીચે છે. એ તે આપણા સમાજમાં આપણે ઘણી વાર જોઇએ છીએ કે જ્ઞાનની શોધ જ્યારે ચાલે છે ત્યારે હંમેશા ઉલટી દિશામાં ચાલે છે. પછી કમ યાગની જ્યારે શરૂઆત થાય છે ત્યારે સીધી દિશામાં જાય છે. જ્ઞાનની શોધ ઉપરથી નીચે જાય છે અને ક'ની રચના નીચેથી ઉપર જાય છે. આપણા રચનાત્મક કાર્યક્રમમાં પણ આર્ભમાં જ્ઞાનની શોધ થઇ હતી. હવે સ્વરાજ્ય આવ્યા પછી કયુગનો આરંભ થાય છે.' આમ જણાવીને મીલના સૂતર અને હાથશાળના વણાટથી ફૈટીયા સુધી આપણે આકાશમાં વિહાર કર્યાં અને ત્યાંથી કપાસ ઉપર આવતાં ધીરે ધીરે આપણે જમીન સુધી પહોંચી ગયા અને તેમાંથી ભૂદાન, ગ્રામદાન આવ્યું. આ આખી પ્રક્રિયા. ગીતામાં દર્શાવેલ - ઊર્ધ્વમૂલ અધઃતશાખા જેવી બની છે એ આજ સુધીના રચનાત્મક કાર્યક્રમના વિકાસના જે કાષ્ઠ વિચાર કરશે તેને લાગ્યા વિના નહિ રહે'' આમ જણાવીને કેટલાએક રચનાત્મક કાર્ય કરાના દિલમાં એવા જે એક ખ્યાલ ઉભા થયા છે કે, રચનાત્મક કાર્યક્રમનુ મધ્યબિંદુ રેટીયે હતેા તેના સ્થાને વિનેબાજી ગ્રામદાનને મૂકી રહ્યા છે તે ખ્યાલનું નિરસન કરતાં, વિતાખાજી એ જણાવ્યું કે 'હુ'રે'ટીયાને તેના સ્થાન ઉપરથી જરા પણ વિચલિત કરવા માંગતા નથી, પણ મામદાનના પાયા ઉપર રેંટીયાને વધારે સસ્થિર કરવા માંગુ છું, અને એટલા માટે જ તત્કાળ ફ્ંટીયા કરતાં ગ્રામદાન ઉપર હું વધારે ભારે ભૂ છું. જો આ જમીનના પાયે ભૂલી જશું તે રૂ'ટીયા કયાં ઉભે રહેશે ? શુ` હવામાં કંતારશે ? શૅ'ટીયા તે જમીન ઉપર કતાય છે. એટલે જમીનના સવાલ સપ્રધાન સમજીને સ્વરાજ્ય પ્રાપ્તિ પછી જો આપણે એમાં ધ્યાન નહિ આપીએ તે સમજવું જોઇએ કે આપણા રેંટીયાને કાઇ પૂછશે જ નહિ, ફૈટીયાના એકાંગી વિચાર કરવાથી રે'ટીયાના એક સ’પ્રદાય જ બની જશે.'' અહિં પણ ગીતાની ઉર્ધ્વમૂળ અધ:તશાખા' એ સૂત્રને વિનાબાજીએ કેટલે માકિ અને સૂચક ઉપયોગ કર્યાં છે ? તે સવારનું વિનોબાજીનુ આખુ પ્રવચન એટલુ' જ ઉદ્દેાધક, અને હૃદયસ્પર્શી` હતુ`. એક નાના સરખા ખીજો પ્રસંગ. આગળના અકમાં જણાવ્યું Page #19 -------------------------------------------------------------------------- ________________ - T - તા. ૧૫--૧૯ ૧૭. હતું તે મુજબ ભાવનગરથી રાજકેટ સુધીની પદયાત્રામાં હું બે બીજા સ્થળે, દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી પૂર્વ પૂર્વથી દક્ષિણ હફતે જોડાયો હતો. એક ભાવનગરથી માલપુર સુધી જે દરમિયાન અને દક્ષિણથી પશ્ચિમ અને ત્યાંથી પાછા ઉત્તર તરફ તેઓ વિનોબાજી સાથે વાતો કરવાની તેમ જ તેમની નજીક આવવાની પગપાળા ઘુમી રહ્યા છે, અને દેશની આમજનતાને નવી વિચારણા મને સારી તક મળી હતી અને તેથી તેઓ મને ઠીક ઠીક તરફ-નવા માર્ગ તરફ દોરી રહ્યા છે, ઘસડી રહ્યા છે. આજના ઓળખતા થયા હતા. ત્યાર બાદ, ત્રણ દિવસ ભાવનગર રહીને હું સમયમાં દરેક બાબતને પ્રચાર મુખ્યતયા છાપાઓ દ્વારા ચેથા દિવસે રાત્રીના વખતે વીરનગર પહોંચ્યા હતા. બીજે દિવસે થાય છે. છાપાંઓ વાંચતા જનસમુદાય દિન પ્રતિદિન સવારે વિનોબાજી જસદણથી આટકેટ બાજુ થઇને વીરનગર વધતું જ જાય છે. એમ છતાં આ પ્રચાર મેટા ભાગે આવવાના હતા. આ કેટથી વીરનગર ત્રણ માઈલ દૂર. હું અને શિષ્ટ અને શિક્ષિત સમુદાયને જ સ્પર્શે છે. આ પદયાત્રા વિચારઅન્ય ત્રણ મિત્રો વહેલાં સવારે ઉઠીને આટકોટ ગયા અને પ્રચારનો કઈ જુદો જ પ્રકાર છે. તે ગામડાંની સુતેલી જનતાને વિનોબાજીની રાહ જોતાં ઉભાં રહ્યાં. ઉગતા સુરજ સાથે વિનોબાજી જગાડે છે અને વિચાર કરતા કરી મૂકે છે. આ કોણ છે? તે આવી પહોંચ્યા. હું તેમની સમીપ જઈને પગે લાગે, મને કેમ આવ્યું છે? તેને શું કહેવું છે? તે શું કરવા માંગે છે?— જોયા. ઓળખે. અને એકદમ બોલી ઉઠયા 'જય પરમાનંદ. આ જિજ્ઞાસા અને કતહળ વિનોબાજીના પગલાં જ્યાં જ્યાં પડતા ! આ સાંભળીને હું આનંદમુગ્ધ બની ગયા. હું સમજું છું કે જાય છે ત્યાં ત્યાંની પ્રજાના દિલમાં ઉભાં થાય છે. માનસક્રાન્તિ આ આનંદસંવેદને પાછળ એક પ્રકારનું અહમ્ રહેલું છે. એમ ૧ અને તે પાછળ અપેક્ષિત સામાજિક ક્રાન્તિ અને તે પણ રાષ્ટ્રછતાં પણ એ “જય પરમાનંદના ભણકારા મને આજે પણ પણું વ્યાપી કરવી હોય તે આમ જ થાય—એવી હવે સૌ કોઈના દિલમાં - સંભળાયા જ કરે છે અને મારામાં કોઈ જુદો જ ઉલ્લાસ પ્રેરે છે. પ્રતીતી ઉભી થઈ રહી છે. પગપાળાથી એરોપ્લેન તરફ એ ! આ દુનિયામાં એક કાળે માનવીઓ પૃથ્વી ઉપર ચાલતા અને પગપાળા એક સ્થળેથી બીજા સ્થળે પરિભ્રમણ કરતા; પછી આજ સુધીને વિકાસક્રમ હતા. આજે એરપ્લેન આવ્યું છે. તે. બળદનાં અને પછી ઘેડાનાં વાહને આવ્યા; પછી આવી મેટર જવાનું નથી. એમ છતાં પગપાળા પ્રવાસનું પણ કઈ જુદું જ છે રેલગાડી; અને પછી આવ્યું એરોપ્લેઈન. આજના વખતમાં આપણું મહત્વ છે એમ આપણને માલુમ પડ્યું છે. લેકસંપર્કની ચાવી | ગમનાગમનની પ્રક્રિયા મોટા ભાગે રેલવે ટ્રેન, મોટર, તથા એરોપ્લેન પાસે નથી, તે તે ફકીરી ધારણ કરનાર લોકકલ્યાણ- '.: એરોપ્લેઇન ઉપર નિર્ભર બનતી જાય છે. બળદગાડુ અને ઘોડા- લક્ષી કાઈ સાધુ સન્ત કે લોકોત્તર પુરૂષના પગપાળા પ્રવાસમાં રહેલી . ગાડીને ઉપયોગ જો કે હજુ અનેક સ્થળે ચાલુ છે, તે પણ ધીમે - ળગે છે. આ સત્યને વિનંબોની યાત્રામાં જોડાનાર લગભગ સર્વ ધીમે તેને લેપ થતું જાય છે અને એરોપ્લેનને પ્રવાસ વધારે કોઈને એક સરખો સાક્ષાત્કાર થાય છે. થોડા દિવસ પહેલાં બાવલા : ને વધારે વિસ્તરતો જાય છે. જૈન સાધુઓને બાદ કરો તે અન્ય તરફ જતી પદયાત્રામાં છેવટના બે માઈલ સુધી જોડાયલા પંડિત જવાહરલાલજીએ પણ આ ભાવનું સંવિદન યક્ત કર્યું હતું. ;સાધુસંન્યાસીઓ પણ હવે વાહનવ્યવહારને ઉપયોગ કરતા થઈ . આમ પદયાત્રાની મહત્તા સ્વીકારવા છતાં એ પ્રશ્ન તે સામે ગયા છે. જૈન સાધુઓના પાદવિહારને આપણે રૂઢિપરિણામી લેખીએ - આવીને ઉભો જ રહે છે કે શું એક ગામથી બીજે ગામ એમ. છીએ અને અહિંસાવ્રતના પાલન માટે એ અનિવાર્ય છે એવી સતત પરિભ્રમણ કરી રહેલા વિનોબાજી જ્યાં જાય છે ત્યાંના . તે વિષે માન્યતા પ્રવર્તે છે. આથી આમજનતાની દષ્ટિએ તેનું લેનાં વિચાર વલણમાં તેમને જોવા માત્રથી તેમ જ સાંભળવા કોઈ વિશેષ મહત્વ છે એમ આપણું ધ્યાન ઉપર અવિતું નથી. માત્રથી જ આમૂલ પરિવર્તન થઈ જાય છે ખરૂં? આમ કહેવું છે પગપાળા પ્રવાસના વિશિષ્ટ મહત્વ તરફ આપણું ધ્યાન, ગાંધીજીએ કે માનવું તે પિતાને તેમ જ અન્યને છેતરવા બરાબર છે. લેકસવિનય કાનૂનભંગની લડતના સંદર્ભમાં દાંડીકૂચની યોજના માનસમાં આટલા માત્રથી એવું કોઈ ક્રાન્તિકારી પરિવર્તન થઈ કરી ત્યારે સૌથી પહેલું ખેંચાયું. શરૂઆતમાં બીનમહત્ત્વની જાય તે શક્ય જ નથી. આ પદયાત્રા માત્ર એક નવી હવા જ પદા, અને કેટલાકની નજરે હાસ્યાસ્પદ લાગતી એ દાંડીકૂચે ભારતની . કરે છે. તત્કાળ જોતાં તેમ જ ગામડાના લોકોને પૂછતાં. કદિ સમગ્ર પ્રજાનાં દિલને સળગાવી મૂક્યાં અને અંગ્રેજ સરકાર સામે કદિ એમ પણ લાગે કે વિનોબાજીનું કઈ પણ ગામમાં આવવું, દુમ્ય વાવંટોળ ઉભે કર્યો, જેના પરિણામે એ વખતની માથા એક દિવસ રહેવું અને બીજે દિવસે ચાલી નીકળવું–તેનું પરિભારી અંગ્રેજ સરકારને ગાંધીજી સાથે તહકુબી કરવી પડી. ત્યાર ણામ કઈ મધુર પવનની લહરિ આવી, જનતાએ બે ઘડી માણી પછી વર્ષો બાદ ગાંધીજીની નોઆખલીની પદયાત્રાએ આપણું ધ્યાન અને ચાલી ગઈ તેથી વિશેષ કશું હોતું નથી. પણ આ તો ખેંચ્યું. એ પદયાત્રાને જન્મ અત્યન્ત કરૂણુ સંયોગોમાં થયે હતે. કેવળ ઉપલક દૃષ્ટિનું અવલોકન છે. જેમ કેઈ બીજ વાવવા તેનું તત્કાળ પરિણામની દષ્ટિએ મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, એમ સાથે નકકર વૃક્ષ ઉગી નીકળતું નથી તેમ, વિનેબાજી આજે ગામે છતાં પણ દુઃખી, પીડિત, જુલમ અને અત્યાચારનો ભોગ બનેલ ' ગામ વિચારબીજે વાવી રહ્યાં છે; લેકેના મનમાં તેથી સળવસ્તીના અમુક વિભાગને શાન્તન, ધીરજ, આશ્વાસન આપવાને વળાટ પેદા થાય છે; અને ચાલુ પરિસ્થિતિમાં પાયાનું પરિવર્તન એક જ ઇલાજ છે તેમની વચ્ચે પગપાળા ફરવું તે એમ ગાંધીજીને લાગ્યું અને એ રીતે એમણે ત્યાંના લેકેને ઉભા રહેવાનું કરવાની તમન્ના જાગે છે; આવા દેશવ્યાપી સળવળાટ અને બળ આપ્યું. * . . તમન્નાનું તત્કાળ પરિણામ ન દેખાય તે પણ વિનોબાજીએ વાવેલાં પણ આ બંને પગપાળા પ્રવાસ દેશના અસાધારણ સંગે વિચારબીજ ઉગી નીકળવા જ જોઈએ અને કેઈ ને કંઈ નકકર વચ્ચે થયા હતા. વિનોબાજીની પદયાત્રા દેશમાં આઝાદીના પાકી આકારમાં પરિણમવા જ જોઈએ એમાં કેઇ શક નથી, કારણ કે એ સ્થાપના થયા બાદ અને તે મુજબ લોકશાસિત તંત્ર શરૂ થયા વિચાર બીજોને પિષ મળે, વેગ મળે એવું હવામાન ચેતરક બાદ, લાંબા ગાળે શરૂ થઈ છે અને તેની પાછળ કોઈ એકાએક ' સધન બની રહ્યું છે. કોંગ્રેસ પક્ષ, સમાજવાદી પક્ષ કે સામ્યવાદી ઉભી થયેલી કટોકટીને પહોંચી વળવાને આશય કે ધારણા નથી. પક્ષ આખરે તે એક જ ધ્યેયને નિર્માણ કરવાની દિશાએ આપણે ત્યાં રાજકીય ક્રાન્તિ થઈ ગઈ, પણ આર્થિક પરિસ્થિતિ ગતિમાન થઈ રહ્યા છે, અને તે છે આર્થિક વૈષમ્યને તેમજ અને તે કારણે ઉભું થયેલું અને વર્ષોથી ચાલી રહેલું સામાજિક સામાજિક વૈષમ્યને પાયામાંથી નાબુદ કરે અને સમવિભાજન વૈષમ્ય હતું એવું ને એવું ચાલુ જ રહ્યું. આ વષમનું નિવારણ પેદા કરે. એવી આખા સમાજની નવરચનાનું નિર્માણ. વિનોબાજીની કેમ કરવું એના ચિન્તનમાંથી વિનોબાજીની પયાત્રાનો જન્મ સર્વોદય વિચારણુ આ જ ધ્યેયને મૂત કરવાની દિશાએ એને પિતાને થયું છે, અને છેલ્લા સાત વર્ષથી દેશમાં એક સ્થળેથી , આગ અકાર ધરાવે છે. આટલે જ એ બે વચ્ચે ફરક છે. તે Page #20 -------------------------------------------------------------------------- ________________ (90 ૧૭૮ લકા જે મનમાં ઝંખે છે, ચન્તવે છે, તે જ જો વિનેાખાજી ગામેગામ કરીને કહેતા હાય અને તેને સાકાર બનાવવાના મા દેખાડતા હોય તે તેમની પદયાત્રા અને પ્રવચનધારા સમય પાકચે ફળવતી ખતવા વિષે શંકાને કાઈ કારણ કે અવકાશ હોવા ન જોઇએ.. હુંવન આ બધા આપણે એક ભાવુકની દૃષ્ટિએ વિનેબાજીની પધ્યાત્રાના વિચાર કર્યાં, પણ તેને એક ખીજી રીતે પણ થાડે વિચાર કરવામાં ન આવે તે આ આલેાચના અધુરી ગણાય. પદયાત્રા દરમિયાન મને એમ માલુમ પડયુ છે કે પદ્યાત્રાનો મેજો ગામડાના લેાકાને અથવા તે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી લેતી સ્થાનિક સસ્થાને કદિ કદિ ભારે લાગતા હાય છે. આનાં કેટલાંક કારણા છે. એક તે કેટલીક વાર આ વ્યવસ્થા બ્રહ્મા મોટા ખર્ચીનું નિમિત્ત થઇ પડે છે. મારી જા પ્રમાણે એક નાના સરખા ગામને આ બાબત અંગે રૂ।. ૧૫૦૦ નુ ખુ` થયુ` હતું. યાત્રીદળની સખ્યા ૭૫ આસપાસ રહેતી હોય છે. વળી વિનાબાજી જે ગામ જાય ત્યાં પણ આસપાસના લેાકેા સારા પ્રમાણમાં એકઠા થાય છે, એટલું જ નહિ પણ, દૂર નજીકના આગેવાન કાર્યકરો પણ ઠીક પ્રમાણમાં એકત્ર થાય છે, યાત્રીદળની તા રહેવા, ખાવા, વગેરેની બધી વ્યવસ્થા ગામના લાકાતે કરવાની હાય જ છે, પણ સાથે સાથે આસપાસથી આવેલા આગેવાન કાર્યકરોની ખાવાપીવાની જવાબદારી પણ ગામના લેાકાના માથે આવે છે. કાઇ પણ ગામમાં વિનોબાજી આવવાના હાય તેના ખે ત્રણ મહીના પહેલાંથી ભૂદાન કાર્યકરો, ક્રાંગ્રેસી કાર્યકરો અને સરકારી માણસાનુ આવવુ જવું શરૂ થાય છે. સડક સુધારણા, પાયખાનાની વ્યવસ્થા, ડી. ડી. ટી.ના છંટકાવ, ચાતરક સાફસુફી, રસોડાને પ્રબંધ, રહેવાના પ્રબંધ-આ બધી ધમાલના આરંભ થાય છે. વિનાબાજીને (એટલે કે તેમને તેમ જ તેમના પદયાત્રી ળને) આ જોઇશે અને તે જોશે એમ ગામેના લાકા ઉપર ચેતરથી હુકમ છુટે છે. વિનેબાની સહીસલામતી અને સગવડ એ સરકાર પણ પોતાની એક મોટી જવાબદારી ગણે છે અને સાફસુફી, સડક સમારકામ વગેરે માટે સારા ખર્ચ કરે છે અને તેની તકેદારી પણ દિકર્દિ ગામડાના લકાને મુંઝવે છે. વિનાબાજીના આગમનની તૈયારી વિષે ચિન્તા સેત્રતા જુદા જુદા કા કરા ઘણી વખત પરસ્પરવરોધી સૂચનાઓ આપે છે અને અને ગામડાના લોકોને તો આ બાબતની કશી સુઝ જ ન હોય એમ માનીને સૂચનાઓની ઝડીએ વરસાવતા રહે છે. આમ ચિંતાખાજીનુ આગમન અને માત્ર એક જ દિવસનું રહેવું-ગામલાકા અથવા તો તે ગામના જવાબદાર આગેવાને માટે તેને લગતા ઠીક ઠીક ખર્ચ ઉપરાંત કાઇ કાઇ ઠેકાણે મેાટી ચિંતાને અને ઉપાધીના વિષય બની જતા હોય એમ મને લાગ્યું છે. ગામનુ જેવું મહત્વ એ મુજબ કાઇ ઠેકાણે સા, કાઇ ઠેકાણે અસા માણસા અને કાઇ ઠેકાણે ૫૦૦થી ૭૦૦ સુધી પશુ. જમનારાની વ્યવસ્થા ગામના લેકાને અથવા તે, ત્યાંની સ'સ્થાને કરવાની રહે છે, એક મોટી ચૂક, સામાનની બીજી એક એ ગાડીઓ, એક છે જીપ, એકાદ સ્ટેશનવેગન, વિનોબા સાહિત્ય અંગેની એક બગાડી આમ વિનાબાજીની પદયાત્રાના એક નાના સરખા રસાલા બની જાય છે. તા. ૧૫-૧-બહે તા ધરના લોકો ગજા ઉપરના ભાર પણ ઉપાડવામાં આનંદ માને છે, તો પછી આ તે। એક પયગમ્બરની કક્ષાના પુરૂષ ગામના આંગણે આવે છે. તે ભલે ગામના લોકાને થાડા વધારે જો ઉપાડવા પડે. અને ભલે તેમને ઘેાડા આર્થિ ક ધસારો ખમવે પડે. સરકાર પણ આ નિમિત્તે ભલે થાડુ ખર્ચે કરે. આવા અવસર ફરી ફરીને આવવાનેા નથી. આ તે ગંગા વહી રહી છે અને ગામનુ આંગણું પવિત્ર થાય છે. લોકમેળા નિર્માણ થાય છે અને હજારાના ચિત્તનું ઉથ્વી કરણ થાય છે. આવા પરમ લાભની આર્ડ તકલીફ કે દ્રવ્યયની સાંકડી ગણતરી કરવી. ન ઘટે, પણ આ સાથે એક ખીજો વિચાર પણ આવે છે. આપણે ત્યાં સાધુસંતના આહારવિહાર વિષે એક એવી કલ્પના છે કે તેમનું ગમનાગમન હળવું ફૂલ જેવુ હોવુ ઘટે, જેમ મધુકર જુદા જુદા ફૂલ ઉપરથી થોડા થાડા પરાગ એકઠો કરે કે જેથી કાઇ એક ફૂલને ન તો તેના ભાર લાગે કે ન તે તેની શોભાસમૃદ્ધિને જરા પણ આંચ આવે. આવી રીતે સાધુ સન્યાસી ઘેર ઘેર ભટકીને થોડી થાડી ભિક્ષા એકઠી કરીને પોતાને નિર્વાહ કરે. આ કારણે તેની ભિક્ષા પ્રવૃત્તિને ‘માધુકરી' શબ્દથી વવવામાં આવે છે. અને જ્યાંથી તે પસાર થાય ત્યાંનાં જરા ઝાડપાન હુલે અને આ કાણુ આવ્યું અને ગયુ' ?' એમ લકાનાં દીલ કૌતુકપ્રેરણાવડે જરા સંચાલિત થાય. આથી ન વધારે ધમાલ કે ન વધારે ઘટાટાપ–એવા તેમના વિહાર હોય. આ બધાંના ખ્યાલ કરતાં એક બાજુ એમ વિચાર આવે છે કે વિનોબાજી કાંઇ કરી ફરીને આવવાના નથી. તેમના દનને અને શ્રવણના તેમ જ તેમના સાક્ષાત્ સમાગમને જેટલા વધારે લેાકા લાભ લે તે વાયાગ્ય છે અને જ્યારે ધેર લગ્ન આવે છે પણ વિનેબાજીની પ્રસ્તુત પધ્યાત્રાને આ કલ્પના લાગુ પાડવી ચિત નથી, કારણ કે કેવળ એક સાધુસ ́તની પયાત્રા નથી, પણ ભારતમાં સર્વાંગી ક્રાંતિ નિર્માણ કરવાની એષણાથી પ્રેરિત બનેલા એક લકાત્તર પુરૂષની પ્રચારયાત્રા અથવા તેા રથયાત્રા છે. અને આવી પ્રચારયાત્રા સાથે તેમજ આગળ અને પાછળ સમારોહનું, જૂથ ધીતુ, પ્રચારલક્ષી તત્વાનુ આયેાજન હોવું આવશ્યક છે. આમ છતાં પણ વિનેબાજીની પ્રસ્તુત પયાત્રા લાંબા સમયથી સતત ચાલતી પધ્યાત્રા છે. દરેક ગામડાંનુ ગજ્જુ” એક સરખુ ન હાય. વિનાબાજી આવ્યા અને ગયા એને અમને ભાર પડયા” આટલી સરખી પણ લાગણી કાષ્ઠ એક ઠેકાણે પેદા થવી ન ઘટે. આમ વિચારતાં મનમાં સહજ પ્રશ્ન થાય છે કે વિનોબાજી પોતાનુ યાત્રીદળ થાડુ' સકાચે તે કેમ ? તેમની પદયાત્રામાં સ્થાયી અને જરૂરી પધ્યાત્રિકા ઉપરાંત અલ્પકાલીન યાત્રિકા અલ્પ સંખ્યામાં જ સાથે હાય, બાકી જેમને 'મળવુ હોય તેઓ પોતપોતાની નજીક હાય એવા પડાવના મુકામે વિનેખાજીને મળે, પયાત્રાને લગતા રસોડામાં યાત્રીદળ સિવાય ગણીગાંઠી વ્યકિત માટે જ જમવાની સગવડ હાય, ખીજા લોકો જમવા રહેવા માટે પોતપોતાની સગવડ કરી લે. વિનોબાજીને લગતી સગવડ કરવાની સૂચના આપવાનું કામ અમુક એ પાંચ વ્યકિતએ હસ્તક જ હોય. જે તે કાર્ય કર્તા કે અધિકારી ગૃહસ્થ ગામડાના લોકાને આ બાબતના ચપરાણા ન કરે, સ'ભવ છે કે વિનોબાજીના નિમિત્તે ગામડે ગામડું થતા આરબસમાર બને તેમને કદાચ પૂરો ખ્યાલ જ ન હાય. પણ જે પદયાત્રાના પોતે સૂત્રધાર છે તે વિષે જો તેમનું આવું અજ્ઞાન હાય તા તે બરાબર નથી. આ બાબતમાં તેમણે પોતે ઊંડા ઉતરવું જોઇએ અને યોગ્ય લાગે તે અને તેવા આખા પ્રબંધમાં તેમણે કાપકૂપ અથવા ા ફેરફાર કરવા જોઇએ, અહિં પદ્યાત્રાની મીમાંસા પૂરી થાય છે. હવે વિનાબાજીના વ્યકિતત્વ અંગે મારા મનમાં સ્ફુરતા કેટલાક વિચારો અથવા તા આધાતપ્રત્યાધાતા રજુ કરવા ઇચ્છા છે, જે કદાચ હવે પછીના અંકમાં, સમાપ્ત પાન દ મુંબઈ જૈન યુવક સ ધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબષ્ટ ૨, ૩, ન'. ૨૯૩૦૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ નં B ૪ર૬૬ વિાર્ષિક લવાજમ રૂ. ૪ ) | ! . E બુદ્ધ જીવન ‘પ્રબુદ્ધ જૈન”નું નવસરકરણ વર્ષ ૨૦ : અંક ૧૯ IT મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૫૯, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર .. આદિ માટે શીલિંગ ૮,. છુટક નકલ : નયા પૈસા ૧૯ : માત્રા કાગઝા ના કાકા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા જાણવા માગતા કામકાકા ' ' કુર્માચળ ની પરિકમ્મા . (તા. ૧-૧-૫૯ના પ્રબુદ્ધ જીવનમાં પ્રચંટ થયેલ ઉપરના પ્રવાસ વર્ણનમાં પાના ૧૬૨-૧૬૩ ઉપર એક સાથે જે ત્રણ, દુષ્યનાં ચિત્રો આપવામાં આવ્યા છે તેમનું વચ્ચેનું ચિત્ર, તેમાં જણાવ્યું છે તે મુજબ, નૈનીતાલના અમારા નિવાસસ્થાનનું નહિ પણ ', કૌસાનીના અમારા નિવાસસ્થાનનું છે. પરમાનંદ). ' , (ગતાંકથી ચાલુ) ભાસતી હતી. ગરૂડ બાજુએ થઇને વહી જતી ગોમતીને માત્ર વૈજનાથ રાહદારીઓ માટે પુલ ઓળંગીને ટુંકા રસ્તે, અમે આગળ - આ પ્રવાસ નીતાલ રાણી ખેત, કૌસાની તથા આરા- ચાલ્યાં, વૈજનાથ ગામમાં બજારમાંથીઃ પસાર થયા અને એ ચાર સ્થળાને મુખ્યતા આપીને અમે ગાઠવ્યું હતું અને વળાંક લઇને પાછા સામે આવેલી ગેમતીને મોટો પુલ સાથે સાથે એ દરેક સ્થળથી નજીક દૂરનાં વિશિષ્ટ સ્થાન પણ ઓળંગ્યા. અને જમણી બાજુએ ગોમતીના જ કિનારા બને તેટલાં જોઈ લેવાં એ પણ અમારું લક્ષ્ય હતું. આ રીતે ઉપર આવેલા પુરાણા લગભગ ખંડિયેર. દશામાં પડેલાં, મંદિરના કીસાની આવ્યા છીએ તે કૌસાનીથી ૧૨ માઈલ દૂર આવેલ સમૂદ્ધ જેવા એક સ્થાનમાં અમે પ્રવેશ કર્યો.. . વૈજનાથ અને ત્યાંથી બીજા ૧૨ માઇલ દૂર આવેલ બાગેશ્વર અહિં એક બાજુએ આ પ્રદેશમાંથી જ મળી આવેલી છે. જોઈ લેવું એમ અમે નકકી કર્યું હતું. આ પર્યટન માટે ૫૦૦ થી ૧૨૦૦ વર્ષ સુધીના કાળની કેટલીક જુની મૂતિઓનું બાગેશ્વર એક રાત રહેવાનું આવશ્યક હતું. એક નાનું સરખું મ્યુઝીયમ–સંગ્રહસ્થાન હતું. એ અમે જોયું.. આ કાર્યક્રમ મુજબ અમે મે માસની ૩૦ મી તારીખ અને આ સંગ્રહસ્થાનમાં કુબેર, સૂર્ય, કાર્તિકેય, ગણેશ, મહિષાસુરશુક્રવારે બપોરે કૌસાનીથી બસમાં ઉપડયા. કૌસાનીથી વાંકાચુંકા મર્દિની, દુર્ગા, નંદી-આરૂઢ મહાદેવ, શંકરપાર્વતી, વિશ્વરૂપ ઢોળાવ ઉપરથી પસાર થઈ રહેલી અમારી બસ આ પર્વત વિષ્ણુ, શેષશાયી વિંગણુ, બ્રહ્મા, હરિહર, ગરૂડ, કુમારી અને ઉતરીને ગડ નામના ગામ પાસે અટકી. એ બાજુ પહાડમાં વસતા વૈષણવી, શચી, ચામુંડા, બ્રહ્માણી વગેરે દેવ દેવીઓની કુલ ૨૭ લેકે માટે ગરૂડ ચાલુ જરૂરિયાતની ચીજો મેળવવા માટે એક મહત્વનું મૂર્તિઓ હતી. કેટલીક ઉભી મૂતિઓ હતી; કેટલીક આસનસ્થ ' , , મથક છે. અહિંથી બદ્રીનાથ કેદારનાથ જવું હોય તો કેડીએ કેડીએ હતી. બધી મૂતિ સાધારણ કદની–પ્રમાણમાં નાના કદની હતી. જઈ શકાય છે. પર્વતમાં ઘુમવાના શોખીને અને સાહસિકે આ કેટલીક મૂતિઓ શિં૫નિર્માણની દૃષ્ટિએ આકર્ષક હતી. આ મ્યુઝીકેડી ઉપર થઈને બદ્રીનાથ કેદારનાથની યાત્રા કરી આવે છે. યમ જોયા બાદ ત્યાંને રખેવાળ અમને એક નાના સરખા મંદિરમાં અમારી આ બસ આગળ જતી ન હોવાથી લગભગ એક માઈલ લઈ ગયા. ત્યાં મધ્યભાગની દીવાલને અઢેલીને માનવી કદની દૂર આવેલા વૈજનાથ સુધી અમારે ચાલતા જવાનું હતું. ગરૂડથી એક અતિ લાવણ્યમયી મૂર્તિ હતી. આ મૂર્તિ પાર્વતીની હતી. આગળ ચાલતાં હિમાલયના પેટાળમાં આશરે ૩૫૦૦ ફીટની આ મૂતિનું શિલ્પવિધાન અસાધારણુ કુશળતાથી ભરેલું હતું. આ ઊંચાઇએ આવેલા વીશ પચ્ચીશ માઇલના ક્ષેત્રફળને આવરી લેતા મૂર્તિનાં દર્શન કરીને અમારાં દિલ આનંદ અને વિસ્મયથી હલી વિશાળ અને મોટા ભાગે સપાટ એવા મેદાન ઉપર અમે આવ્યા. ઉઠયાં. એવી પ્રભાવશાળી તેની મુદ્રા હતી ! માથા ઉપર પ્રાચીન ' તરફ આવેલા પર્વતશિખરે જાણે કે વાદળ સાથે વાત કરી રહ્યા - લિંને અતિ ઝીણવટભર્યા કેતરકામવાળો મુગટ હતો. શરીર ઉપર હોય એમ લાગતું હતું. ગરૂડ અમે દોઢેક વાગ્યે પહોંચેલાં. આગલે - સુન્દર ડીઝાઈનવાળાં ભૂષણે હતાં. એક હાથમાં કમળ હતું. દિવસે સાંજે કૌસાનીમાં ભારે ગાજવીજ સાથે વરસાદ આવેલો. આજે એ હાથની, લાંબી, પાતળી પ્રમાણબદ્ધ આંગળીઓ જાણે કે મીણની, અહિં પણ આકાશ, વાદળાથી ઘેરાયેલું હતું. અને કદિ બનાવેલી ન હોય એવી આબેહુબ, કેમલ, મુલાયમ લાગતી હતી. આ કદિ ચેડા છાંટા પડી જતા હતા. આને એક લાભ બીજો હાથ વરદાન આપતા અથવા તે અભયદાનની મુદ્દા દાખવે હતો; એક જોખમ હતું. ૬૦૦૦ ફીટથી ૩૫૦૦ હતા. એવા જ સપ્રમાણુ બન્ને પગ અને નીચેના પંજા હતા.' ફીટ સુધી નીચે આવતાં જે આકાશ સ્વચ્છ અને સાફ નજીક જઈને જોઈએ તે કમનસીબે તેનું નાક કેઈ યવનના હોત અને સૂર્ય તપ, હેત તે ગરમી સારા પ્રમાણમાં અત્યાચારના પરિણામે અથવા તે કઈ અકસ્માતના કારણે તુટેલું લાગવા સંભવ હતે. જોખમ, વરસાદનું હતું. સભાગે વરસાદ અને પાછળથી સાંધેલું દેખાતું હતું, જે જોઈને મને ઊડી નિં . અમને નડ્યો નહિ અને વાદળાને લીધે ઠંડક સારી રહી. ઉત્તર અનુભવતું હતું. આટલી ક્ષતિ બાદ કરીએ તો તે મૂતિ સર્વાગ.', વિભાગમાં વાદળાનું આવરણ જરા ખસી જતાં રાખોડિયા રંગનાં સુન્દર, ભારે સપ્રમાણ, લાવણ્ય અને પ્રતિભાનો અનુપમ મેળ સ્ફટિકની આભાને ધારણ કરતાં હિમશિખરનાં અવારનવાર દાખવતી, જેને જોતાં, નીરખતાં આપણી આંખો થાકે જ નહિ , સપષ્ટ અસ્પષ્ટ દર્શન થયા કરતાં હતાં અને આંખને મહાવતાં એવી કમતીય લાગતી હતી. પાર્વતીની, આવી ભવ્ય મૂતિ મેં હતાં. આ વિર તીણું સંપાટે પ્રદેશની ભવ્યતા કઈ જુદા જ પ્રકારની પહેલાં કદી જોઈ નહતી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ . તા. ૧-૨–૫૯ ' વૈજનાથ હિમાલયનું એક નાનું સરખું તીર્થસ્થાન છે અને હવે અમે નદીને જળપ્રવાહ ઓળંગવા લાગ્યા. એ જળપ્રવાહ ત્યાં તેમજ બાજુએ આવેલા તાલીહાટમાં અનેક પુરાણમોટા ભાગે ઘુંટણથી વધારે ઊડે નહે. પ્રવાસીઓને સગવડ પડે એ માટે - શંકર પાર્વતીનાં–કાળજર્જરિત મંદિરો છે. અને એ કારણે એ જળપ્રવાહ ઉપર નાના મોટા પથરો ગોઠવ્યા હતા. એ પત્થર યાત્રિકે આ સ્થળે પર્વેદિવસોએ મેટી સંખ્યામાં એકઠા થાય છે.. 'ઉપર પગ ટેકવીને અમે આગળ વધતા હતા. એવામાં મારા લંધાની પુરાતત્વસંશોધનકે, પણ આ સ્થળ પ્રતિ ઉપર જણાવેલા કારણે ઉંચે ચડાવેલી કાર નીચે સરી જતી અટકાવવાના પ્રયત્નમાં જરા આકર્ષાયેલા રહે છે. અહિં જે કાંઈ 'જોવાનું છે તે બધામાં બેધ્યાન બનતાં હું લપસી ગયો અને વહેતા પ્રવાહમાં ઝબોળાય. સૌથી વધારે આકર્ષક પાર્વતીની આ મૂર્તિ છે. સાંજના નીચે પણ પત્થરે જ હતા. એમ છતાં ડાબા પગની આંગળીઓને સાડાચાર પાંચ વાગ્યે અમારે બસ કાંઇક ચેટ લાગી એ સિવાય વિશેષ પકડવાની હતી તે પહેલાં અહિં કાંઈ વાગ્યું નથી એમ લાગ્યું અને બધે ફરી લેવાનું હતું એટલે પલળેલા કપડે બધા સાથે હું પણ આગળ ચાલ્યા સિવાય છૂટકે આગળ ચાલ્યો.. સામે નદી કીનાનહતો. આમ છતાં પણ બબ્બે રાની એક બાજુએ આવેલા નાના બબ્બે વખત પાછા ફરીને આ સરખા મંદિર સમીપ અમે આવી મૂતિને–તેની અકૃતિ, રૂપ સાથે પહોંચ્યાં. મંદિરમાં સત્યનારાયણની તદુપ બનીને-અમે દી નજરે -એટલે કે વિષ્ણુની વૈજનાથમાં જેવી નિહાળ્યા કરી. આખરે મનને પાર્વતીની મૂર્તિ જોઈ એ કદની, મનાવીને અમે બહાર આવ્યા. એજ શિલ્પ પધ્ધતિની, એ જ બહાર મોટે એક હતો અને ' કાળની અને કદાચ એક જ શિલ્પીની બાજુએ વહેતી ગમતી નદીને બનાવેલી–મૂતિનાં અમે દર્શન કર્યા, બાંધેલે કિનારે હતે. નદીમાં આ મંદિરમાં એક પૂજારીએ પિતાનો નિર્મળ જળ ખળખળ કરતું વધે અડ્ડો જમાવ્યો હતો અને તેથી જતું હતું. સામે ભેખડ હતી એ મૂતિને બનાવટી મુગટ પહેરા અને ત્યાં ઊંડા જળ વહેતાં હોય હતે–એ માર્તના શિર ઉપર કેરેલો એમ લાગતું હતું. નદીને પેટ સુન્દર મુગટ તે હતો જ--અને વેત રંગના કાંકરા અને પથરાને મૂર્તિના શરીરભાગને ભગવા રંગના વડે આચ્છાદિત હતે. અને તેથી કે એને મળતા રંગના વસ્ત્રવડે બધું સફેદ સફેદ લાગતું હતું. ઢાંક હતું અને તેની ચંદન પુષ્પ વડે પૂજા કરવામાં આવી હતી. જમણી બાજુએથી વળાંક લેતી આ આવરણ આડે મૂર્તિના મૂળ આવેલી ગોમતી નદી ડાબી બાજુએ સ્વરૂપને તે જોઈ ન જ શકાય એ વળીને આગળ વહી જતી હતી. સ્પષ્ટ હતું. પૂજારી ત્યાં હાજર આકાશ વાદળથી છવાયેલું હતું નહોતો. આમ તો એ મંદિર અને અને ચેતરફ ખૂબ શાન્તિ અને એ મૂતિ “એન્શીયન્ટ મેન્યુમેન્ટ્સ ગંભીરતા વ્યાપી રહી હતી. જાણે પ્રોટેકશન એકટ નીચે મૂકાયેલું કે કે અલૌકિક સૃષ્ટિમાં આવીને હતું અને તે સર્વ કઈ માટે ઉભા હોઇએ એ રમણીય આ ખૂલ્યું હતું. ત્યાં કે પૂજારીને નદીકીનાર અને આસપાસના પ્રદેશ પિતાનો અડ્ડો જમાવવાને હકક જ લાગતો હતે. ન હતો. કુતુહલથી પ્રેરાયેલા મેં તાલીહાટ મૂતિ ઉપરનું વસ્ત્ર તેમ જ મુગટ | ત્યાંથી અમે આગળ ચાલ્યા ખસેડી નાંખ્યાં અને મૂતિના મૂળ અને પાછા . પુલ ઉપર થઈને . . પાર્વતીની મૂર્તિ સ્વરૂપનાં ધારી ધારીને દર્શન કર્યા, બાજુએ આવેલા તાલીહાટ નામના - વૈજનાથમાં ગોમતી તીરે આવેલ મંદિરમાં પાર્વતીની મૂર્તિનું અતિ ગામ તરફ વળ્યા. ગોમતીને જે આ મૂર્તિનું શિલ્પવિધાન પણ બાજુએ વૈજનાથને આ વિભાગ જે વર્ણન આ લેખમાં કરવામાં આવ્યું છે તેની આ છબ્બી અg જમીણ અને કલામણ હતો તે જ બાજુએ પાછળના ' છે, જે જોઈએ તેટલી એકકખી નથી અને તેમાં જે ધાબાં હતું. મૂર્તિની આકૃતિ અને મુખમુદ્રા ભાગમાં તાલીહાટ આવ્યું હતું, દેખાય છે તે મૂતિ ઉપર ચઢાવેલાં ફુલોનાં છે.) એટલી જ પ્રભાવશાળી અને ભકિત - ભાવને પ્રેરે તેવી હતી. અમે પુલ ઉપર થઈને ગમતીની આ બાજુએ આવેલા તેથી ઘડિયાળને કાંટે ત્રણ ઉપર ચાલવા લાગ્યા હતા. અમારે ત્યાં જવા માટે ગોમતી નદી પાછી ઓળંગવી પડે તેમ હતું. સામાન અમે ગરૂડ કે. એમ. એ. યુ. લીમીટેડની ઓફીસમાં ગોમતીના કિનારે થોડું આગળ ચાલતાં પાણીના પ્રવાહના અમુક મૂક્યું હતું. એટલે અમારામાંના અજિતભાઈએ ગરૂડ પાછા જવાનું ભાગને કિનારાની, બાજુએ એક નીકમાં વાળીને તેના જોર વડે હતું અને સામાન લઇને અને બાગેશ્વર તરફ જતી બસમાં અમારી ચાલતી લેટ દળવાની ચકકી અમે ઈ. આવી ચકકીઓ જગ્યા રીઝર્વ કરીને તેમણે અમને બાગેશ્વરના ગેમતી નદીના હિમાલયની નદીઓના કતારે કીનારે જ્યાં ત્યાં ઉભી કરવામાં પુલ પાસેથી લેવાના હતા. એટલે અહિં વિશેષ રોકાવું અમને " આવે છે, નિરર્થક વહી જતા પાણીના પ્રપાતબળને આવે પરવડે તેમ નહોતું. તાલીહાટ ગામમાં આવેલાં બે ત્રણ જુના * ઉપયોગ થતો - પહેલીવાર જોઈને આનંદ તેમ જ વિસ્મય થયું. મંદિર જોયાં. આ મંદિરોમાં શંકરનું લિંગ અને તેની પુરાણત Page #23 -------------------------------------------------------------------------- ________________ : તા. ૧-૨-૫૯ એથી વિશેષ કાંઈ જોવા જેવું ન લાગ્યું. આમ અમે ફરી રહ્યા માલની હેરફેર કરતી–બસ હતી. છ વાગ્યા લગભગ આવી રહેલી બસમાં : હતાં એવામાં પહેલાં મંદિરના પૂજારી આવી ચડ્યો. એ મંદિંરની અજિતભાઈ દેખાયાં, અને અમે સૌ એ બસમાં આરૂઢ થયાં. મૂતિને મુગટ તથા વસ્ત્ર મેં ઉતારી બાજુએ મુકેલા તે જોઈને પગની દુખતી–સુઝેલી-આંગળીઓના કારણે હું પગે જરા લંગડાતે | અમારા ઉપર તે ખૂબ ધુંધવા હતા અને હવેથી મંદિર કદિ થઈ ગયો હતે. ડાબા પગે જોડો પહેરાય એવું રહ્યું નહોતું. . ખુલ્લું નહિં મૂકું એમ ધમકી આપતા હતા. અમે તેને શાન્તિથી જ અમારી બસ ઉત્તરના બદલે હવે પૂર્વ દિશા તરફ આગળ વધવા સાંભળ્યા કર્યો અને તેની ઉપેક્ષા કરીને આગળ ચાલ્યા, અને ફરતા લાગી. સાંજનો મનહર સમય હતે. સૂર્ય આખો દિવસ લગભગ : ફરતા ગમતી નદીના પૂલ પાસે આવી પહોંચ્યા અને પૂલના નાકા પાસે અગોચર રહ્યો હતે. અંજવાળું ઓસરવા લાગ્યું” હતું. ગોમતી એક પરચુરણ સીધું સામાન વેચનારની દુકાન હતી ત્યાં બેઠા. નદીના કિનારે કિનારે બસ આગળ વધ્યે જતી હતી. સામેનું અહિં બધાએ ચા પાણી પીધાં અને અજિતભાઈ ગરૂડ તરફ દૃષ્ય બસના દરેક વળાંક સાથે બદલાતું જતું હતું. ધડિ અમુક , ચાલતા થયાં. ગિરિશિખર અને ગિરિકંદરાઓ દેખાય તે બીજી ઘડિઓ બીજાં જ - સત્યનારાયણનું મંદિર જોઇને આગળ વધતાં, જે પગની ગિંરિશિખર અને ગિરિકંદરાઓ નજરે પડે. અમે આજે હિમાઆંગળીઓને ચેટ લાગી હતી તે કળવા માંડી હતી, અને જોડા લયના હૃદયભાગમાં વિચરી રહ્યા હોઇએ એવી ગહનતા અને પહેરીને ચાલવાનું મુશ્કેલ બનતું જતું હતું. પેલી દુકાને આવીને ભવ્યતાનું સંવેદન અનુભવતા હતા. એક પછી એક ગામબેઠા અને માલુમ પડ્યું કે ડાબા પગના અંગુઠાની બાજુની બે ડાંઓ પસાર થતાં હતાં. નીચે નદીની બાજુમાં આવેલા ખેતરોમાં આંગળીઓ સુઝી ગઈ હતી. અને આંગળીએ ભીને પાટો બાંધ્યો પહાડી સ્ત્રીઓ કામ કરી રહી હતી. આ બાજુના ખેતરોમાં અને ઠંડુ પાણી સીંચવા માંડયું. રખેને આંગળીએ ફેકચર તે મોટે ભાગે સ્ત્રીઓ જ કામ કરતી દેખાય છે. પુરૂષે નોકરી કરે, નહિ થયું હોય એમ મન ભય ચિન્તવવા લાગ્યું. જ્યાં અમે પટલાઈ કરે, નાને માટે વેપાર કરે, ૫ણું ધર તેમજ ખેતીનું કામ , બેઠા હતા તે દકાનદાર બહ ભલે આદમી હતો. જતા આવતા મોટા ભાગે સ્ત્રીઓ જ સંભાળે-આવી કાંઈક આ બાજુની જીવન- . માણસને તેની દુકાને બે ઘડિ ઉભા રહેવાનું ઠેકાણું હતું. બાજુએ પ્રથા અથવા તો સમાજ પવસ્થા લાગતી હતી. એક એકથી. ચાની હોટેલ હતી. દુકાનદારને અમેરા મુંબઈ બાવળના જીવન વધારે રળિયામણું લાગતા નિસગ દૃષ્યોમાંથી પસાર થતાં થતાં. વિષે ભારે કુતુહલ હતું, કારણ કે તે હરદ્વારથી કદિ દૂર ગયે જ્યારે સૂર્ય આથમી ચુકયે હતું અને આવતી. રાત્રીને અંધકાર નહોતે. અમને, એ લોકોના જીવન વિષે પણ એટલું જ ચોતરફ વ્યાપી રહ્યો હતે એવા સમયે અમે બાગેશ્વર પહોંચ્યાં. ' કૌતુક હતું. આ કારણે, જો કે ગરૂડથી બસને આવતાં અપૂર્ણ ' પરમાનંદ ધાર્યા કરતાં વધારે વિલંબ થયો એમ છતાં, અમારી વચ્ચે ચાલી ચેરીટી કમીશનરે આપેલું વ્યાખ્યાન ' ', ' | રહેલી વાતોને લીધે વખત બહું જણાયો નહિ. તે પ્રદેશમાં વસતા ગત જાન્યુઆરી માસની ૨૦મી તારીખે થી મુંબઇ જેના લકે ની ગરીબી, મેટા ભાગની નિરક્ષરતા, નાગરિક સગવડોને લગભગ યુવક સંઘના કાર્યાલયમાં મુંબઈ પ્રદેશનાં ચેરીટી કમિશનર શ્રી. અભાવ, નિર્વાહનું મોટું સાધન ખેતી અને તે ખેતીની કંગાળ સુમન ભટ્ટ, “પબ્લીક ચેરીટી એન્ડ રીલીજીયસ ટ્રસ્ટ એકટ' એ - દશા–આ બધું જોઈ જાણીને ઊંડી ખીન્નતા અનુભવી. વિષય ઉપર ઘણી માહીતી અને ઉપયોગી માર્ગદર્શન આપતું એક આ પ્રસંગે કૌસાનીવાળા સરલાદેવી સાથે થયેલી એક વાત . નાનીશી શ્રોતામંડળી સમક્ષ એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. - ચિત યાદ આવી. મેં તેમને સહજભાવે પૂછેલું કે “સરલા-, * શરૂઆતમાં સંઘના પ્રમુખ શ્રી. ખીમજીભાઈએ શ્રી સુમન ભટ્ટને બહેન, તમે અહિં ધણ વખતથી વસે છે, એટલે તમે તે હિમા- પરિચય આપતાં તેઓ માત્ર કાયદા કાનુનના ચેગઠાથી નહિ પણ લયને ખુણે ખુણે ખુદી વળ્યા હશો!-તેમણે જવાબ આપેલ '. સમાજની સખાવતે કેવી રીતે સક્રિય અને સફળ બને એ દૃષ્ટિએ 'પૂરી - “આ પ્રદેશમાં હું આવી એ અરસામાં ઠીક ઠીક કરેલી, પણ કનેહ અને વ્યવહારદક્ષતાથી પોતાનું કાર્ય કરે છે એમ જણાવીને પછી તે ૪૨ની લડત આવી અને પછી તે મનમાં નિરધાર કર્યો. તે સંબંધમાં જત' અનુવાવના કેટલાક દાખલાઓ રજુ કર્યા હતા અને કે દેશ આઝાદ ન થાય ત્યાં સુધી જે કામ કરતી હોઉં તેને સંધ તરફથી શ્રી સમન ભને આવકાર્યા હતા. તેમના સમર્થનમાં ચાંટી રહેવું અને બીજે કશે હરવું ફરવું નહિ.” મેં કહ્યું કે ' સંધના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ બોલતાં શ્રી સુમનભાત - “હવે તે આઝાદી મળી છે તે તમે અવકાશ લઇને આ માત્ર ચેરીટી કમીશનરને સરકારી મેટ અધિકાર ધરાવે છે એ પ્રદેશમાં યથેચ્છ વિચરી શકે છે.” તેમણે જવાબ રીતે નહિ પણ એક સંસ્કારી શીલસંપન્ન સહદય ' સજજન છે આપે કે “ ભાઈ, દેશને રાજકીય આઝાદી ' મળી છે; પણ એ રીતે તેમને વિશેષ પરિચય આપ્યો હતે. ' ' આર્થિક આઝાદી મળી નથી. આજે પણ દેશની અને ત્યાર બાદ શ્રી સુમનભાઈએ જને પબ્લીક ચેરીટી ટ્રસ્ટ વિશેષે કરીને બાજુ વસતી પ્રજાની હાલત એટલી જ એકટ આવ્યું તે પહેલાં પબ્લીક ચેરીટીઓ-જાહેર સખાવત–ને ગરીબ કંગાળ અને પછાત છે. એમાં ફેરફાર ન થાય અને પ્રજા- ' લગતુ'' કાયદાનું નિયમન કેટલું ઢીલું અને અવ્યસ્થિત હતું. તે જને આર્થિક રીતે આઝાદ ન થાય ત્યાં સુધી મને કશે જવા વિષે, આજે અમલમાં આવેલ નવા કાયદાના હેતુઓ વિષે, અને 'કે ફરવામાં રસ નથી.” . આ કાયદો અમલમાં આવ્યા પછી જાહેર સખાવતે કેવી રીતે બાગેશ્વર તરફ અને કેટલા પ્રમાણમાં વ્યવસ્થિત થઈ રહી છે અને તેમાં ચાલી '', આમ પાંચ વાગવા આવ્યાં, સાડા પાંચ થયા, પણ ગરૂડ રહેલા ગેરવહીવટ અને ગોટાળા ઉપર કે અંકુશ આવ્યું છે . • બાજુની બસ હજુ આવી નહિ. ગરૂથી બાગેશ્વર સુધીની સડક તેનો ખ્યાલ આપ્યો હતો. ત્યાર બાદ આ વિષય ઉપર પ્રશ્નોત્તરી કાચી અને ઓછી પહોળી હોવાના કારણે તે બાજુ “વન વે રૂટીની , થતાં તેમણે કેટલેક નો પ્રકાશ પાડ્યો હતો. આખું વ્યાખ્યાન પદ્ધતિ ચાલતી હતી એટલે કે અમુક સમય સુધી બાગેશ્વરથી અને ચર્ચા ઉપસ્થિત શ્રોતાઓ માટે સારા પ્રમાણમાં ઉબેધકેગરૂડ સુધી અને તે પછીના અમુક ગાળા સુધી ગરૂડથી બાગેશ્વર બની હતી. તે : ' . ' . સુધી બસ" જાય એ રીતે બસને ગમનાગમન વ્યવહાર ગાઠવા અન્તમાં સંધના ઉપપ્રમુખ શ્રીમતી લીલાવતીબહેત દેવીદાસે હતા. આમાં જરા વિલંબ થયો હતો. હવે ગરૂડ તરફથી બસે શ્રી. સુમન ભટ્ટને આભાર માન્યો હતો અને સંધ તરફથી તેમનું આવવા માંડી. પહેલી બે ત્રણ બસ, આવી તે ગુડ્ઝ કેરીઅર- પુષ્પહાર વડે બહુમાન કરવામાં આવ્યું હતું.. Page #24 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ વન સઘના નામપરિવત નના પ્રશ્ન (ગયા ડીસેમ્બર માસની પહેલી તારીખના પ્રમુ; જીવત'માં ‘સ’ધના- નાસપરિવત નના પ્રશ્ન એ મથાળા નીચે મારા અગત વિચારા રજી. કરતી એક નોંધ પ્રગટ કરવામાં આવી હતી અને તેમાં મુંબઈ જૈન યુવક સંધની આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થાપના થઈ તે વખતની સઘની પ્રવૃત્તિ અને પરિસ્થિતિના અને આજની પ્રવૃત્તિ અને પરિસ્થિતિને મુકાબલો કરીને સધનુ' નામ બદલવાની જરૂર ઉભી થઈ છે એવા વિચાર રજી કરવામાં આવ્યા હતા અને વિકલ્પે પ્રબુદ્ધ માનવ સધ' એ પ્રકારનુ નામપરિવર્તન સૂચવવામાં આવ્યું હતું અને આ મહત્વના પ્રશ્ન ઉપર સંધના સભ્યો અને શુભેચ્છક મિત્રાને પેાતાના વિચારો જણાવવા આગ્ન્યાહન કરવામાં આધ્યું હતુ. તદનુસાર કેટલાંક લખાણા અથવા તે મને અંગત રીતે સોધીને લખાયલા પત્રો મળ્યા છે. તે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રોમાં એક પત્ર માંડલ નિવાસી શ્રી રતિલાલ મફાભાઈ શાહના છે. આ પત્રમાં રજુ કરવામાં આવેલા વિચારાની ક્રાઈ વિશેષ ચર્ચા કરવાની જરૂર છે જ નહિ, પણ આ પ્રશ્ન સંબંધમાં કાઈ ગેરસમજુતી થવા ન પામે માટે આટલી સ્પષ્ટતા કરવાની ખાસ જરૂર લાગે છે કે ‘મુંબઈ જૈન યુવક’ના સ્થાને પ્રબુદ્ધ માનવ’ શબ્દ મૂકવાની સૂચના કરવા પાછળ ‘જૈન' શબ્દ વિષે મારા કે અન્ય કાઈના મનમાં કાઈ સૂગ રહેલી છે એમ કાઇ ન માને કે વિચારે, સંધની આજની પ્રવૃત્તિઓનું સમગ્ર રૂપ વિચારતાં જૈન યુવક' શબ્દ સધની આજની મનેદશાના દ્યોતક નથી રહ્યો એટલુ જ દર્શાવવાના ઉપરના ફેરફાર સૂચવવા પાછળ ઉદ્દેશ રહેલા છે. આ હકીકત આ પ્રશ્નની ચર્ચા કરનાર સૌ કાછના ધ્યાનમાં રહેલી ધટે છે. અન્ય અભિપ્રાય પણ નીચે ક્રમશઃ પ્રગટ કરવામાં આવ્યા છે. પાનદ ) શ્રી. રતિલાલ મફાભાઈ શાહના પત્ર જૈન યુવક સંધના નામપરિવતન અંગે તમે સ ́ધના સભ્યાના વિચાર માગ્યા. હું સધના સભ્ય નથી એટલે મને કહેવાના અધિકાર નથી તેમ છતાં સધ પ્રત્યેના પ્રેમ અંગે મારા વિચાર। મૂકું છું. આશા છે કે આપ આ અંગે કરી વિચાર કરવા પ્રવૃત્ત થશે. એ તે નિર્વિવાદ વાત છે કે મહાત્મા ગાંધીજીના આગમન પછીજ સાંપ્રદાયિક વૃત્તિને સ્થાને આજે આપણામાં સ ધર્માંદર મુદ્ધિ કેળવાવા લાગી છે. આવા એ પુરૂષ સધમ સમભાવી અને જગહિતૈષી હતા. છતાં નહેતા એમણે હિંદુત્વની નિશાનીરૂપ માથે શિખા રાખવાને આત્રહ છેડયા, નહાતા એમના પુત્ર દેવદાસની નાપસંદગી છતાં કસ્તુરબાના અસ્થિઓને ઇંન્દ્રાયણી નદીમાં પધરાવવાનો આગ્રહ છેડયે કે નહેાતે નેઆખલીમાં ૯૦ ટકા મુસ્લીમાની વસ્તી વચ્ચે તેમના અણુગમા છતાં પ્રાથનામાં રામધૂનના આગ્રહ છેડયે, ઉપરાંત એ પેાતાને હિંદુ અને ચુસ્ત વૈધ્રુવ ગણાવા માટે ગવ લેતા. ... વિનેષ્ઠાજી જેવા વિશ્વસંત પણ જે હવે વ્યાપક રૂપે ‘જય જગત' શબ્દ અપનાવી વસુધૈવકુટુ'બક'ની ભાવનાને રિતાથ કરી રહ્યા છે, એમણે પણ એક વ્યાખ્યાનમાં જણાવેલુ' કે ‘વેદાના હું ભક્ત હિંદુઓનું અહિત ઇચ્છું ખરા ?” તેમજ એ પોતે ગીતાના તે આજે પણુ વ્યાપક પ્રચાર કરી રહ્યા છે. તો જો એવા સમદર્શી પુરૂષોને પણ પોતાના હિંદુત્ત્વ માટે કે સાંપ્રદાયિક ધર્મગ્રંથ વેદ ગીતાના ભક્ત કહેવડાવવા માટે શરમ નથી ઉપજતી તા આપણુને શા માટે ‘જૈન' શબ્દ ખૂંચવા જોઇએ. એ મને નથી સમજાતું. વેધમે વેયુગથી પોતાના તત્ત્વજ્ઞાન આચાર વિચારમાં સમયે સમય મૌલિક ક્રાંતિ સર્જાવી વેદધમૈં વિકસિત અને પ્રવાહી બનાવ્યે રાખ્યા છે; જ્યારે ઉદાત્ત અને ઉદાર તત્ત્વવારસા મળવા છતાં જૈત સમાજ આજે રૂઢિચુસ્ત અને સકી વિચારને બની રહી એ પાતાનુ વ્યક્તિત્ત્વ ગુમાવવા જેટલા નિસ્તેજ બની રહ્યો છે. આવે સમયે તમારા જેવા ક્રાંતિકારે આગળ આવી જૈન યુવક સંધની રચના દ્વારા જે અનુપમ કાર્ય કર્યુ છે એથી હું માતુ' છું કે જૈન સ`ધને જાગૃત કરી આગળ ખેંચવાનુ એ કાય સંધની ઉત્તમ સેવા હતી અને આજ પણ છે, એથી જો જૈન યુવક સંધ એન્જિન અને ડબ્બાઓને સાંધનારી હૂકની માર્ક જૈન’ શબ્દ ફગાવી દેશે તે! એથી ભલે કદાચ તમને થાડા નવા સાથી મળશે પણુ જે સમાજના ભાઈઓની મોટી સહાય અને ટકા સદા તેમને મળતાં રહ્યાં છે, એ સાથ ગૂમાવવાના કદાચ તા. ૧-૨૫૯ અવસર આવે તે એ એક ખેાટના જ ધધો ગણાશે. અને પછી તમારૂ એન્જિન દૂર જઇ ગમે તેટલી વરાળ કાઢશે કે સિસેાટી વગાડયે રાખશે. તે પણ પાછળ રહી ગયેલા એ ડબ્બાઓમાં નવી ગતિ નહી ઝેરી શકે; ને એથી જે સમાજની સેવા કરવાની તમાર મનાથ હતા એ સમાજને છેહ આપ્યા જેવું થશે. બાકી જો વ્યાપક ક્ષેત્રમાં કામ કરવાની તમારી ભાવના છે તા એમ કરતાં કાઈ પણુ તમને રેકી શકે તેમ નથી, પણ તમારા જૈન સમાજ સાથેને સંબંધ રહેશે તે એ સમાજને પણ તમે આગળ લઈ જઈ શકશેા અને સાથે એની સેવા દ્વારા વિશાળ સમાજને પણ તમે નવા આદર્શ આપી શકશો. વિશ્વકલ્યાણ દૃષ્ટિવાળા ગાંધીજી—વિનેાખાજી . જેવા સ ંતને પણ જો જગતને નવા પ્રકાશ આપવા કાઇ પરિમિત ક્ષેત્ર-સમાજ કે સ'પ્રદાયની સેવાને પોતાનુ કાર્ય ક્ષેત્ર, ખનાવવું પડયુ છે, તે આપણે સ્વીકારેલા ચોકકસ ક્ષેત્રથી આપણે કંઈ સકુચિત કરતા નથી. કારણ કે માપણી દ્રષ્ટિ કાઇ એવી નથી, પણ સમાજના એક ભાગને ઉન્નત બનાવવાની અને એ દ્વારા વિશાળ સમાજ સાથે સ'પર્ક સાધવાની છે.. આમ છતાં તમારા જેવી નીડર વ્યક્તિ અન્યની ટીકાઓથી કેમ ગુંચવાઇ ગઈ હશે એ મારા ધ્યાનમાં નથી આવતુ ં. જેને દિલથી સેવા કરવી છે એ કાઇ સાંપ્રદાયિક અથવાળા શબ્દ સામે સૂગ નથી ધરાવતા. પણ જે પોતે એવી માનસક વ્યાધિથી પીડાતા હેાય છે એને જ એવા શબ્દની સૂગ ચડે છે, ઘણીવાર જાણીતી વ્યક્તિ કે પ્રધાના એવા સાંપ્રદાયિક શબ્દ સામે ટીકા કરે છે, છતાં છાશવારે એમના હાથે થતાં ઉદ્ઘાટન વિધિમાં તે! કેવળ ચાકસ ધર્મ સ ંપ્રદાયની પૂજાવિધિનેજ સ્થાન અપાય છે, આજ સુધી એવા કાઈ પણખીનસાંપ્રદાયિક ગણાતા નેતાએ વારાફરતી હરેક મુખ્ય મુખ્ય ધર્માંની પૂજાવિધિને અપનાવવાનું પગલું નથી ભર્યુ ? એથી જણાય છે કે જો એમને એમાં દોષ નથી દેખાતે તે જે સમાજ ધાર નિદ્રામાં સૂતેલા છે એની સેવા કાષ્ઠ ઓછી સેવા નથી. અને રાષ્ટ્રના જ એક એક ભાગ હાઈ એની સેવા એ રાષ્ટ્રસેવા જ છે–માનવસેવા જ છે. તે એ કારણે એ સમાજ સાથે સંબંધ જોડી રાખનારા ‘શબ્દ’ વપરાય તો એમાં કોઇ સંકુચિત ભાવ નથી પણ નિર્માંળ સેવા કરવાને ઉદાત્ત ભાવ છે, એથી મને કહેવાનું મન થાય છે કે કાઇની ટીકાને ખાતર એક વિશાળ વર્ગના સંબંધ કાપી નાખવા એ એક કેવળ ઘેલછા જ છે. એથી જે લેાકા સધના કાર્યતે– એની ઉદાત્ત દૃષ્ટિને નહિ જોતાં કેવળ શબ્દ સામેજ સૂગ ધરાવનારા છે એવા સંકુચિત માનસના લકો મેળવવાથી લાભ પશુ ? Page #25 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૨-૫૯ યુદ્ધ હા, એટલુ' ખ' કે તમે આપવા" ધારેલા 'માનવ' નામ કરતાં ‘જૈન’શબ્દની વ્યાખ્યાને વિસ્તૃત બનાવે. હરેક જૈનેતરને સધમાં પ્રવેશ મળે એ રીતે એના બંધારણમાં ફેરફાર કરો તેમ જ જૈન સમાજની સેવા સાથે વિશાળ માનવ સેવાને પણ સ્થાન આપે। એ સમજી ચૂકાય છે. બાકી જૈન નામના ત્યાગ કરવા એમાં કાઇ પણ જાતની દીÖદષ્ટિ નથી એમ નમ્રપણે વિચાર કરતાં લાગે છે. એક પ્રશ્ન કદાચ મુઝવણ ઉભી કરે કે સંધમાં પ્રવિષ્ટ થયેલા જૈનેતર ભાઇઓ જૈન સધ નીચે વિશાળ માનવસમાજની સેવા કરી શકે, પણુ જૈન સમાજ સાથે તેની કેવી મર્યાદા રહે? આ પ્રશ્નના ઉત્તર મહાત્મા ગાંધીજીએ હિન્દુ-મુસલમાન પ્રસ્તી—પારસી આદિ સર્વ કામોની બનેલી કોંગ્રેસમાં હિન્દુ સમાજના અંગભૂત અસ્પૃશ્યેાધારના કાર્યક્રમને મૂર્છા આપી દીધા છે. એથી એ પ્રશ્નના ઉકેલ ક્રાઇ કઠિન વાત નથી. મુંબઇ જૈન યુવક સંધની પ્રવૃત્તિ સાથે વર્ષાથી ગાઢપણે સ'કળાયલા એક મિત્ર પેાતાનું નામ પ્રગટ કર્યાં સિવાય તા. ૨૯૧૦-૫૮ના જૈન પત્રમાં જણાવે છે કે જૈન સમાજને સચોટ માદન આપી શકે તેવી કોઇ સક્રિય કાય વાહી કે આન્દોલન સંધે ઘણાં વર્ષોંથી કરેલ નથી, જે કાય વાહકાનું માનસ કતરફ ઢળી રહ્યું છે તે સૂચવે છે. હાલની પ્રવૃત્તિ વ્યાખ્યાના, પટના, નૌકાવિહાર, ભાજન સમારંભોમાં અટવાઈ પડેલ છે. આ સંયોગે અને પરિસ્થિતિમાં મુબઇ જૈન યુવક સ ંધ નામ પરિવત નને વિચાર કરે છે તે સુયેાગ્ય અને ઊચિત છે, ‘જૈન’ સાથેના ‘યુવક’ શબ્દ પશુ ખીનજરૂરી છે, સંધની પ્રવૃત્તિમાં પ્રવતી રહેલ યુવકને છાજતા જીસ્સાના અભાવ આ નિણૅય કરવા તુરત પ્રેરે તે હિતા વહુ છે. સંધને આર્થિક સહાય મળે છે તે પાછળ સ્વ. મણિલાલ માકમચંદ શાહના 'પુનિત આત્મા કેમ જાણે પ્રેરક ન હોય એમ લાગે છે. બગસરાથી શ્રી લાલચંદ વેારા જણાવે છે કે “સંધના નામપરિવત ન વિષે મને લાગે છે કે પ્રભુધ્ધ યુવક સંઘ' એવુ નામ રાખવુ યોગ્ય છે, પ્રમુગ્ધ જીવત સમાજ' પણ ગ્ય છે.” * મુંબઇથી સંધના સભ્ય શ્રી શાન્તિલાલ ડાહ્યાભાઈ ઝવેરી જણાવે છે કે “હું સધનું નામપરિવર્તન કરવાના મતનેા છું, તેમ કરવામાં આપણે ગુમાવવા કરતાં મેળવવાનુ વધારે છે, ગુમાવવાનું લગભગ કશું જ નથી. જૈન સંધને બદલે માનવ સધ રાખીએ તે યાગ્ય છે. જૈન શબ્દ કત તે જ ધમનાં લોકને પ્રિય છે, જ્યારે માનવ શબ્દ અને માનવ ધર્મ’રાષ્ટ્ર આખાને પ્રિય છે. લાભાલાભની દૃષ્ટિ જે રાષ્ટ્રને પ્રિય છે તે અપનાવી લેવું તે વધારે યોગ્ય છે. સંધનું નામ ખ્યાતિમાં માણવા માટે અલબત્ત આપણૅ ઘણીજ મુશ્કેલીઓ વેઠી હરો અને સહન પણ કર્યું હશે. તેથી જ તે નામ ઉપર આપણા માહુ છે. તે કુદરતી છે. જેમ જેમ સમયપરિવન થાય છે તેમ તેમ આપણે પણ કાળની ગતી સાથે જ ચાલવુ પડે છે અને તેમ કરવામાં સફળતા છે. શ્રી મુંબઇ જૈન યુવા સંધતું નામ પ્રમુદ્ધ માનવ સધ રાખીએ તે હજી પણ વધારે સારા પરિણામની આશા રાખી શકાય અને વધુ સફળતા મેળવી શકાય. વધુમાં હેતુ અને કાય ની દૃષ્ટિએ પશુ નવું નામ હ્યુ જ અનુકુળ છે ” અત્રેન ૧૮૩ મુખથી શ્રી લવણપ્રસાદ' શાહ જણાવે છે. કે “મારી પોતાની આજની માન્યતા પ્રમાણે હજી પણ જૈન યુવક સંધના નામની જરૂરત છે, પણ સંધની આજની પ્રવૃત્તિ માત્ર નિષ્ક્રિય છે, વિચારાના ફેલાવા પૂરતી જ છે. તેના અમલની કાષ્ઠ પ્રવૃત્તિ કે વિચારણા જ નથી. પ્રવૃત્તિ માત્ર જ્ઞાનગેાડી જેવી છે અને કદાચ ખરાબ ન લાગે તે તમે સારા છે અને અમે સારા છીએ તેવી છે. ઉપરાંત ક્રાઈ સ્પષ્ટ વિચારસરણી પણ નથી. કોઈ પણ સંસ્થાના હેતુ પ્રજાનું આર્થિક કે નૈતિક ઉત્થાન કરવાના હોવા જોઈએ. હું ધારૂં છુ. કે પ્રજાના આર્થિક ઉત્થાન માટે તે આ સંસ્થા કંઇ કરતી નથી. માત્ર નૈતિક ઉત્થાન માટે કાંઈક કરે છે એવા ભાસ થાય છે. રાજકીય ઉત્થાનના હેતુ છે કે નહિ તે સ્પષ્ટપણે દેખાતુ` નથી. પણ રાજકીય પ્રશ્ના સધ છેડે તે છે જ. આપણે નામ બદલીને મોટા ક્ષેત્રામાં ગયા એવા ભાસ ઉત્પન્ન કરવાને કાઈ અ` નથી. કાઇ પણ કામ માટે આપણી પાસે દૃષ્ટિ હાવી જોઇએ.. .આ સ્થિતિમાં મુખઇ જૈન યુવક સધનું નામ ગમે તે રહે તેમાં મને જરાયે રસ નથી, તેથી કાષ્ઠ કાર્ય થાય તેમ હું માનતા નથી, જૈન યુવક સંધ માત્ર વાત કરવાને બદલે કોઇ નિશ્ચિત સક્રિય કામ કરે તેા બીજી કામમાં બીજી જગ્યાએ પણ તેને અમલ થઇ શકશે. માત્ર વાર્તાથી, ભાષણાથી, લેખાથી; નામપરિવત નથી કશું થવાનું નથી, “મને લાગે છે કે સંઘની પ્રવૃત્તિ અંગે પરમાનંદભાઈ જુદી જુદી વ્યકિતઓના સંબંધમાં આવે છે તેથી તેમના મનમાં આ તુકકા આવ્યા છે. બાકી કામની દ્રષ્ટિએ, જરૂરિયાતની દ્રષ્ટિએ સંધમાં આ વિચારની સ્ફુરણા થઇ નથી લાગતી,” મુબથી, શ્રી. સારાભાઈ, એન. શાહે જણાવે છે કે “ સમયના વહેવા સાથે અને પલટાએલી પરિસ્થિતિને અનુલક્ષીને સંધના નામમાં પરિવત ન કરવાનું આવશ્યક બન્યું હાવાનું આપનું સૂચન અને એના સમનમાં આપે કરેલા ખુલાસા અવશ્ય વિચારણીય છે. પરંતુ બદલાએલી પરિસ્થિતિને કારણે જે નામ પસંદ કરવામાં આવે એની સાથે જ એને અનુરૂપ કાર્ય ક્ષેત્ર પણ વિચારવામાં આવે એ પણ એટલુ'જ જરૂરી છે. કાર્યક્ષેત્રમાં ચેાગ્ય સુધારા વધારા કરીને જો નામપિરવતન કરવામાં આવશે તે! એ પ્રગતિશીલ લેકેાની દૃષ્ટિએ 'જરૂર આવકારપાત્ર અને સતાષજનક લેખાશે. જ્યારે કાય ક્ષેત્રના વિચાર આવે છે ત્યારે આજની બદલાએલી હાલતમાં સંધ શું કરી શકે એ સવાલ સામે આવીને ઉભો રહે છે. આજથી ૩૦ વર્ષ પહેલાં જેમ જૈન સમાજમાં ઘર કરી ગયેલી કેટલીક રૂઢીઓ અને સાધુશાહીની આપખુદીના સામને કરવા મુંબઇ જૈન યુવક સંધને જન્મ થયેા હતેા. તે જ " પ્રમાણે વર્તમાન કાળ જનસમાજમાં જ્યાં હાનિકારક રૂઢી, નંદી અને આપખુદી જણાય, જનતાનું હિત કરવાને નામે જ્યારે જનતાનું અહિત કરનારા કાયદાઓ થતા દેખાય, કલ્યાણકારીકાયદાયાનું સ્વરૂપ અકલ્યાણકારી બનતું દેખાય ત્યારે એ અંગે પક્ષાતીત ધેારણે વિચારવિનિમય કરીને જનતાને અવાજ સુધરાઇ અને સરકાર સમક્ષ રજુ કરવાનું કાર્ય સ ંધ એની મર્યાદામાં રહીને કરી શકે અને જનતાને માગ દશ ન આપી શકે. પક્ષાંધ બનતા આજના રાજકારણમાં સંધ જો આવુ દીવાદાંડીરૂપ કાર્ય કરવા પ્રેરાય તે। એ એક પ્રાણવાન અને લેાકપ્રિય સંસ્થા બની જાય. એ ટુકીકત છે કે આઝાદી પછી સામાજીક, આર્થિક, વામિ ક વિંગેરે સર્વ ક્ષેત્રે રાજકારણની અસાધારણ અસ્તર નીચે આવી ગયા છે. ખુરશી અને પદ્મની પૂજા વધી રહી છે. વિચારકાના દિલમાં દર્દી પેદા કરે તેવી સ્થિતિ નિર્માણુ થઇ રહી છે. ક્રમવાદ, Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪. પ્રબુદ્ધ પ્રાંતવાદ, ભાષાવાદ વિગેરે નાબૂદ કરવાની વાત કરનારાએ ખુદ એ વાદેને ભૂલાવે તેવા ઝેરી પક્ષવાદ નિર્માણ કરી રહ્યા છે. ભભલા વિચારકે પણ આ વાદની અસર નીચે આવી બહેરાં, મૂંગાના પાઠ ભજવી રહ્યા છે. દેશનું પારાવાર નુકશાન થઇ રહ્યું છે. આ સંજોગામાં સંધ જો નવા નામ નીચે એનું રાષ્ટ્રીય સ્વરૂપ સપૂર્ણ રીતે જાળવીને છતાં પક્ષાતિત ધેારણે, જનહિતની દૃષ્ટિએ વિચારવાનુ, ખેલવાનુ અને એના મુખપત્રમાં લખવાનુ શરૂ કરે તે પ્રભુદું જીવન પ્રજાનું મુખપત્ર ' બની જાય. સંધ′′ અસ્તિત્વ પણ યથાય ઠરે. પક્ષવાદને પરિણામે વત માનપત્રાએ પણ એમની નીતિ બદલી હાવાથી સંધ પાસે સમયની આ તાકીદની માગ છે. સંધ ધારે તે આ દિશામાં શું શું કરી શકે તેમ છે. બાકી સંધની હાલની પ્રકૃતિઓમાં તે કાઇ પ્રાણ દેખાતા નથી. જનસમાજનુ કોઇ શ્રેય એમાં થતું હોય એમ હું માનતા નથી, નામપરિવર્તનના સૂચનને હું આવકારૂં છું, પણુ સાથેજ ફાય પરિવતન અંગે સૂચન કરૂં છું, આશા રાખું છું કે સંધ નામપરિવન કરતી વખતે એના પર ધટતે વિચાર કરશે.' * * મુખથી સંધના એક સભ્ય ડા. જયતિલાલ એમ. પાણી જણાવે છે કે ભારે કબુલવુ જોઇએ કે હુ. થ્રેડે રૂઢીવાદી હાઉં' અને લાગુ અને તયા જ જુના નામ પ્રત્યેના વિચાર આવે, છતાં વિચારા આવે તે લખવાં જ રહ્યા. (૧) અંગ્રેજી સુવાક્ય પ્રમાણે—What is there in a name? તે નામ બદલવા માટે મમતા શા માટે? કાર્ય થી કામ કે નામથી ? ... માનવી સ્થિતિ, સ ંપત્તિ, વિચારો કે ઉમર બદલાતા નામ નથી બદલતા તા આ માનવીના સધ શા માટે બદલે ? .(૨) યુવક શબ્દ અદ્દલવાની વાત જે રીતે કરી તે યોગ્ય નથી. યુવક ઉમર સાથે નહિ પણ વિચારા સાથે સંબંધ ધરાવે છે, સંસ્થાપકા સૌ પ્રૌઢ હતા છતાં યુવક હથ્યના હતા. સભ્યા ભલે યુવક ન હેાય પણ યુવક હૃદયના હ્રાય એમ મચ્છીએ અને છે પણ તેમજ: તેથી યુવકના વિરોધ અસ્થાને છે. (૩) જૈન શબ્દ માટે ભાઇનુ કહેવુ કૈટલેક 'શે વ્યાજખી હશે, સંધમાં જોડાવા ઇચ્છનારા બહુ વિચારશીલ વ્યકિત હાય છે. તેમને તે જૈનને ટુકા અર્થ ન લેતાં વિશાળ અથવા સત્ય અથ લેવા જોઇએ. (જૈન-જીતેલા ). વળી આત્માના ઉંડાણથી અને સત્યપ્રિયતાની દૃષ્ટિએ વિચારીએ તે અત્યાર સુધી દાન, સભ્યપદ કે મમતા આ સંધ પ્રત્યે છે... તે જૈન તરીકે અને જૈનાની સંસ્થા છે તેથી છે. નવજીવન પામેલા –રૂઢીવાદ—આડંબર અનેર્નિરથ ક ખર્ચાઓના વિરોધ કરનારા જૈને જૈન યુવક સંધમાં પ્રેરણાદાયી તત્વ જોતાં, અને જુએ છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તે! પૂર્વ કા કર્તા, દાતાઓ અને પ્રેરણા આપનારાઓને ધેાખે! આપીએ છીએ એમ લાગે, પોતાના વર્ચસ્વવાળી સસ્થામાં પોતાના વિચારાનુ વિચાર પ્રમાણે ધાયુ' કરી કરાવી શકીએ છીએ. રાજાની વિનતિના અનાદર નથી થઇ શકતા. જે સિધ્ધાંત ઉપર ઇમારત ચણા હાય એ સિધ્ધાંતાની જ્યાં સુધી જરૂર છે ત્યાં તેના મૂળ ઉપર ઘા મારવા ઠીક ન ગણાય. મુંબઇ જૈન યુવક સંધે જે ક્રાન્તિકારી પગલું ભરેલ છે તે હજી પૂરૂ થયું નથી. જૈન સમાજમાં–મંદિરે। ઉપધાને –એચ્છવા વગેરે પાછળ પહેલાં કરતાં વધુ ખર્ચા થાય છે. તે સમાજને સુપથે વાળના સમજાવવા આ સધ નિષ્ય બન્યા છે. તેને સજાગ બનાવી મૂળ કાર્યાં ઉપર લક્ષ આપવાનું જરૂરી છે. જુનવાણી સાધુસ ંસ્થા સમયેાચિત દેરવણી આપવાને બદલે - પૂરાણી રીતે જ ચાલે છે. તેથી સથે—નૂતન જૈન સંમાજ અને સાચા જૈન જીભન તા. ૧-૨-૫૯ ધર્મના દર્શન કરાવવા પ્રયત્ન કરવાની જરૂર છે. પરમાનદભાઈ જેવા ધમ અને વાડાની સંકુચિતતાથી પર થયા હોય તેવાઓએ ચાલતી સંસ્થાઓને પેાતાનું કાય કરવા દર્દી વિંશાળ વિચારદાહનવાળી સંસ્થા સ્વીકારવી જોઇએ. અથવા સ્થાપવી જોઇએ અને આવી સસ્થાને તેનું કાર્ય કરવા રાખવી જોઇએ. તેમાં જૈન સમાજનુ' શ્રેય છે, રૂઢી વહેમ અને અંધશ્રધ્ધાથી ભરેલા જૈન સમાજને આ સંસ્થાની જરૂર છે અને ભાઈના માગદશનની પણ તેટલી જ જરૂર છે. ॰ (૪) “પ્રભુધ્ધમાન રસ ધ’--નામ બહુ જ સરસ છે; આકર્ણાંક છે અને જુના નામના પડધા સાચવે છે. પણ પ્રશુદ્ધતા અથ જાગેલાનાની-એવા જોડણીકાશમાં છે. સંધને જ્ઞાનીઓને સંધ એમ કહેવુ' એ વધુપડતું લાગે છે. પ્રમુદ્ધ જીવન એ સામયિક હતું. પત્રને નામ એવુ આપવામાં વધુપડતું કદાચ ન લાગે પણ સંધને એ નામ આપવાથી આપણે આપણા અતિરેક કર્યાં કહેવાય. એટલા પુરતું આ નામનું સૂચન અસ્થાને લાગે છે. (૫) ‘પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ” વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે એક જ જાતના સૂત્રેા ઉપાશ્રયામાં વાંચતા હેાવાથી જ્ઞાનપિપાસુઓને ધાર્મિક દિવસોમાં ક ંઇક સમજી શકાય તેવું સાંભળવાની જરૂર હતી અને સંધે તે પુરી પાડી; તેથી આ વગમાં તે લોકપ્રિય બની, એ જ વ્યાખ્યાનમાળા અન્ય વિસે રાખા અને પરિણામ જુએ ? તેથી સમજી શકાય છે કે જૈન સમાજને નવું પીરસનારને જ્ઞાનક્ષુધા તૃપ્ત કરતી સંસ્થાની જરૂર છે. (૬) પરમાનંદભાઇ એટલે મુંબ' જૈન યુવક સંધ અને સાંધ એટલે પરમાન દભાઇ એ સ્થિતિ છે, આ સધ પરમાનંદભાઈ વગર 1 અને નિઃશંક છે. એ પણ એટલુ જ સત્ય છે કે જો આ સંધને સમુળા ખદલી નાખીએ અને ભાઇની ગેરહાજરી હાય ત્યારે એ સંસ્થા ધણીધોરી વગરની બને. ન જૈન સમાજની રહે કે ન સવની રહે. નાના વર્તુળમાં કાય કરી શકનારાઓ મળી શકે અને કાય ધપ્યું જાય. વિશાળ વિચારા ધરાવનારાઓની સંખ્યા અલ્પ હોય છે. જ્યાં સુધી બંધારણમાં ધમના નિર્દેશ ન કાઢી નાખવામાં આવે ત્યાં સુધી આ સંધ જૈના પૂરતા કામ કયે જાય અને સવ ના સાથ માગતા રહે અને મળતા રહે તા જૈન સમાજના નવજીવન પામેલાઓને જે રાહુ મળવી જોઇએ તે મળતી રહેશે. (૭) સંધને સમૂળા બદલવા કરતાં એક નવી સંસ્થા સ્થાપીએ અને સગમ્ય સિદ્ધાંતે તેમાં લાવીએ-પ્રબુદ્ધ જીવન”ને તેનુ મુખપત્ર બનાવીએ અને બન્ને જાતના કાર્યકરાને સગવડ આપીએ. સંસ્થાના સ્થાનક શ્રી. પરમાનંદભાઇ અને સાથેાસાચ સંધને સૂચના, સલાહ, માર્ગ દર્શન અને સાથ આપ્યા કરે. આમ કરશું' તે! આપણે કાઇને ધાખા નહિ આપીએ-અન્યાય નહિ થાય અને સંકુચિતતા અનુભવનારાઓને મેકળાશ મળશે. સક્રિય કાર્ય કર ` નથી કે બહુ રસ લેનાર સભ્ય નથી. છતાં આવેલા વિચારા નથી રોકાતા તેથી મનમાં ઘૂટવા કરતાં આપને જણાવ્યાં છે. છતાં સંધના મોટા સમુદાય જો નામ બદલવાનું ઇચ્છતા હોય તે સૌંમત છું. વિનેાખાજીની ગુજરાતની પદયાત્રા શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે સંધના કાર્યાલયમાં (૪૫/૮૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) ફેબ્રુઆરી માસની છઠ્ઠી તારીખ શુક્રવાર સાંજના ૬-૧૫ વાગ્યે વિનાબાજીની ગુજરાતની પદયાત્રામાં ઘણા સમય સાથે ફરનાર અમદાવાદના જાણીતા ભૂદાન કાર્ય કર શ્રી સૂર્યકાન્ત પરીખ વિનેાખાજીની ગુજરાતની પદયાત્રા' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ પ્રસંગે અનુકુળતા હશે તે અર્જુન ગીતા પરીખ પેાતાનાં કાવ્યા તથા ગીતા સભળાવશે. આમાં રસ લેતાં ભાઇ બહેનેાને વખતસર હાજર રહેવા નિમત્ર છે: Page #27 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૨-૫૯ પ્રબુદ્ધ જીવન સંઘ આચાજિત કાર્યક્રમ ચિંચવડ પટન મુંબઇથી પૂના જતાં બાર માલ પહેલાં ચિંચવડ નામનુ' ગામ આવે છે, આ સ્થળે શ્રી જૈન વિદ્યા પ્રસારક મંડળ નામની સંસ્થા તરફથી શ્રી ક્રૂત્તેચંદ જૈન વિદ્યાલય (હાઇસ્કૂલ) શિશુવિહાર (પૂર્વ પ્રાથમિક, શ્રી જનતા વસતિગૃહ, (છાત્રાલય), આરોગ્ય ભવન, શ્રીમાંઢિયાં જૈન વિદ્યામ ંદિર (પ્રાથમિક), શ્રી જૈન વસતિગૃહ (છાત્રાલય), તથા ડાકલિયા ટ્રસ્ટ (ખેતીવિભાગ)—આટલી સંસ્થાઓનું સંચાલન કરે છે. આ વિદ્યા—પ્રસારક મંડળના સંચાલકાના નિમ ંત્રણને માન આપીને શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી ચિ ંચવડ જવા આવવાનું એક પર્યટન ગાવવામાં આવ્યું છે. આ પર્યટનમાં સંધના સભ્ય પોતાના ક્રૂટુંબીજને સાથે જોડાઇ શકશે, અને તેમાં જોડાવા માટે વ્યકિત દીઠ મોટી ઉમ્મરનાએ રૂ. ૧૨ અને દશ વર્ષની નીચેની ઉમ્મરનાએ રૂ. ૯ આપવાના રહેશે. આ પટન માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસની ગાઠવણ કરવામાં આવશે. આ માટે નિયત કરેલી બસ ફેબ્રુઆરી માસની ૨૧ મી તારીખ અને શનિવારે પાયની પોલીસ સ્ટેશનની સામેથી ખરેખર બે વાગ્યે ઉપડશે, અને રોયલ ઓપેરા હાઉસ, દાદર ખારદાદ સર્કલ આગળ વીન્સેન્ટ રોડના નાકા ઉપર, કીંગ સર્કલ બાજુએ પહેલા જૈન મ ંદિર પાસે ઉભેલા પ્રવાસીઓને લઇને સાંજના વખતે ચિંચવડ પહેાંચશે. ચિંચવાથી રવિવારે અપેારે બે વાગ્યે પટણ મંડળી પાછી ફરશે, રસ્તામાં આવતી કાર્યાંની ગુઢ્ઢાનું નિરીક્ષણ કરશે અને રાત્રીના મુંબઈ પહેાંચશે. પટણમાં જોડાનારા ભાઇ બહેનોએ પોતાનુ એડીગ સાથે લેવાનુ છે, વધારે પડતા સામાન નહિ લેવા ખાસ વિન`તિ છે, સંધના સભ્યા માટે ચિત્રપટ-દર્શન ‘મહાત્મા ગાંધી: ૨૦મી સફ્રીના પયગંબર ગાંધી સ્મારક સંગ્રહાલય અને મુંબઇ જૈન યુવક સધના સંયુકત આશ્રય નીચે અમેરિકન એકેડમી ઓફ એશિયન આટી સ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ “Mahatma GandhiThe 20th Century Prophet' ‘મહાત્મા ગાંધી ૨૦મી સદ્દીના પયગ ંબર' એ નામનું ચિત્રપટ ન્યુકવીન્સ રોડ ઉપર આવેલા રાકસી થીએટરમાં ફેબ્રુઆરી માસની ૨૮મી તારીખે સવારે ૮ વાગ્યે સંધના સભ્યાને દેખાડવામાં આવશે. આ ચિત્રપટ ભારે કુશળતાપૂર્ણાંક તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંગ્રેજી ક્રેામેન્ટરી પણ અતિ ઉચ્ચ કક્ષાની છે, થેાડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ મુંબઈમાં પધાર્યાં તે પ્રસ ગે આ ચિત્રપટ સૌથી પહેલીવાર દેખાડવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ્રસ્તુત ચિત્રપટ દેખાડવાનુ શરૂ કરવા પહેલાં ગાંધી સ્મારકનિધિના ખાસ નિમ ત્રણને માન આપીને ભારતના એક મહીનાના પ્રવાસે આવનારા ડો. માર્ટીન લ્યુથર કીંગનું અને સંસ્થા તરફથી જાહેર સન્માન કરવામાં આવશે. આ રેવરન્ડ માટીન લ્યુથર કીંગ એ વ્યકિત છે કે જેમની ૨૯ વર્ષની ઉમ્મર છે, જે પેાતાના હબસીભાઇને ઉતરતા ગણવાની અને અલગ રાખવાની અમેરિકન પ્રજાની નીતિરીતિ સામે વષઁથી . હીલચાલ ચલાવી રહ્યા છે. તેમણે થોડા સમય પહેલાં અલાબામામાં વસતા હબસીઓને જાહેર ખસાના ઉપયોગ કરતા અટકાવવા માગતા ગેારા સામે બસ-હડતાલનું પ્રચંડ આન્દોલન જગાડ્યું હતું. પ્રસ્તુત ચિત્રપટા જોવા માટે પ્રવેશપત્રા રાખવામાં આવનાર છે, જે ફેબ્રુઆરીની ૧૦મી તારીખથી સત્રના કાર્યાલયમાંથી સભ્ય દીઠ એ પ્રવેશપત્રા એ મુજબ આપવામાં આવશે. આગામી વસન્ત વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંધ દ્વારા યોજાનાર વસન્ત વ્યાખ્યાનમાળા મા માસની ૯ મી તારીખ સેમવારથી . ૧૫ મી તારીખ ૧૮૫ રવિવાર સુધી એટલે કે સાત દિવસ માટે ગોઠવવામાં આવી છે. પહેલા છ દિવસની વ્યાખ્યાન સભાએ લૈવાટ્કી લેજમાં સાંજના સાડા છ વાગે શરૂ કરવામાં આવશે. સાતમા દિવસની સભા મરીન લાઇન્સ સ્ટેશનની પાછળ આવેલા તારાબાઈ હૉલમાં સ્વારના સાડા આઠ વાગ્યે ભરાશે, અને એ દિવસે કાકાસાહેબ કાલેલકર ‘દુનિયાનીં પુનર્રચના' એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. આગળના દિવસે માટે નકકી થઇ રહેલા વ્યાખ્યાતા અને તેમના વિષયાના પ્રમુદ્ધ જીવનના હવે પછીના અંકમાં જાહેરાત કરવામાં આવશે. નૃત્યલક્ષી સંસ્કારસ ંમેલન આગામી માર્ચ માસની ૧૬મી તારીખ સેામવારે સાંજના સાત વાગ્યે . મરીન લાઇન્સ સ્ટેશન પાછળ આવેલ તારાબાઈ હાલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સંધના સભ્યો અને તેમનાં સ્વજને માટે કાકાસાહેબ કાલેલકરના પ્રમુખસ્થાને એક સ’સ્કાર સંમેલન યેજવામાં આવેલ છે, જે પ્રસંગે મણિપુરી નૃત્યમાં અપૂર્વ કુશળતા જેમણે પ્રાપ્ત કરી છે તે ઝવેરી ભગની (દિગમ્બર સમાજના આગેવાન ગૃહસ્થ શ્રી નવનીત સી. ઝવેરીની પુત્રી) બહેન નયના, રંજના, સુવર્ણી અને દના ભિન્ન ભિન્ન પ્રયોગા દ્વારા મણિપુરી નૃત્યની શાસ્ત્રીય સમજુતી આપશે. આ સંમેલનમાં ભાગ લેવા ઈચ્છતા સધના સભ્યો અને તેમનાં સ્વજના માટે રૂ. ૧ની પ્રવેશ ફી રાખવામાં આવી છે. આ રીતે એકત્ર થયેલી રકમમાંથી સંમેલનના ખર્ચ બાદ કરતાં વધારાની રકમના ઉપયોગ સંધ તરફથી ચાલતી વૈદ્યકીય રાહતમાં કરવામાં આવશે. આ પ્રવેશપત્રા ફેબ્રુઆરી માસની ૨૮મી તારીખ પછી આપવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સથ. અગિયારમું સૌય સમેલન અગિયારમું વાષિઁક સર્વોદય સ ંમેલન ફેબ્રુઆરી માસની ૨૭, ૨૮ તથા માર્ચ માસની પહેલી તારીખે અજમેરમાં ભરાવાનું છે. આ સંમેલનમાં ભાગ લેનારા ભાઇ બહેનેાતે રેલ્વે પ્રવાસ માટે એક વખતનુ ભાડું આપીને જવા આવવાની ટીકીટ મળી શકશે. પશુ આ માટે તેણે મુંબઇ ખાતે શ્રી. ગણપતિશંકર દેસાઈ પાસેથી (ઠે. મણિભુવન, ૧૯ લેબરનમ રેડ, ગામદેવી, મુંબઈ ૭) કન્સેશન ફામ મેળવવાનુ રહેશે. આ કન્સેશન ફેશ`ફેબ્રુઆરી માસની ૧૦ મી તારીખ સુધી મળી શકશે. વળી સ ંમેલનમાં નિવાસ માટે મેટાના રૂ. ૩ અને બાર વર્ષથી નીચેના બાળકના રૂ. ૧ આપીને નિવાસપત્રો પણ શ્રી. ગણપતિશ`કર દેસાઇ પાંસેથી મેળવવાના રહેશે. વળી ત્રણે દિવસનુ ભાજન શુલ્ક મેટા માટે રૂ. ૬ અને બાર વર્ષં નીચેના બાળક માટે રૂ. ૩ આપવુ પડશે, કન્સેશન સર્ટિક્રિકેટ મેળવનાર વ્યક્તિએ વેસ્ટર્ન રેલ્વેની ઓફિસમાં કન્સેશન સટિકેિટ દેખાડીને કન્સેશન એર મેળવવાના રહેશે અને પછી તે વેસ્ટન રેલ્વેની બૂકીંગ ઓક્સિમાં બતાવવાથી અજમેર સુધી જવા આવવાની રેલ્વે કન્સેશન ટિકિટ મળશે. આ રીતે સદિય સંમેલનમાં ભાગ લેવા જનાર ભાઇ : બહેનેાને જણાવવાનુ કે અજમેરના માર્ગે રસ્તામાં આનુજી અને કુંભારિયા આવે છે અને ફાલના સ્ટેશન ઉતરીને રાણકપુરનુ ઐતિહાસિક જૈન મંદિર પણ તે જોઇ શકે છે, જતાં આવતાં રડ્તામાં કયાં કેટલુ કાઈ શકાય તેના નિયમેાની તપાસ કરતાં માલુમ પડે છે કે મુખથી જતાં ૧૫૦ માઇલ આદ અને એ જ રીતે અજમેરથી પાછા ફરતાં ૧૫૦ માઈલ ખાદ કોઈ પણ સ્થળ યા સ્થળોએ મુબઇથી અજમેર સુધીનું જે અન્તર હેય તે અન્તર મુજબ દર ૧૦૦ માઇલે એક દિવસ એમ જતાં કે આવતાં ફ્રરતામાં છ કે સાત દિવસ કાઈ પણ સ્થળે રોકાઈ શકાશે. આ નિયમેને વિચાર કરતાં રાણકપુર જોવા ઇચ્છનારે અજમેર જતાં ફાલના ઉતરવું જોઇશે તથા આખુ અને કુંભારિયા જતાં કે આવતાં ગમે ત્યારે આબુ રોડ સ્ટેશને ઉતરીને જઈ શકાશે. જે ભાઇ બહેને માટે શક્ય તેમને આ સર્વોદય સંમેલનને લાભ લેવા વિનંતિ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮o પ્રબુદ્ધ જીવન પ્રકીણ નોંધ શ્રી ગગનવિહારી મહેતાને અભિનન્દન પ્રજાસત્તાક દિને—જાન્યુઆરી માસની ૨૬મી તારીખે–ભારત– સરકાર તરફથી જે ઇલ્કાખાની જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌથી વધારે આવકારદાયક જાહેરાત શ્રી ગગનવિહારી લલ્લુભાઇ મહેતાને અપણુ કરવામાં આવેલ પદ્મવિભૂષણના કાળને લગતી છે. શ્રી ગગનભાઇને પરિચય પ્રખ્રુધ્ધ જીવનના આગળના અકામાં વિસ્તારથી આપવામાં આવ્યા છે. તેમણે ભારતના એલચી તરીકે અમેરિકામાં પાંચ વર્ષ રહીને જે કામગીરી બજાવી છે અને બન્ને પ્રજાસમુદાય વચ્ચે જે મૈત્રીની ભાવના વિકસાવી છે તેની અનેક દિશાએથી મુકત કંઠે પ્રશંસા થઇ રહી છે. શ્રી. ગગનભાઈ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના ગૌરવમાં વૃધ્ધિ કરનાર એક વિશિષ્ટ વ્યકિત છે અને તેમની વિદ્વત્તા અને પ્રજ્ઞા અનેક પ્રદેશાને સ્પર્શે છે. ભારત સરકારે પદ્મવિભૂષણનું પદ અપીને તેમની અનેકવિધ સેવા અને કુશળતાની યોગ્ય કદર કરી છે. તેમની સેવાઓના હજી પણુ દેશને વધારે લાભ મળે એ રીતે ભારત સરકાર તેમની શકિતઓને લાભ ઉઠાવતી રહે અને વિપુલ જવાબદારીભર્યાં કાર્યાં ઉપર તેમને નિયુકત કરતી રહે એવી શુભેચ્છા વ્યકત કરવા સાથે શ્રી ગગનભાઇનું આ પ્રસંગે હાર્દિક અભિનન્દન કરવામાં આવે છે, પડિત સુખલાલજીને મળેલુ રૂા. પ૦૦૦નું પાશ્તિોષિક જાન્યુઆરી માસની ૧૮મી તારીખે સાહિત્ય ઍકાદમીના અધ્યક્ષ મહાઅમાત્ય શ્રી નહેરૂના પ્રમુખસ્થાને મળેલી અકાદમીની કારાબારીની સભા મળી હતી અને તે પ્રસંગે ૧૯૫૫ થી પછ સુધીના ગાળામાં ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓની ઉત્કૃષ્ટ કૃતિ માટે સાહિત્ય અકાદમીની ૧૯૫૮ની સાલનું વ્યકિત દીઠ રૂ. ૫૦૦૦નુ પારિતાર્ષિક મેળવનારા લેખકાની અને જે પુસ્તકેા માટે આ પારિતાષિક આપવાનુ છે તે પુસ્તકાની પસ ંદગી કરવામાં આવી હતી અને તેની તે મુજબ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યની એ વષેની ઉત્તમ કૃતિ તરીકે પડિત સુખલાલજી સન્માન સમિતિ તરફથી ત્રણ ભાગમાં પ્રગટ કરવામાં આવેલ ( પહેલા એ ભાગ ગુજરાતી અને એક ભાગ હિંદી) દશ ન અને ચિન્તન' એ નામના લેખસ ગ્રહમાંના એ ગુજરાતી વિભાગેને પસંદ કરવામાં આવેલ છે અને આ માટે ૫. સુખલાલજીને રૂ. ૫૦૦નું પારિતાષિક ફેબ્રુઆરી માસની ૨૧મી તારીખે દીલ્હી ખાતે યેાજાનારા એક ખાસ સમારંભમાં પંડિત નહેરૂના હાથે આપવામાં આવનાર છે. આવીજ રીતે બંગાળી ભાષાની ઉત્તમ કૃતી તરીકે આનંદીઆઇ ગલ્પ' માટે શ્રી રાજશેખર એઝને, કાનડી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે આરલુ મારલુ ' નામના કળાપ્રથ માટે શ્રી. આર્. ખેદરેતે, કાશ્મીરી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે સત સગર' નામની લઘુકથા માટે શ્રી અખીર મેલુદીનને, મરાઠી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે બહુરૂપી' નામની આત્મકથા' માટે શ્રી ચિન્તામણુ કાન્હાટકરને, એરિયા ભાષાની ઉત્તમ કૃતિ તરીકે ‘કા' નામની નવલકથા માટે શ્રી ક્રુરુચરણ મહત્તેને, ઉર્દુ ભાષાની ઉત્તમ કૃતિ તરીકે ‘આતીશે ગુલ' નામના કાવ્યગ્રંથ માટે શ્રી જીગર મુરાદાબાદીને, તામીલ ભાષાની ઉત્તર કૃતિ તરીકે ‘ચક્રવતી તીરૂમગ' નામના પુસ્તક માટે શ્રી રાજગાપાલાચારીને, મલયાલમ ભાષાની ઉત્તમ કૃતિ તરીકે કાઝીન્ગે કલામ' નામની આત્મકથા માટે મયાલમ ભાષામાં પ્રગટ થતા દૈનિક ‘માતૃભૂમિ'ના તંત્રી શ્રી કે. પી. મેનનને અને હિંદી ભાષાની ઉત્તમ કૃતિ તરીકે મધ્ય એશિયાકા ઇતિહાસ' એ નામના બે ભાગમાં પ્રગટ થયેલ પુસ્તક માટે શ્રી રાહુલ સાંકૃત્યાયનને પાંચ પાંચ હજારની રકમનાં પારિતોષિકા ઉપર મુજબ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તા. ૧-૨-૫૯ જન્મભૂમિ' પૉંડિત સુખલાલજીનું અભિનન્દન કરતાં યથાપણે જણાવે છે કે પંડિત સુખલાલજી આ યુગના એક પ્રખર દશ નશાસ્ત્રી છે. એમની વિદ્યોપાસનાનું ક્ષેત્ર અતિશય વિશાળ છે તેમજ તેમનુ' જ્ઞાન પણ અતિ વ્યાપક અને વિશ્વતામુખી છે. તે ભારતીય તેમ જ સામાન્યતઃ યુરાપીય તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાને સ્વતંત્ર દૃષ્ટિથી મૂલવનાર એક સમન્વયકાર છે. તત્વજ્ઞાન એ તેમના ઉપાસ્ય વિષય છે તે ખરૂં, પણ તત્વજ્ઞાનથી અતિરિકત ભાષા, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સુદ્ધાં અનેક વિષયોમાં તેમણે યથાશકય વિહાર કર્યાં છે. અને તે તે વિષયનુ' સારૂ' એવું જ્ઞાન તેમણે સંપાદન કર્યુ છે, તેમના દર્શન અને ચિન્તન' એ ગ્રંથમાં તેમની ફૂંકત સમન્વયસાધક ચિન્તનધારાનું જ દર્શન નથી સાંપડતુ, પણ તે ઉપરાંત ભારતીય દાતાના આધ્યાત્મિક વિકાસક્રમ, ભારતીય દર્શીનેાની કાળતત્વ સંબધી માન્યતા, પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ વગેરે વિષયાને લગતી તેમની શાસ્ત્રીય અને ઝીણવટભરી વિચારણા પણ સાંપડે છે. વિવેકધ્ધિપ્રણીત સમતુલા, સત્યદૃષ્ટિમૂલક વિવેચના, અને મડનાત્મક વૃતિમૂલક ભાવુકતા—આ ત્રણ તત્કાથી વિભૂષિત એવી એમની ચિન્તનધારા આ ગ્રંથમાં સાંપડે છે અને તે કાઇ પણ દશ નાભ્યાસીને માગ દશ ક અને કલ્યાયકારી નીવડે એમ છે. જે સાહિત્યકૃતિ સાહિત્ય અકાદમીના પારિતોષિકને પાત્ર બની છે તેનું પ્રકાશન, આથી બે વર્ષ પહેલા મુંબઇ ખાતે કરવામાં આવેલ ૫. સુખલાલજીના જાહેર સન્માનને લગતું જે આયેાજન હાથ ધરવામાં આવ્યું હતું તેનું જ એક અંગ હતું. આ આયેાજન સાથે મારી તેમ જ કેટલાક અન્ય મિત્રાને સીધેા સંબંધ હાઇને પંડિત સુખલાલજીને થયેલી પારિતાર્ષિકપ્રાપ્તિ અમારા માટે સર્વિશેષ આનંદનુ નિમિત્ત બને છે, પ્રસ્તુત સન્માન સમારભ બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડોકટર ઓફ લીટરેચર'ની પદવીથી વિભૂષિંત કરીને તેમની વિદ્વતા અને મૌલિક ચિન્તનની ઊંડી કદર કરી હતી. આજે સાહિત્ય અકાદમી એ જ રીતે તેમનું સન્માન કરી રહેલ છે. આ હકીકતથી પંડિતજી સાથે સંબંધ ધરાવનાર સૌ કોઇ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. પતિજીને આપણુ સના હાર્દિક અભિનંદન હા અને તેએ આરાગ્યપૂર્ણાંકનુ દીર્ઘાયુષ્ય ભાગવીને હજી પણ. ગુજરાતી સાહિત્યને અનેકવિધ સેવા આપતા રહે એવી શુભેચ્છા અને પ્રાના હો ! ધન્ય છે એ ઐચ્છિક જીવનવસર્જનને! આજે જ્યારે માનવી ચોતરફ જીવવા માટે અને બને તેટલુ વધારે જીવવા માટે વલખાં મારી રહ્યો છે ત્યારે વ્યાધિની અસાધ્યતા ધ્યાનમાં લઇને જો કાષ્ઠ માનવી સ્વેચ્છાએ મૃત્યુને નાતરીને જીવનનુ ઐચ્છિક વિસર્જન કરે છે તે તે માનવી વિષે આપણા દિલમાં આદરભાવ પ્રગટયા વિના રહેતા નથી, મૃત્યુ સામે ઝુઝવામાં જેમ અળવાન પુરૂષાથ અપેક્ષિત છે તેમ જ સમીપમાં નિશ્ચિંત દેખાતા મૃત્યુને વહેલું ખેલાવી લેવામાં પણ એવા જ કોઇ ખળવાન પુરૂષાથ અપેક્ષિત છે. આવી એક ઘટના ગત વર્ષની વિજ્યાદશમીના રાજ નીપજેલા જૈન મુનિ શ્રી વિભાકરવિજ્યના અવસાન અંગે બનાસકાંઠાના વાવ ગામમાં અની ગઈ. તેની વિગતો નીચે મુજબ છે: આ મુનિએ ૧૯૪૩ની સાલમાં જૈન આચાય વિજયરામચંદ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ચારિત્ર્યવિજયજી પાસે ૨૭ વર્ષની ઉમ્મરે દીક્ષા અંગીકાર કરી હતી. સેાળ વર્ષ સુધી તપ, સ્વાધ્યાય અને શાસ્ત્રાભ્યાસમાં નિમગ્ન રહીને તેમણે સાધુપદને Page #29 -------------------------------------------------------------------------- ________________ તા૧-૨-૫૯ - પ્ર બુદ્ધ જીવન ૧૮૭ - સાર્થક કર્યું હતું. ગયા વર્ષનું તેમનું ચાતુર્માસ બનાસકાંઠામાં આવેલા વાવ મુકામે હતું. કેટલાક સમયથી તેમની તબિયત નરમ તે, રહ્યા જ કરતી હતી; પણ ચાતુર્માસ દરમિયાન તેમની તબિયત વધારે લથડવા લાગી અને મુનિશ્રીને એમ લાગ્યું કે પિતાને થયેલ. વ્યાર્ષિ અસાધ્ય જેવો છે અને હવે કોઈ પણ ઔષધ કારગત નીવડતું નથી, તો પછી આમ જીવન લંબાવવા માટે શું કામ વલખાં મારવાં? અને પ્રભુસ્મરણમાં ચિત્તને સંલગ્ન કરીને જીવન સ્વેચ્છાએ સહજભાવે શા માટે સંકેલી ન લેવું ? આમ વિચાર કરી તેમણે પોતાની કાયા ઉપરને મેહ છોડીને શુભ પરિણામ અને ચિત્તની સમાધિ ટકી રહે ત્યાં સુધી અનશન ઉપર જવાનો વિચાર કર્યો. આ માટે તેમણે વડિલની અનુમતિ મેળવી અને આમરણાંત અનશનના ખ્યાલપૂર્વક ગત વર્ષના ભાદરવા સુદ ૧૩થી હંમેશાં એક એક ઉપવાસનું પચકખાણનિયમ–લઈને તેમણે અનશનને પ્રારંભ કર્યો. આમ દિનપ્રતિદિન ઉપવાસન નિયમ લેતાં લેતાં ૨૮ મા ઉપવાસના દિવસે (એટલે આસો સુદ ૧૦ ના રોજ સવારના ૮ વાગ્યે તેમણે ચિત્તની પ્રસન્નતા અને સમાધીપૂર્વક જીણું વસ્ત્રની જેમ વ્યાધિજજ રિત દેહ ત્યાગ કર્યો. તેમની સમીપ રહેનાર એક બંધુ જણાવે છે કે “મુનિશ્રી વિભાકરવિજયજી મહારાજે તે, જગતમાં જૈન સાધુનું જીવન અને મરણ કેવું હોય તે બને છવીને અને મરીને બતાવ્યું છે. તેમની ' સમતા અને એકાગ્રતાનું માપ નીકળી શકે તેમ નથી. આ ચોમાસા દરમિયાન તેમણે લગભગ મૌનપણે ધમઆરાધના કરી હતી. તેમાં છેલ્લે છેલ્લે ઉપવાસના પ્રારંભથી અન્ત સમય સુધી એક ચિત્તે પોતાની સાધનામાં તેઓ લીન રહ્યા હતા. રાત્રીદિવસ તેમના મુખ ઉપર કે તેમને વચનમાં કોઈ દીનતાનું જરા પણ દર્શન થયું નહોતું. મુખ પર પૂર્ણ પ્રસન્નતા તરવરતી હતી. તેમાં પણ અન્ત વખતની તેમની પ્રસન્નતા તો કોઈ અજબ પ્રકારની હતી.” જીવન અને મરણ એ છે પ્રાણીમાત્રને ચાલુ આયુષ્યક્રમ છે. પણ એ જીવનમાં કે મરણમાં જ્યારે પરમપુરૂષાર્થનું દર્શન થાય છે ત્યારે આપણું દિલમાં આશ્ચર્ય અને આદરની લાગણી પ્રગટે છે. જે ઉમ્મરે મુનિ વિભાકરવજયજીએ મરણને નિમંત્રણ આપ્યું તે ઉમ્મર જ એવી છે કે ગમે તેવી અસાધ્ય સ્થિતિમાં પણુ માનવી મનની અંદર રહેલા આશાતન્તને છેદી શકાતું નથી, અને છેલ્લી ઘાડ સુધી જીવવાની આશાને અને ઉપચારની અપેક્ષાને છોડતું નથી. આવી પરિસ્થિતિમાં જીવન તરફની દૃષ્ટિ સંકેલી લેવી અને આગન્તુક મરણ સાથે મનનું સમાધાન સાધી લેવું-એ અસામાન્ય પુરૂષાર્થને વિષય છે. આ પુરૂષાર્થ દાખવનાર મુનિવરને આપણું અભિનન્દન હો ! ગાંધી પીસ ફાઉન્ડેશન' ગાંધી સ્મારકનિધિ તરફથી મળેલા એક કરોડ રૂપિયા વડે ગાંધી પીસ ફાઉન્ડેશન”ની તાજેતરમાં સ્થાપના કરવામાં આવી છે. ગાંધી પીસ ફાઉન્ડેશન એટલે એવું એક ટ્રસ્ટ અથવા તે સંસ્થા જે ગાંધી વિચારણનું અવલંબને લઇને વિશ્વમાં શાન્તિને સ્થાપવાને અને અને સ્થિર કરવાનો પ્રયત્ન કરે. આ ફાઉન્ડેશન સંબંધમાં મહાઅમાત્ય નહેરૂ, ઉપરાષ્ટ્રપતિ ડે. રાધાકૃષ્ણન અને આચાર્ય કિરપલાણીજીએ મળીને તૈયાર કરેલું એક સંયુકત નિવેદન થોડા દિવસ પહેલાં બહાર પાડવામાં આવેલ છે. તેમાં આ ફાઉન્ડેશન-' ના હેતુઓ નીચે જણાવવામાં આવ્યા છે:- . ' (૧) ભારત અને અને વિશ્વના ઈતિહાસ તથા તત્વજ્ઞાનના અભ્યાસ ઉપરથી ફલિત થાય તે મુજબ અહિંસાના સિધાન્તને અભ્યાસ અને સંશાધન માટે એક આન્તરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરવી. (૨) જરૂર જણાય ત્યાં બીજી વ્યકિતઓ તથા સંસ્થાઓના સહકારપૂર્વક, રાષ્ટ્રીય તેમજ આન્તર રાષ્ટ્રીય બાબતોમાં અહિંસાના પ્રયોગ માટેની જુદી જુદી પ્રક્રિયાઓને અભ્યાસ કરે અને તે સંબંધે અહેવાલ તૈયાર કરવા. (૩) શૈક્ષણિક સંસ્થાઓને સંશોધન-શિષ્યવૃત્તિઓ, પ્રવાસ ખર્ચ અને લાઇબ્રેરીના સાધનોના આકારમાં માહીતી પૂરી પાડવી, સલાહ આપવી અને મદદ કરવી. (૪) દુનિયાની સર્વ પ્રજાઓમાં અહિંસાના સિદ્ધાન્ત અને પ્રક્રિયાઓ અંગે જાહેર લોકમત કેળવવાની દિશામાં મદદ કરવી. આ હેતુનિવેદનની વધારે સ્પષ્ટતા કરતી નોંધમાં જણાવવામાં આવ્યું છે કે “જીવનનાં પાયાનાં મૂલ્યોમાં ફેરફાર એ જ ખરી પાયાની ક્રાન્તિ છે. નવાં મૂલ્યના પાયા ઉપર નવી સંસ્કૃતિની, નવા જીવનમાર્ગની અને માનવી-સભ્યતાના નવા અંગની રચના થઈ શકે છે. ગાંધી પીસ ફાઉન્ડેશનની કલ્પના ચિન્તવવા માટે જેઓ જવાબદાર છે તેઓ એમ માને છે કે ગાંધીજીએ માનવજાતના જીવનમાં સત્ય, આહંસા, અને ઉપયોગી હેતુઓ સિદ્ધ કરવા માટે યોજાતા સાધનોની શુધ્ધના આગ્રહ ઉપર આધારિત એવી ક્રાન્તિનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણી જીવનમાં અહિંસાની શક્યતાના પૃથકકરણ અને મૂલ્યાંકન માત્રથી ગાંધીજીના વિચારોની પૂરેપૂરી રજુઆત થઈ શકે તેમ છે જ નહિ. જે ક્રાન્તિનું તેમણે નિમણ કર્યું છે તે જીવનના વધારે ઊંડા મર્મોને સ્પર્શે છે અને જીવનના દરેક મહત્વના અંગમાં તે પ્રગટ થાય છે અને નવા સમાજમાં નવા માનવીનું સર્જન કરે છે. જે ચાલુ અર્થમાં ફિર-તત્વવત્તા-શબ્દનો ઉપયોગ થાય છે તે અર્થમાં ગાંધીજી ફિલેસફર નહોતા કે સિધ્ધાન્તશાસ્ત્રી નહતા, અને તેથી પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે ગોઠવવાની તેમણે કદિ પણ પરવા કરી નહોતી; તેમજ એક ગાબંધ સમાજ પદ્ધતિ રચવાને તેમણે કદિ વિચાર કર્યો નહોતો. તે એક પરા માગી હતા. પહેલાં તેમને અન્તર સ્કૃતિથી કોઈ એક કર્મ સુઝી આવતું અને પછી તેને ખુલાસે આવતે અને તેની પછી તે કર્મની પાછળ રહેલા પાયાના વિચારો અને સિદ્ધાન્ત ચાલી આવતા. આમ છતાં એમાં કોઈ શક નથી કે માનવી જીવના દરેક ક્ષેત્રને તેમના ક્રાન્તિકારી વયવહારૂં વિચારો સ્પર્શતા. દક્ષિણ આફ્રિકાની લડત સાથે જોડાયેલાં તેમની જીવનના પ્રારંભના બાદ તેમનું પ્રવૃત્તિક્ષેત્ર ભારત પૂરતું જો કે મર્યાદિત હતું, એમ છતાં તેમની વિચારણા " અને કાર્યપધ્ધતિઓ વિશ્વને એટલી જ લાગુ પડે તેવી હતી. “ગાંધીજીના જીવનનો બારીકીથી અભ્યાસ કરીને આ વિચારે અને કાર્યપધ્ધતિઓને વ્યવસ્થિત આકારમાં મૂકવી અને તેમાં રહેલી સંવાદિતાને પ્રગટ કરવી એ ગાંધી પીસ ફાઉન્ડેશનનું કાર્ય હોવું જોઈએ. સમાજમાં સર્વવ્યાપી પ્રભની ભૂમિકા ઉપર જ અનિવાર્યપણે ક્રાન્તિને ઉગમ થયું છે. તેથી ભારતના જાહેર જીવનના તખ્તા ઉપર ગાંધીજી રજુ થયો તે પહેલાં, ૧૮મી સદી દરમિયાન ભારતના પ્રજાજીવનમાં ચાલી રહેલા પ્રક્ષેભને પણ દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે જોઈએ. ગાંધીજીએ સુચવેલા માર્ગ : ઉપર ચાલી રહેલી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓની કાર્યવાહીને પણ ફાઉન્ડેશને અભ્યાસ કરવો જોઈએ. જ્યારે એમ કહેવામાં આવે છે કે ગાંધીજીના વિચારોનું સ્પષ્ટ નિરૂપણ અને વિવરણ થવું જોઈએ ત્યારે એમ કહેવાને એ અર્થ નથી. કે. એક જડબેસલાટ ચોગઠાબંધ વિચારશ્રેણીમાં તેમના વિચારોને ગોઠવવા જોઈએ. વસ્તુતઃ આવી ચોગઠાબંધીમાં ગોઠવી શકાય તેવા તેમના વિચારે છે જ નહિ. ઉપર દર્શાવી તેવી–સવ દેશીય અભ્યાસ અને સંશોધનની–આ એક એવી યોજના છે કે જે ગાંધી પીસ ફાઉન્ડેશનમાં કામ કરવા ઈચ્છતા સર્વે કઈ સમક્ષ રજુ થવી જોઈએ. આજ એને મુખ્ય હેતુ છે.” પરમાનંદ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્ર બુદ્ધ જીવન તા. ૧-૨-૫૯ // - અદલીપ્રદાન કરવામાં આવ્યું હતું. શ્રી નહેર આવા મસાલા તરીકે એક અત્યન્ત મનની સમય પાકી આજની દોડાદોડમાં રખેને આપણે પાયાનાં જીવનમૂલ્યો ગુમાવી ને બેસીએ! (ન્યુ દિલ્હી ખાતે ગયા ડીસેંબર માસની ૭મી તારીખે જાયેલ દીલ્હી યુનિવર્સિટીને વાર્ષિક કેકેશન પ્રસંગે કે જ્યારે વાઈસચેન્સેલર ડો. વી. કે. આર. પી. રાવના હાથે ૨૫૭ વિદ્યાથીઓને પદવી પ્રદાન કરવામાં આવ્યું હતું–આ અવસર ઉપર મહાઅમાત્ય પંડિત નહેરૂએ પ્રમુખ વકતા તરીકે એક અત્યન્ત મનનીય અને પ્રેરક, વિશદ અને વ્યાપક વિચારક્ષેત્રને સ્પર્શતું પ્રવચન કર્યું હતું. શ્રી નહેરૂ આવા પ્રસંગેએ મોટા ભાગે લેખિત તૈયાર કરેલું નહિ પણ પ્રસંગાનુરૂપ મોઢેથી વ્યાખ્યાન આપે છે અને તેથી એ વ્યાખ્યાને સામાન્યત: જોઈએ તેટલાં સુગ્રથિત હોતા નથી. પણ દીલ્હી યુનિવર્સિટીના ચેન્સેલર ઉપરાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનના ખાસ આગ્રહથી શ્રી નહેરૂએ આ વ્યાખ્યાન આગળથી તૈયાર કરેલું હતું અને તેથી આ વ્યાખ્યાનમાં આપણને શ્રી નહેરની વિચારણાનું એક તર્કબદ્ધ સુસંગત નિરૂપણ પ્રાપ્ત થાય છે. ગયા ડિસેંબરની સાતમી તારીખે આ વ્યાખ્યાનનું જે મૂલ્ય હતું તેટલું જ તેનું આજે મૂલ્ય હોઈને આ વ્યાખ્યાનને અનુવાદ આટલે મેડે પ્રગટ કરવામાં સામષિક ઔચિત્યને ભંગ થાય છે એમ માનવાને કઈ કારણું નથી. આ પ્રવચન નહેરૂનાં આજ સુધીમાં પ્રગટ થયેલાં અનેક પ્રવચનમાં વિશિષ્ટ કક્ષાનું છે એવી છાપ આ પ્રવચન વાંચનારના મન ઉપર પડ્યા વિના નહિ રહે એવી આશા છે. પરમાનંદ) 1. અમારી અને તમારી પેઢી વચ્ચેનો તફાવત અણુઓ પુદ્ગલના અવિભાજ્ય એકમ તરીકે લેખાતા બંધ થયાં - નવી પેઢીના પ્રતિનિધિઓને પ્રત્યક્ષ મળવામાં અને તેમને અને પ્રોટેન, ન્યુટ્રોન અને ઈલેકટ્રેનમાં વિભાજિત બન્યાં. આગળ ઉદ્દેશીને વ્યાખ્યાન આપવામાં કઈ જુદો જ આનંદ આવે છે; ચાલતાં જુના રસાયણશાસ્ત્રીઓ જેનું સ્વપ્ન સેવી રહ્યા હતા તે કારણ કે તેમની આંખમાં અને તે પાછળ રહેલા તેમના માનસમાં મૂળભૂત લેખાતા, દ્રવ્યનું પરિવર્તન - શકય બન્યું અને તેમાંથી ભવિષ્યનું આછું દર્શન થાય છે, અને એમ છતાં તેમની વિચારણું આખરે આજની ન્યુકલીઅર ટેકનોલોજી અને અણુબનો ઉદય સાથે ખરેખર એક સૂર વાળું બને એવું કાંઈક કહેતાં હું કેટલીક થયે. આજના અણુવિષયક ફીઝીકસે કુદરતના કાયદાઓને લગતા મુશ્કેલી અનુભવું છું. અમે ખરી રીતે ભારતમાં પ્રગટેલા ગાંધી- જુના ખ્યાલે સદન્તર પલટાવી નાંખ્યા છે. યુગના માનવીએ છીએ. અમે પરદેશી હકુમત નીચે રૂંધાઇ રહેલા વિજ્ઞાન અને ટેકનોલેજીની આ પ્રગતિના કારણે વાહનવ્યવભારતને જોયું હતું, એની સામે અમે માથું ઉચકર્યું હતું, તે સાથે હારના સાધનોમાં ભયંકર રૂપાન્તર થયું છે. આજે આપણે “જેટ’ મેટી અથડામણમાં આવ્યા હતા અને ગાંધીજીના ભવ્ય નેતૃત્વ યુગમાં વસીએ છીએ અને તેમાં પણ અણુશકિતના ઉપયોગના નીચે અમે વિજયને પ્રાપ્ત કર્યો હતો, અને અનેરી ભવ્યતા અને કારણે બહુ થોડા વખતમાં મોટો ફેરફાર થવા સંભવ છે. આગવી વેદનાઓ પૂર્વકના સ્વાતંત્ર્યનાં સૂર્યોદયને અમે નજરે આજે તે અવકાશના પ્રદેશના પ્રવાસની-space travel–ની નિહાળ્યો હતો. શક્યતા ઉભી થઈ રહી છે અને તેને વિચાર અને કલ્પના કરવાને પણ જે સંવેદનપ્રચૂર અનુભવોમાંથી અમારી પેઢી પસાર સમય પાકી ચૂકે છે. . થઈ છે તે અનુભવના તમે ભાગીદાર નથી. તમે તે આઝાદ ભારતનાં ટેકનોલોજીના વિકાસને લીધે જુના હુન્નર ઉદ્યોગ વધારે ને સંતાને છે અને એ આઝાદી તમારે મન સ્વયંગ્રહિત જેવી વધારે જટિલ રૂપ ધારણ કરી રહ્યા છે. વળી ધીમે ધીમે માણસ વસ્તુ બની ગઈ છે. આ હકીકત જ અમારી અને તમારી પેઢીને નવા નવા પ્રદેશમાં પ્રવેશ કરી રહ્યો છે. જુના વખતમાં પણ અલગ કરતું – જુદા પાડતુ – તત્વ છે. અલબત, એકની પાછળ ફેરફારે તે થતાજ હતા; પણ ફેરફારની એ વખતની ગતિ ધીમી આવતી બીજી પેઢીની બાબતમાં આમ બનતું જ આવ્યું છે, હતા અને તેથી માણસ નવા સંગ સાથે સરળતાથી ગોઠવાઈ અને તેમાં આપણા માટે નથી કશું આશ્ચર્ય પામવા જેવું કે જતો હતો. પણ, તાજેતરનાં વર્ષો દરમિયાન, ફેરફારની ગતિ ભારે નથી કશું ગમગીન થવા જેવું.. કારણ કે જો આ રીતે પરિવર્તન ચોંકાવનારી ઝડપ ધારણ કરી રહી છે અને એ સતત પરિવર્તન થતું ન ચાલે તે કદિ કશી પ્રગતિ થાય નહિ અને સમાજને પામી રહેલી પરિસ્થિતિ સાથે પિતાની જાતને ગોઠવવાનું માણસ પ્રવાહ સ્થગિત બની જાય. જાત માટે ભારે મુશ્કેલ બની ગયું છે. જેનાથી પિતે સદીઓથી * જુના અને નવા ખ્યાલ પીડાતો હતો તેવાં અનેક અનિષ્ટો અને આફત ઉપર માણસે દુનિયામાં નીપજેલી બીજી અનેક બળવાન ધટનાઓ વિજય પ્રાપ્ત કર્યો છે અને જે તે અદ્યતન વિજ્ઞાન અને ટેકનઉપરાંત, હાલનાં વર્ષો દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલેજીએ લોજીને પૂરો લાભ ઉઠાવી શકે તે ગરીબાઈ, ભૂખ કે વ્યાધિના સાધેલી અદ્ભુત પ્રગતિની-આજ સુધી નીપજેલી ક્રાન્તિઓમાં ભોગ બનવાની તેના માટે કોઈ જરૂર રહેવાની નથી. પણ બહારની સૌથી મહાન ક્રાન્તિની--પણ અમારી પેઢી સાક્ષી છે. દુનિયા ઉપર પ્રભુત્વ સ્થાપવાની દોડાદોડમાં માનવી પોતાની જાત જ્યારે હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફીઝીકસ (ભૌતિક તત્ત્વ- સાથે ઘર્ષણમાં આવ્યું છે. બાહ્ય પદાર્થો અને તત્ત્વો વિષેના વિજ્ઞાન) અને કેમીસ્ટ્રી (રસાયણ વિદ્યા) ને અભ્યાસ કરતા હતા, પિતાના જ્ઞાનની વૃદ્ધિ કરવાની ધુનમાં તે પોતે જે મૂળ સ્વરૂપે છે ત્યારે કુદરત અને ભૌતિક દુનિયા વિષે અમે ચોકકસ ખ્યાલ તે ઉપરની પકડ તે ગુમાવી બેઠો છે. નવા પ્રશ્નો અને નવી ધરાવતા હતા. જડ દ્રવ્ય--ગળ–તેના દળ સ્વરૂપમાં અવિકારી છે સમસ્યાઓ ઉભી થયેલ છે અને “તું તારી જાતને ઓળખ અને બળના ઉપયોગ સિવાય એક જગ્યાએથી બીજી જગ્યાએ “Know Thyself '-એ પૂરાણું સૂત્ર આપણને આજના ફેરવી શકાય એવું નથી એવી માન્યતા એ દિવસોમાં પ્રચલિત સંદર્ભમાં ફરીથી યાદ આવી રહ્યું છે. હતી. આણુ એ જડ દ્રવ્યને છેવટને અવિભાજ્ય ટુકડે છે એમ દુનિયા અને “માયા માનવામાં આવતું હતું અને અમારી સામે કુદરતનું જે ચિત્ર' વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સધાઈ રહેલી આ પરિવર્તનની ' હતું તે નકકર અને અવિનાશી તની બનેલી દુનિયાનું પ્રક્રિયા આખી દુનિયાને હજુ આવરી શકી નથી, તે પણ તે ચિત્ર હતું. ત્યાર બાદ વિદ્યશકિતને લગતા સિધ્ધાન્તના ચોતરફ ફેલાઈ તે રહી જ છે, અને જેમ જેમ તે ફેલાતી જાય વિકાસને યુગ આવ્યો અને એક નવી જાતની કાર્યશકિત છે તેમ તેમ જુના દેવામાં અને જુનાં પાયાનાં મૂલ્યમાં રહેલી આપણા હાથમાં આવીને ઉભી રહી. ત્યાર બાદ જેને “રેડીઓ- પહેલાની પ્રમાણભૂતતા નાબુદ થતી ચાલી છે. ફીઝીકસ અને ગણિત| એકટીવીટી' ના નામથી ઓળખવામાં આવે છે તે પ્રગટ થઈ અને શાસ્ત્ર, જેનું હાર્દ જસ્ટિથી પકડાવું મુશ્કેલ છે એવા અવનવા વિકાસને લીધે જુની ની ધીમે ધીમે માણ Page #31 -------------------------------------------------------------------------- ________________ તા૧-૨-૫" - બુદ્ધ જીવન ૧૯ ધર નકારાત્મક વલણ નાનું ખૂબ મહાઆ ગોટાળામાંથી ખ્યાલને જન્માવી રહેલ છે અને પરિણામે જડ દ્રવ્યનું સ્વતંત્ર, કેપીટલીસ્ટ અણુબ કે કમ્યુનીસ્ટ હાઇડ્રોજન બેબ-આવું કશું સ્વાયત્ત અસ્તિત્વ અદશ્ય થતું જાય છે અને સર્વ કાંઈ શકિત રૂપે છે જ નહિ. યુનાઇટેડ સ્ટેટ્સ અને સેવિયેટ યુનિયન વચ્ચે જરૂર * ચૈતન્ય રૂપે અભિવ્યકત થઈ રહ્યું છે. લગભગ આપણે એમ કહેવાની ઘણી બાબતમાં તફાવત છે, પણ આજની દુનિયામાં ઉદ્યોગના ક્ષેત્રે ' સ્થિતિએ પહોંચી ચૂક્યા છીએ કે જ્યારે પહેલાની નકકર અસાધારણ પ્રગતિ સાધેલા આ પ્રજાસમુદાય અને જેનું હજુ દુનિયા કે ગણિતિક કલ્પનામાં અથવા તે એક પ્રકારના ઉદ્યોગીકરણ થયું નથી તેવા દેશે વચ્ચે જે તફાવત છે તે જ , અભ્યાસમાં-માયાના ખ્યાલને લગભગ મળતા એવા કેઈક ખ્યાલમાં, આજને ખરે પાયાનો તફાવત છે. પરિવર્તિત થઈ રહી છે.. . શું ભૈતિક અને શું આધ્યાત્મિક? . આ નવી પરિસ્થિતિ સાથે આપણે અનુબંધ શી રીતે ઉભે આપણે વસ્તુઓ અને વિષયો પર ભૌતિક અને આધ્યા- ' | કરો. આ સંબંધમાં લોકોના પ્રત્યાઘાત ભિન્ન ભિન્ન પ્રકારના ત્મિક એવા ભેદ પાડીએ છીએ, અને એમ છતાં એ બે વચ્ચે : માલુમ પડે છે. કેટલાક વધારે ઊંડી વિચારણું અને તપાસ તરફ રેખા દેરવાનું કામ મુશ્કેલ છે, માનવીવિચારનું પ્રત્યેક આન્દોલન : વળે છે અને અન્તિમ મૂલ્યની શોધ તરફ આકર્ષાય છે, પણ કે જેણે લાખે માનવીઓ ઉપર પ્રભાવ પાડે છે તેમાં કાંઈક .. બીજા લેકે મોટા ભાગે, આ ગુંચવાડામાંથી–આ ગોટાળામાંથી- આધ્યાત્મિક તત્વ હોય જ છે. મહાન ક્રાન્તિઓ-પછી તે યુનાઈટેડ કાંઈ પણ ઉકેલ હાથ લાગવાનું ખૂબ મુશ્કેલ ભાસતાં, નાસ્તિકતા સ્ટેઈટ્સમાં કે ફ્રાન્સમાં કે રશિયામાં કે ચીનમાં ગમે ત્યાં નિમણું અને નકારાત્મક વલણ તરફ ઢળી પડે છે, જુનાં ચોગઠાં અને થઈ હોય–તે સર્વ ક્રાન્તિએ, જો તેમાં માનવીઓના દિલમાં રહેલધેરીને ઇનકાર કરે છે અને કઈ નવાં ધોરણે નિર્માણ કરી ઊંડી લાગણીઓને સ્પશે, 'પ્રક્ષુબ્ધ કરે તેવું આધ્યાત્મિક તત્વ શકતા નથી. ન હોત તે કદિ સફળ થઈજ ન હોત. માકર્સવાદે લાખો લેકેને - આ પ્રક્રિયાની ભારત કરતાં પશ્ચિમી દુનિયા ઉપર વધારે આકર્ષ્યા તેનું પાયાનું કારણું, મારા અભિપ્રાય પ્રમાણે, તેમાં અસર પડેલી માલુમ પડે છે, કારણ કે ટેકનોલોજીમાં અને તેને રહેલી વૈજ્ઞાનિક વિચારસરણી નહોતી, પણ તેમાં રહેલી સામાજિક વ્યવહારૂ ક્ષેત્રમાં લાગુ પાડવાના ક્ષેત્રમાં પશ્ચિમી દુનિયા ધણી ન્યાય માટેની તીવ્ર એષણા હતી. કમનસીબે, મારા ધારવા મુજબ, વધારે આગળ વધેલી છે. પણ ભારતમાં પણ આ પ્રક્રિયાના તેની વ્યવહાર વિચારણામાં માકર્સવાદ હિંસક પદ્ધતિઓ અને પ્રારંભિક ચિત્તે ડોકિયાં કરી રહ્યાં છે. વ્યક્તિના દમન સાથે વધારે પડતો સંકલિત બની ગયો. જો કે . આપણને ગમે કે ન ગમે, પણ આ ઔદ્યોગિક અને યાંત્રિક આ પણ સામુદાયિક ભલા માટે છે એમ માની લેવામાં આવ્યું સભ્યતાનું ભૉરત ઉપર પણ અનિવાર્યપણે આક્રમણ થવાનું જ છે, હતું. ચોકકસ સંદર્ભમાં શું સાચું અને શું ખોટું એ કહેવું ગરીબાઈ ટાળવાને અને જીવનનું ઊંચું રણ અખત્યાર કરવાનો મુશ્કેલ બને છે, કારણ કે જીવન એ કઈ તકનુસારી આ જ એક ભાગ છે. આપણા માટે આ પરિસ્થિતિના સંદર્ભમાં સાદી સીધી પ્રક્રિયા નથી. પણ એક અત્યન્ત જટિલ અને ગહન વિચારણીય પ્રશ્ન એ જ છે કે ભૂતકાળમાં માનવજાતે જે પાયાનાં પ્રવાહ છે. આમ છતાં જીવનને સમગ્રપણે વિચાર કરતાં. એટલું મૂલ્યને અતિ મહત્ત્વ આપ્યું છે તેમાંનાં થોડાં મૂલ્યો- પણ તે નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ છે કે સાધ્યને વિચાર કરતાં, આ પ્રક્રિયા દરમિયાન આપણે ટકાવી શકીશું કે નહિ? સાધનોનાં ઔચિત્યની ઈરાદાપૂર્વક ઉપેક્ષા કરવી એ કોઈ એક વ્યકિત * અને જીવનમાં રહેલ આધ્યાત્મિક તત્ત્વ-તેના વિશાળ અર્થમાં– અથવા તે વગ માટે કદિ પણ શ્રેયસ્કરે કે હિતાવહ બની શકતું જ નથી. ટકી શકશે કે કેમ? વૃદ્ધિગત થશે કે કેમ? અથવા તે તે એમ , કોઈ પણ અધિકાર પ્રાપ્ત. સત્તાધિષ્ઠિત વર્ગ પિતાને અમુક , જ લુપ્ત થઈ જશે? જો એ આધ્યાત્મિક તત્વ નહિ હોય તે, લાભ સ્વેચ્છાએ જ કરે તેટલા માત્રથી સમાજનું પાયાનું ગમે તેટલી ભૌતિક પ્રગતિ સાધવામાં આવે તે પણ, સમાજની . પરિવતન પેદા થતું નથી. એ તો અધિકારવંચિત વર્ગના અનિવાર્ય છિન્નભિન્ન થવાની પ્રક્રિયા સંભવત; ચાલ્યા જં કરવાની. દબાણ નીચે જ શક્ય બને છે. એ સાથે, હું ધારું છું કે, એ પણ * આપણે. કોઈ એક ઇશ્વરમાં અથવા અનેક દેવદેવીઓમાં સાચું છે કે, કોઈ પણ સામાજિક સમુદાયના સામાજિક, રાજકિય, માનીએ છીએ કે નહિ એ આંજને સવાલ નથી, પણ આપણે તેમજ બૌધિક જીવનનું સામાન્ય સ્વરૂપ એ સમુદાયની ઉત્પાદક - કોઇ પાયાનાં મૂલ્યમાં માનીએ છીએ કે નહિ તે જ એને સાધન સંપત્તિ તથા શકિત વડે નિશ્ચિત બને છે. ' ' ' . મુખ્ય સવાલ છે, તેના અભાવમાં આપણે છીછરા અને પામર - આજે ભારતમાં સામાન્યતઃ વિચારીએ તે, આપણી ઉત્પાદન બની જવાના, અને પામરતા મારફત કદિ માણસ કે પ્રજાસમૂહે ' પદ્ધતિએ જુનવાણી અને પછાત કોટિની છે. આપણાં. જુનાં ઊંચે આવી શકતા નથી. સંભવિંત છે કે પરિવર્તનના આ પ્રચંડ કાળમાંથી ધોરણે અને મૂલ્ય ટકાવી રાખવા માટે જુની પદ્ધતિઓને વળગી રનના આ પ્રચંડ કાળમાંથી એક નવી સમતુલાની-સંમધારણની સ્થાપના થાય, અને મળી શકી ન રહેવું એ જરૂરી છે એમ કહેવાનો અર્થ એ થાય છે કે આપણે યાંત્રિક ક્ષેત્રે ખૂબ આગળ વધેલે સમાજ નવાં મૂલ્યનું અને ગરીબ અને પછાત રહેવું જોઇએ અને એમ કરવાથી જ પેલાં નવા ધરણનું, સભ્યતાની કેઈ નવી ભૂમિકાનું, અને અન્તિમ વાસ્ત- મૂલ્ય ટકાવી શકાશે એમ આપણે માનીએ છીએ. એ ખરૂં છે વિકતાની-Ultimate Reality ની-કઈ નવી કલ્પનાનું નિર્માણ કરે.' ' કે આપણે ઉત્પાદક અને સર્જક પ્રવૃત્તિઓ માટે જેમ જેમ ઉંચી " આમ છતાં પણ આધુનિક જગતને તથા અણુશકિત અને કક્ષાની ટેકનીક’ને ઉપયોગ કરતા જઈશું તેમ તેમ તેની અસર ઇલેકટ્રોનિક યંત્રની નૂતન ટેકનીકલ સભ્યતાને ધસારે અને આપણી વિચારણા અને જીવન ઉપર વધારે ને વધારે પડતી , પ્રચંડ પરિવર્તનની તથા પ્રગતિની શકયતાઓ તેમજ માનવજાતના રહેવાની. પણ એ ઉપરથી એમ ફલિત થતું નથી કે તેનું પરિ- સંપૂર્ણ વિનાશની સંભવિતતા-આ બધું આપણી સામે આવીને હુમ જીવનનાં આધ્યાત્મિક અને વધારે ઊંચાં સાંસ્કૃતિક મૂલ્યોના " ઉભુ રહેલ છે અને ભવિષ્ય વિષે ખાસ કરીને જુવાન વગમાં શંકા 'પરિત્યાગમાં જ આવવું જોઈએ. એક બાજુએ સ્થાપિત હિત અને અને અનિશ્ચતતાની લાગણી પેદા કરે છે. દુનિયાની મહાન પ્રજાઓ બીજી બાજુએ ગરીબાઈએ બન્નેના સહઅસ્તિત્વ સાથે આવ્યા છે અને તેમની વિચારસરણીઓ વચ્ચે, તથા મુડીવાદ, સમાજવાદ ત્મિકતાને આપણે સંલગ્ન કરવી ન જોઇએ, અ૮૫કાલીન તથા અને સામ્યવાદ વચ્ચે ચાલી રહેલી અથડામણો આપણે નિહાળી * સતત પરિવર્તનશીલ સામાજિક અથવા આર્થિક રચના કે જેનાં રહ્યા છીએ. એ બધાં કેવળ યંત્રવાદના ઉપાસકે છે, મુડીવાદી ચેગઠામાં ગોઠવાઈને આપણે જીવન વ્યતીત કરતા હોઈએ તેથી ફીઝીકસ, અથવા તે સામ્યવાદી કેમીસ્ટ્રી (રસાયણ વિદ્યા) અથવા તે આપણે પાયાનાં મૂલ્યને જુદાં પાડવાં જોઈએ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ હરિ ઓમ તત સત પ્રબુદ્ધ જીવન ખરેખર, વિજ્ઞાન અને ટેક્નોલા વધુ પ્રભાવિત બનેલી આજની દુનિયા સાથે ગોઠવાઇ જવું એ આપણા માટે અનિવાય બન્યુ છે, અને તેથી અલગ થને આપણે જીવી શકીએ તેમ છે એમ કલ્પવું એ આપણા માટે ખતરનાક છે. પેલાં પાયાનાં મૂલ્યો કે જે સભ્ય માનવીના હાર્દ સમાન છે તેની ઉપેક્ષા કરતી ટેક્નોલોજી આપણે અપનાવી લેવી જોઇએ એમ કહેવુ એ પણ આપણા માટે એટલુ'જ જોખમકારક છે. કેવળ આર્થિક માપદંડ નહિ ચાલે ધર્મ અને તત્વજ્ઞાનના સ્થાપિત હિતેા અને વર્તમાન સમાજ રચના ટકાવી રાખવા માટે શ્રેણી વખત લાભ ઉદ્માવવામાં આવ્યે છે. એવી જ રીતે જીના આર્થિક સિન્તાને પ્રસ્થાપિત હિતેાને વ્યાજી ઠરાવવા માટે ઉપયાગ કરવામાં આવ્યા છે. આમ હોવાથી આપણે બધી બાબતોને નવેસરથી વિચાર કરવાની જરૂર છે. અને આપણી રાષ્ટ્રીય યોજનાના યાજકોએ રાષ્ટ્ર અને પ્રજાના લાંબા ગાળાના હિતાના વિચાર કરવા ઘટે છે. તરતના લાભની ગણતરી ઉપર કરક્રિયા, આન, પાઇની પરિભાષામાં તેને વિચાર કરવે તે બાબર નથી. શિક્ષણ અને આરોગ્યને લગતી પ્રવૃત્તિઓને કોઈ તરત લાભ દેખાતો નથી; અને એમ છતાં. રાષ્ટ્રીય દ્રષ્ટિએ તેનુ સાથી વધારે મહત્વ છે. ભારતમાં આપણા ધ્યેય તરીકે સમાજવાદી ઢબની સમાજરચનાને આપણે સ્વીકારેલ છે. આને અર્થ આંક પુરત્ર્યના કરવી એટલા જ નથી, પણ તેથી વધારે ઊડો છે કે જેમાં ચિન્તન અને રહેણીકરણીના ચોકકસ ભાગ સૂચિત છે. અ પરાયણ સમાજ કે જેને મુખ્ય હેતુ: નફો કરવાના છે તે પોતાની પાછળ નાના. ધર્યાં લઈ આવે છે, અને કર્દિ કર્દિ માટાં સવાઁ પણ પેદા કરે છે, એટલુ' જ નહિ પણ, સામાજિક ન્યાય માટેના આંધુનિક માનવીના પાયાના આગ્રહ પણ તે વિરોધી હોવાનું માલુન પડે છે. જ્યાં આપણે એકમેકના ઉમરાને અડકીને બેઠા છીએ અને ખભા સાથે ખભ અથડાવતા ચાલી રહ્યા છીએ એવી આજની દુનિયામાં સહકાર સિવાય કદિ પણ સંવાદિતા સ ંભવે જ નહિ, સમાજવાદ જેટલે ભૌતિક સાંધનસામગ્રીના વિકાસ ઉપર આધારિત છે. તેટલા જ સામાજિક ન્યાય અને કામ કરવાની સહકારી પદ્ધતિ ઊપર આધારિત છે. રાષ્ટ્રીય ક્ષેત્રે પણું આ વિધાન એટલું જ સાચું અને અનુકરયેાગ્ય છે. આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પણુ, સિવાય કે અતિ પ્રચંડ સંધર્ષાં સહકારના માગે- જવાનું અશકય બનાવી દે, દુનિયાએ એ જ દિશાએ અનિવાય પણે જવાનું છે. - વળી એ પણ અવશ્ય ધ્યાનમાં રાખવું ઘટે છે કે રાષ્ટ્રની ભૂમિમાં અને તેના પરાપૂર્વેના ઇતિહાસમાં રહેલાં ઊંડા મૂળા સાથે ગાઢપણે સંકળાયલી રાષ્ટ્રીય સંસ્કૃતિ–એ પણ જેની ઉપેક્ષ થઈ ન· શકે એવી એક નકકર વસ્તુ છે, જે દ્વારા રાષ્ટ્ર એક જીવન્ત એકમ તરીકે સદીઓથી ટકી રહેલ છે એટલું જ નહ પણ પ્રાણમયતા દાખવી રહેલ છે તે રાષ્ટ્રના આત્માનો નાશ કરવા એ રાષ્ટ્રને ઉખેડી નાખવા બરોબર છે. ભારત જેવા પુરાતન દેશ સબંધમાં આ વિધાન વિશેષતઃ સાચું' છે, સખ્ત કામ કરવુ એ જ આપણા અનિવાય ધર્મ છે. તા. ૧-૨-૫૯ અનિષ્ટા ધાર્મિક સધર્યાં અને ધર્માંધતાને લગતા છે, તેમ જ પ્રાન્તવાદ, ભાષાવાદ અને જ્ઞાતિવાદને લગતા છે. સૌથી અગત્યની બાબત એ છે કે, આપણે ધણુ' સખત કર્યાં સિવાય ચાલે તેમ નથી. કારણ કે માત્ર પરમ પુરૂષા દ્વારા જ પ્રાપ્તવ્ય જે કાંઇ હોય તે પ્રાપ્ત કરી શકાય છે. વળી આપણે ભય અને મંત્સરથી મુક્ત બનીને કામ કરવું પડશે અને જે સાંકડા રાષ્ટ્રવાદ આજની દુનિયા સાથે હવે બંધબેસતા નથી અને આપણા ઊંચા આદર્શી સાથે જેને કાઈ મેળો રહ્યો નથી તે સાંકડા રાષ્ટ્રવાદને અધીન રહીને ચાલવું તે પણ આપણને હવે પરવડે તેમ નથી. તેથી પણ આપણે મુક્ત બનવું જ રહ્યું. ગાંધીજી આપણને આ એધપાઠ શિખવી ગયા છે. પણ આપણે વર્તમાનમાં જીવવાનું છે અને ભવિષ્યને ધડવાનું છે, આજનાં યુવાન સ્ત્રીપુરૂષોને આ વિશિષ્ટ ધમ છે. તેભણે એવાં અનેક અનિષ્ટા સામે લડવાનું છે કે જે અનિષ્ટા આપણને ઘેરી રહ્યાં છે અને આપણને ટુંપાવી રહ્યાં છે અને મહાન પુરૂષ માટે આપણને નાલાયક બનાવી રહ્યાં છે. આ દિલ્હી શહેરની અનુપમ ભવ્યતા અત્યારે આદિલ્હી રાહેર કે જે પુરાણા ભારના તેમજ નૂતન ભારતના એક- પ્રતીક સમાન છે, તેમાં આપણે એઠાં થયાં છીએ. તે અનેક પહેલુ એવા એક રત્ન છે. તે પહેલુઓમાં કેટલાક પહેલુઆ ચળકતા છે અને કેટલાએક ઉષ ્કાળની શ્યામલતા કુરી વળી છે. અને આ સત્ર પહેલુએ સદીએ થયાં વહી રહેલ ભારતીય વન અને ચિન્તનની પ્રક્રિયા રજુ કરે છે. આ દિલ્હી શહેર કે જ્યાં અનેક મહારાજ્યોની કરા રચાઇ છે અને જે પ્રજાસત્તાક રાજ્યની જન્મભૂમિ છે, ઉછેરભૂમિ છે ત્યાં ભારતનુ સારૂં અને જીરૂ બધુય આપણી સામે આવીને ઉભું રહે છે. તેની જીવનગાથા કેટલી ભવ્ય અને પ્રેરક છે? દરેક પગલે હજાર વર્ષના ઇતિહાસની પરંપરા આપણા ચિત્તને ઘેરી વળે છે અને આપણી આંખ સામે અસંખ્ય પેઢીના પ્રવાહ સરધસના આકારમાં વહી રહેલા માલુમ પડે છે, મારી પોતાની પેઢી પણ એ સરધસમાં સામેલ થશે અને જે કલ્યાણકા માટે અમે જીવન વ્યતીત કર્યું છે અને આજે પણ જે અમે શેાધી અને સાધી રહ્યા છીએ. તે કલ્યાણુકાય ના તમા ભાઇ બહેનોએ પુરોગામી ધ્વજવાડુંક બનવાનુ છે, હું કાઇ. વિદ્વાન પંડિત નથી, પણ આપણા પ્રાચીન ઋષિમુનિએની વાણીમાંથી તેમજ અન્ય દેશની મહાન વિભૂતિઓની રિત્રકથામાંથી સૌંકટ અને મુશ્કેલીના વખતમાં મેં ધણું આશ્વાસન મેળવ્યુ છે, ઘણાં વષ પહેલાં, યુરીપીડીસના રચેલા કાઇ એક ગ્રીક નાટકમાં મે ઘેાડી પતિઓ વાંચી હતી અને તે આજ સુધી મારા સ્મરણમાં સ્થિર થઇ ગઇ છે. અત્યારે તેનું પુનરાવર્તન કરૂ છુ.: What else is wisdom ? What of men's endeavour ? Or God's high grace, so lovely and so great? To stand from fear set free, to breathe and wait, To hold a hand uplifted over hate,. And shall not loveliness. be loved for ever? (છંદ : વસન્તતિલકા ) શું હાય શાણપણ કે પુરૂષાર્થ કે શુ મોટી કૃપા પ્રસ્તુની પ્રેમથી પૂર્ણ તેય ? થાવુ ખેડા અડંગ નિર્ભય ધૈર્ય પૂર્ણ ને પી જવી સહુ ઘૃણા, કાવિહીન થઈ, હસ્ત ધરવે બસ એ સિવા શુ? ને એટલુ બનતુ તે સહુ ચાહો ના સૌ ને નિત સ્વરૂપ મહિં જ સાચા મૂળ અંગ્રેજી : જવાહરલાલ નહેરૂ અનુવાદક : પરમાનંદ મુંબઈ જૈન યુલક સધ માટે મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન ચંદ્ર પ્રિ પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨. ટે. નં ૨૯૩૦૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ " રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ " ' વષ ૨૦: અંક ૨૦ , - પબદ્ધજીવી , . મુંબઈ ફેબ્રુઆરી ૧૬, ૧૯શ્વેટ, સેમવાર "શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮. છુટક નક્ક: નયા પૈસા ૧૯. જગા આલ ક ા ne # meme # તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા જા જા જા જા આ જ શૈcs-dલાકાત - - કલા કોઈ એક એલાનોએ વવા દે છે. મારે મને પછી એ Stranger' ૧૯૪૨ માં-પ્રગઈ હતી. એ * ; આજેના કપરા સમયમાં કલાકારને ઘમ - [શ્રી આલબેર કામુ (Albert Camus (ફ્રાન્સને સુપ્રસિધ્ધ આવી માનસિક વ્યથા અનુભવું છું. છતાં માનસિક શાંતિ પાછી, લેખક છે. એમને જન્મ ઇ. સ. ૧૯૧૩માં અજીઅર્સમાં થયે મેળવવા મને જે સદભાગ્ય સાંપડયું છે, તેની સાથે હું અનુરૂપ હતા. તેઓ ફિલોસોફી મુખ્ય વિષય તરીકે લઈ સ્નાતક થયા હતા. બનવા પ્રયત્ન કરું છું. આ સભાગ્ય માટે ફકત મારી વ્યકિતગત તેમણે જુદા જુદા ક્ષેત્રમાં પડી જુદો જુદો વ્યવસાય અપનાવ્યો લાયકાતના ધોરણે હું કદાચ એગ્ય ન ગણાઉં, તે પણ જીવનના હતું. પરંતુ પ્રકૃતિએ લેખક હોવાથી છેવટે, તેમને પત્રકારત્વને અત્યંત વિષમ સંજોગોમાં પણ લેખકની કલા અને લેખકનાં વ્યવસાય ફાવ્યો અને એમાં જ તેઓ સ્થિર થયા. ૧૯૩૦માં તેમણે કર્તવ્ય વિષેના મારા ખ્યાલે મને હૂંફ આપી ટકાવી રાખે છે એક થિયેટર કંપની શરૂ કરી હતી, કારણ કે નાટક એમને એક પ્રિય એને હું મારા સદ્દભાગ્યનું કારણ સમજું છું. ' વિષય હતો, પરંતુ ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થતા અમનો એક વ્યકિત તરીકે હું મારી કલા વગર જીવી ન શકે. નાટક કંપની બંધ પડી અને એમણે ભૂગર્ભ રાજદ્વારી પ્રવૃત્તિમાં - પરંતુ તેમ છતાં કલાને બીજી બધી વસ્તુઓની ઉપર મેં કદી ભાગ લેવા શરૂ કર્યો, એ વખતે એમણે Combat નામનું એક મૂકી નથી. ઊલટાનું, કલા મારે માટે અગત્યની છે, કારણ કે તે | ભૂગર્ભપત્ર ચાલુ કર્યું હતું. .. " મને બીજા લોકેથી છૂટી પાડતી નથી, અને મને મારી જેમ જ, ' તે આ વાર્તાઓ, નવલકથાઓ, નાટ અને ચિંતનાત્મક નિધા, બીજા બધા લોકોની સાથે એક ભૂમિકાએ જીવવા દે છે. મારે મન : . એ શ્રી આલબેર કામનાં પ્રિય સાહિત્યપ્રકાર છે. એમના સાથી કલા કઈ એક એકલપેટાનો આનંદ નથી. આપણું , સવ-. લઈ કા: એ સાધારણ સુખદુઃખનું અનેખું દર્શન કરાવીને વધુમાં વધુ માણસેનાં પછી 'Plague' નામના એમના બાજી નવલકથી મટિ થઈ. મન પર અસર કરવાનું કલા તે એક સાધન છે. આ રીતે જ “The Outsider” નામની નવલકથા વડે એમણે સાહિત્યજગત- . તે કલાકારને અતડે બનતાં અટકાવે છે; પ્રજાથી વિખૂટા ન પડવાની . માં વધારે ખ્યાતિ મેળવી. : " . . . એને ફરજ પાડે છે; વિશ્વના વધુમાં વધુ નમ્ર અને સૌથી વધુ - ની કામું સંત, રાષ્ટ્ર અને નિરાકારક સાપના સનાતન સત્યનું શરણું લેવાની એને પ્રેરણા આપે છે. આથી જ, લેખકેમાં આજે એમની ગણના એક સમથો માલિક વિચારક તરીકે કેટલીકવાર બને છે તેમ, જે કઈ કલાકાર બીજા કરતાં પિતે જુદે થાય છે. ૧૯૫૧ માં પ્રગટ થયેલા એમના પુસ્તક The Rebel' છે એવા ખ્યાલથી અન્ય તરફ ઉપેક્ષાવૃત્તિથી કલાને માગે વળે દ્વારા એમને વધુ ખ્યાતિ મળી અને એ જ પુસ્તક માટે. ૧૯પ૭નું હોય છે તેને, પોતે બીજાના જેવું જ છે અને બીજાથી ભિન્ન રહીને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક એમને આપવામાં આવ્યું. તે પિતાની કલાને પોષી શકશે નહિ એવું ભાન થાય છે. આમ એ પારિતોષિક સ્વીકારતી વખતે એમણે જે મનનીય પ્રેરક પ્રવચન કલાકારને વ્યકિતત્વ એક બાજ પોતે અને બીજી બાજ ., આપ્યું હતું તેને અનુવાદ, અહીં રજૂ કરવામાં આવે છે. તંત્રી એ બે વચ્ચેના સતત વિનિમયથી ઘડાય છે, કારણ કે એક - જ્યારે તમારી એકેડેમીએ નેબેલ પારિતોષિક આપીને મારું બાજી સૌન્દર્ય કે જેના વિના એ પિતે રહી શકતું નથી અને બહુમાન કર્યું ત્યારે મારી અંગત મહત્વકાંક્ષાની સરખામણીમાં બીજી બાજુ પ્રજા છે કે જેમાંથી તે પિતાની જાતને મૂળમાંથી ઉખેડી. તમારું પારિતોષિક કેટલું બધું મેટું છે એ સમજાતાં હું કૃતજ્ઞતાની શકતે નથી. તે બેની વચ્ચેના અંતરાલમાં તેનું, વ્યકિતત્વ ઘડાય વધારે ઊડી લાગણી અનુભવું છું. દરેક માણસને અને ખાસ છે. આથી જ સાચા કલાકારે કશાને ધિકકારતા નથી. તેઓ કશાનો કરીને દરેક કલાકારને પોતાની શકિતની જાહેરમાં કદર થાય એવી ન્યાય તોળવા કરતાં તેને સમજવા માટે પોતાની જાતને કર ઇચ્છી રહે છે. હું પણ એવી ઇચ્છા ધરાવું છું. પરંતુ જ્યારે તમારા નિર્ણયની મને જાણ થઈ ત્યારે વર્તમાનમાં હું જે છું છે. વળી, કલાકારનું કર્તવ્ય કેટલીક કપરી જવાબદારીઓ સાથે. '. તેને તમારું પારિતોષિક મને જે કીતી અપાવશે. તેની સાથે કે જોડાયેલું છે. એ તે સ્પષ્ટ છે કે આજેને કલાકાર ઈતિહાસ ભાવાડ સરખાવ્યા વિના હું રહી શકતા નથી. જે માણસ હજી: પતે. ' સજનાર રાજદ્વારી નેતાઓની તહેનાતમાં નહિ, પણ સહન કરનાર યુવાન છે, જેની મૂડી પિતાનું ચિંતનશીલ મન છે, જેનું કલાકાર્ય. પ્રજાની તહેનાતમાં '' 'રહેશે. જે તેમ ન કરે તે પોતાની કલા હજી અધૂરું જ છે, અને જે પિતાના થોડાક મિત્રોની સોબતમાં શાંત • ગુમાવી એકલા ઊભા રહેવાને તેને માટે વખતે આવશ. જુમગારો અને એકતિમય કાય કરવાથી ટેવાયેલ છે એવા કલાકારને એકા- . ગમે તેટલી મોટી સંખ્યામાં હશે તે પણ અને કલાકાર પોતે એક જગવ્યાપી કીતિપ્રકાશ મળતાં તે એક પ્રકારની અસ્વસ્થતા ઈચ્છતા હશે તો પણ, તેઓ પોતાની સેવા માટે કલાકારને એના છે અને મૂંઝવણ અનુભવે એ સ્વાભાવિક છે. વળી જ્યારે યુરોપના એકાંતમાંથી બહાર“ લાવી શકશે નહિ. બીજી બાજુ, દુનિયાના * બીજા કેટલાક મોટા મેટા લેખકને ચૂપ કરી દેવામાં આવ્યા છે. બીજા છેડે આવેલાં કઈ અજાણ્યા કેદીનું મૌન કલાકારને એના અને જ્યારે મારા પિતાને દેશ એક જાતનું દુઃખ અનુભવી રહ્યો એ કાંતમાંથી બહાર લાવશે અને એની કલાકાર એ મૌનમાંથી છે તે વખતે નોબેલ પારિતોષિક સ્વીકારવાનું કેમ મન થાય ? વાચા પ્રગટાવશે: '', , , , , , ન કરતાં પોતે જ તરફ ઉપેક્ષાવૃત્તિ તેને, તે બી Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રબુદ્ધ જીવન આવા કાર્ય માટે આપણામાંથી ભાગ્યે જ કાઇ એટલા મહાન હોઇ શકે. પરંતુ પાતે અજાણ્યા હોય યા તે ક્ષણિક પ્રસિધ્ધિ પામ્યા હોય, દુષ્ટ શાસનથી જકડાયેલા હોય કે પોતાની જાતને વ્યક્ત કરવા સ્વતંત્ર હાય—એવા તમામ સજોગોમાં લેખક પ્રજા સાથે તાદાત્મ્ય અનુભવીને અને સત્યની સેવા અને સ્વત ંત્રતાની સેવા એ એક બ્ય કે જેમાં એના વ્યવસાયની મહત્તા રહેલી છે તે સ્વીકારીને, તે પોતાના અસ્તિત્વને સાર્થક કરી શકે છે. એને જીવનધમ વધુમાં વધુ માનવસંખ્યાને એકત્ર કરવાને છે. આથી માણસામાં ભિન્નતા અને એકલતા લાવનાર ગુલામી અને જૂઠ્ઠાણાને તે કદી સસ્તુંન નહિ કરી લે. આપણી વ્યક્તિગત નખળાઈ ગમે તેટલી હાય, પરંતુ આપણા વ્યવસાયની ઉદ્દાત્તતાનાં મૂળ આ બે સત્રામાં રહેલાં હોવાં જોઇએઃ-(૧) જે વસ્તુને આપણે સત્ય તરીકે ઓળખીએ છીએ એ વિશે અસત્ય કહેવાને નકાર કરવા અને (૨) દમનનાં મક્કમપણે સામનો કરવા. ઇતિહાસનાં છેલ્લા ઉન્માદભર્યાં વાસ કરતાં યે વધારે વ દરમિયાન, મારી ઉંમરના ખીજા કેટલાક લેખકાની જેમ મે' પણ એવી લાગણી અનુભવી છે કે વત માન સમયમાં લેખકનું લખવા ઉપરાંત પણુ ઘણુ મોટુ કતવ્ય હાય છે, જે માણસા પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત વખતે જન્મ્યા હતા, ` જે હિટલર સત્તા પર આવ્યા ત્યારે વીસ વર્ષના હતા, અને જેમણે ખીજા વિશ્વયુધ્ધ વખતે પોતાનું ભણતર પૂરૂ કર્યુ" હતુ. તેના ભાગે હવે અણુશસ્ત્રોના ભય કર વિનાશકારી વાતાવરણમાં પોતાનાં બાળકાને ઉછેરવાનું આવ્યું છે. આવા માણુસા ખૂબ આશાવાદી હોય એવી કોઈ જ અપેક્ષા રાખી શકે નહિ. આવી વધુ પડતી નિરાશા અને વિનાશની ખીકને લીધે જેઓ નાસ્તિકતા તરફ વળ્યા છે, તેમની નાસ્તિકતાના વિરોધ કરીને પણુ, આપણે તેમને સમજવાના જ પ્રયત્ન કરવા જોઇએ. મારા પોતાના દેશમાં અને આખા યુરોપમાં ધણા લેખકાએ આવા નાસ્તિકવાદના અસ્વીકાર કરીને જીવન જીવવા માટે કંઇક નિયમે સ્વીકારવાના પ્રયત્ન કર્યાં છે. વમાન સમયમાં સવનાશની બીકને લીધે જે નિર્જીવતા અને અશ્રદ્ધા વ્યાપવાં લાગી છે, તેને પ્રગટપણે સામને કરીને જીવનની કલાને જન્મ આપવા જ જોઇશે; જીવનમાં શ્રદ્દા પ્રગટાવવી જ જોઇશે. તા. ૧૬-૨-૫૯ વિના પાતાનું કાય કયે જાય છે. જ્યારે આસપાસ વિનાશકારી વૃત્તિએ જ પ્રવર્તતી હેાય ત્યારે આજના લેખક પાસેથી સદુપદેશનાં સારાં સારાં તૈયાર વચનેાની કાણુ અપેક્ષા રાખે? સત્ય ઘણી ગહન અને ગૂઢ વસ્તુ છે. અને હુ ંમેશાં આપણા હાથમાંથી છટકી જાય છે, સ્વતંત્રતા જોખમભરી છે અને જેટલી તે જાગૃતિ લાવનારી છે તેટલી ટકનારી નથી હતી. તેમ છતાં, આ સત્ય અને સ્વતંત્રતાના ધ્યેય તરફ મકકમપણે આપણે પ્રયાણ કરવાનુ છે. આપણે જાણીએ છીએ કે આપણા મા ઘણા કપરા છે. આવા સંજોગામાં કયા ‘સાચા દિલના લેખક પેાતાની જાતને કેવળ ઉપદેશક તરીકે રજૂ કરશે ? મારે માટે હું એમ કહી શકું કે હું એવા કાઈ પ્રકારના ઉપદેશક નથી. વનના આનંદને, દિવસના પ્રકાશને, સ્વત ંત્રતાના વાતાવરણને હું ત્યાગ કરી શકતે નથી. મારા આ અનુરાગને લીધે મારી કેટલીક ભૂલા થઇ છે અને મને સમજાઈ પણ છે, પણ એકદરે મને મારૂં કબુ સમજવામાં મારી એ વૃત્તિ ઘણી ઉપયોગી થઇ છે, . અને જેમને માટે જીવન સજારૂપ બન્યું છે એવા મૂંગા માણસાના પક્ષ લેવામાં મદદરૂપ બની છે. દરેક પેઢી જગતને નવેસરથી ઘડવાની ભાવના સાથે બહાર આવે છે. આપણે જાણીએ છીએ કે એ પ્રમાણે તે કરી શકતી નથી. પરંતુ જગતને વિનાશમાંથી બચાવી લેવામાં પણ એનુ` માટુ' કાય રહેલું છે. વર્તમાન સમય કે જ્યારે સમાજમાં સડા વ્યાપી ગયેા હાય, જ્યારે ક્રાન્તિ નિષ્ફળ નીવડી હાય, જેમાં આદર્શો ધસાઇ ગયા હોય, જેમાં ખીજી કક્ષાની સત્તા પણ વિનાશકારી શક્તિ ધરાવતી હાય, જેમાં અહિં ધિકકાર અને દમનની સેવા કરવા જેટલી હલકી બની ગઇ હાય. તેમાં એ બધી બદીઓને નમતું ન આપીને જીવન અને મૃત્યુ તેને ગૌરવ અપાવે એવું વાતાવરણ આપણા પોતાનામાં અને આપણી આસપાસ જન્માવવું' જોઇશે. મારી પેઢીના માણુસા પેાતાનુ' આ કતવ્ય પાર પાડવામાં સફળ થશે એમ તે નહિ જ કહી શકાય. - પરંતુ એટલું તો સાચુ છે કે આખી દુનિયામાં તેમણે સત્ય અને સ્વત ંત્રતાને નામે આ પડકાર ઝીલી લીધા છે અને એને ખાતર, જરા પણ ધિકકાર પ્રગટ કર્યાં વિના કેવી રીતે ભરવું તે તે જાણે છે. આ બધુ સન્માન અને આ બધું પ્રાત્સાહન એવી રીતે આત્મભાગ આપનાર લોકે,ને મળવુ જરૂરી છે. લેખકના વ્યવસાયની ઉદાત્તતા વિશે કહ્યા પછી લેખકના ચેગ્ય સ્થાન વિશે પણ હું કેટલું ક કહેવા માગુ' છુ.' આજને લેખક પેાતાના ખીજા લેખક–મિત્રા સાથે એક બાજુ યાતના અને બીજી બાજી સૌન્દર્યાં. વચ્ચે ભીંસા, શરમ કે ગવ રાખ્યા આમ, જવાબદારીઓ અને મર્યાદાના ભાન સાથે તમારી સમક્ષ આજે આબ્યા જી: તમે ઉદારતાથી જે માન મને આપ્યું છે તે મારી સાથે, મારી જેમ સધ અનુભવતા બધા જ લેખકોને આપેલી અંજલિ તરીકે હું સ્વીકારૂ છુ. ફરીથી હું તમારા હાર્દિક આભાર માનું છુ. અને દરેક કલાકાર પોતાની કલા પ્રત્યેની વફાદારીની રાજે રાજ મનેામન જે પ્રતિજ્ઞા લેતા હોય છે તે જમાના-જૂની વફાદારીની પ્રતિજ્ઞા હું તમારી સમક્ષ જાહેરમાં, આભાર અને કૃતજ્ઞતાની એક લાગણી તરીકે લઉં છું. મૂળ લેખક–આલએર કામુ અનુવાદક–શે. રમણલાલ શાહ સધના સભ્યો માટે ચિત્રપટ-દર્શન ૬ મહાત્મા ગાંધી : ૨૦મી સદીના પયગંબર' ગાંધી સ્મારક સંગ્રહાલય અને મુ ંબઇ જૈન યુવક સંધના સંયુકત આશ્રય નીચે અમેરિકન એકેડેમી ઓફ એશિયન આટી સ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ “Mahatma Gandhi The 20th Century Prophet' મહાત્મા ગાંધી ૨૦મી સદ્દીના પયગંબર' એ નામનુ ચિત્રપટ ન્યુ કવીન્સ રાંડ ઉપર આવેલા રાકસી થીએટરમાં ફેબ્રુઆરી માસની ૨૮મી તારીખે સવારે ૮ વાગ્યે સબના સભ્યાને દેખાડવામાં આવશે. આ ચિત્રપટ ભારે કુશળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે, જેની અ ંગ્રેજી કેામેન્ટરી પણ અતિ ઉચ્ચ કક્ષાની છે. થાડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ મુંબમાં પધાર્યા તે પ્રસંગે આ ચિત્રપટ સૌથી પહેલીવાર દેખાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસ્તુત ચિત્રપટ દેખાડવાનું શરૂ કરવા પહેલાં ગાંધી સ્મારક નિધિના ખાસ નિમત્રણને માન આપીને ભારતના એક મહીનાના પ્રવાસે આવનારા ડા. માટીન લ્યુથર કીંગનું અને સંસ્થા તરફથી કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવશે. આ રેવરન્તુ માટીન લ્યુથર કીંગ એ વ્યક્તિ છે કે જેમની ૨૯ વર્ષની ઉમ્મર છે, જેઓ પોતાના હબસીભાઇને ઉતરતા ગણવાની અને અલગ રાખવાની અમેરિકન પ્રજાની નીતિરીતિ સામે વર્ષોંથી હીલચાલ ચલાવી રહ્યા છે. તેમણે શૈા સમય પહેલાં અલાબામામાં વસતા હુખસીઓને જાહેર બસાને ઉપયોગ કરતા અટકાવવા માગતા ગેારા સામે બસ-હડતાલનું પ્રચંડ આન્દોલન જગાડયું હતું. પ્રસ્તુત ચિત્રપટ જોવા માટે પ્રવેશપત્રા રાખવામાં આવ્યા છે, જે સધના કાર્યાલયમાંથી સભ્ય દીઠ એ પ્રવેશપત્રા એ મુજબ આપવામાં આવશે. મત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #35 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૫૯ , પ્રબુદ્ધ જીવન * પ્રકીર્ણ નોંધ ૪ કુ. બહેન વિમળા ઝવેરીને અનેક ધન્યવાદ નવેમ્બર માસની ૧૮મી તારીખના રોજ લોકસભામાં જાહેર કર્યું શૈક્ષણિક ક્ષેત્રે જ્યારે કેઈ બહેન અતિ દુર્લભ એ કઈ છે. કસાઈખાના અને માંસ તપાસ માટેની સરકારે નીમેલી કમીટીને : વિક્રમ સાધે છે ત્યારે આપણું દિલ કે જુદે જ આનંદ અને રીપેટ અને તે ઉપરથી તેમણે કરેલી ભલામણે લેસભાના ટેબલ ગૌરવ અનુભવે છે. આવી જ એક ઘટના આપણા સામાજિક ઉપર રજુ કરવામાં આવી હતી અને તેમાં એક ભલામણ એવી હતી ? વર્તાલમાં બની છે. જાણીતા ઝવેરી અને જૈન સમાજના આગે- કે માંસ ઉદ્યોગના વિકાસ માટે એક સ્થાયી સમિતિ નીમવી જોઈએ વાન શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરીનાં પુત્રી બહેન વિમળાએ અને હુંડિયામણ કમાવા માટે માંસ અને પશુના શરીરમાં રહેલી જનરલ સર્જરીને વિષય લઈને લંડન એફ. આર. સી. એસ્.ની અન્ય વસ્તુઓને નિકાસ વેપાર શરૂ કરવા સરકારે તુરત પગલાં પરીક્ષા તાજેતરમાં પસાર કરી છે. છેલ્લાં દશ પંદર વર્ષથી લંડન ભરવા જોઈએ.” એ જ પરિપત્રમાં આગળ ચાલતાં તેઓ જણાવે એ. આર. સી એમ્ ની પરીક્ષા એટલી બધી કઠણ બનાવવામાં છે કે “સને ૧૯૫૩માં જ્યારે અલ્હાબાદ ખાતેના કુંભમેળા વખતે આવી છે કે હિંદન કેઈક જ વિદ્યાથી આજ કાલ એ પરીક્ષા માનનીય પંડિત નહેરૂજીને ગોહત્યાનિરોધ સમિતિ અને જીવદયા પસાર કરી શકે છે. અહિંની મેડીકલ ડીગ્રી મેળવીને ઘણુ વિદ્યા- મંડળીના પ્રતિનિધિઓનું એકડેપ્યુટેશન મળ્યું હતું અને માંસથીઓ લંડન એફ આર્ સી. એસ. અથવા તે એમ્. ને નિકાસ વેપાર બંધ કરવા તેમને વિનંતિ કરી હતી આર. સી. પી.ની ડીગ્રી મેળવવા માટે ઈંગ્લાંડ જાય છે, ત્યારે, તેમણે ખાત્રી આપી હતી કે ગોમાંસને નિકાસ વેપાર પણ એ માટે બે ત્રણ વાર પરીક્ષા આપવા છતાં બંધ કરવામાં આવશે. એ પ્રમાણે ભારત સરકારે તુરત જ નિષ્ફળ નીવડે છે અને પછી એડીનબરે કે એવી બીજી કોઈ ગોમાંસની નિકાસ તે બંધ કરી હતી, પણ બીજા માંસની યુનિવર્સિટીની ઉપર જણાવેલી ડીગ્રીઓ મેળવીને પાછા ફરે છે. નિકાસ ઉપર કશે પ્રતિબંધ નહિ મૂકેલ હોવાથી ભેંસ તેમજ આવી વિકટ પરીક્ષા બહેન વિમળાએ પસાર કરી છે એ એની અન્ય પશુઓના માંસની નિકાસ ચાલુ રહી હતી. થોડા સમય એક વિરલ વિશેષતા છે. તેની બીજી વિશેષતા એ છે કે સાધોરણ પહેલાં સરકારના ઉદ્યોગ ખાતાના મંત્રીએ ગોમાંસની નિકાસની છૂટ રીતે બહેને સ્ત્રીઓના દર્દીને લગતી સજરીના વિષયમાં નિષ્ણાત આપી છે અને હવે એ નિકાસ વ્યાપાર મોટા પાયા ઉપર શરૂ બને છે. બહેન વિમળાને વિષય સ્ત્રીવિષયક દર્દીની સર્જરી નથી, થઈ રહ્યો છે. સ્વરાજ્ય મળ્યા પછી ગોમાંસની નિકાસ સરકારી પણ જનરલ સર્જરી છે. વળી ગુજરાતી બહેનમાં લંડન એફ. આંકડાઓ મુજબની નીચે મુજબ છેઃઆર. સી. એસ.ની પરીક્ષા પસાર કરેલી બીજી કઈ ગુજરાતી ૧૯૪૨-૪૩ રૂ. ૧૫૦૦૦૦ ની માંસ નિકાસ બહેન હજુ સુધી જાણવામાં આવી નથી-કદાચ કઈ પારસી ૧૯૫૨-૫૩ રૂ. ૫૬૩૮૪૫ર છે , બહેન હેય-એમ ડેકટરી વસ્તુ લેમાં પૂછતાં માલુમ પડે છે. આ ૧૯૫૬-૫૭ રૂ. ૬૦૩૯૪૫૩ ,, , ' માટે બહેન વિમળાને આખા ગુજરાતી સમાજના અનેક ધન્યવાદ ઉપરના નિવેદન ઉપરથી એમ અનુમાન થાય છે કે ઘટે છે. પરદેશી હૂંડિયામણ કમાવા ખાતર આજે ચાલે છે તેથી ઘણી બહેન વિમળા મુંબઈ યુનિવર્સિટીનાં બી. એસ. સી. છે; મેટા પાયા ઉપર આપણા દેશમાં પશુઓની કતલ શરૂ ત્યાર બાદ દિલ્હીમાં રહીને તેમણે એમ. બી. બી. એસૂ ની પરીક્ષા થવાને ઘણો સંભવ છે. આજે પરદેશી હૂંડિયામણની પસાર કરી, અને પછી મુંબઈમાં થોડો સમય બેબે હોસ્પીટલમાં ભારે ખેંચે છે અને દેશની જરૂરિયાતે ધ્યાનમાં લેતાં તે બને ડે. બાલીગા નીચે તેમણે હાઉસમેનશીપ” કરી અને વિશિષ્ટ તેટલા મોટા પ્રમાણમાં મેળવવાની જરૂર છે એ વિષે બે અભ્યાસ માટે તેઓ લંડન ગયાં, અને બીજી કસોટીએ તેમણે મત હોવા સંભવ નથી. આમ છતાં પણ એ ખેંચ હળવી કરવા એ. આ, સી. એસ.ની ડીગ્રી પ્રાપ્ત કરી. આ બહેનની ભાવી માટે અવાક પશુઓની અમર્યાદ કતલ શરૂ થાય–પશુઓ પણ કારકીદી અત્યન્ત ઉજજવળ નીવડે. અને તેમની ડોકટરી અન્ય જડ વસ્તુઓ માફક આયાતનિકાસની નીતિનું આ રીતે કુશળતા અનેક ભાઈ બહેનનાં દુઃખનિવારણ અને આરોગ્યપ્રાપ્તિમાં એક સાધન બને એ, પશુદયા જ્યાંની સભ્યતા અને સંસ્કૃતિનું. પરિણમે એવી આપણું અત્તરની તેમના વિશે શુભેચ્છા અને એક મહત્વનું અંગ છે તેવા દેશ માટે અત્યન્ત શોચનીય દશા પ્રાર્થના ! . ગણાય. દેશમાં જ્યાં સુધી માંસાહારી લે છે ત્યાં સુધી તેમના હુંડિયામણ મેળવવા માટે થનારું પશુતલનું મેટા ઉપયોગ માટે અમુક પશુઓની કતલ થતી રહે એ સમજી પાયાનું આયોજન શકાય તેવું છે, કારણ કે પ્રજાના અમુક સમુદાયની અનિવાર્ય - મુંબઈ જીવદયા મંડળીના મંત્રી શ્રી. માનકર પિતાના એક લેખાતી જરૂરિયાત પૂરી પાડવામાં સરકાર અવરોધ મૂકી ન શકે, પણું પરિપત્રમાં એ મતલબનું જણાવે છે છે કે “સ્વરાજ્ય પછીનાં જ્યાં બહારના દેશોની અનિવાર્ય જરૂરિયાતને પહોંચી વળવાને” ૧૬ વર્ષનાં અરસામાં કેમ જાણે ભારતની અહિંસક સંસ્કૃતિને કેાઈ સવાલ જ નથી, ત્યાં હરીફાઇમાં સેધું માંસ પૂરું પાડીને જડમૂળથી ઉખેડવાની યેજના કરવામાં આવી હોય તેમ સરકાર માંગ ઉભી કરવી અને તે માટે, જાણે કે જડ પદાર્થો હોય એમ, અને જનતા તરફથી હિંસાની પરંપરા- વધતી જાય છે. સ્વરાજ્ય - આપણાં પશુઓની વિવેકશૂન્ય ઢગલાબંધ કત્તલને ઉત્તેજન આપવું મળ્યા પછી પણ પશુધનની કતલ અટકાવવાની જનતાની વાસ્ત- અને એ રીતે લેહિયાળ હુંડિયામણુ કમાવાની વૃત્તિ સેવવી–આ વિક અભિલાષા અને માંગ લેકશાહી સરકાર સ્વીકારી શકી નથી - આપણામાં પ્રાણીઓ, પશુઓ વિષેની વધતી જતી નિષ્ફરતાની એ દુઃખની વાત છે, પણ વધારે દુઃખની વાત એ છે કે પંચ- પણ પરિસીમા છે. હુંડિયામણ કમાવાના બીજા કેઇ માર્ગ જ વર્ષીય યોજના દ્વારા માંસાહારનું ઉત્પાદન વધારવા અને તેને નથી કે દયા, કરૂણા, અનુકંપાને ગીરે મૂકીને દેશે આ માર્ગ ખેરાક તરીકે ઉપગ વધારવા સરકાર અને તેના કર્મચારીઓ અખત્યાર કરે પડે ? દુડિયામણને વિચાર કરવા સાથે સાધનઅવિરત પ્રયાસ કરે છે. તેથી આગળ વધીને સરકારે એક માંસ- શુદ્ધિ કે જેની ઉપર આજે આપણું મહાઅમાત્ય નહેરૂ ખૂબ ભાર ઉત્પાદન કમીટી સ્થાપવાનો નિર્ણય કર્યો હોવાનું ભારત સરકારના મૂકી રહ્યા છે તેના વિચાર-વિવેકને કોઈ સ્થાન ખરું કે નહિ ? કૃષિ અને અન્નવિભાગનાં ઉપમંત્રી શ્રી. કૃષ્ણપ્પાજીએ ગયા કરૂણપરાયણુ પ્રજાજનોને ધર્મ છે કે આ સામે પિતાને પ્રચંડ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રબુદ્ધ જીવન વાડીના ઉત્પાદન જેવી સ્થિતિમાં પડી ગતીને નવી ચાલન વિરોધ રજુ કરીને હુંડિયામણુલભના કારણે વધતી જતી ના પાડે છે તે ઉપરથી તે નિરાશાવાદી છે એમ અનિવાર્યપણે પશુઓની કત્તલને કઈ રીતે અટકાવે. ' ' માની લેવાની કોઈ જરૂર નથી. માનવીય તાકાતની દ્રષ્ટિએ શ્રી મનીએ દાખવેલી વિરલ નિડરતા માટે અભિનન્દન વિચારતાં એ પ્રશ્નને આટલી ટૂંકી" "મુદતમાં ઉકેલ લાવવાનું - ખેતીવાડી . વ્યવસ્થાપદ્ધતિ અંગે નાગપુર ખાતે ભરાયલી શકય જ નથી. જે પદ્ધતિઓ અન્યત્ર સફળ થઈ નથી તે પધ્ધકોંગ્રેસે એક મહત્વને ઠરાવ પસાર કર્યો હતો, જે તા. ૧૬-૧-૫૯ " તિઓ આપણે ત્યાં સ્વીકારવાથી ઇષ્ટ લક્ષ્યાંકનો મહત્વનો હિસ્સો - " ના પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ ઠરાવે દેશની પણ સિદધ થવાને કૅધ, સંભવે નથી. તે માટે તે જો ખેતી આગેવાન રાજકારણી વિચારકામાં એક બહુ મોટે મતભેદ ઉભે વાડીના ઉત્પાદનને લગતી જે જવાબદારી કેન્દ્રસ્થ તેમજ પ્રાદેશિક કર્યો છે. કેટલાક વિચારકે એમ માને છે કે આ હરાવ સ્વીકારીને વહીવટમાં ખેરવિખેર જેવી સ્થિતિમાં પડી છે. તેને પુનઃસંયોજિત ખેતીવાડી સંબંધમાં કેગ્રેસે અને તભાવિત ભારત સરકારે કરવામાં આવે અને ખેડુત કુટુંબદ્વારા થતી ખેતીને નવી ચાલના એક ભારે ક્રાન્તિકારી નીતિ ધારણ કરી છે. અન્ય પક્ષે શ્રી. આપવામાં આવે અને સગવડસામગ્રી પૂરી પાડવામાં આવે તો જ રાજ્યગોપાલાચાર્ય તથા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી- આ એ દિશાએ સંગીન પ્રવૃત્તિ સધાવાને સંભવ રહે છે. ઠરાવના અમલમાં ભારે અનર્થ અને દેશનું મોટું અનિષ્ટ જુએ ' “વળી, સામૂહિક ખેતીને લગતા ઠરાવના અમલનું કાર્ય છે અને આનું પરિણામ સામ્યવાદી સરમુખત્યારશાહીમાં અને . હાથ ધરવામાં આવે તે પહેલાં સરકારે અને કેગ્રેસે આખા પ્રશ્નની ' ખેડુતના સ્વતંત્ર ઉદ્યોગ ઉપર ભયંકર આક્રમણ થવામાં આવરી બારીક તપાસ હાથ ધરવી જોઈએ અને ખેડુતો ઉપર કોઇ પણ એમ માને છે. તા. ૨૦ મી જાન્યુઆરીના રોજ દિલ્હીની હીસ્ટ-. પ્રકારનું ગેરવ્યાજબી દબાણ લાવવામાં નહિ આવે તેની બાંહ્યરિકલ સે સાયટી સમક્ષ બેલતાં શ્રી મુનશીએ સહકારી ખેતી ધરીઓ અપાવી જોઇએ-આ જેઓ અભિપ્રાય ધરાવતા હોય. cooperative farming-ને સખ્ત વિરોધ કર્યો હતો અને તેમને જમીનસુધારણના દુશ્મને કહેવા તે એક અત્યુકિત છે. આને જ્યાં જ્યાં અમલ કરવામાં આવ્યો છે ત્યાં ત્યાં તે નિષ્ફળ ગયેલ છે એમ જણાવ્યું હતું અને આ ઠરાવ ખેડુતોને સહકારી મુખ્ય સવાલ એ છે કે જો ખેડુત પિતાની જમીન છેડી - ખેતી પદ્ધતિ સ્વીકારવાની તેમની કઈ પણ ઈચ્છા વિરૂદ્ધ ફરજ દેવાની ના કહે અને જમીન માલીક મટીને મજુર બનવાને તૈયાર પાડશે અને તેમના ઉપર ભારે ત્રાસ ગુજારવામાં પરિણમશે એમ ન થાય તો તેની સામે કોંગ્રેસ અને સરકાર એક યા બીજા પ્રકારની સૂચવીને આજે દેશમાં જીભગાર તંત્રના બળે જેર કરી રહ્યા છે બળજોરી વાપરશે કે કેમ? જે બળજેરી વાપરવામાં આવે તો તેને એમ જાહેર કર્યું હતું. ગમે તે નામ આપવામાં આવે અને ગમે તે તરફથી તેને અમલ બે દિવસ બાદ મહાત્મા ગાંધીની શહિદીની ૧૧મી સંવત્સરીને કરવામાં આવે તો પણ તે એક પ્રકારને જુલ્મ જ હોવાને. આમ લગતી જાહેર સભામાં બેલતાં શ્રી. નહેરૂએ શ્રી. રાજગોપાલાચાર્ય હોવાથી સરફરોશી માટે તત્પર-સ્વાતંત્ર્યની ચાહક-દરેક વ્યકિતએઅને મુનશીના ઉપર જણાવેલા અભિપ્રાયને અને વલણને ઘણા અને આપણું મહાઅમાત્ય આમાં સૌથી પહેલાં અને અગ્રગણ્ય, સખત શબ્દોમાં વખોડી નાંખ્યું હતું અને કોંગ્રેસે સ્વીકારેલી છે તેણે તો ખાસ કરીને–એમ જોવું એ ફરજ છે કે આ પ્રકારની સમાજવાદી નીતિને તેમનું આવું વલણ ઉથલાવી નાંખનારૂં જુભગાર નીતિ પાછલા બારણેથી પણ આપણું જીવનમાં દાખલ વાતાવરણ પેદા કરે છે એમ જણાવીને Prophets of Doom થઇ ન બેસે.” , . સત્યાનાશની આગાહી કરનારા પયગંબર તરીકે તેમને વર્ણવ્યા આ ચર્ચામાં આ મુદ્દો એ છે કે ખેતીવાડીને લગતી હતા. કેંગ્રેસની નીતિને અમલ કરતાં ખેતીવાડીને લગતી સૂચિત સહઆના જવાબમાં શ્રી મુનશીએ શ્રી નહેરૂના ઉગ્ર ઉગારેથી કારી મંડળીઓમાં ખેડુતોને અનિચ્છાએ, તેમના ઉપર દબાણું જરા પણ ન દબાતાં જાન્યુઆરી માસની ૨૦ મી તારીખે જણ- લાવીને, જોડાવાની ફરજ પાડવામાં આવશે કે કેમ? આ સંબંધમાં વેલા પિતાના વિચારોનું ફરીથી મકકમપણે સમર્થન કરતાં પછીનાં નિવેદનમાં શ્રી નહેરૂએ પૂરી સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસના જણાવ્યું હતું કે, “મહાઅમાત્ય જેવી એક વિશિષ્ટ વ્યકિત કે જે ઠરાવમાં. આવા કોઈ દબાણને અવકાશ જ નથી અને કોઈ પણ દેશના દરેગ્ય. નેતા છે. અને જેમને હું મારા મિત્ર સમાન સહકારી મંડળીમાં ખેડુતે જોડાવું કે નહિ તે તેના પિતાની ઈચ્છા લેખું છું તેમની સામે કોઈને પણ વિવાદમાં ઉતરવામાં આનંદ ઉપર જ નિર્ભર રહેશે. આ રીતે શ્રી મુનશીએ પોતાના નિવેદનમાં | . ના હોય અને તેમાં પણ મને તે ન જ હોય. આમ છતાં પણ જે બળજરી અને ગેરવ્યાજબી દબાણ અને જીભગાર નીતિને તે દિવસના શહીદદિનના ભાષણમાં, દિલ્હીની હિસ્ટોરિકલ ભય દાખવ્યો છે તે નહેરૂનાં નિવેદનથી નાબુદ થાય છે. શ્રી. સોસાયટી સમક્ષ કરાયેલા મારા ભાષણમાં સહકારી મુનશીએ પણ નહેરૂના આ ખુલાસા વિષે પિતાને સંતોષ ખેતી સંબંધે મેં જે કહ્યું હતું તેને તેમણે એ વ્યક્ત કર્યો છે. આમ છતાં પણ આ આખે-વિવાદ અહિં સીધે, અને સચોટ ઉલ્લેખ કર્યો છે કે, મને કહેવાની ફરજ રજુ કરવા પાછળ એક જ બાબતને નિર્દેશ કરવાને, આશય 'પડે છે કે તેમણે કરેલી ટીકાઓમાં કાં તે મારા મુદ્દાઓ તેઓ રહેલું છે, અને તે એ છે કે આજકાલ પિતાથી જુદ, સુર સમજ્યા નથી અથવા તે તેને જવાબ આપવાનો તેમણે પ્રયત્ન કાઢતી કઈ પણ વ્યક્તિ પ્રત્યે શ્રી નહેરૂ એકાએક ઉશ્કેરાઈ જાય કર્યો નથી. છે અને સામી વ્યક્તિ યા વ્યકિતઓને અસમ ભાષામાં વખોડી તેમના ભાષણમાં શ્રી નહેરૂએ જણાવ્યું હતું કે સમાજવાદ ` નાખે છે, ઝાટકી નાખે છે તે યોગ્ય નથી. તેઓ આપણને ઉદાર તરફ લઈ જતા કેઈ પણ પગલાને જોખમી તરીકે વર્ણવવાને અને સહિષ્ણુ બનવાને અવારનવાર ઉપદેશ આપે છે અને એ જ કેટલાક લેકે ધંધે લઈ બેઠા છે અને જમીનસુધારણ કે ઉદારતા, અન્ય પ્રત્યે–તેના વિચાર પ્રત્યે--આદરભાવ અને સહિઆજનના કેઈ પણ પગલાને ‘જુમી” અને “સ્વતંત્રતા ઉપર ઇષ્ણુતા તેમના જ વર્તનમાં લપાતી દેખાય છે. નાગપુર કાંગ્રેસની તરાપ મારનાર' તરીકે જાહેર કરવાની હદ સુધી આ લે કે બેઠક દરમિયાન વિષયવિચારિણી સમિતિની ચર્ચા વખતે શ્રી જાય છે. બાબુભાઈ ચિનોય; શ્રીમતી સુચેતા કિરપલાણી તેમજ અન્ય “હિંદમાંને ખેરાકીને પ્રશ્ન બે વર્ષમાં ઉકેલાઈ જશે એવી બંકિતઓ પ્રત્યે પણ, તેઓ તેમનાથી વિચારમાં જુદા પડતા મહાઅમાત્યે આપેલી ખાત્રીને જો કેઈ શબ્દશઃ સ્વીકારવાની લાગ્યા તેટલા ઉપરથી જ, તેમણે આવું જ અનુદા-અસહિષ્ણુ Page #37 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૧૦ ". પ્ર બુદ્ધ જીવને વલણ દાખવેલું, લોકશાહીને આ માર્ગ નથી. આમ કરવાથી કોઈ લે છે તે, જે વ્યકિત પ્રસ્તુત અનિષ્ટ કે અન્યાય આચરે છે તે વ્યકિત પણ પ્રશ્ન ઉપર મુકત મને પોતાના વિચારો રજુ કરી શકાય . એટલે જ તેમાં સંડોવાયલે છે. જે વ્યકિત અનિષ્ટની સામે વિરોધ એ પ્રકારનું વાતાવરણ, જે લોકશાહીના વિકાસ માટે અત્યન્ત ઉઠાવ્યા સિવાય તેને મુંગે મોઢે સ્વીકારી લે છે તે વ્યકિત તે અનિષ્ટને આવશ્યક છે, તે લુપ્ત બની જાય છે. નહેરૂની આ ઉદ્દામ પ્રકૃતિના ખરી રીતે કહીએ તે, સાથ આપે છે. આમ હોવાથી જો સત્યનિષ્ઠ કારણે નજીકની વ્યક્તિઓનાં મેઢાં શીવાઈ જતાં માલુમ પડે છે વ્યકિતએ પિતાના અન્તઃકરણને વફાદાર અને ઈશ્વરને વફાદાર રહેવું અને માથું ઉંચકીને બોલનારને ભવિષ્યમાં એક યા બીજી રીતે હોય તે અનિષ્ટ પદ્ધતિને સાથ આપવાની ના કહ્યા સિવાય તેના માટે સહન પણ કરવું પડે છે. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે બીજો કોઈ માગ રહેતું નથી. અમારા આર્જેલનનું મને લાગે . પિતાની ભાવી કારકીદીને જોખમાવીને પણ, શ્રી. મુનશીએ, છે કે, આ સ્વરૂપ હતું. અમારી આ હીલચાલને મેં સામુદાયિક નહેરૂને જાહેર વિરોધ કરીને, પોતાના વિચારો નિડરપણે રજુ અસહકારના એક નમુના તરીકે કલ્પી હતી. ગાંધીજીનો અભ્યાસ કર્યા તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. આમ કરવાથી જ વિચાર- કરતાં મને પ્રતીતિ થઈ હતી કે અનિષ્ટને અપ્રતિકાર એ સાચે સ્વાતંત્ર્યનું વાતાવરણ દેશમાં જીવતું રહેશે અને સત્તાધીશ શાન્તિવાદ નથી, પણ અનિષ્ટનો અહિંસક પ્રતિકાર એ જ સાચે આગેવાને વધારે સચેત બનશે. ' શાન્તિવાદ છે.” રેવડ છે. માટીન લ્યુથર કીંગનો પરિચય બસસત્યાગ્રહ દરમિયાન તેણે જેલવાસ ભોગવ્યો." યુનાઈટેડ સ્ટેટ્સમાં વસતી હબસી કોમના એક આગેવાન જે હતા અને હિંસાને (તેના ઘરમાં બેબને ધડાકે “ તાજેતરમાં ભારતના પ્રવાસે આવ્યા છે તેને તા. ૧-૨–૧૯ના થયું હતું . તેને પણ આમાં સમાવેશ થાય છે.) હિન્દુસ્તાન ટાઇમ્સમાં તેમના વિષે પ્રગટ થયેલી કેટલીક વિગત તેણે અહિંસાથી જવાબ વાળ્યું હતું. સેન્ટમેરીના વ્યવસાયી ઉપરથી નીચે પરિચય આપવામાં આવે છે. હબસીઓ હંમેશાં માઈલેના માઈલ સુધી ચાલીને કામ જ્યારે પણ રંગભેદના પ્રશ્નનો ઉલ્લેખ કરવામાં આવે છે ઉપર જતા હતા અને જાહેર બસે જેને ઉપયોગ કરતા ત્યારે માટીન લ્યુથર કીંગના નામનું સ્મરણ થયા વિના રહેતું પેસેન્જરમાં ઘણે મોટો ભાગ હબસીઓને હવે તે. ખાલી નથી. અલાબામામાં આવેલા મોન્ટમેરી શહેરના વતની જવા લાગી હતી. આખરે આ બાબતમાં હબસીઓની છત ૩૦ વર્ષની ઉમ્મરને આ પાદરી કે જે ભારતની એક મહીનાની થઈ હતી. મુસાફરી કરવાના આશયથી ચાલુ ફેબ્રુઆરી માસની આઠમી તારીખે આજે માટીન લ્યુથર યુનાઈટેડ સ્ટેટ્સના એક પ્રખર વક્તા દિલ્હી આવેલ છે તે હબસી કેમને એક આગેવાન છે. તેમણે તરીકે ભારે મોટી ખ્યાતિ ધરાવે છે. તે અનેકને સલાહકાર, અમેરિકામાં ઉભી થયેલી અમુક એક પરિસ્થિતિ સામે મેટા પાયા સાથી અને મિત્ર છે. ગાંધી સ્મારક નિધિના તથા કકર સેન્ટરના ઉપરને સૌથી પહેલું સત્યાગ્રહ ઉભો કર્યો હતો. શહેરના હબસી- મહેમાન તરીકે તે અહિં આવેલ છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ, એને જાહેર બસેમાં ગોરાઓથી અલગ બેસાડવાની ચાલુ રીત- ઉપરાષ્ટ્રપતિ, મહા અમાત્ય નહેરૂ વગેરેને મળનાર છે અને '' ' રસમને નાબુદ કરવાના હેતુથી ૮૧ દિવસ સુધી જાહેર દિલ્હી યુનિવર્સિટીમાં અને સમ્ર હાઉસમાં વાર્તાલાપ આપનાર બસેના કરવામાં આવેલ બહિષ્કારને , લગતી છે. ગાંધીજીના નિવાસસ્થાન વર્ધા અને રાજકેટની મુલાકાતે '', મેન્ટગામેરી માં બનેલી ઘટના જેટલી દેખાય છે એથી જનાર છે અને વિનોબાજીને અજમેર મળવાની અને તેની વધારે અર્થ સચક હતી.. હજારો હબસીઓના દિલમાં સાથે પદયાત્રામાં બે દિવસ ચાલવાની ધારણા રાખે છે. મુંબઈ તે રહેલી સમાનતાની ભાવના અંગેની શાન્તિભરી લડતનું એ ૨૬ મી તારીખે આવનાર છે; ૨૭મીની સાંજે ગગનવિહારી મહેતાના એક પ્રતીક હતું. તાજેતરમાં પ્રગટ થયેલ Stride To- પ્રમુખસ્થાને તે જાહેર વ્યાખ્યાન આપનાર છે. અને ૨૮ મીએ ' wards Freedom” એ નામના ભારે ચિત્તાકર્ષક ગ્રંથમાં સવારે કાકાસાહેબ કાલેલકરના પ્રમુખસ્થાને રોક્રસી થીએટરમાં તેનું રેવરેન્ડ કીંગે, મેન્ટગેમેરીની જાહેર બસને લગતે રંગભેદ નાબુદ ગાંધી સ્મારક નિધિ અને મુંબઈ જૈન યુવક સંધ તરફથી જાહેર ' કરવામાં જે પરિણમેલ છે તે ઐતિહાસિક ઘટનાની, ક્રમશ: વિગતો સન્માન થનાર છે. તેની સાથે તેની પત્ની કેરેટા પણ આવેલ છે આપી છે અને સાથે સાથે તે ગ્રંથમાં એ અમેરિકન સત્યાગ્રહ જે એક પ્રસિધ્ધ સંગીતકાર છે. ' પાછળ રહેલા તત્વજ્ઞાનનું સુન્દર નિરૂ પણ કરવામાં આવ્યું છે. મુંબઈના સુવિખ્યાત સર્જનનો દુ:ખદ દેહવિલય , મહાત્મા ગાંધીને રૂસ્વીકાર કરતાં રેવન્ડ કીંગ એ મુંબઈમાં એક કુશળ સર્જન તરીકે વિશિષ્ટ ખ્યાતિ ધરાવતા પુસ્તકમાં જાવે છે કે “અમારા આ અહિંસક પ્રતિકારે ડે. કે. જી. મુનસીકનું ફેબ્રુઆરી માસની ૧૦મી તારીખે રાત્રે એ આખી હીલચાલની એક વિશિષ્ટ પદ્ધતિ તરીકે લેકેનું ખૂબ હૃદયને એકાએક અને અણધાર્યો હુમલો આવતાં તત્કાળ અવસાન. ધ્યાન ખેંચ્યું હતું અને તેની પાછળ નિયામક તેમ જ પ્રેરક બળ નીપજ્યુ. આ બનાવથી તેમનું વિશાળ મિત્રમંડળ જ માત્ર નહિ પ્રેમનું હતું. બીજા શબ્દોમાં કહું તે અમારી આ લડતને ઇશુ પણ તેમની શસ્ત્રક્રિયા દ્વારા જેઓ વ્યાધિમુકત બનેલા છે એ ખ્રીસ્તે ભાવના અને પ્રેરણા પૂરી પાડી હતી અને ગાંધીજીએ ઘણો બહોળો જનસમુદાય ઊંડા શોકની લાગણી અનુભવી રહ્યો કાર્યપદ્ધતિનું દર્શન કરાવ્યું હતું.” યુનાઈટેડ સ્ટેટસના દક્ષિણ છે. તેમની વિદ્યાર્થી તરીકેની કારકીદી-ખાસ કરીને ડાકટરી વિભાગમાં “એક વખત જે અસહાય બાળક જે હતો અને લાઇનમાં—અત્યન્ત ઉજજવળ અને પ્રથમ કક્ષાની હતી. તેમનામાં આજે જે રાજકીય સાંસ્કારિક તેમ જ આર્થિક રીતે ઊંચે ઊડી. વ્યવસાયનિષ્ઠા હતી અને તે અંગે તેઓ ખૂબ જ આવી રહેલ છે, નવી પ્રતિભાનું દર્શન કરાવે છે . અને પોતાના કાયલા હતા. એમ છતાં પણ એ કાણામાંથી રાત્રીના અવકાશ ઉજજવળ ભાવી વિષે જે પૂરે સભાન છે, વળી માર્ક કરવા કાઢીને પણ તેઓ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મને લગતા સાહિત્યનું અને ભૂલવા જે તૈયાર છે અને નવી સામાજિક રચનામાં પિતાનું સતત્ પરિશીલન કરતા રહેતા હતા. શરીરે. પૂરા તન્દુરસ્ત, વાણીમાં કે સ્થાન પ્રાપ્ત કરવા જે આતુર છે--આ પ્રકારના નવઅભિ- સ્પષ્ટવકતા અને દિલમાં મિત્રો, સ્નેહીઓ, સ્વજનો માટે ઊંડી જાન હબસીઓને રેવરંડ કીંગ એક પ્રતિનિધિ છે.” નીચેના ઉષ્માથી ભરેલા–આવું તેમનું વ્યકિતત્વ હતું. તેમનું ચારિત્ર્ય તેમના શબ્દોમાં જાણે કે ગાંધીજી પોતે જ બેલતા હોય એમ લાગે નિરપવાદ શીલથી સુઅંકિત હતું. પંચાવન વર્ષની અપરિપકવ છે “જે વ્યકિત મૌનપૂર્વક કોઈ પશુ અનિષ્ટ કે અન્યાયને સ્વીકારી ઉમરે કાળે તેમને એકાએક ઝડપી લીધા છે. ડૉ. મુનસીફને Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અંગત રીતે જે જાણતા હોય તેઓ તેમનાં પત્ની શ્રી ઇન્દુમતી મ્હેનને ન જાણતા હોય એવું ભાગ્યે જ બને. આવું સુખી અને પરસ્પર ગાઢ પ્રેમળ ધને બધાયલુ' જે દંપતીયુગલ . હતુ. તે આજે ખંડિત થયુ છે. મૃદુતા, હાર્દિકતા અને જિજ્ઞાસાની મૂતિસભા ન્દુબહેન ઉપર વિધિએ આ રીતે અસહ્ય કુઠારપ્રહાર કરેલ છે, તેમના વિષે તેમને જાણતાં સૌ કાઇ ઊ’ડી સહાનુભૂતિ અનુભવે છે અને આવેલી અણુકલ્પી આક્તનો સામના કરવાનુ તેમને દૌય પ્રાપ્ત થાય એવી સૌ કોઇના દિલની તેમના વિષે શુભેચ્છા અને પ્રાના છે, ડૉ. મુનસીક્ પોતાની પાછળ ચિરરમરણીય ઊ’ડી સુવાસ મૂકતા ગયા છે, અવિરત પરિશ્રમ અને સતત્ પુરૂષાથ વડે પોતાનું જીવન તેઓ ચરિતાર્થી કરી ગયા છે.' તેમના આત્માને પરમ શાન્તિ પ્રાપ્ત થાઓ ! પ્રબુદ્ધ જીવન ડૉ. મુનસીફને તેા અનેક ઓળખતા હતા, પણ આને કોણ ઓળખતુ હતુ ? ડૉ. મુનસીના અવસાન પહેલાં દશ દિવસે એટલે કે ફેબ્રુઆરી માસની પહેલી તારીખે એક એવી વ્યક્તિનું ચાર દિવસની અલ્પકાલીન માંદગીમાં અવસાન થયું કે જેનું નામ દિ પણુ છાપાઓમાં છપાયું નાતુ અને આજે જેને ઉજજવળ કારકીદી તરીકે ઓળખવામાં આવે છે એવી જેની કોઇ ઉજ્જવળ કારકીદી નહાની, આમ છતાં પણ તેની અવસાનનેધ લેવાની પ્રેરણા એટલા માટે થાય છે કે તે વ્યકિત પોતાના પરિમિત સચેાગામાં જે સુવાસ મૂકી ગયેલ છે અને પોતાના ૫૩ વર્ષના આયુષ્ય દરમિયાન જે એક અનેખી જીવનનષ્ટાનું તેણે દર્શીન કરાવ્યુ' છે તેવી સુવાસ અને તેવી જીવનનિષ્ઠા આપણી આસપાસ વસતી અને વિચરતી વ્યક્તિઓમાં આપણુને ભાગ્યે જ અનુભવગોચર થાય છે. આ વ્યક્તિનુ નામ છે શ્રી શાન્તિલાલ ચીમનલાલ શેઠ. તેમના વ્યવસાય મીલ જીન સ્ટાર્સ`ને હતા. તેમના ધંધા એસ. સી. શેઠ એન્ડ કંપનીના નામથી ચાલતા હતા, તેમના માથે અનેક ભાઈભાંડુઓને મોટાં કરવાની અને ઠેકાણે પાડવાની જવાબદારી હતી. તેમના અભ્યાસ પૂરો થવા બાદ અને દ્રવ્યોપાક વ્યવસાયમાં જોડાવા બાદ લગ્ન કરવાને આસપાસના સ્વજનસંબધીઓએ તેમને ધણા આગ્રહ કર્યાં, પણ જો પોતે ધર માંડે અને બાળબચ્ચાં થાય તે પેાતાના ભાઇભાંડુની જે રીતે સંભાળ લેવી જોઇએ એ રીતે પાતે લઇ નહિ શકે એમ લાગવાથી તેમણે આજીવન એકલવાયુ જીવન ગાળવાના નિશ્ચય બહુ નાની ઉમ્મરે જાહેર કર્યાં અને તે નિશ્ચયને ઉત્તમ કોટિના ચારિત્ર્ય વડે જીવનના અન્ત સુધી શેષભાવ્યે. આમ એકલવાયું જીવન સ્વીકારવાથી તેમના માથે અગત જીવનખર્ચે'તા કાઈ બહુ ભાર ન રહ્યો. પોતાના વ્યવસાયમાં તેમને ઠીક ઠીક કમાણી હતી. પણ ધનવિષયમાં કશી પણ સંચયવૃત્તિ ન દાખવતાં તેઓ છૂટા હાથે તેમની પાસે જે કાઇ આવ્યું”—માટા ભાગે વિદ્યાથી ઓ—તેને તેની જરૂરિયાતા લક્ષમાં રાખીને, ઘણી વખત તો સામા માણુસ જે કાંઇ કહે તે બધુ સાચું માનીને તે આર્થિÖક મદદ આપતા રહ્યા. પોતાની ઓફીસમાં ચાલુ ત્રણ ચાર વિદ્યાથી ઓને તે રહેવા વગેરેની સગવડ આપતા અને તેના બીજા ખર્ચની જવાબદારી પણ તે પોતે જ ઉપાડતાં. તેમને નાનપણથી ક્રીકેટને ભારે શાખ હતા. ખેાંખે ક્રિકેટ એસેાશીએશનના તેઓ કાષાધ્યક્ષ હતા. પોતાની આસપાસ વસતા જુવાન વિદ્યાથી ઓને ક્રિકેટમાં રસ લેતા કરવા પાછળ પણ તે સાથે દ્રવ્યવ્યય તેમજ શક્તિ અને સમયના ખર્ચ કરતા. તે કાને કેટલી મદદ કરતા તેની અન્ય કાને કદિ ખબર પડતી નહિ. વિલેપારલેના જાણીતા સામાજિક કાÖકર્યાં શ્રી મણિએમ નાણાવટીના પ્રસ્તુત શાન્તિભાઇ ભાણેજ થાય. તેમને ત્યાંજ શાન્તિભાઇ રહેતા હતા અને મણિઋહેન ડાંગ વિભાગમાં પછાત જનતાનું જે ઉધ્ધારકા તા. ૧૬-૨-૫૯ કેટલાંક વર્ષાથી કરી રહ્યાં છે તેમાં તેમને અવારનવાર સારો આર્થિક ટેકો આપીને સતત્ પ્રેત્સાહિત કરતા. જમણેા હાથ આપે એ ડાખા હાથ ન જાણે એવી તેમની દાનવૃત્તિ અને પ્રવૃત્તિ હતી. તેમના અવસાન સમાચાર જાણીને આજે જ્યારે અટૅક અણુઓળખીતા વિદ્યાથી ઓ અને અન્ય ભાઇ બહેના પોતાના શોક વ્યકત કરવા અને મણિબહેનને આશ્વાસન આપવા આવે છે ત્યારે, મણિબહેનને અને અન્ય સ્વજનોને શાન્તિભાઇના હાથ કયાં કર્યાં અને કેટલે સુધી પહોંચ્યા હતા તેનું ભાન થાય છે અને ભારે, આશ્રય અનુભવે છે. તેમનું જીવન સાદું, સરળ, નિષ્પાપ, કશા પણ ભાગવિલાસ વિનાનું, સીધી લીટી ઉપર ચાલનાર" અને અપ્રતિમ માનવતાથી ભરેલુ હતું. “તેમના જવાથી અમે એક સજજન અને અત્યન્ત પરગજુ માણુસ ગુમાવ્યા છે” એવા વીલેપારલેવાસીઓના સહજ અને નિરપવાદ દ્બારમાં તેમના જીવનની સાર્થંકતા સચોટપણે સૂચિત થાય છે. તેમના પવિત્ર આત્માને અંતરના નમન હૈ ! પરમાન ૢ મુંબઇ યુનિવર્સિટીના આશ્રય નીચે ૫. સુખલાલજીએ આપેલાં પાંચ વ્યાખ્યાના મુંબઈ યુનિવર્સિટી હસ્તકની ટૅક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના યોજકાના નિમંત્રણને માન આપીને “ભારતની દાર્શનિક અને યૌગિક પરંપરામાં ગુજરાતના અગ્રણી આચાય શ્રી હરિભદ્ર સૂરિના કાળા' એ વિષય ઉપર વ્યાખ્યાને આપવાનું લગભગ ખાર મહીના પહેલાં સ્વીકારેલું, તે મુજબ ફેબ્રુઆરી માસની ૧૦ તારીખથી ૧૪ તારીખ સુધી મુંબઈ ખાતે પ્રજ્ઞાચક્ષુ ૫, સુખલાલજીએ યુનિવર્સિટીના પૂર્વ વિભાગમાં આવેલી વ્યાખ્યાનશાળામાં સાંજના સમયે તલસ્પર્શી અભ્યાસ અને ચિન્તનના નિષ્ક રૂપ પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં અને તેનો તે વિષયના જિજ્ઞાસુ ભાઇબહેનોએ સારી સખ્યામાં લાભ લીધા હતા. પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમજ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકે સત્ય શિવ સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકા સાથે કિમત રૂા. ૩, પોસ્ટેજ ૦-૬–૦ એ ધિ સત્ત્વ સ્વ. ધર્માનંદ કાસમ્મી રચિત મૂળ મરાઠી નાટક અનુવાદકા : શ્રી પર્માનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ રેડિયા - કિમત રૂા. ૧–૮–૦, સ્ટેજ ૦૨-૦ મુંબઇ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રમુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્ય શિવ સુન્દરમ્ : કિંમત રૂા, ર, એધિસત્ત્વ : કિ’મત રૂા. ૧ મળવાનું ઠેકાણું: મુંબઈ જૈન યુવક સૌંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ. Page #39 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૨-૫૯ પ્ર સુદ્ધ જીવન ૧૭ કરી રહ્યા છે. ચાલુ પ્રવચન દરમિયાન વિનોબાજીના મઢથી કદિ ૧૯૪૭ના ઓગસ્ટ માસની ૧૫ મી તારીખે આપણે દેશ કદિ એવા ઉગારે સાંભળવા મળે છે કે તે ઉગારોને લેક શાહીને લગતા ચાલુ ખ્યાલ સાથે બંધ બેસાડવા અશક્ય લાગે આઝાદ બન્યો અને આપણે ત્યાં લોકશાહી તંત્રનો અમલ શરૂ છે અને એ ઉપરથી વિનોબાજી લોકશાહીના વિરોધી છે એ થયે. પુખ્ત વયના સ્ત્રી પુરૂષને મતાધિકાર મળે અને એ ધારણ એક ખ્યાલ કેટલાક લોકોના મનમાં ઉભે થયેલો માલુમ પડે છે. ઉપર દેશમાં બબ્બે વાર ચૂંટણીઓ થઈ ગઈ અને જુદા જુદા પણું આમ વિચારવું બરાબર નથી. પ્રદેશમાં અને કેન્દ્રમાં લોકશાહીના ધોરણે ધારાસભાઓ શરૂ થઈ અને પ્રધાનમંડળે રચાયાં, આવું લેકશાહી તંત્ર સ્થપાયાને આજે આપણું મન ઉપર અંગ્રેજ પ્રજા સાથેના વર્ષો જુના ૧૧ વર્ષ થવા આવ્યાં. આપણા દેશમાં સ્થપાયેલી લેકશાહીનું સંબંધના પરિણામે અને આપણને પ્રાપ્ત થયેલા શિક્ષણ સંસ્કારના માળખુ પશ્ચિમના દેશમાં અને ખાસ કરીને બ્રીટનમાં પ્રવર્તતી પરિણામે લોકશાહીનું ચોગઠું અમુક જ પ્રકારનું હોવું જોઈએ લેકશાહીના રણ ઉપર ઘડવામાં આવ્યું છે. કેઈ પણ દેશમાં એવી આપણા મન ઉપર પાકી છાપ પડી છે. પરિણામે તે લેકશાહીને સફળતાપૂર્વક પાંગરવા માટે લેકમાનસ નાત ચેગઠાના કોઈ પણ મહત્ત્વના અંગ ઉપાંગ ઉપર કે પ્રહાર કરે જાત, ધર્મ સંપ્રદાય, તેમજ ભાષાકીય તથા પ્રાદેશિક તે તે લેકશાહીને વિરોધી છે એવી માન્યતા ઉપર આપણે ઢળી સંકીર્ણતાથી ઊગે ઉઠેલું હોવું જરૂરી છે, અને બધા હિતની પડીએ છીએ, એટલું જ નહિ પણ, લોકશાહીના ચાલુ માળખાને અપેક્ષાએ રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપે એવા માનસિક વલણની જે ન સ્વીકારે તે સીધી કે આડકતરી રીતે સરમુખત્યારશાહી તેમાં જડ ઊંડે બેઠેલી હોવી એ પણ આવશ્યક છે. આપણે ત્યાં તરફ આપણને લઈ જઈ રહેલ છે એમ માનવાને આપણે આઝાદી આવી તે અમુક અંશે આપણું પ્રયત્ન અને અપભેગના લલચાઈએ છીએ. વિનોબાજીને કે લેકશાહી સંબંધે કોઇ પણ પરિણામે અને અમુક અંશે અનુકૂળ એવી ચકકસ પ્રકારની નો મૂલગામી વિચાર રજુ કરતી વ્યક્તિને વિચાર કરતી વખતે આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે. આમ છતાં પણ લેકશાહી આપણે આ પૂર્વગ્રહથી મુક્ત બનવું જોઈએ. ફાલીકુલી શકે એવી લોકેની વિકસિત માનસિક પરિસ્થિતિ આપણે વિનોબાજી આજની લોકશાહી સંબંધમાં કેવળ પ્રતિકુળ ત્યાં હજુ ઉભી થઈ નહોતી. બીજી બાજુએ અંગ્રેજી હકુમત લુપ્ત ટીકા કરીને બેસી રહેતા નથી, પણ આજની લેકશાહીના વિક૯૫માં થયા બાદ લેકશાહીની સ્થાપના કરવા સિવાય આપણી પાસે બીજો તેમના મનમાં લોકશાહીનું જે ચિત્ર રમી રહ્યું છે–ચાઈ રહ્યું છેકોઈ વિકલ્પ નહોતા. આ રીતે દેશમાં સ્થપાયેલી અને ૧૧ વર્ષથી તેના કેટલાક મુદ્દાઓ તેઓ અવારનવાર રજુ કરતા રહ્યા તેમના અમલી બનેલી લોકશાહીના સારાં તેમ જ માઠાં બન્ને પ્રકારનાં સ્વરૂપે અભિપ્રાય મુજબ : આપણી સામે પ્રગટ થયાં છે. પુખ્તવય મતાધિકાર,જવબદાર પ્રધાનમંડળે (૧) આજની પ્રત્યક્ષ ચૂંટણીપદ્ધતિના સ્થાને અપ્રત્યક્ષ વિચાર તેમ જ વાણીનું સ્વાતંત્ર્ય, લેકેમાં વધતી જતી રાજકારણી ચુંટણીપદ્ધતિ દાખલ કરવી જોઇએ. સભાનતા, અધિકારી વર્ગ અને આમપ્રજા વચ્ચે ઘટેલું અન્તર, ! (૨) સત્તા વિકેન્દ્રિત થવી જોઈએ અને વધુમાં વધુ સત્તા દર પાંચ પાંચ વર્ષે યોજાતી આર્થિક જનાઓ, અસ્પૃશ્યતા- . નાબુદી–આવાં કેટલાંક તેના સારાં પરિણામે છે બીજી બાજુએ ગામડાંને સુપ્રત કરવી જોઇએ. ભિન્ન ભિન્ન પક્ષો વચ્ચે સત્તાલક્ષી હરીફાઈ, લઘુમતી પક્ષની (૩) બધા નિર્ણયે સર્વાનુમતીથી થવા જોઈએ. મોટા ભાગે થતી અવગણુના, અને બહુમતીના જોરે રાજ્ય ચલા- (૪) લેકશાહી નિષ્પક્ષ હોવી જોઇએ. - વવાને આગ્રહ, ચૂંટણી વખતે પોતાના ઉમેદવારે બને તેટલી '(૫) કેન્દ્રની કે પ્રદેશની ધારાસભાના સભ્યને–તે ગમે તે મોટી સંખ્યામાં ચૂંટાય તે ખાતર અનેક સિધ્ધાન્તને અપાતે પક્ષના હોય તે પણ-દરેક પ્રશ્ન ઉપર પિતાને અભિપ્રાય વ્યક્ત . ભોગ, અંગત લાયકાત ગૌણ પણ મત કોણ વધારે મેળવી શકે કરવાની છૂટ હોવી જોઈએ. તેમ છે એ પ્રધાન ધરણે થતી ઉમેદવારોની નિમણુક–આમ આમાં પહેલાં મુદ્દામાં રહેલું સૂચન તદ્દન વ્યવહારૂ છે. આપણી વચ્ચે અમલી બનેલી લેકશાહીનાં આવાં કેટલાંક અનિષ્ટ ' અને પ્રત્યક્ષ તેમ જ અપ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિ–આ બેમાંથી લાભા- . પરિણામે પણ આપણી નજર સામે આવ્યાં છે. લાભની દૃષ્ટિએ કંઈ પસંદ કરવા લાયક છે એ વિષે આ વિષયના લોકશાહીને, તેના ઉપર જણાવેલા સદ્ અંશે તથા અસદ્ અંશે- નિષ્ણાતમાં મોટો મતભેદ છે, એમ છતાં આ ફેરફાર કરવામાં પૂર્વક આપણે સ્વીકારી લીધી છે, કારણ કે તેના વિકલ્પમાં આપણી બીજી કઇ મુશ્કેલી દેખાતી નથી. આ જ રીતે સત્તાનું વિકેન્દ્રીપાસે લોકશાહીના ચેગઠામાં ગોઠવાય એવી બીજી કોઈ ભેજના કરણ કરવું અને ગામડાંને બને તેટલાં સ્વાયત્ત બનાવવા એ વિચાર નથી, એટલું જ નહિ પણ, એમાં રહેલાં અસદ્ અંશે, જેમાં પણ આજે વધારે ને વધારે સ્વીકારાતે ચાલે છે. પછીના બે જેમ આમજનતાના વલણમાં વધારે ઉદારતા તથા રાજકારણી મુદ્દાઓ લેકશાહીના આપણા ખ્યાલ સાથે બંધ બેસતા જણાતા. સભાનતા આવતી જશે, અને કેમ, સંપ્રદાય, પ્રાન્ત અને ભાષાને નથી અને તેથી તદ્દન અવ્યવહારૂ જેવા લાગે છે. બહુમતી પક્ષના લગતી સંકીર્ણતા ઘટતો જશે, તેમ તેમ આપોઆપ નાબુદ થશે તંત્રની સ્થિરતાની દ્રષ્ટિએ પાંચમે મુદ્દો વ્યવહારૂ છે કે નહિ એવી આ પણ શ્રદ્ધા છે. એ વિષે પણ મન શંકા અનુભવે છે. આમ છતાં પણ આ પણ વિનેબાજી, હું જે રીતે તેમને સમો છું તે રીતે રજુ પાંચે મુદ્દાઓ લેકશાહીના વિરોધી છે એમ તે કોઈ નહિ જ . કરું તે, આજે આપણે ત્યાં અમલી બનેલી લોકશાહીના ઉપર, કહી શકે. વસ્તુતઃ જે વ્યકિત અહિંસાને અને સત્યને પાયામાં , જણાવ્યા તે અસહ અંશે તેમ જ તેની બીજી કેટલીએક બાજાઓ ' રાખીને વિચાર કરે છે અને શાસનમુકત સમાજ નિર્માણ કરવાનું નિહાળીને ચોંકી ઉઠયા છે અને આવી લોકશાહી આપણને સ્વપ્ન સેવે છે તે વ્યકિતને લોકશાહીની વિરોધી સમજવી યા ન ખપે અથવા તે આપણને સ્વીકાર્ય બનવા માટે લોકશાહીના કલ્પવી એ સાદી સમજની બહારની વાત છે. અઘતન સ્વરૂપમાં કેટલીક પાયાના ફેરફાર કરવા જ જોઈએ એવો લેકશાહી સંબંધમાં વિનોબાજીએ પૂરી સ્પષ્ટતાપૂર્વક અભિપ્રાય તેમને મક્કમપણે બંધાતા જાય છે. આ કારણે તેઓ જણાવ્યું છે કે “એમાં શંકા જ નથી કે જગતમાં અત્યાર સુધીમાં આજની આપણી લોકશાહીની અવાર નવાર ઘણી સખત ટીકા ઉત્પન્ન થયેલી બધી પદ્ધતિઓમાં એ શ્રેષ્ઠ છે.” લેકશાહી વિષેની ! Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ વભ. તા. ૧૬-૨-પ૯ પિતાની વિચારણને વધારે સ્પષ્ટ કરતાં, પ્રજાસમાજવાદી પક્ષના આ ઉપરથી લોકશાહી વિષેના વિનોબાજીના સાપેક્ષ વલણ જાણીતા આગેવાન શ્રી. ઈશ્વરભાઈ દેસાઈ, સાથેના વાર્તાલાપ દર- વિષે કોઈ પણ શંકાને સ્થાન રહે તેમ નથી. તેઓ લેકશાહીના મિયાન તેમના એક પ્રશ્નના ઉત્તરમાં વિનોબાજીએ તાજેતરમાં સ્વરૂપ વિષે જે કલ્પનાઓ ધરાવે છે તેવી લોકશાહી જણાવ્યું છે કે “હું લોકશાહીના વિચારને વિરોધ કરતા વ્યવહારૂ બની શકે તેમ છે કે નહિ એ તદ્દન જુદે નથી. મારો મતભેદ એની પ્રચલિત પદ્ધતિ સામે છે. સવાલ છે. એશિયામાં લોકશાહીનું પતન થયું એથી એમ નથી મારા અંગત અભિપ્રાય પ્રમાણે આપણા દેશની સંસ્કૃતિ હતું કે એશિયાની પ્રજા લોકશાહી પ્રણાલિકા માટે અને સભ્યતા અનુસાર તેમજ આપણ ખ્યાલ મુજબની લોકશાહી લાયક નથી. ફ્રાન્સમાં પણ લોકશાહી બંધારણને સસ્પેન્ડ કરવામાં બને તેટલી વ્યાપક અને સાર્થક બને તે હેતુથી અને પ્રવર્તમાન આવ્યું અને સરમુખત્યારને સત્તા સંપાઈ. હું જે વિચારે દેશ ભકશાહીના ચાલુ અનુભવને ધ્યાનમાં લઈને આજની લોકશાહીના સમક્ષ મૂકી રહ્યો છું એમાં લોકશાહીનું વિસર્જન કરવાની મારી સ્વરૂપમાં જરૂરી લાગે તેવા ફેરફાર પણે જરૂર કરતા રહીએ માગણી નથી. હું તે લોકશાહીને અમલી બનાવનારૂં જે આજનું અને તેને નવા નવા સંસ્કાર આપતા રહીએ. પણું જ્યાં સુધી સંસદીય બહુમતીનું શાસન છે એની કત્રિમતા અને અપૂણતા માનવી ઊંચે ઉડ નથી અને તેના દિલમાંથી રાગદેષની, બતાવવા માંગું છું. કેવળ માથાં ગણીને લોકશાહીને વિચાર સત્તાલોલુપતાની, સ્વાર્થ અને મહત્વાકાંક્ષાની માત્રા સારા પ્રમાણમાં કરવામાં આવે છે તે સામે ભારે વિરોધ છે. અને કત્રિમતા ઘટી નથી ત્યાં સુધી લોકશાહીની કોઈ પણ રચનાને અમલમાં કેટલી છે તે તે જુઓ ! છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને ૫૦ ટકાથી તરેહ તરેહનાં દૂષણે પ્રગટયા વિના રહેવાનાં નથી, અને ‘ઉ ટે | ઓછા મતે મળ્યો છે અને તેમાં ય વિરોધ પક્ષ મળીને ૫૦ ટકા કાઢ્યા ઢેકા તે લોકેએ કર્યા કાહા” એ કહેવત મુજબ લોકશાહીની ઉપર મતે જાય છે, છતાં કોંગ્રેસ બહુમતી સરકાર કહેવાય છે. ગમે તે રચનામાં માનવી યુકિતપ્રયુકિતથી નવાં નવાં છિદ્રો કેરળમાં સામ્યવાદી પક્ષની માત્ર ૩૬ ટકા મતાથી સરકાર પાડયા વિના રહેવાનું નથી. જેને અંગ્રેજીમાં Fool-proof બની છે. એ લઘુમતી સરકાર કે અહમતી એટલે કે જેમાં કોઈ સુટિ કે દુષણને અવકાશ જ ન હોય એવી એમાં પણ પક્ષનું શિસ્ત એવું છે કે પક્ષની અંદર જે નીતિની છિદ્રસલામત લેકશાહીની રચના કદિ અસ્તિત્વમાં આવી નથી બહુમતી હોય તે જ પાટીની નીતિ બને. આમ ઘણી નાની ? કે ભવિષ્યમાં કદિ ઉભી થઈ. શકવાની નથી. ગુણદોષના તારતમ્ય લધુમતી દશની બહુમતી ઉપર રાજ્ય કરે, અને એમ છતાં એ . ઉપર જ લોકશાહીનું અમુક માળખું અન્ય માળખા કરતાં લોકશાહી રાજ્ય કહેવાય. તેથી હું સર્વ સંમતિ કે અતિ બહુમતીના વધારે કે' એછું આદરણીય સ્વીકાર્યોગ્ય બની શકવાનું છે. પરમાનંદ નિર્ણય ઉપર ભાર મૂકું છું. એ નિર્ણય જ લેકેને નિર્ણય શ્રી. સૂર્યકાન્ત પરીએ આપેલ વ્યાખ્યાન કહેવાય.' વિનોબાજીની ગુજરાતની પદયાત્રા” “વળી પાંચ પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે સરકાર બદલાય એટલું બસ નથી. લેકશાહીમાં સરકારની નીતિ જાગૃત અને , ચાલુ માસની છઠ્ઠી તારીખે ગુજરાતના જાણીતા ભૂદાન વિકાસ પામતા લેકમત સાથે તાલબદ્ધ હોવી જોઈએ. જુદી જુદી કાર્યકર શ્રી સૂર્યકાન્ત પરીખે “વિનોબાજીની ગુજરાતની પદયાત્રા વિચારસરણીવાળા પક્ષે પિતપોતાના કાર્યક્રમ ઉપર ચૂંટણીમાં ભલે એ વિષય ઉપર વિપુલ માહીતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. ઉભા રહે, પરંતુ ચૂંટાયા પછી ઉમેદવારોએ પક્ષના પ્રતિનિધિ પદયાત્રાને લગતા નકકી કરેલા કાર્યક્રમ મુજબ વિનોબાજીએ મહાતરીકે નહિ પણ લોકોના પ્રતિનિધિ તરીકે નવું જોઈએ. પક્ષના શિસ્ત " રાષ્ટ્રની સીમા છોડીને ગત સપ્ટેમ્બર માસની ૨૨ મી તારીખે માટે અહીપ” બેસાડે ન જોઈએ. સભ્યને ચેકસ વિચારસરણી સુરત જીલ્લામાં આવેલા સેનગઢ ગામમાં પ્રવેશ કર્યો, દક્ષિણ ધરાવતાં છતાં મતની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રધાનમંડળમાં બધા - ગુજરાતના જીલ્લાઓમાં ફરતાં ફરતાં ખંભાતથી સમુદ્ર માર્ગે તેઓ પક્ષોને સંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ધારાસભામાં સૌરાષ્ટ્રમાં દાખલ થયા, અને તેના કેટલાક વિભાગમાં ફરતાં ફરતાં તેઓ નવલખીથી ક૭ ગયા, કચ્છમાં ત્રણ દિવસ ફર્યા, પાછા પ્રતિબિંબ પાડતા સર્વ વિચારોનું પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર જ સૌરાષ્ટ્રમાં આવ્યા, ભાલનલકાંઠાના પ્રદેશમાં થઈને અમદાવાદ ખરું જોતાં રાષ્ટ્રીય સરકાર કહી શકાય. નહિ તો ધારાસભાને યાંત્રિક " બાજુએ આવ્યા અને મેસાણ લે, બનાસકાંઠા જીલ્લે અને બહુમતીવાળા પક્ષ પિતાનું એકપક્ષી રાજ્ય ચલાવે છે એમ કહી - શકાય. એને લોકશાહીનું કે લોકેની સંમતિવાળું રાજ્ય કહી સાબરકાંઠા જીલ્લો પસાર કરીને શામળાજી જાન્યુઆરી માસની ૧૨ મી તારીખે પહોંચ્યા અને આ મુજબ ૧૧૪ દિવસને શકાય નહિ. આપણે ભારતમાં લોકશાહી વિકસાવવી હશે તે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને પ્રવાસ પૂરો કરીને જાન્યુઆરી ગામડાંને શકિતનાં કેન્દ્રો બનાવવાં જોઇશે. રાષ્ટ્રની ભૌતિક શકિત માસની ૧૪ મી તારીખે તેમણે રાજસ્થાનમાં પ્રવેશ કર્યો. આ પણ ત્યાંથી જ નિર્માણ થાય છે. ગામડાં ગ્રામ સ્વરાજ્ય ચિરસ્મરણીય પ્રવાસનું તેમણે વિગતવાર વર્ણન કર્યું અને તે ભેગવતા થશે તે છેક ટોચની દિલ્હીની સરકાર કેવળ દરમિયાન બનેલી અગત્યની ઘટનાઓની આલોચના કરી. આ રીતે મોરલ ગવર્મેન્ટ' નૈતિક સરકાર બની જશે, જેને ખાસ એક કલાક સુધી એકધારું પ્રવચન કરીને એકત્ર થયેલ શ્રોતાઓની દંડશક્તિ વાપરવાની રહેશે નહિ. હું અપ્રત્યક્ષ-ઇન્ડીરેકટ–ચૂંટણીને જિજ્ઞાસાને તેમણે તૃપ્ત કરી. પસંદ કરું છું, કારણ કે એ રીતે ઉપર જેમ જશે તેમ ગુણો - ત્યાર બાદ બહેન ગીતા પરીખે પિતાનાં રચેલાં કેટલાંક કાવ્યોની ઉપર ભાર દેવાશે. મારા વિંચારો લેકરાહીને વધુ શુદ્ધ બનાવવા સમજુતી આપવા સાથે ગાઈ સંભળાવ્યા. તે બન્નેને સંધના મંત્રી માટે છે, નહિ કે લોકશાહીનું ખંડન કરવા માટે.. શ્રી ચીમનલાલ જે. શાહે આભાર માન્ય અને સભા વિસર્જન તમારી સૂચના પ્રમાણે પક્ષે પક્ષેને લોકનીતિના ધોરણે કરવામાં આવી. વિચારે અને માત્ર દશ ટકા રાજનીતિ રાખશે તે તે મને માન્ય નૃત્યલક્ષી સંસ્કાર સંમેલન છે. જે પ્રશ્ન ઉપર સંમતિ હોય તે રાષ્ટ્રનીતિ બની જવી જોઇએ. શ્રી મુંબઇ જૈને યુવક સંઘ તરફથી માર્ચ માસની ૧૬મી એમાં વિરોધ કે દખલ રહેવી ન જોઈએ. જે પ્રશ્ન ઉપર મતભેદ તારીખે યોજવામાં આવેલ નૃત્યલક્ષી સંસ્કારસંમેલન માટેનાં રહે. તેમાં સારા વર્તાવની અમુક મર્યાદા સાથે લેકમત પરિવર્તન પ્રવેશપત્રો ચાલુ માસની ૨૮મી તારીખથી સંધના કાર્યાલયમાંથી માટે પક્ષોને છૂટ હોવી જોઈએ.” મળી શફરી. Page #41 -------------------------------------------------------------------------- ________________ - તા. ૧૬-૨-૫૯ પ્ર બુદ્ધ જીજન" ૧૯ પરનું એક મેરજા અને ફરવા કુર્માચળની પરિકમ્મા - પહાડી લેકે દૂર દૂરથી પણ મૃતદેહને અહિં અગ્નિસંસ્કાર કરવા માટે લઈ આવે છે. અમે સરયૂના કિનારા ઉપર બેઠા હતા એ (ગતાંકથી ચાલુ) દરમિયાન આવી જ એક મંડળી મૃતદેહને લઈને આવી હતી અને બાગેશ્વર મજુર પાસે સામાન ઉપડાવીને બાગેશ્વરની બજાર વચ્ચે સામેના ભાગમાં મૃતદેહને જલાવવાની તૈયારી કરતી હતી. આવેલા ગાંધીઆશ્રમે અમે પહોંચ્યા. આશ્રમવાળા ભાઇઓ, આ બાગેશ્વર વિષે પૌરાણિક માન્યતા તેમને અમારા આવવાને ખ્યાલ નહિ રહેવાથી, બહાર ફરવા ગયા બાગેશ્વર સાથે શંકરપાર્વતીને લગ્નપ્રસંગ સંકળાયેલ છે. હતા. તેથી નીચે આટલા ઉપર તેમની અડધે કલાક રાહ જોતાં સરયૂ નદીના ઝૂલતા પુલની નજીકમાં વહેતા જળપ્રવાહમાંથી જાણે છે બેસી રહેવું પડયું. આખરે તેઓ આવ્યાં. અને અમને ઉપર કે એકાએક નીકળી આવ્યું ન હોય એ એક ખડક છે. આ આવવા કહ્યું. નીચે ખાદીની દુકાન હતી. ઉપરના માળ ઉપર ખડકની ટોચ ઉપર ભગવાન શિવનું હિમાચલની પુત્રી પાર્વતી રહેવાનું હતું. ઉપર ચડવાની સીડી ભારે કઢંગી અને મેટા મોટા સાથે લગ્ન થયું હતું એવી પ્રચલિત પૌરાણિક માન્યતા છે. આ પગથિયાવાળી હતી. દુખતા પગે માંડ માંડ ચડે. સામાન માન્યતાને ઈતિહાસની નજરે ચકાસવાની જરૂર નથી. શિવ પાર્વતી મૂક્યા, સ્વસ્થ થયા. એટલે ખાવા માટે અમારે ખાણાવળ એ બને અપાર્થિવ દેવદેવી-જેનું સ્થાન ઇતિહાસમાં નહિ પણ શોધવાની હતી. તે શોધમાં નીકળતાં વચ્ચે એક ડોકટરનું દવાખાનું માનવીની ધાર્મિક કલ્પનામાં રહેલું છે. માનવીની આ ધાર્મિક આવ્યું, તેમને પગ બતાવ્યું. તેમણે જોઈ તપાસીને કહ્યું કે કલ્પનાએ આ સ્થળને શંકરપાર્વતીના લગ્ન આંગળી ઉપર ભાર લાગે છે, પણ ફેકચર જેવું કાંઈ નથી”. —એ હકીકત આ સ્થળની અલૌકિક ભવ્યતા સૂચવવા માટે પૂરતી એમ કહીને તેમણે આડેકસ લગાડીને પાટો બાંધી આપે. ' છે. માનવી અહિંના વિલક્ષણ સૃષ્ટિસૌન્દર્યથી આનંદચકિત બન્ય ફ્રેકચર જેવું નથી એ જાણીને મનમાં થેડી નચિન્તતા અનુભવી, એને પિતાના દિલમાં વાસ કરી રહેલ ઉમા-મહાદેવ' અહિં જ નજીકનાં ભેજનાલયમાં મળ્યું તે ખાઇ લીધું. પાછી ગાંધી આશ્રમમાં પરણેલા હોવા જોઈએ” એમ એણે મનયા નકકી કર્યું. આ આવ્યા. અજવાળી રાત હતી. મનમાં હતું કે રાત્રે ફરવા નીકળીશું સ્થળની અશ્રુતતા દર્શાવવા માટે આથી વધારે ભવ્ય બીજી શી . અને ચાંદની માણતાં માણતાં આસપાસના પ્રદેશ ખાસ કલ્પના સંભવી શકે ? એમ કહેવાય છે કે આ ખડક ઉપર જ . કરીને ત્યાં થને ગમતી અને બીજી બાજુએથી આવતી સરય માકડેય ઋષિએ તપ કરેલું અને “દુર્ગાસપ્તશતી'ની રચના કરેલી. નદીને સંગમ-નિહાળીશું. પણ એ તો હવે શકય જ ન રહ્યું. - બાગેશ્વરની આબોહવા અને ખનીજશકયતા ', ' ની કારણ કે દુખતે પગ એમ ફરવાની રજા આપે એમ હતું જ નહિ. બાગેશ્વર સમુદ્રસપાટીથી ૩૦૦૦-૩૨ ૦૦ ફીટની ઉંચાઈએ છે સવારે ઉઠ્યા; નિત્યકર્મથી પરવારીને સ્વસ્થ થયા અને ફરવા આવેલ છે અને તેથી અહિં ઠંડી બીલકુલ લાગતી નથી. નીકળ્યા. બાગેશ્વર પહાડી વેપારનું એક મોટું મથક છે. અહિં દિવસના તે ઠીક ઠીક ગરમી લાગે છે. રાત્રીના માત્ર એક જરૂરિયાતની બધી ચીજો મોટા પ્રમાણમાં મળી શકે છે. વળી સુતરાઉ કપડું ઓઢવા માટે પૂરતું થઈ પડ્યું હતું. અહિં કેરી હિમાલયનું તે એક કાશી ગણાય છે. અહિં સરયુ અને ગોમતી પુષ્કળ પ્રમાણમાં પાકે છે. આંબાઓ ઉપર કાચી કેરીઓ : નદીનો સંગમ થતો હોઇને એક તીર્થસ્થાન તરીકે બાગેશ્વરનો ઢગલાબંધ ઝુલતી દેખાતી હતી. એકાદ મહીના પછી આ કેરીએ મેટો મહિમા છે. શંકરપાર્વતી તેમજ વિરુ-સત્યનારાયણનાં પાકશે અને ખાવા મળશે એમ ત્યાંના લેકે કહેતા હતા. બાગે અહિં અનેક મંદિરો છે. તેમાં બાગનાથ અથવા બાગે-વર, સ્વરની આસપાસના પ્રદેશમાં તાંબુ, ગ્રેફાઈટ, લોઢું અને સાપઢાનની '” " ભૈરવનાથ, ગંગાજી એમ અમુક મંદિરે બહુ પુરાણું છે. અને તે ખાણ છે અને અનેક પ્રકારના ખનિજ પદાર્થો મેળવવાની અહિ મંદિરમાં પ્રાચીન શિલ્પકળાને ખ્યાલ આપતી કેટલીક પુરાણી મોટી શકયતા ક૯પવામાં આવે છે. ત્યાં એક ગૃહસ્થ સાથે અમારી મૂતિઓ છે. લંગડાતે પગે અમારી મંડળી સાથે હું પણ બધે - નવી ઓળખાણ થઈ. તેમનું નામ શ્રીનાથ શાહ. તેમના કહેવા ફર્યો. બાગેશ્વર મહાદેવ તથા ભૈરવનાથનાં મંદિરે જોયાં. પછી પ્રમાણે તેઓ મૂળ ગુજરાતના, પણ કોઈ સામુદાયિક સ્થળાન્તરના ગમતી નદીના પુલ ઉપર ગયા. કારણે સૈકાઓ પહેલાં તેમના પૂર્વજોએ ગુજરાત છેડેલું અને આ બાજુએ આવેલી નદીઓ મોટા ભાગે સાંકડા પરવાળી આ બાજુએ આવીને વસેલા. આ ભાઈ આ પ્રદેશની ખનિજ હોય છે અને ચોમાસાના દિવસોમાં ઘડાવેગે આવતા પાણીના વિષયક શક્યતાઓ વિષે ભારે આશાવાદી હતા અને એનું સંશોધન ધસમસતા પૂરથી બે કિનારે ક્લકાતી ઉભરાતી હોય છે. આ કરીને તેને લાભ ઉઠાવવા માટે ભારત સરકાર અહિં સુધી રેલગાડી કારણે આ બાજુની નદી ઉપરના પૂલે બન્ને બાજુએ તારને લઇ આવવાની છે એવી આશા સેવતા હતા. * દોરડાથી બાંધેલા અધ્ધર અને ઝુલતા હોય છે. આ પ્રદેશના ગુણધર્મ ઘણા અંશે આપણું બાજુના ગરમ " , આપણી બાજુએ હોય છે તેવા નીચેથી ટેકે આપતા થાંભલા- પ્રદેશને મળતા લાગ્યા. દા.ત. કેરી એ ગરમ પ્રદેશની નીપજ છે. વાળા પુલે આ બાજુએ જોવામાં આવતા નથી, કારણ કે આવતા હિમાલયના ઉત્તગ વિભાગોમાં આંબો જોવા મળતું નથી, જ્યારે પુર સામે આવા થાંભલાઓ ટકી શકતા નથી. આ પ્રકારના પુલને અહિં ઢગલાબંધ આંબાઓ હતા. અહિં આપણું પ્રદેશ માફક ' લીધે નદીનું દશ્ય પણ કાંઈક વિલક્ષણ લાગે છે. પુલ ઉપર ચાલતા રૂ પણ પેદા થતું જોયું, અને તેનું ઉત્પાદન વધારવા માટે પણ હોઈએ ત્યારે પુલ સાથે ઝુલવાને અનુભવ-નવીન હોઈને–રોમાંચક અવકાશ છે એમ લાગ્યું. ' લાગે છે. ગોમતીને પુલ જઇને પછી આખી બજાર વીંધીને સરયૂ પીડારી ગ્લેશિયર ' બાજુએ ગયા. સરયૂ ઉપર પૂલ વધારે પહેળા અને વાહનો બાગેશ્વર હિમાલયના હિમપ્રદેશ તરફ જવાનું એક બહુ ને પસાર થઈ શકે તે હતા. એમ છતાં ખુલવાને રોચક અનુભવ જાણીતું પ્રવેશદ્વાર છે. અહિંયા પીંડારી, ગ્લેશિયર તરફ અનેક તે અહિં પણ થતો હતો. પૂલ ઓળંગીને અમે સામે કિનારે પ્રવાસમંડળીઓ જાય છે. હિમશિખરે સાથે સીધે સંબંધ કેટલુંક ચાલ્યા. ડાક બંગલે , એક બે મંદિરો જોયાં. ધરાવતા ગ્લેશિયરમાં આ પીંડારી ગ્લેશિયર સૌથી વધારે નજીક અજિતભાઈ વગેરેએ નદીમાં સ્નાન કર્યું. નજીકમાં બે નદીને છે. અહિંથી કપકેટ' ૧૪ માઇલ, લેહારખેત આગળ ૯ માઈલ, સંગમ થતો હોવાના કારણે આ બન્ને બાજુના નદી પ્રદેશને ધાકરી આગળ ૬ માઈલ, ખાતી આગળ ૫ માઇલ, કાલી સવિશેષ પવિત્ર માનવામાં આવે છે, અને તેથી આ બાજુ વસતા આગળ ૭ માઈલ, કુકીઆ આગળ ૩ માઈલ, અને ત્યાંથી હિમાલયના નવી ચીજો - બારસદાર છે. મિશિખ થી વધારે માલિ, Page #42 -------------------------------------------------------------------------- ________________ 90) ૨૦૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨–૫૯ | ૧૨૦૦૦ થી ૧૩૦૦ ફીટ ઉંચાઈએ આવેલ પીંડારી 'ગ્લેશિયર બાજુએ ફરવા નીકળેલી છ સાત વિલાથની મંડળી આ જ આગળ ૩ માઈલ–એમ બાગેશ્વરથી પીંડારી ગ્લેશિયર કુલ ૪૬ હેટેલમાં ઉતરી હતી. તેમને બે દિવસ પહેલાં ગંગાકુટિર જવાના માઇલના અંતરે આવેલું છે. એ ગ્લેશિયરની લંબાઈ લગભગ રસ્તા ઉપર અમને પહેલવહેલે ભેટે થયે હતે. ગઈ કાલે બે માઈલ છે અને પહોળાઇ ૩૦૦ થી ૪૦૦ વાર છે. પશ્ચિમમાં વૈજનાથથી તેઓ પાછા ફરતા અને અમે વૈજનાથ તરફ જતા ત્રિશુલ (૨૫૦૦ ફીટ), પૂર્વમાં નંદકેટ (૨૫૦૦ ફીટ) અને એકમેકને મળ્યા હતા. અહિં પણ તેઓ મળી ગયા. બધા ઘણું એ બેની વચમાં ઉત્તરે નંદાદેવી (૨૫૬૪૫ ફીટ)-એકમેકને લગભગ ' ખરૂં એલિફન્સ્ટન કોલેજમાં ભણુતા અથવા તે તે કોલેજમાંથી અડીને ઉભેલા. આ ત્રણ મહાન હિમપર્વતના ખળામાં બારે ગ્રેજ્યુએટ થઇને આગળ ભણવા માગતા વિદ્યાથીઓ હતા. તેમની માસ બરફથી છવાઈ રહેલે આ ગ્લેશિયર પર્વતારોહણના રસીઆએ રીતભાત અને વાતચીત ઉપરથી તેઓ વિનીત અને નમ્ર લાગ્યા. તેમની માટે એક અનિવાર્ય આકર્ષણને વિષય છે. મુંબઈ પ્રદેશના ' સાથે એક મહારાષ્ટ્રી બહેન પણ હતી. સાંજે તેમને અમે ગંગાકુટિર મજુર પ્રધાન શ્રી શાન્તિલાલ શાહ સહકુટુંબ આ ગ્લેશિયર સુધી ચા પીવા લાવ્યા. હું પણ એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએટ પ્રવાસ કરીને પાછા ફરેલા અમને નૈનીતાલ મળ્યા હતા, અને ' થયેલે એટલે આ મિત્રમંડળી વિષે મારા દિલમાં ભમતાંભાવ તેમની પાસેથી પીંડારી ગ્લેશિયર વિષે કેટલીક વિગતે જાણવા જાગ્યું. તેમને જોઈને મારા કેલેજના દિવસે યાદ આવ્યા. મળી હતી. અમને આગળથી આ બાબતને પૂરો ખ્યાલ હેત તે દિવસોમાં અમને વિદ્યાથીઓને આવા પ્રવાસની . તે અમારા પ્રવાસક્રમમાં પીંડારી ગ્લેશિયરને સમાવેશ કરવા જરૂર કોઈને કલ્પના પણ નહોતી આવતી. આજે તે ઢગલાપ્રયત્ન કર્યો હોત અને કદાચ ત્યાં ગયા પણ હેત. એને માટે જે બંધ વિદ્યાથી મંડળીઓ ઉનાળાની રજામાં એક યા બીજા ડાં વધારે સાધને જોઈએ તે, અમારી પાસે નહોતાં અને હીલ સ્ટેશન ઉપર એટલું જ નહિં પણ હિમાલયના, વિકટ ઉતરવા ખાવા વગેરેની આગળથી, ગોઠવણ હેવી જોઈએ તે પ્રદેશમાં પણ ભ્રમણ કરવા નીકળી પડે છે. અને બહુ ઓછા પ્રબંધ કરવાનું પણું બાગેશ્વરમાં હતા ત્યારે અમારા માટે શક્ય સામાનથી અને ઠીક ઠીક અગવડે ભેળવીને તેમ જ તેમને મળતા નહોતું. પીંડારી લેશિયર પહોંચતાં ત્રણ દિવસ, ત્યાં પસાર ' રેવે કન્સેશનને લાભ ઉઠાવીને લાંબી લાંબી મુસાફરીઓ બહુ કરવાનો એક દિવસ અને પાછા ફરવાના ત્રણ દિવસ-એમ એ ઓછા ખર્ચે પૂરી કરીને ઘેર પાછી ફરે છે. ઉપર જણાવેલ મિત્રપ્રવાસ સાત દિવસમાં પુરે કરી શકાય છે. બાગેશ્વર સુધી ગયા. મંડળીને અમે સાંજે અમારે ત્યાં ચા પીવાનું નિમંત્રણ આપ્યું. અને પીંડારી ન જવાયું એમ મનમાં રહી ગયું. સમય સંગની ' અહિં ભેજન પતાવીને ગંગાકુટિર તરફ જવા નીકળ્યા. અનુકુળતાએ બાગેશ્વર કરીને જવું અને પીંડરી સુધી પહોંચીને પગની આંગળીએ દુખતી જ હતી. અને ડાબા પગમાં જોડે સમીપસ્થ ત્રિશુલ, નંદાદેવી અને નંદાકેટનાં દર્શન કરવાં-આવી પહેરાય તેમ હતું જ નહિં. આમ હોવાથી પગના પંજા સાથે કામના મનમાં રહી ગઈ છે. એ પૂરી થશે કે કેમ એ તે જોડે દેરીથી બાંધીને ચાલવાનું શરૂ કર્યું. લંગડાતે પગે હુ વિધાતા જાણે ! ' ગંગાકુટિર પહે, અને અમે એક નહિ.ને પછીના દિવસે અહિંથી પીંડારી ગ્લેશિયરની પૂર્વ બાજુએ અને વિશેષ ઉત્તરમાં આભેરા જવા માટે નીકળવાના હતા ત્યાં સુધી ભારે બહાર ન કરવું બાગેશ્વરથી ૮ માઈલ દૂર બીજો એક જાણીતે ગ્લેશિયર છે, અને જરૂરી ઉપચાર સાથે પગને આરામં આપો એમ મેં નિર્ણય જે મીલામ ગ્લેશિયર'ના નામથી ઓળખાય છે. આ ગ્લેશિયર કર્યો. સાંજે પેલી મિત્રમંડળી અમારે ત્યાં આવી પહોંચી. દરેકને - ભારત અને ટિબેટની સરહદ ઉપર આવેલ છે. ડૉકરી એટલે વ્યકિતગત પરિચય કર્યો, જો કે આજે ઘણાખરાનાં નામ હું ' . આ ગ્લેશિયર જાણીતું નથી, ત્યાં જ્યારે માગ પણ વધારે છે. ભૂલી ગયેલ છું. અમારે પણ તેમને પરિચય કરાવ્યું. તેઓ ગયા વિકટ છે; પણ બીજી રીતે પીડારી કરતાં મીલામ ગ્લેશિયર, વધારે વર્ષે પણ નૈનીતાલ બાજુ પ્રવાસે આવેલા. તેમના પ્રવાસે વિજે, વિશાળ છે અને ત્યાં પહોંચતાં માર્ગમાં આવતા. પ્રદેશ વિધારે હવે પછી કે શું કરવા માંગે છે, આગળ શું ,ણવા માગે છે. મનહર અને રોમાંચક છે. બન્નેની ઉંચાઈ લગભગ સરખી છે.. વગેરે બાબતો વિશે કેટલીક વાતો થઈ. તેમની સાથેના એક બહેને અહિં પણ આજકાલે અનેક પર્વતારોહી મંડળીઓ જવા લાગી ભજન સંભળાવ્યું. તેને કંઠ મધુર હતા; ભજન સુન્દર, અર્થછે. આ ઉપરાંત માનસ સરોવર લાયક વિમાની બીજી વાહી હતું; તેના અવાજમાં મીઠે રણકાર હતા. એકાદ કલાક બાજુએ આવેલાં સ્થળોએ પણ અહિંથી જવાય છે, જો કે * હળવી વાતોમાં અમે પસાર કર્યો. અને અમે છૂટા પડશે. તેમને ' 'ભળીને અમને આનંદ થયો. ', * : સાધારણતઃ આભેરાથી પૂર્વ બાજુએ આવેલા પાતાલ ભૂમેશ્વર : - અમારી સાથે ત્રણ બાળકે હતાં. મેનાની બેબી અને બાળે અને અને બેરીનાગ અથવા તે પીઠોરાગઢની બાજુએ થઈને પ્રવાસીઓ : તા : મારી બીજી પુત્રીને માટે બાબા કિરણ. અમે અમારી દુનિયામાં અને યાત્રિકે કૈલાસની માનસરોવરની યાત્રાએ જાય છે. • વસતા હતા; તેઓ તેમની દુનિયામાં વિચરતા હતા. કેપ્ટન દૌલતવળી પાછી કૌસાનીમાં . . . . - સિંહને ત્યાં ગાય અને વાછરડાં હતાં. વળી તેઓ મરધીઉછેર પણ આમ અમારી પાસે જે સમય હતો તે સમય દરમિયાન કરતા હતા. બાળકને તે ગાય અને વાછરડાં તેમજ મરધી અને બાગેશ્વરમાં જોવાય તેટલું જોઈને , અને તે વિષે જાણી શકાય છે. તેનાં બચ્ચાં જોવામાં–તેમની હીલચાલે નિહાળવામાં–ભારે મા " આ તેટલું જાણીને અમે ત્યાંથી કૌસાની જવા માટે સવારના સાડા પડતી વારે ઘડિઓ ત્યાં દોડી જાય અને બધું ભારે કૌતુકથી ' ' દશ વાગ્યા લગભગ ઉપડ્યા અને સાડાબાર લગભગ કીસાની પહોંચ્યાં, 'નિહાળે: મરઘીનાં બચ્ચાં ઉપાડીને અમારી પાસે લઈ આવે. " કૌસાનીના બસસ્ટોપ પાસે સર્વોદય હોટેલ નામની એક હોટેલ ગાયને ગોવાળ દાવે તે તેમનાં માટે નવું જ દુષ્ય હતું. ગાયને થડા સમયથી શરૂ થઈ છે. આ હોટેલમાં રહેવાની તેમ જ ખાવાની પંપાળે, ખરું ખવરાવે, મરધા મરઘીની પાછળ દોડે, રમાડે, સારી સગવડ છે. તેના દર પણ હળવા છે. કૌસાની. પાછા આવીએ. દિવસનો મોટે ભાગે તેમને ત્યાં જ પસાર થતા. મુંબઈમાં વસતા ' ત્યારે આ હોટલમાં જમવાનું અમે આગળથી નકકી કર્યું. બાળકને આ બધું અવનવું લાગે તે સ્વાભાવિક છે. ' હતુંતે મુજબ અમે બધાએ ત્યાં ભોજન કર્યું. મુંબઈથી આ : (અપૂર્ણ) ' . . . ., પરમાનંદ છે. મુંબઈમાં વસતા ભોજન ક્યુ બઇથી આ બાળકને આ બધું અવનવુ લાગે - ' મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણસ્થાને ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રોડ, મુંબઈ ૨. ટે. નં. ૨૮૩૦૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ : - સર્વોદય વિશેષાંક . રજીસ્ટર્ડ નં B ૪ર૬૬. : વાર્ષિક લવાજમ રૂ.૪. CIબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ - વર્ષ ૨૦: અંક ૨૨ મુંબઈ, માર્ચ ૧, ૧૯૫૯, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮. છુટક નકલ : નયા પૈસા ૧૯ હાલ આ જાજ ક્યા seat at તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા જાણકાર શાકા જ આ આશા શાહ માગ | , | * ! 1 . વિનો બાજીની સર્વોદય વિચારધારા આ સર્વોદ્ધાં તીર્થમિદં પ્રવૃત્ત . ન (આજે જ્યારે અજમેર ખાતે ભરાઈ રહેલા સર્વોદય સંમેલનમાં થયેલાં પ્રવચને, ચર્ચાઓ અને પ્રસ્તા છાપાઓ મારફત પ્રજાજનના જાણવામાં આવશે ત્યારે વિનોબાજીના પ્રમુખ વિચારોની આ સર્વાગીણ આલેચના આ વિષયના ચિન્તકેના ચિન્તનમાં કાંઈક મદદરૂપ બનશે એવી અપેક્ષાથી પ્રબુદ્ધ જીવનના આ અંકમાં એક સાથે સળગ આપવાનું ઊંચિત ધાયું છે. તંત્રી) પ્રાસ્તાવિક છે. સ્પર્શતી આલોચના એછી વધતી જરૂર મદદરૂપ બનશે એ - વિનોબાજી વિષે ઘણું વાંચ્યું, સાંભળ્યું અને છેલ્લાં છેલ્લાં મને વિશ્વાસ છે. આવા ખ્યાલ અને હેતુપૂર્વક ઓ નિરૂપણની નવેમ્બર માસ દરમિયાન તેમની પદયાત્રામાં થેડા- દિવસ સાથે હવે શરૂઆત કરું છું.. રહેવાનું બન્યું અને તે દરમિયાન વિનોબાજીના વિચારો જાણવા, | વિનોબાજી એક મહાન ચેકીદાર, સમજવાની મને કેટલીક તક સાંપડી. આ સર્વ ઉપરથી મારા મન આપણા દેશમાં અસહકાર અને ખાદી તથા ફેટીઆનું ઉપર તેમનાં વિચારોનું અને વ્યક્તિત્વનું જે ચિત્ર આલેખાયું છે ૧૯૧૮-૨૦ની સાલ દરમિયાન જ્યારે જોસભેર આન્દોલન ચાલતું તે અહિં હું રજુ કરવા પ્રવૃત્ત થયે છું. તે રજુઆત અંગે હતું ત્યારે ગુરૂદેવ ટાગોરે અસહકાર તથા ખાદી અને રેટીયાની મારી પિતાની કેટલીક મર્યાદાઓ છે તેને પ્રારંભમાં જ ઉલ્લેખ સખત, ટીકા કરતો એક લેખ એ દિવસોમાં મોડર્ન રિવ્યુમાં કરે વધારે ઉચિત લાગે છે. પ્રગટ કરેલે. તેને જવાબ એ દિવસોના યંગ ઇન્ડિયા'માં આપતાં વિનોબાજીની વિચારણા એક સતત વિકસતી વિચારણું છે. ગાંધીજીએ “The Great Sentinel> તે મોટા ચેકીદાર” તેમાં ચાલુ નવા રંગે પુરાતા જાય છે અને તેની નવી નવી એ શબ્દો વડે ગુરૂદેવ ટાગોરને પરિચય આપીને સૂચવેલું કે, કલાઓ પ્રગટતી જાય છે. આવી વ્યકિતની વિચારણાનું આજે જ્યારે પણ દેશમાં કાંઈ અઘટિત થતું લાગે ત્યારે સ્પષ્ટપણે દોરેલું ચિત્ર આવતી કાલે કેટલું પ્રમાણભૂત લેખાય તે એક સવાલ કહેવાને અને પ્રજાના આગેવાનું ધ્યાન ખેંચવાને ગુરૂદેવને છે. બીજુ મારે તેમની સાથે પરિચય પ્રમાણમાં બહુ અલ્પ સંપૂર્ણ અંબાધિત અધિકાર છે, અને તેઓ જે કહે તે ગંભીરપણે ગણાય, પ્રત્યક્ષ પરિચય માત્ર દસ બાર દિવસને. તે દરમિયાન તેમને સાંભળવાને, સમજવાનો અને તે પ્રક્રિયા દ્વારા જે સારું લાગે તે અન્ય મિત્રો કે મંડળો સાથે ચર્ચા કરતાં સાંભળવા ઉપરાંત તેમની સ્વીકારવાને ભારતવાસીઓનો ધર્મ છે. સાંપ્રતકાળમાં વિભાજી સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરવાના છુટા છવાયા થડા પ્રસંગે મને પ્રાપ્ત આવા જ આપણા એક મેટા ચોકીદાર છે; ભારતની સમગ્ર પ્રજા થયેલા. પણ જેવી રીતે કોઈ વિશિષ્ટ વ્યકિત સાથે એકાન્તમાં સાથે તેમના દિલનું તાદાઓ છે. તેઓ એક ભારે સંવેદનશીલ ઠીક ઠીક સમય સુધી મુક્ત મને ચર્ચા કરવાનું બને તેવી આ ચર્ચા આત્મા છે અને દેશમાં કાંઈ પણ અઘટિત બને, કઈ મેટો કે વાર્તાલાપ નહોતા. વિનોબાજી સાથીઓથી ઘેરાયેલા હોય, આગળ અન્યાય કે અધમ થાય કે તરત જ તેમની અન્તરવીણું ઝણપાછળ તેમની સાથે ચર્ચા કરવાને ઉસુક ભાઈ બહેનો માથા ઉપર ઝણી ઉઠે છે. તે કેઇ એક યા અન્ય પક્ષના નથી અને તેમના ભાર હેય, પરિચય નો નવો હેય, વળી છૂટથી સવાલ જવાબ જીવનમાં સત્ય અને લેકશ્રેય સિવાય બીજી કોઈ નિષ્ઠા નથી.. થાય એવું હંમેશાં હળવું અથવા તે પ્રોત્સાહક વાતાવરણ ન હોય, આપણુ દેશના પ્રશ્નને વિષે, આપણી સરકારની નીતિ વિષે, જવાબો પૂરા પ્રતીતિકર ન લાગે છર્તા ચર્ચા–પ્રતિચર્ચા કરવા કરતાં રોજબરોજના સરકારી વહીવટ વિષે, એક યા બીજા રાજનૈતિક તેઓ જે કહે તે સાંભળી લેવું, મનમાં ભરી લેવું અને પછી તે પક્ષોના આચારવિચાર-વર્તનવ્યવહાર વિષે જ્યારે પણું કાંઈ નિરાંતે વાગોળવું-આવી જ્યાં ભનની વૃત્તિ હાયઆવી મર્યાદિત અનુચિત લાગે ત્યારે તે વિષે પિકાર ઉઠાવવાના તેઓ સૌથી પરિસ્થિતિમાં વિનેબાજીને હું સંપૂર્ણતયા સમજી શકે છું એમ વધારે અધિકારી છે અને એક સત્યનિષ્ટ આત્માની ભીતરમાંથી', મારાથી ન કહી શકાય કે વિચારી શકાય. આવી મર્યાદા વચ્ચે હું આ પિકાર ઉઠયે તે તેમાં જરૂર કાંઇક વિચારવા જેવું, ધ્યાનમાં તેમના વિચારો અને વ્યકિતત્વ અંગે જે રજુઆત કરીશ તે લેવા જેવું હશે એવી શ્રદ્ધા અને આદરપૂર્વક તેમને આપણું સર્વેએ અપૂર્ણ હોવાની તે સંબંધે. હું પૂરે સભાન છું. આમ છતાં આ સાંભળવા અને સમજવા રહ્યા. આપણને આ એક ચેકિયાત લેખનકાર્યમાં હું એટલા માટે પ્રવૃત્ત થાઉં છું કે તેમના વિષે પ્રાપ્ત થયું છે એ નિઃસંશય આપણું પરમ ભાગ્ય છે. મારા મન ઉપર પડેલા અસ્પષ્ટ સંસ્કારોને નિશ્ચિત રૂ૫ આપવાને વિનેબાજી અને લેકશાહી આ એક જ માર્ગ છે એમ મને લાગે છે. વળી આ વિષયમાં અનેક ૧૯૪૭માં આપણે આઝાદ થયા અને આજની લેકશાહી ભાઈ બહેને આજે ખૂબંચિન્તન મનન કરી રહ્યા છે અને તકવિ કે પ્રવર્તમાન થઈ, આ લેકશાહીની રચના મેટા ભાગે ગ્રેટશ્રીટનમાં સેવી રહ્યા છે. તેમના ચિન્તનકાર્યમાં મારી આ અનેક વિષયને વર્ષોથી અમલી બનેલ લેકશાહીની પ્રતિકૃતિ છે. આ લેકશાહીના Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કાગ. સંચાલિત હોવી જોઇએ. સર ગમાં લેને પૂરી છૂટ સંભળાવવામાં વિનોબાજી ધાર તા. ૧-૩-૫૯ અમલ દરમિયાન તેમાં રહેલા અનેક સઘં શો તેમ જ અસદ શે અને પુરૂષાર્થથી થવા જોઈએ. વળી તેઓ એમ પણ માનતા લાગે આપણી સામે -'14 થયા છે. જે જેવું છે તે બરાબર છે અને છે કે આજની લોકશાહીનું તંત્ર અને શાસન બહુમતીના જોરે તેમાં ફેરફાર કરવાને અવકાશ નથી એમ સ્વીકારીને ચાલવાને સત્તા ઉપર આવેલા પક્ષનું જ તંત્ર અને શાસન હોય છે અને જેઓ ટેવાયેલા નથી તેવા વિનબાજી આજની લેકશાહીના અનિષ્ટ તેથી તેમાં સમગ્ર લેકમતનું પ્રતિબિંબ પડવાને કે સંભવ અંશથી ચેકી ઉઠયા છે અને તેમાં પાયાના કેટલાક ફેરફાર નથી. અને આવી પરિસ્થિતિમાં સમગ્ર લેકશકિત સક્રિય બની સૂચવી રહ્યાં છે. શકતી નથી. સમગ્ર લેકશકિત ત્યારે જ સક્રિય બને કે જ્યારે દા. ત. (૧) સત્તા વિકેન્દ્રિત કરીએ ને વધુમાંવધુ સત્તા ગામડામાં રાખીએ. તેને તંત્રથી બને તેટલી નિરપેક્ષ રહીને લેકકલ્યાણસાધક કાર્યો (૨) બધા નિર્ણયે સર્વાનુમતિથી કરીએ. કરવાની પૂરી તક મળે. આથી તેમને અભિપ્રાય એ છે કે (૩) ઉપલી બધી ચૂંટણીઓ અપ્રત્યક્ષ પદ્ધતિથી કરીએ. લેકકલ્યાણની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ રાજ્યસંચાલિત નહિ પણ ૪) આપણી લોકશાહીને નિષ્પક્ષ બનાવીએ. , લેકસંચાલિત હોવી જોઈએ. સરકારે જરૂરી આર્થિક મદદ અને સાથ આપ જોઇએ, પણ પ્રવૃત્તિસંચાલનમાં લેકને પૂરી છૂટ - ' (૫) ચુંટણી થયા બાદ ચુંટાયેલાં બધા સભ્યોને પિતાપિતાના આપવી જોઇએ. તેમાં ન તે સરકારે માથું મારવું જોઈએ કે ન પક્ષના હીપ’થા મુકત કરીએ. તે તેમાં દખલગીરી કરવી જોઈએ. આમ કરવાથી લેકશાહી આ મુજબના પાયાના ફેરફારોથી આપણે આજની લેકશાહીના અનિષ્ટ અંશાને નાબુદ કરી શકીશું અને સાચા અર્થની તેના વ્યાપક સ્વરૂપમાં પ્રગટ થશે અને લેકમાં કતૃત્વશકિતને - ઉદય તેમ જ વિકાસ થશે. લેકશાહીની સ્થાપના કરીશું એમ વિનેબાજી માને છે. લોકશાહી અ ગે વિનોબાજીની આ વિચારણા કેટલી વ્યવહારૂ છે તે એક ..' રાજ્યનીતિ વિરૂદ્ધ લોકનીતિ જુદો સવાલ છે, પણ આજની લોકશાહી ઉપર કડક પ્રહાર કરી ' આજનું સંસદીય લોકતંત્ર અને તત્સંચાલિત રાજ્યવહીવટ ' રહેલા વિનોબાજી લેકશાહીના વિરોધી છે એમ કહેવું કે માનવું પણ એક રાજકીય પક્ષથી પ્રભાવિત હેઈને તેમાં લેકશકિતને કેવળ ભૂલભરેલું છે. (આ વિષયની સ્વતંત્ર અને વધારે વિસ્તૃત ' પ્રગટ થવાને અવકાશ મળતા નથી અને તેથી સાચી લોકશાહી ચર્ચા ફેબ્રુઆરી ૧૬મી તારીખના પ્રવ્રુદ્ધ જીવનમાં કરવામાં આવી અભિવ્યકત થતી નથી એમ વિનોબાજી માને છે, અને એ પ્રકારના છે જે જિજ્ઞાસુ વાંચકેએ તેમાંથી જોઈ લેવી.) વલણને અધીન રહીને આજનું લેકતંત્ર અને વહીવટીતંત્ર જાણે વિનોબાજી અને કલ્યાણ રાજ્ય છે કે પરાયું હોય, પ્રજાના સાચા હિતને નહિ સમજનારું અથવા તે * આજની આપણી રાજ્યસંસ્થાને “કલ્યાણ રાજ્ય”– Welfare . તેથી વિમુખ હોય અને આજના ધારાસભ્યો ઘેટાંઓનું ટોળું હોય * State' એ નામથી ઓળખવામાં આવે છે. આ આપણી એવી પરિભાષામાં વિનોબાજી ધણી વખત તેની સખ્ત ટીકા કરતા | રાજ્ય સંસ્થાનો હેતુ પ્રજાના આન્તરબાહ્ય શત્રુઓથી રક્ષણ કરવું સંભળાય છે, અને પિતાના આવા વલણને સચોટપણે રજુ કરવાના અને જાનમાલની સલામતી બક્ષવી એ ઉપરાંત પ્રજા વિકાસની હેતુથી રાજ્યનું પ્રશાસન અને લોકોનું અનુશાસન, રાજ્યસત્તા અનેકવિધ પ્રવૃત્તિઓના સંચાલનની જવાબદારી સ્વીકારવી, તે અને લેકસત્તા, રાજ્યનીતિ અને લેકનીતિ- આવા દ્વો તેમણે માટે કરવેરા દ્વારા પ્રજા પાસેથી લાખો રૂપિમાં ઉઘરાવવા અને આજની રાજકારણી પરિભાષામાં દાખલ કર્યા છે. તેઓ જ્યારે ઉપર જણાવેલી પ્રવૃત્તિઓ પાછળ ખરચવા અને બેકારીનું પ્રમાણ લેકનીતિ શબ્દ વાપરે છે ત્યારે તેમને આશય એ હેવાનું ઘટાડવું અને જીવનધોરણ ઉંચે લાવવું–આ બધું કલ્યાણરાજ્યની જણાય છે કે આજનું સંસદીય લેકતંત્ર સાચી અને સર્વવ્યાપી કલ્પનામાં સમાવિષ્ટ થાય છે. આનું પરિણામ સર્વ સ્થળે અને લેકશાહીમાં કેમ પરિવર્તન પામે અને આજે લગભગ સ્થગિત સવ:સમયે રાજયે કેન્દ્રમાં રહેવામાં અને પ્રજા પક્ષે વધારે ને વધારે બનેલી લેકશક્તિ તેના સંપૂર્ણ રૂપે કેમ બહાર આવે એ માટે કરવેરા ભરવામાં અને બધી બાબતમાં પ્રજાએ રાજ્ય સામે જોતા વિચાર કરવાનું જે ધારણ હોય તેને લેકનીતિ સમજવી. લેકરહેવામાં આવે છે. આને લીધે પ્રજાના સ્વાતંત્ર્ય ઉપર ઉત્તરોત્તર : નીતિની આ વ્યાખ્યા ઘણી અસ્પષ્ટ છે એ હું સમજું છું, પણ કાપ મૂકાતે જાય છે અને સ્વયં પ્રેરણાથી કશું કરવાની વૃત્તિ આ સંબંધમાં કેટલાક જાણકારો સાથે ચર્ચા કરતાં અને તેને નાબુદ થતી જાય છે. વ્યકિતનું એક વ્યકિત તરીકે સ્વત્વ ઘટતું લગતું સાહિત્ય અને ઉપલબ્ધ થયું તે વાંચતાં આથી વધારે જાય છે અને મોટા યંત્રના એક નાના સરખા ચક્ર જેવી દશાને સ્પષ્ટતા હું મેળવી શકયો નથી. તે પ્રાપ્ત થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ સામે વિનોબાજી માટે જેવી રીતે રાજ્યનીતિ રાજ્ય સંસ્થાના સુગ્રથિત પ્રબંધ પિકાર ઉઠાવી રહ્યા છે અને લેકે પિતાના કલ્યાણ અને ઉત્કર્ષની ઉપરથી નિશ્ચિત કરી શકાય છે તેવી રીતે લેકની પણ આવી " બધી પ્રવૃત્તિઓ પિતાની સ્વયં પ્રેરણાથી કરે, અને કર્તુત્વશક્તિ કેઇ આગવી સુબદ્ધ રચના હોય અને તેના અનુસંધાનમાં લેક. વિકસાવે અને રાજ્ય તેમાં મદદ કરે, સાથ આપે-આ દિશા- નીતિને પ્રવેગ થતો હોય તે સમજી શકાય તેવી બાબત છે, પલટો વિનેબાજી ઈચ્છે છે. આ કારણે આજના કલ્યાણરાજ્યના આવી રચનાથી પંચાયતને આકાર, મ્યુનિસિપાલીટીને આકાર કે વિચાર અને કલ્પના ઉપર અને તેને અનુસરીને અખત્યાર કરવામાં લેકલ બોર્ડન આકાર સૂચિત હોય તો તેના અનુસંધાનમાં લેકઆવેલી ભારત સરકારની નીતિ ઉપર વિનોબાજી અવારનવાર નીતિને વિચાર જરૂર થઈ શકે છે. પણ આવી પ્રતિનિધિત્વવાળી સંખ્ત પ્રહાર કરી રહ્યા છે. સંસ્થા વડે આકારબધ્ધ ન હોય એવી જનતાના અનુસંધાનમાં આજની સ્થગિત લેકશકિતને સક્રિય કરવી જોઈએ તેની આ નીતિ છે કે તે નીતિ છે એમ કહીએ ત્યારે આમ– સુરાજ્યની કલ્પનાના વિરોધમાં વિનોબાજીને કાંઈક જનતાનું આ વલણ છે. કે સામાન્યતઃ તે આમ ઇચ્છે છે એમ એવો પણ ખ્યાલ રહેશે. લાગે છે કે કલ્યાણરાજ્યના ભાગે જણવવાથી વિશેષ કઈ અર્થ હાથમાં આવતું નથી. આ રીતે આગળને આગળ વધતાં તેનું પરિણામ Totaliterian State- આ બને ત – લેક અને લેકનાતિ -મેગમ હોવાથી લેકસર્વ સત્તાધીશ રાજ્યપદ્ધતિ–માં આવે અને વ્યકિતનું વ્યકિતત્વ નીતિના નામે ગમે તે વ્યકિત ગમે તે કહી શકે એવી એક તદન નાબુદ થાય. આ દ્રષ્ટિએ તેમના અભિપ્રાય મુજબ રાજ્યનું અરાજક અથવા તે સંદિગ્ધ સ્થિતિ પેદા થાય છે. સંભવ છે કે કાર્યક્ષેત્ર અત્યન્ત સીમિત બનવું જોઈએ અને પ્રજાકલ્યાણનાં આમાં મારી ગેરસમજ હોય, પણ રાજ્યસત્તા અને લેકસત્તા, જરૂરી મેટા ભાગનાં કાર્યો પ્રજાજનની સ્વયં સંચાલિત શકિત રાજ્યનીતિ અને લેકનીનિ- આવાં ધોને આમેજનતા સમક્ષ અનેકવિધ પ્રવૃત્તિઓ બક્ષવી એ ઉપના રક્ષણ કરવું Page #45 -------------------------------------------------------------------------- ________________ all. 2-3-48 પ્રબુદ્ધ અવારનવાર ઉપયેાગ કરવાથી આજની રાજકારણી રચના અને પરિસ્થિતિ વિષે લેાકાના મનમાં ઘણા ગોટાળા પેદા થાય છે અને આજના શાસનનવાધી દળાને પેાતાના પ્રચાર કરવામાં તે બહુ ઉપયાગી નીવડે છે. વસ્તુતઃ આજે જે રાજ્યરચના કરેલી છે તે આપણી જ ઉભી કરેલી છે અને તેમાં જે પેાતાની સેવા આપી રહ્યા છે તે પણ આપણા જ માણસ છે અને વિનેાણાજીના વિચારો સવ'સ્વીકાય અને અને તે મુજબ આજની રાજ્યરચનામાં ફેરફાર કરવામાં આવે તો તે પણ રાજ્યરચના - આપણી જ ઉભી કરેલી હશે. કહેવાના સાર એટલા કે આજના તંત્ર સામે લેાકનીતિના નામે આ રીતે પરાયાપણાના ભાવ પેદા કરવામાં આવે છે તે બરાબર નથી. તેના કારણે પ્રજામાનસમાં સ્થિર થયેલી શાસનનિષ્ઠા હાય છે, જે સમગ્ર રાષ્ટ્રની દૃષ્ટિએ કાઇ પણ સયાગમાં ઇચ્છવા ચેાગ્ય નથી. કેન્દ્રીકરણ વિરૂદ્ધ વિકેન્દ્રીકરણ આજની આપણી સમગ્ર રચના આર્થિક તેમ જ રાજકીય– કેન્દ્રીકરણના પાયા ઉપર રચાયલી છે, જ્યારે વિનાબાજીની આખી વિચારણા વિકેન્દ્રીકરણ ઉપર ખૂબ ભાર મૂકી રહી છે. આજે સત્તાના મુખ્ય સૂત્ર કેન્દ્રના હાથમાં છે અને તેમાંથી કેટલીક સત્તા પ્રાદેશિક રાજ્યેાને સુપ્રત કરવામાં આવી છે. પ્રાદેશિક રાજ્યથી નાના ઘટકાની પરિસ્થિતિમાં હજી સુધી કશા મહત્વને ફરક પડયે નથી. આ જ પરિસ્થિતિનું વિનાબાજી પેાતાની લાક્ષણિક રીતે વર્ણન કરતાં એ મતલબનુ જણાવે છે કે સ્વરાજ્યનુ પાર્સલ લંડનથી દિલ્હી સુધી આવ્યું છે અને તેમાંના અશભાગ પ્રાદેશિક રાજધાનીએ સુધી પહોંચેલ છે, પણ તેમાંને કાઇ શ હજુ ગામડાં સુધી આવ્યા નથી. આ વૈષમ્ય તે નાબુદ કરવા માગે છે અને ગામડાને વાયત્ત–લગભગ સ્વતંત્ર-ધટક-autonomous republies-ખનાવવા માગે છે. કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણના પ્રશ્ન ઘણા વિશાળ છે અને વિનેબાજીનું ગામડાંઓ વિષેનુ અતિંમ ધ્યેય આવકારયેાગ્ય છે. ગ્રામપ ંચાયતને જીવતી કરવા, તેને વધારે સત્તા સુપ્રત કરવાના આજની સરકારના પ્રયત્ન આ દિશાના છે અને ગ્રામદાની ગામમાં તેમના આ સ્વપ્નને મૂર્તિ મન્ત થવા માટે ઘણા આવકાશ છે; આમ છતાં પણુ જ્યાં સુધી દુનિયાના રાષ્ટ્રો ઉપર વિશ્વયુધ્ધની શયતાની તરવાર લટકતી છે અને એના સંદર્ભમાં આપણી ઉપર પાકીસ્તાનની કરડી નજર ચાલુ છે ત્યાં સુધી આજના તંત્રને માટા પાયા ઉપર વિકેન્દ્રિત બનાવવાનું શક્ય લાગતું નથી. આ પ્રશ્ન અંગે વિકેન્દ્રીકરણને પ્રતિકુળ ખીજું' પણ એક કારણ લક્ષ્યમાં લેવા જેવુ" છે. આપણા દેશ આર્થિક તેમજ ઔદ્યોગિક દૃષ્ટિએ ખૂબ પછાત છે અને તેની અપાર સંપત્તિ ભૂતળ નીચે દટાયલી છે; અને આપણા ચાલુ જીવનની જરૂરિયાતા અને તેના ઉત્પાદન–બી. અંગે આપણને પરદેશ ઉપર ખૂબ આધાર રાખવા પડે છે. આવી પછાત, અણુવિકસિત ઔદ્યોગિક અવદશામાંથી દેશને મુક્ત કરવા માટે દેશવ્યાપી આયાજતાની ખૂબ જરૂર છે, ઉત્તરાત્તર શરૂ થતાં, પૂરા થતાં અને નવા શરૂ થતાં પ્ ́ચવર્ષીય આયેાજાને માત્ર આ જ હેતુ છે, આવા દેશવ્યાપી આયાજને દ્વારા દેશ અમુક ક્રેડિટની આર્થિક તેમ જ ઔદ્યોગિક કક્ષાએ પહોંચે નહિ ત્યાં સુધી આપણી રાજ્યનીતિને કેન્દ્રીકરણના પાયા ઉપર ચાલુ રાખ્યા સિવાય બીજો વિકલ્પ દેખાતા નથી, અલબત્ત આ કારણાને બાધક ન હેાય એવું વિકેન્દ્રીકરણ જેમ બને તેમ જલ્દિથી થાય એ જરૂર ઇચ્છવા યોગ્ય છે: આમ છતાં પણ વિનેબાજી જે પ્રકારના વિકેન્દ્રીકરણની અપેક્ષા રાખે છે તેના પ્રમાણમાં તે બહુ અલ્પ અને નજીવું હશે. દા. ત. ગામડાને સ્વાયત્ત બનાવવાને ગમે તેટલા વિચાર કરવામાં આવે તે પણ રાજ્યની તત્રરચના એ : થન તેમ જ અથ રચના કેન્દ્ર, પ્રદેશ અને ગામડાનું નાનું એકમ–આ ત્રણેના સમન્વિત વિચાર ઉપર જ નિર્માણ થવાની અને આ સમન્વયને વિચાર જ ગામડાની સ્વાયત્તતા ઉપર અમુક કાપ મૂક્યા વિના રહેવાના નહિં. આયાજતપરાયણુ લોકશાહી હંમેશા કેન્દ્રીભૂત રાજ્યરચના ઉપરજ ફાલીકુલી શકે છે. સર્વાનુમતી નિય ં વિંનેાખાજીનાં કેટલાંક વિધાતા આપણને ચાંકાવનારાં હોય છે અને અવ્યવહારૂ કાટિના લાગે છે, કારણ કે આપણે બધી બાબતને વમાનના સંદર્ભ માં વિચાર કરીએ છીએ, જ્યારે તેઓ જે કાંઇ કહે છે તે લક્ષ્યગામી હોય છે. દા. ત. તે જણાવે છે કે લેાકશાહીમાં બધા નિષ્ણુ સર્વાનુમતીથી થવા જોઇએ, આ એક નિશ્ચયાત્મક વિધાન થયું, આપણાં રાજખરાજના અનુભવ એમ કહે છે કે આ નિયમ મુજબ ચાલવા જઇએ તે આપણું ગાડું હાલતાં ચાલતાં અટકી જાય, કારણ કે થેાડા .માણસા પણ અમુક નિર્ણય લેવામાં સામા પડે તે આપણાથી આગળ ન ચલાય. પણ વિનેબાજીએ અવાર નવાર સ્પષ્ટ કર્યુ છે તે મુજબ ઉપરના વિધાનના વ્યવહારૂ અથ આટલો જ છે કે આજે આપણું બધું કામ બહુમતીના જોર ઉપર ચાલે છે અને તેનુ પરિણામ લઘુમતીની ચાલુ અવગણના કરવામાં આવે છે. આદશ લાકશાહીની દ્રષ્ટિએ કાઇ પણ એક પક્ષની ઇચ્છા કોઇ પણ અન્ય પક્ષ ઉપર લદાતી જ રહે એ ઈચ્છવાયોગ્ય નથી. આજના લઘુમતી પક્ષ સમયાન્તરે બહુમતીમાં આવવાના સંભવ રહે છે અને એમ બને ત્યારે તે પણ એ જ નીતિ ધારણ કરવાના છે. આનું પરિણામ સ્પર્ધા અને સંધમાં આવે. આને બદલે જે પક્ષની બહુમતી હાય તેણે બધી વિવાદાસ્પદ બાબતમાં લઘુમતીની ” અનુમતિ મેળવવા પ્રયત્ન કરવા જોઇએ અને એ અનુમતિ મેળવવા ખાતર તેણે બને તેટલી બાંધછોડ પણ કરતા રહેવુ જોઇએ. આમ કરવા છતાં પણ એવી પરિસ્થિતિ અને એવા સાગા કલ્પી શકાય છે કે જ્યારે સર્વાનુમતી મેળવવી અશકય બને અને બહુમતીથી કામ લીધા વિના ન ચાલે. પણ જો સર્વાનુમતી નિર્ણયના આગ્રહ અને પ્રયત્ન હોય તેા આવા પ્રસ ંગેા બહુ એછા બનવાના અને પ્રજાજીવનમાં લેાકશાહી સાચા અર્થમાં વિકસિત થવાની. * : નિષ્પક્ષ લેાકશાહી આવે જ તેમને વિચાર નિષ્પક્ષ લેાકશાહીને લગતા છે. -: કાઇ પણ વિશાળ દેશમાં ભિન્ન ભિન્ન વિચારસરણી હાવાની જ અને તેના પરિણામે વિચારપક્ષેા હોવાના જ. અને તેમાં જે પક્ષની બહુમતી હાય તેનુ' રાજ્ય સ્થપાવાનું. આ રીતે વિચારતાં નિષ્પક્ષ લેાકશાહી એ વર્તાવ્યાધાત જેવું વિધાન લાગે છે. પણ આ વિચારના વિસ્તારથી ખુલાસા કરતાં વિનેાબાજીએ અનેકવાર જણાવ્યુ છે તે મુજબ નિષ્પક્ષ લોકશાહીને વ્યવહારૂ અથ એટલે જ છે કે આજે આપણા દેશમાં જે પ્રમુખ રાજકીય પક્ષે છે તે રાષ્ટ્રના અનેક પ્રતા સબંધમાં ભિન્નભિન્ન વિચારસરણી ધરાવે છે. આ વિચારસરણીનુ' પૃથકકરણ કરતાં માલુમ પડે છે કે એ વિચારસરણીઓમાં પરસ્પરને સમત એવા ૯૦ ટકા અંશે છે અને પરસ્પરને 'અસંમત એવા ૧૦ ટકા અશા છે. તા આ રીતે રચાયલા રાજકીય પક્ષોએ જે ૯૦ ટકા પરસ્પરને સ`મત ક્ષેત્ર છે તેમાં સાથે મળીને કામ કરવુ જોઇએ અને પેલા જે ૧૦ ટકાનુ અસંમતિનું ક્ષેત્ર છે તેને વધારે વિસ્તૃત બનાવવાને બદલે ટુંકાવવાને સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ અને એ રીતે નિષ્પક્ષ લેાકશાહીના આદર્શને અભિમુખ બનીને સમાં પ્રગતિશીલ બનવુ જોએ. શાસનમુકત સમાજ આવા ત્રીજો તેમને વિચાર શાસનમુક્ત સમાજને લગતા છે, અને પોતાના સમર્થનમાં કાર્લ માકર્સે ચિન્હવેલી stateless Page #46 -------------------------------------------------------------------------- ________________ ::: પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૫૮ - society જેમાં વ્યક્તિ ઉપર અન્ય કોઈનું શાસન, નહિ હોય અર્થ સમજ અને સ્વીકારો રહ્યો કે જ્યાં યુદ્ધવિગ્રહ એ ભૂતન , અને વ્યકિત સ્વયંશાસિત હશે એવા સમાજની કલ્પના છે તેને કાળની ઘટના બની ગઈ હોય, જ્યાં માનવ સમાજના ઝગડાઓને વિનેબાજી અવારનવાર આગળ ધરે છે. વ્યકિતગત રીતે વિચારતાં નિકાલ કઈ તટસ્થ પંચ દ્વારા લાવવાની પ્રથા સર્વત્ર સ્વીકારવામાં મને એમ લાગે છે કે માનવી સમાજમાં ગમે તેટલું પરિવર્તન આવી હોય, જ્યાં કે દબાયો કે છુંદાયો વર્ગ ન હોય અને થાય એમ છતાં તે સમાજ અંગત રાગદ્વેષથી તેમ જ અન્યને દરેકને પોતાને વિકાસ સાધવાની પૂરી તક હોય, જ્યાં ઉચ્ચ દબાવીને અથવા અન્યના હિતને આઘાત પહોંચાડીને પિતાને નીચની, સ્પર્યાપસ્યની, કાળાગોરાની ભેદભાવના નાબુદ થઈ હોય, સ્વાર્થ સાંધવાની વૃત્તિથી કદિ પણ સમગ્રપણે મુકત થવાને જ્યાં આજને સાંકડો રાષ્ટ્રવાદ પણ લુપ્ત બન્યા હોય, જ્યાં શ્રમનથી અને તેથી તેના ઉપર સામાજિક નિયંત્રણની જરૂર એટલે નિષ્ઠા સાર્વત્રિક બની હોય અને જ્યાં સૌની અન્ન, વસ્ત્ર અને કે તેને એક યા બીજા પ્રકારના સામાજિક શાસનની અપેક્ષા વસવાટની પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં આવતી હોય–આવી રહેવાની જ. તેથી શાસનમુકત સમાજનું સ્વપ્ન કોઈ પણ સમાજરચનાને આપણે સાપેક્ષ ભાવે અહિંસક સમાજરચના કહી : - કાળે સફળ થવાનું નથી. એટલું જ નહિ પણ આવો વિચાર શકીએ. આવી સમાજરચના ઉભી કરવી એવું વિનોબાજીનું લેકે સમક્ષ અવારનવાર મુકાયા કરવાથી તેમાં જે કદિ શક્ય સ્વપ્ન છે. નથી તે શક્ય હોવાની ભ્રમણા પેદા થાય છે, તેમનામાં શાસન વિનેબાજી અને પ્રતિકારાત્મક સત્યાગ્રહ વિરોધી વૃત્તિ ઉત્તેજિત થાય છે અને અરાજક વૃત્તિને નવું પોષણ ગાંધીજીએ આપણને પરદેશી હકુમત સામે લડવાની એક , મળે છે. આમ વિચારવા છતાં વિનેબાજી શાસનમુક્ત સમાજની પદ્ધતિ તરીકે પ્રતિકારાત્મક સત્યાગ્રહને માર્ગ દેખાડે છે. એ વાત કરે છે ત્યારે આપણુ અદ્યતન જીવનવ્યવહારને અને સમાજ- માર્ગનું અવલંબન લઇને આપણે પરદેશી હકુમતને આપણું દેશ- રચનાને લક્ષીને શું કહેવા માંગે છે તે મારા ધ્યાન બહાર નથી. માંથી વિદાય કરી છે, આઝાદી હાંસલ કરી સ્વરાજયની સ્થાપના તેમના કહેવાનો ભાવ મને એ મુજબ માલુમ પડે છે કે આજે કરી છે. ત્યાર બાદ ગાંધીજી ગયા અને દેશમાં આપણી સરકાર દેશનું આખું શાસન કેન્દ્રવતી છે. દિલ્હી લેકેના માટે વિચારે અમલી બની છે, જેને આજે અગિયાર વર્ષ પૂરાં થયાં છે. આ છે અને ત્યાંથી હુકમ છુટે છે તે મુજબ લેકને વર્તવાનું હોય લાંબા ગાળા દરમિયાન એક યા બીજા પ્રશ્ન ઉપર દેશમાં આવા છે. દિલ્હીને ગામડાના લોકો સાથે કોઈ સીધો સંપર્ક નથી અને પ્રતિકારાત્મક સત્યાગ્રહો અવારનવાર ઉભા થયા કરે છે અને તેના તેનું શેમાં ભલુ છે અને શેમાં નથી તેની દિકહીને બીલકુલ પરિણામે પ્રાદેશિક સલેડ શાનિ અવારનવાર જોખમા ખબર નથી અને ખબર છે તે બહુ જ ઓછી ખબર છે. એને આવે છે. આ સંબંધમાં વિનોબાજીએ તાજેતરમાં એક માર્ગદર્શક દિલ્હીને હુકમ ગામડાના લેકેને અવશ બનીને માનવો પડે છે,' નિવેદન કર્યું છે. તેઓ આ જ બાબતને લગતા –જાણીના સમાજ . કારણ કે તેનું રક્ષણ અને છવાદેરીનાં સૂત્રો દિલ્હીના હાથમાં છે. વાદી કાર્યકર્તા શ્રી ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈના – પ્રશ્નને ઉત્તર આ કેન્દ્રવતી શાસનનું સંવર વિકેન્દ્રીકરણ થવું જોઇએ અને ': આપતાં જણાવે છે કે “બાપુના જમાનામાં અને આજના જમાનામાં નાનામાં નાનું એકમ ચાલુ જીવનવ્યવહારની અને જીવનવિકાસની આ ત્રણ મુખ્ય તફાવત છે. (૧) ત્યારે પરતંત્રતા હતી, આજે સ્વતંત્રતા બાબતમાં બને તેટલું સ્વતંત્ર અને સ્વાયત્ત બનવું જોઈએ. છે. (૨) ત્યારે લેકશાહી નહોતી, આજે લેકશાહી છે. (૩) ત્યારે આમ થાય ત્યારે લોકજીવનમાં લોકશાહી પૂર્ણ રૂપે પ્રગટી કહેવાય. વિજ્ઞાનયુગને આરંભ તે થયું હતું, પણ તેમાં આજના જેટલી આમ થાય ત્યારે લોકે કેન્દ્રવતી શાસનચક્રમાંથી મુક્ત થયા કહેવાય, પ્રગતિ હેતી થઈ. આ ત્રણે કારણોને લીધે સત્યાગ્રહ અંગેના અને સાપેક્ષભાવે લોકે સ્વશાસિત બન્યા કહેવાય. વિનોબાજી ' આપણા વિચારોમાં ધરમૂળથી ફેરફાર કરવા જોઇએ. શાસનમુકત સમાજ દ્વારા સત્તાના આવા વિકેન્દ્રીકરણને સુચવી “વિજ્ઞાનયુગે આજે વિશ્વને એટલું નાનું બનાવી દીધું છે રહ્યા છે. ' ' કે એક દેશના લેકે ઘેર બેઠાં બીજા દેશ ઉપર ધારેલા ઠેકાણે વર્ગ વિહીન સમાજ બેબ નાખી શકે છે. એ હાલતમાં અહિંસા પાસે પણ એવી આવી જ રીતે વર્ગ વિહીન સમાજ રચનાના વિચારને પણ શકિત હેવી જોઈએ કે ઘર બેઠાં એ આખા જગતમાં શાન્તિ " - ધટાવવાનો છે. માનવસમાજ આજે અનેક વર્ગોમાં વહેચાય લાવી શકે. એને સારૂ આપણે આપણા નાના નાના પ્રશ્નો પાછળ છે, અને માનવસ્વભાવને વિચાર કરતાં કોઈ પણ કાળે વર્ગ- આપણી પ્રતિકારની શકિત નહિં વાપરી નાખીએ, પણ જગતની વિહીન સમાજ ઉભો થાય એ અશકય -અકલ્પનીય – લાગે છે. શાન્તિના કે તેના જેવા જ કેઈ નૈતિક કે વિશ્વને સ્પર્શે તેવા ભૌગોલિક, સામાજિક તેમજ આર્થિક કારણોને લીધે માનવી પ્રશ્ન સારૂ એને સંગ્રહ કરીશું. નાના પ્રશ્નોને સારૂ આપણી પાસે - સમાજ હંમેશાને માટે નાના મેટા વર્ગોમાં વહેંચાયેલું રહેવાને જ ચાર પ્રકારના રસ્તાઓ છે :- ' છે. આમ છતાં પણ માનવી સમાજનાં અનેક વર્ગોમાં કેટલાક : (૧) બંધારણીય રસ્તાઓ (૨) ચૂંટણી મારફત ફેરફાર એવા વર્ગો છે કે જે ઉચ્ચનીચની ભાવના ઉપર આધારિત છે. (૩) સમજાવટ (૪) લેકશક્તિ મારફત લેકેનું પરિવર્તન . કેટલાક એવા વર્ગો છે કે જેનો હેતુ અને પ્રવૃત્તિ અન્યની શેષણ- “આ ચાર માર્ગો વડે જેટલું થઈ શકે એટલાથી જ સંતોષ . પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. તે માનવી સમાજને વર્ગવિહીન માને જોઈએ. એ સિવાયના બીજા કોઈ સંઘર્ષાત્મક રસ્તાઓ ન બનાવે છે તેને એટલે જ અર્થ કરવાનો રહે છે કે આપણે લેવા જોઇએ. . એવા સમાજ રચના ઉભી કરવી છે કે જેમાં ઉચ્ચનીચ ભાવને “વળી વિજ્ઞાનયુગમાં એક બીજો' મુદ્દા ઉપર પણ ધ્યાન . જરા પણ સ્થાન ન રહે અને જેની પ્રવૃત્તિ અન્ય કોઈ માનવ દેવું પડશે. આપણી ક્રિયા એવી હોવી જોઈએ કે જેથી આપણા 1. સમાજની જરા પણુ શેષક હોઈ ન શકે.' . . કે સામેના પક્ષના મનમાં ક્ષેભ પેદા ન થાય. વિજ્ઞાને આજે એવાં '. અહિંસક સમાજરચના i શસ્ત્રો બનાવ્યાં છે કે વિક્ષુબ્ધ માણસને હાથમાં એ ય તે આવી જ રીતે હિંસાનો સર્વથા અભાવ હોય એવી કોઇ તેમાંથી માનવતાને સંહાર જ થાય. માટે પણ સત્યાગ્રહ સમાજરચના ક૯પી શકાતી જ નથી, કારણ કે માનવી જીવન નાની, મનની ભૂમિકામાંથી નીકળી બુધ્ધિની ભૂમિકા ઉપર આવવા જોઇએ. મેટી: હિંસા ઉપર અનિવાર્યપણે સદા આધારિત હતું, છે, અને ' “તેથી મેં સૌમ્ય સૌમ્યતર, સૌમ્યતમ સત્યાગ્રહને વિચાર ' રહેવાનું છે. તે પછી અહિંસક સમાજરચનાને આપણે એટલે જ મુકે છે. જે દેશમાં નાના નાના પ્રશ્નોમાં અહિંસક પ્રતિકારની Page #47 -------------------------------------------------------------------------- ________________ ' પ્ર બુદ્ધ જીવન : શકિત ખચી નાખીએ તો દુનિયાના હિંસક બળ સામે આખા :- . જેમ આવું ઔષધ મલકૃદ્ધિ કરે છે પણ સાથે સાથે દેશની નૈતિક અહિંસક શકિત ખડી કરી શકાય નહિ. એ બધા સ્નાયુઓને અમુક અંશમાં નબળાં પાડે છે, તેમ યોગ્ય પ્રશ્ન સંભવ તે નથી, પણ હાલ તુરત ધારો કે પાકીસ્તાન હુમલે ઉપર યોગ્ય રીતે અમલમાં મૂકાયેલ પ્રતિકારાત્મક સત્યાગ્રહ પણ કરે, તો ભારત સરકાર જરૂર પડયે દેશમાં ફરજિયાત લશ્કરી અનિષ્ટ સામાજિક ઘટનાનું નિવારણ કરે છે, પણ સાથે સાથે તેની ભેરતી કરવા પ્રેરાય. મારા જેવા હજાર એવા નીકળે કે જે સમગ્ર પ્રક્રિયાનું પરિણામ સમાજવ્યવસ્થાને એક સારો એવો આંચકે. યુદ્ધમાંથી અલગ રહે કે વિરોધ કરે. પરંતુ જેઓ લશ્કરમાં આપવામાં આવે છે. આમ હોવાથી સારક ઔષધ માટે જેમ ' જોડાશે એમનામાં પણ લડવાની શકિત ખીલેલી નહિ હોય અને અસાધારણ શારીરિક વિકૃતિ અપેક્ષિત છે તેમ પ્રતિકારાત્મક સત્યાઅહિંસાથી દેશનું રક્ષણ કરવાની હિંમત પણ નહિ હેય. આવી ગ્રહ માટે અસાધારણ સામાજિક પરિસ્થિતિ અપેક્ષિત છે. આજે સ્થિતિમાં આપણે લાચાર બનવું પડે. તેથી મારો પ્રયત્ન દેશમાં હાલતાં ચાલતાં શરૂ કરવામાં આવતા કહેવાતા પ્રતિકારાત્મક સત્યાએવી અહિંસાની શકિત ખીલવવાનો છે કે જેની અસર પાકીસ્તાન ગ્રહો કેવળ અનર્થજનક હોઠને સામાજિક સ્વાસ્થની દૃષ્ટિએ ઉપર કે એને પ્રત્સાહન આપનારા અમેરિકાના લોકે ઉપર પડે. સદન્તર બંધ થવા ઘટે છે. પણ ઉપરના વિધાનથી . વિનોબાજી જે પ્રલય તરફ ધસી રહેલી દુનિયાનું નૈતિક અન્તઃકરણ જગાડવું દેશના કેઈ પણ પ્રશ્ન ઉપર અને કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિહોય, તે ભારત જેવા દેશે અહિંસાની શકિત કેળવવી પડશે. કારાત્મક સત્યાગ્રહને નિષેધ કરતા હોય તે તે માન્ય બની શકે એટલે આપણે જે દેશમાં જ માંહોમાંહેની નાની નાની લડાઈઓમાં તેમ નથી. કારણ કે દેશમાં એવી ઘટનાઓ, અવારનવાર બન્યા પ્રતિકારાત્મક સત્યાગ્રહમાં ખૂંપી જઈશું તે આપણે દેશ અહિં કરે છે કે જ્યારે અન્તિમ ઉપાય તરીકે હિંસાત્મક પ્રતિકારના સાની શ્રેષ્ટ શકિત પ્રગટ કરવામાં પાછો પડશે. માર્ગે જવું એ જે નિષિદ્ધ હેય, અયોગ્ય હેય, તે અહિંસાત્મક હવે સમય એવો આવી લાગે છે કે જ્યારે અહિંસાની પ્રતિકાર સિવાય પ્રજાના હાથમાં બીજો કઈ વિકલ્પ રહે જ નથી પ્રક્રિયા વિક્ષેભ પેદા કરે એવી ન હોવી જોઇએ. આપણે આવેશની અને તેવી પરિસ્થિતિમાં અહિંસાત્મક પ્રતિકારનું અવલંબન અનિવાર્ય ભૂમિકા ઉપરથી વિજ્ઞાનની ભૂમિકામાં જવું પડશે. ઘર્ષણવાળા બની જાય છે. અને તેથી સ્વાભાવિક રીતે ધમ્ય બને છે. સત્યાગ્રહમાં સામસામાં બુદ્ધિનાં દ્વાર બંધ થઈ જાય છે, જ્યારે વિનોબાજીના ઉપકત કથનમાં ગર્ભિત એવું પણ સૂચન સૌમ્ય સત્યાગ્રહ એ. દ્વાર ખુલ્લાં રાખે છે અને અને પાછળનું રહેલું છે કે જગતની શાન્તિના કે તેના જેવા જ નૈતિક કે વિશ્વને સત્ય સ્વીકારવામાં હારજીતુને ક્ષોભ પેદા થવા દેતા નથી. ઘર્ષણ સ્પશે તેવા પ્રશ્ન સાફ અહિંસાત્મક પ્રતિકારની શકિત સંગ્રહિંત વાળા સત્યાગ્રહોથી સામાનાં મન વધુ જડ થાય છે અને લોક કરવા માટે દેશના ચાલુ નાના મોટા પ્રશ્નો ઉપર આ શકિત ખરચાવી રપૂર્વક-retaliate -વળતે હુમલો કરવા પ્રેરાય છે.” ન જોઈએ. ગણિતની ગણતરીએ આ વિધાન આકર્ષક અને ઉપરના નિવેદનમાં સૌમ્ય, સૌમ્યતર, સૌમ્યતમ સત્યાગ્રહનું પ્રતીતિદાયક લાગે છે, પણ તાવિક રીતે વિચારતાં આ વિધાન 'હાર્દ હું હજુ સમજી અથવા તે સ્વીકારી શક નથી, કારણ કે વિવાદાસ્પદ દિસે છે. પ્રશ્ન એ છે કે વિશ્વવ્યાપી નહિ એવા કઈ પણ ઉગ્ર અનિષ્ટ પરિસ્થિતિનું નિવારણ કરવાના હેતુથી જ પ્રશ્ન ઉપર સત્યાગ્રહની શકિત કેન્દ્રિત કરવાથી તે શકિત વધે છે " સત્યાગ્રહનું અવલંબન લેવામાં આવે છે અને એ પરિસ્થિતિનું કે ધટે છે? મને તો એમ લાગે છે કે પ્રસંગોએ આ શક્તિને જ્યાં સુધી નિવારણ ન થાય ત્યાં સુધી તે સત્યાગ્રહને વધારે ને ઉપગ કરતા રહેવાથી આ શકિતમાં સમગ્રપણે વૃદ્ધિ થાય છે. વધારે ઉત્કટ બનાવવાનો ધમ સાચા સત્યાગ્રહીને પ્રાપ્ત થાય છે. ઉલટું તેને ઉપયોગ બંધ કરવાથી શકિત કુંઠિત બની જવાને આ પરિણામલક્ષી સત્યાગ્રહ ઉગ્ર, ઉગ્રતર, ઉગ્રતમ હોવાનું કંપી સંભવ રહે છે. ' શકાય છે, પણ સૌમ્ય, સૌમ્યતર, સૌમ્યતમ કેમ હોઈ શકે એ હજુ સૈન્ય વિસર્જન મારી કલ્પનામાં આવતું નથી. આજ કાલ કેટલાક સમયથી વિનોબાજી રૌન્ય વિસર્જનને વળી વિનોબાજીના ઉપરના કથન ઉપરથી એ સાર નીકળતે વિચાર પ્રજા સમુદાય સમક્ષ મૂકીને અનેક લેના મનમાં એક લાગે છે કે આપણા સત્યાગ્રહની એવી કોઈ પ્રક્રિયા હોવી ન જોઈએ પ્રકારના ક્ષેભ પેદા કરી રહ્યા છે. આ સંબંધમાં તેમની વિચારણું કે જે લોકમાં સંક્ષેભ પેદા કરે. આ વિધાન પણ હું સમજી એવી છે કે આજે આપણે એક બાજુએ નિઃશસ્ત્રીકરણ કરવાને શકતા નથી, કારણ કે ગાંધીજીએ આપણને જે સત્યાગ્રહનું દેશમાં દુનિયાના મહારાજને જોરશેર પૂર્વક અનુરોધ કરી રહ્યા છીએ, જુદા જુદા પ્રસંગોએ દર્શન કરાવ્યું છે તેમાં હંમેશા સંક્ષેભ અને પાકિસ્તાન તરફના આક્રમણભયને કારણે આપણુ સન્યમાં અભિપ્રેત રહ્યો છે. કોઈ પણ પ્રતિકારાત્મક સત્યાગ્રહ કે એક અને યુધ્ધસામગ્રીમાં ચાલું વધારે કરી રહ્યા છીએ અને તે પ્રશ્નને લગતા સંક્ષેભમાંથી જન્મે છે અને નવા સંક્ષેભને જન્માવે પાછળ આ૫ણે દર વર્ષે લગભગ ત્રણ અજબ રૂપિયાનો ખર્ચ છે. સત્યાગ્રહમાં જે. અપેક્ષિત છે તે સત્યાગ્રહના માર્ગે જનાર " કરી રહ્યા છીએ અને એ જ પ્રકારના ખ્યાલથી પાકીસ્તાન પણ દર વ્યકિત યા સમુદાયના ચિત્તને સમભાવ અને સમધારણ. વર્ષે લગભગ એક અબજ રૂપિયાનો ખર્ચ કરી રહેલ છે અને એ " વિનોબાજીના કથનમાં રહેલા એક ત્રીજો મુદ્દો પણ વિચારણા રીતે ચાર અજબ રૂપિયાનું દર વર્ષે સૈન્ય પાછળ પાણી થઈ માગે છે. તેમના કહેવા મુજબ આપણે આપણું નાનાં નાના રહ્યું છે. જ રકમને પ્રજાકલ્યાણ પાછળ ખર્ચ કરવામાં પ્રશ્ન પાછળ આપણી પ્રતિકારની શક્તિ વાપરી નાખવી ન જોઈએ, આવે તે ભારત તેમ જ પાકીસ્તાનની સીકલ બદલાઈ જાય એવાં પણ જગતની શાન્તિના કે તેના જેવા જ કેઈ નતિક કે વિશ્વને સ્પશે મોટાં લોકકલ્યાણનાં કાર્યો હાથ ધરી શકાય.” પાકીસ્તાન તરફથી તેવા પ્રશ્ન સારૂ એને સંગ્રહ કરવો જોઈએ. આ વિધાનને એટલે જ આક્રમણુના ભયને બહુ વજન નહિ એપવું જોઈએ એમ સૂચ- જો સાર હેયે કે પ્રતિકારાત્મક સત્યાગ્રહના અવલંબન માટે પ્રશ્ન વતાં જણાવવામાં આવે છે કે “આજના દુન્યવી સંયોગોમાં માટે હેવો જોઈએ, પરિસ્થિતિ તદનુસાર ગંભીર હોવી જોઈએ અમેરિકાના ટેકા વિના પાકીસ્તાન એકલું ભારત ઉપર ચઢાઈ અને તેને નિકાલ લાવવા માટે વિનોબાજીએ સૂચવેલા ચાર ઉપાય કરે એ શકય જ નથી અને અમેરિકાના ટેકા સાથે જે પાકીસ્તાન નાકામયાબ નીવડ્યાની પ્રતીતિ થઇ હેવી હોય, તે તે યથેચિત ચઢાઈ કરે તે આપણુ સન્યને અને એકઠી કરાયે જતી યુધ્ધ છે. કારણ કે આ પ્રતિકારાત્મક સત્યાગ્રહ પરિણામની દૃષ્ટિએ ' સામગ્રીને કોઈ અર્થ જ નથી, કારણ કે અમેરિકા સામે આ૫' શારીરિક મલશુદ્ધિ અર્થે. લેવામાં આવતા સારક ઔષધે જે છે. ણામાં ઉભા રહેવાની કેઈ લશ્કરી તાકાત છે જ નહિ. બીજું એ અતિ મા સમુદાયના ઇનમાં રહેલા એક આપણા નાની , આવે Page #48 -------------------------------------------------------------------------- ________________ મયુદ્ધજીવન જી બન a પશુ. ખ્યાલમાં રાખવાનુ` છે કે પાકીસ્તાનને આગળ કરીને અમેરિકા જો આપણી સાથે યુદ્ધ આદરશે તે આપણે ઇચ્છીએ કે ન કચ્છીએ તે પણ રશિયા ચૂપ બેસી રહી શકે જ નહિં અને તા પછી એ લડાઈ ભારત અને પાકીસ્તાન વચ્ચેની નહિ પણ રશિયા અને અમેરિકા વચ્ચેની જ બની જાય--એટલે કે ત્રીજા વિશ્વયુદ્ધની યાદવાસ્થળી સરજાઈ જાય.”, દેશની આન્તરિક સુલેહશાન્તિ જાળવવા માટે સુગ્રથિત સૈન્ય હાવુ એટલુ' જ. આવશ્યક છે તે આજની વસ્તુસ્થિતિના જવાખમાં વિનાબાજી એ મતલબનું જણાવે છે કે “અલબત્ત જ્યાં સુધી આપણા હાથમાં દેશની સુલેહશાન્તિ જાળવવા માટે ખીજો કાઇ વિકલ્પ ત હોય ત્યાં સુધી સૈન્ય રાખવુ જરૂરી છે, તે પણ તે આટલા મેટા પાયા ઉપરનુ હાવુ જરૂરી નથી.” અને સાથે સાથે દેશની સુલેહશાન્તિ માટે આવશ્યક સૈન્યની બહુ ઓછી જરૂર પડે એ ખ્યાલપૂવ ક તેઓ પ્રજાસમક્ષ શાન્તિસેનાને એક વિચાર મૂકી રહેલ છે. આ શાન્તિસેના જ્યાં જ્યાં સુલેહશાન્તિના ભંગ થવાના હોય ત્યાં ત્યાં આગળથી અગમચેતી વાપરીને સત્રમાં આવેલા બન્ને પક્ષે વચ્ચે સમાધાની–સમજુતી પેદા કરવાને પ્રયત્ન કરે અને તાકાને ચઢેલા ટાળાને વચ્ચે પડીને, પેાતાના જાનને જોખમાવીને પણ તે।કાન અટકાવવાના અને જાનમાલની ખુવારી થતી રાકવાના પ્રયત્ન કરે. આમ સૈન્યવિસર્જનના વિચાર સાથે શાન્તિસેનાના વિચાર વિનેાખાજી સ`કલિત કરે છે. અને શાન્તિસેનાના વિચાર સર્વ માન્ય અને અને સાથે સાથે તેમાં જોડાયલા સૈનિકના નિર્વાહા પ્રશ્ન, પૂર્ણુતયા નહિ તે આ શત:, ઉકલે એ હેતુથી તે સર્વોદયપાત્રની યાજનાને વિચાર પણ જનતા સમક્ષ મૂકી રહ્યાં છે. * આ ત્રણે બાબતેને આપણે ક્રમશઃ વિચાર કરીએ. સૈન્યવિસર્જન એક ભવ્ય વિચાર છે, અને આજની પરિસ્થિતિના સંદર્ભમાં તેના વિચાર કરવાના ન હાય તે! તે સબંધમાં એ મત પડવાને કાઈ સંભવ જ નથી. વસ્તુતઃ એ દિવસની આજે સૌ કાઇ રાહ જોઇ રહ્યુ છે કે કયારે આ દુનિયામાંથી યુધ્ધની હમેશાને માટે નાબુદી થાય અને સન્યસજાવટ પાછળ થતા પાર વિનાના ખર્ચે - માંથા દુનિયા ઊંચે આવે. એ પણ ખરૂ કે સાત્રિક સૈન્યવિસર્જન થાય એ દિવસ કેવળ કલ્પનાના નથી. કારણ કે પહેલાંની અને આજની દુનિયમાં માય ફરક એ પડયા છે કે જ્યાં સુધી માનવી પાસેની સંહારક શકિત પરિમિત હતી- ત્યાં સુધી એવી માન્યતાને પૂરો અવકાશ હતા કે જે દેશ પાસે જેટલી સૈન્યશક્તિ વધારે તે દેશ તેટલા વધારે સુરક્ષિત, પણ આજે જ્યારે આખી દુનિયાના સંપૂર્ણ` સંહાર કરી શકાય એવી – મેટા ગણાતા પ્રત્યેક દેશ આગળ - હારક શકિત એકઠી થઇ ચુકી છે, અને સંહારશસ્ત્ર હાથમાંથી છુટયા પછી અન્ય સાથે પોતાના પણ નાશ કરી એસે એવું આજના કાળભેરવ અણુમાંખાનુ સ્વરૂપ છે, ત્યાં કાઇ એક દેશ અન્યથી વધારે શકિતશાળી અને તેથી વધારે સુરક્ષિત ગણાય એવી પરિસ્થિતિ હવે રહી નથી. એટલે જો દુનિયાનું અસ્તિત્વ કાયમ રહેવાનું હોય તે આજની દુનિયાએ પોતાની શસ્ત્રકિતને સદાને માટે મ્યાન કર્યે જ છૂટકા છે, એટલે તાત્ત્વિક રીતે વિચારતાં શસ્ત્રવિસજ નના-સૈન્યવિસજનનેા–સાવત્રિક સ્વીકાર બહુ નજીકના ભવિષ્યના ગર્ભમાં રહેલા જ છે એમ સ્વીકારવામાં જરા પણુ અતિશયતા થતી નથી. આ દ્રષ્ટિએ સાવસર્જન તરફ આંગળી ચીંધનાર વિનેભાજી નજીકનાં ભાવીનુ જ સૂચન કરી રહેલ છે એમાં કાઇ શક નથી. આમ છતાં પણ આજના ભારત પૂરતા વિચાર કરીએ તે સૈન્યવિસર્જનના વિચારના તત્કાળ સ્વીકાર શક્ય નથી લાગતા, વ્યવહારૂ પણ નથી લાગતા. કારણ કે પાકીસ્તાન વિષેને આપણા તા. ૧-૭-૫ જે ભય છે તે કેવળ કાલ્પનિક નથી: તેમાં ઘણી મેાટી વાસ્તવિકતા રહેલી છે, અને તેના સંબધ કાશ્મીરના પ્રશ્ન સાથે રહેલા છે. પાકીસ્તાનના ઉદ્ભવ થયા ત્યારથી આજ સુધી ત્યાંના આગેવાના ભારત વિષે યુદ્ધની પરિભાષામાં જ વિચાર અને ઉચ્ચાર કરી રહ્યા છે અને તેનું રાજકારણ યુઘ્ધાભિમુખ નેતાઓના હાથમાં જ રહ્યું છે. વળી અમેરિકાના ટેકા વિના—સમથન વિના-પાકીસ્તાન ભારત ઉપર કદી ચઢાઇ ન જ કરે એ માન્યતા વધારે પડતી છે. અમેરિકા કદાચ ટકા ન આપે, તેની પડખે ઉભું ન રહે, પણ તટસ્થતા સ્વીકારે અને પાકીસ્તાન ભારત ઉપર ચઢાઇ કરે એમ આજના આન્તરરાષ્ટ્રીય તખ્તા ઉપર ખેલાતા રાજકારણમાં ન જ બને એમ માની લેવાને કંઇ કારણ નથી, અને પાકીસ્તાનના રાજકારણી આગેવાના સત્તા ઉપર ટકી રહેવા માટે કામ પણ સમયે આવા યુદ્ધજુગાર ખેલી નાખે એ પણ એટલું જ સભવિત છે. વળી એવી કાઇ કટોકટીમાં અહિં વસતા મુસલમાનેાના વલણુ વિષે આપણે કર્દિ અન્યથા વચારવાનું જ ન હોય—એવી શ્રદ્ધા હજુ આપણા દિલમાં પેદા થઈ નથી, બહારની પરિસ્થિતિ ઉપર જણાવી તેવી છે અને અંદરની પરિસ્થિતિ પણ સચા વિશ્વસનીય છે એમ માની લેવાને કાંઇ કારણ નથી. દેશની અંદર પણ સૈન્યની જરૂર પડે.એવા નાના મેાટા સાઁની શકયતા રહેલી જ છે. આમ આન્તર બાહ્ય સંભવિત આક્રમણા સામે સૈન્ય સિવાય આપણને ચાલે તેમ નથી. દેશમાં પણ અદ્ઘિ સા વિષે એવી કાઇ જામેલી નિષ્ઠા નથી કે ગમે તે સચેગમાં અમે કદિ શસ્ત્રને ઉપયેગ નહિ કરીએ, અથવા તેા અમે ખુવાર થઇશું, પણ અહિંસાને વળગી રહીશું' એમ આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ, આવા આગ્રહ ધરાવતી કેટલીક વ્યક્તિ આપણા દેશમાં છે અને મળી રહેશે, પશુ આવુ કાઇ સામુદાયિક વલણ હજી આપણા દેશમાં જોવામાં આવતુ નથી. વળી દુનિયામાં ઉભા થતા બધા સ ંધર્ષોં અન્તિમ કાટિના નથી હાતા. જ્યાં અણુશસ્ત્રાના ઉપયોગ અનિવાય` હેય ત્યાં આપણુ સૈન્ય અને શસ્ત્રશક્તિના ભલે કાષ્ઠ ઉપયોગ કે અર્થ ન હોય, પણ જેમ જગલમાં એકલા ચાલ્યા જતા હાઇએ તા માત્ર લાકડીનું સાધન પણ કર્દિ ઉપયેગી થઇ પડે છે તેમ, નાના નાના સર્પોને પહાંચી વળવા માટે – દબાવવા માટે આપણી પરિમિત સૈન્યશકિત પૂરી કામયાબ નીવડવા સંભવ છે. ચર્ચાના સાર એ કે જ્યાં સુધી પાકીસ્તાન સાથે કાશ્મીર અને અન્ય પ્રશ્ના સંબધમાં આપણી સમજીતી અને સમાધાન ન થાય અને આન્તરિક પ્રાસ બંધમાં પણ કહેવાતા સત્યાગ્રહેાની પ્રણાલીમાંથી અથવા તેા લોકવ્યાપી આન્દોલનેાની શકયતામાંથી આપણે ઉંચા ન આવીએ ત્યાં સુધી સૈન્ય વિના આપણુને ચાલી ન શકે એવું” મારૂ મન્તવ્ય છે. આમ છતાં પણ રસૈન્યવિસર્જનને લગતા વિનાબાજીના વિચારને હું અન્તરથી આવકારૂં છું અને તે એટલા માટે કે તે વિચાર એક આખાહવા પેદા કરે છે અને વધતા જતા લશ્કરી ખ' ઉપર અંકુશ મૂકે છે, જે બહુજ જરૂરી છે. વળી આજે વિનોબાજી કે જવાહરલાલજી જેવી વ્યકિત જ્યારે અમુક એક વિચાર 'પ્રજા સમક્ષ રજુ કરે છે. ત્યારે તે વિચાર તે તે દેશની સરહદમાં પુરાઇને રહેતા નથી, પણ વાયુની માક અન્ય દેશમાં પણ ફેલાતા ચાલે છે. તે આજ વિચારને પ્રતિધ્વનિત કરે એવી કાઇ વિશિષ્ટ વ્યકિત. પાકીસ્તાનમાં પણ ન જ પાકે એમ માની લેવાને કારણુ નથી. વિનોબાજીના આ વિચારમાં રહેલું શાણપણુ આપણા પ્રજાજનાના તેમજ શાસકાના અને એવી રીતે પાકીસ્તાનના પ્રજાજનાના અને શાસકના દિલને આજે નહુ તે આવતી કાલે સ્પર્શે અને તેથી આ બે દેશ વચ્ચે એવી કાઇ સમજુતી પેદા થાય કે આપણા પ્રશ્નોને નિકાલ આપણે પરસ્પર યુદ્ધ દ્વારા Page #49 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૫૯ -પ્રભુ દૂધ જીવન ૨૦૭ , હરગીજ નહિ કરીએ - આ તદ્દન અસંભવિત, નથી અને એમ અને તે કારણે ઉપરના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરતા અચકાશે બને તો કદાચ સંપૂર્ણ સૈન્યવિસર્જન નહિ તે પણ મહત એ પણું એટલું જ સંભવિત છે. તદુપરાન્ત આવી શાન્તિસેના પ્રમાણુનું સૈન્યવિસર્જન સહજ શકય બને તેમ છે. આ વિચારને ધાર્યો વખતે ધાર્યું કામ આપે તે માટે તેનું ભારતવ્યાપી સંગઠ્ઠન અનુકૂળ એવું આન્તરરાષ્ટ્રીય આન્દોલન પણ ઉભું થાય, એટલું જ કરવું પડશે. તેના સ્વરૂપની વિગતે જે નકકી થઈ હોય તે તેની નહિ પણું વધારે વેગ પકડે, એ પણ એટલું જ સંભવિત છે. હજુ લેકેને પૂરી જાણ નથી. પરિણામે કલ્પાયેલી શાન્તિસેનાનું આ દષ્ટિએ સૈન્યવિસર્જનને વિચાર તત્કાલ વ્યવહારૂ ન હોવા મૂર્ત અને સક્રિય સ્વરૂપ કેવું હશે તે આજે તે હજુ બેટા ભાગે છતાં આવકારદાયક લાગે છે. આ વિચાર જ્યારે તેને અનુકૂળ કલ્પનાને વિષય છે. વિચાર તરીકે શાંતિસેના સર્વથા આદરપાત્ર ભૂમિકા ઉભી થશે ત્યારે જ અમલમાં આવી શકશે એમ સમજીને અને અદણીય છે. ' આથી કેઇએ ચેકી, ઉઠવાની જરૂર છે જ નહિ. ' ' સર્વોદય પાત્ર - શાન્તિસેના સર્વોદય પાત્ર એટલે અહિંસક સમાજ રચનાનો સ્વીકાર શાન્તિસેનાને વિચાર કહપનામાં જેટલે આકર્ષક છે તેટલો સૂચવતી અને શાન્તિસૈનિકના નિર્વાહના આધારરૂપ બને એવી એક જે તેને અમલી રૂપ આપવામાં વિકટ છે. આજે અવાર નવાર એક લોકવ્યાપી યોજના. આ યોજનાનું સ્વરૂપ એવું છે કે દરેક ગામ યા બીજા પ્રશ્ન ઉપર લેક્રેમાં ઉશ્કેરાટ પેદા થાય છે અને તે યા શહેરમાં રહેતા દરેક કુટુંબને મુખ્ય માણસ એક પાત્ર રાખે જેતજોતામાં તોફાનનુંજાનમાલની ખુવારીનું-૫ પકડે છે. અને તે સંબંધમાં એવો સંકલ્પ કરે કે- ' ' સંબંધમાં શાન્તિ સૈનિકે અગમચેતી વાપરીને લોકોને સમજાવટના ૧૦ હું મારા ઘરમાં સ્વેચ્છાપૂર્વક સદયપાત્ર સ્થાપું છું. માગે વાળે અને એમ છતાં પરિસ્થિતિ વણસે અને ગંભીર રૂપે - ૨, સર્વોદયપાત્ર સ્થાપવામાં મારા કુટુંબની સંમતિ છે. પકડે તે પિતાના જાનના જોખમે પણ તોફાની તત્ત્વોને વારવાને - ૩. સમાજને પ્રથમ અપણ કર્યા પછી અન્નગ્રહણ કરવાને બનતા પ્રયત્ન કરેઅને એ ઉપરાંત શાન્તિના સમયમાં બને સંસ્કાર કુટુંબનાં નાનાં મોટાં સૌને નિત્ય અનાયાસે મળશે એ તેટલે લોકસંપર્ક સાધે અને લોકોની સેવા કરે–આ શાન્તિસેનાં વાતને મને પરમ સંતોષ છે. અંગે વિનોબાજીને ખ્યાલ છે. શાન્તિસેનામાં જોડાવા ઇચ્છતા , ૪, અહિંસક સમાજરચનામાં મારી સંમતિ છે..' ' ભાઈ યા બહેને નીચેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવાની રહે છે. - ૫. મારા કુટુંબ તરફથી અશાન્તિને અવસર નહિ આપું પ. મારા કુટુંબ તરફથી અરાજ '' “શાન્તિને માટે પોતાનું જીવન સમર્પણ કરવાવાળા માટે અને શાંતિ સ્થાપવાને સતત પ્રયાસ કરીશ. ' ', ' ' ..* નીચે જણાવેલી નિષ્ઠાઓ આવશ્યક છે. એવી નિષ્ઠાવાળા સેવાની અને આ રીતે રખાયેલા સર્વોદયપાત્રમાં “ધરનું બાળક શાન્તિસેના બનશે - 1 હંમેશાં એક મુઠ્ઠી અનાજ નાખે અને આ રીતે ઘર ઘરમાંથી દર - ૧. સત્ય, અહિંસા, અપરિગ્રહ અને શરીરશ્રમમાં મારી માસે એકઠા થતા અનાજમાંથી અથવા તે તેનું ચલણી નાણુમાં દઢ નિષ્ઠા છે. તદનુસાર જીવન વ્યતીત કરવાની હું કોશિષ કરીશ. પરિવર્તન કરીને તેમાંથી તે તે ગામ યા શહેરના શાતિ સૈનિકને 1. ૨. લેકનીતિની સ્થાપનાથી દુનિયામાં સાચી સ્વતંત્રતા નિર્વાહ થાય. સંભવ છે કે આ રીતે એકઠું થયેલ અનાજ કે ઉદ્દભવી શકશે એ મારો વિશ્વાસ છે. એ માટે હું કોઈ પણ નાણું શાન્તિસૈનિકને નિર્વાહ માટે પૂરતું ને થાય. તેં તેવી પ્રકારની ળબધીવાળી રાજનીતિમાં (પાટી પલટીફસમાં) અથવા પરિસ્થિતિમાં સંપત્તિદાનીએ તેના નિર્ધામાં પરિપૂતિ કરે એવી તે સત્તાની રાજનીતિમાં (પાવર પોલીટીકસમાં) ભાગ લઇશ નહિ. પણ કલ્પના કરવામાં આવી છે. આ પેજના પણ કલ્પનામાં ભિન્ન ભિન્ન રાજનૈતિક પક્ષની, વ્યકિતઓને સમાન આદરબુદ્ધિ જેટલી રોચક છે તેટલી તેના રોજબરોજના અમલમાં વ્યવહારૂ વડે સહયોગ મેળવવાની મારી વૃત્તિ અને પ્રયત્ન રહેશે. નીવડશે કેમ એ એક સવાલ છે. આ યોજના પણ સારા એવા ૩. કશી પણ કામના-ઈચ્છા–રાખ્યા સિવાય સંપૂર્ણ આયોજનની અપેક્ષા રાખે છે. * * * * * બુદ્ધિથી હું લોકસેવા કરતો રહીશ.' શાન્તિસૈનિકના નિર્વાહને પ્રશ્ન ' ' - ૪, જાતિ, વર્ગ, યા પંથના કોઈ પણ પ્રકારના. સંકુચિત - શાન્તિસેના અને સર્વોય પાત્રના સંદર્ભમાં એક બીજો ભેદને હું જીવનમાં સ્થાન આપીશ નહિ. વિચાર આવે છે. અને તે શાન્તિરસૈનિકના નિર્વાહના પ્રશ્ન સાથે પ. હું મારા અધિકમાં અધિક સમયને અને ચિન્તન– સંબંધ ધરાવે છે. એ જાણીતી વાત છે કે ભૂદાનપ્રવૃત્તિને કેટલા- . સર્વસ્વને ઉપયોગ સર્વોદયના પ્રત્યક્ષ સાધનસ્વરૂપ ભૂદાનમૂલક, એક સમયથી તંત્રમુક્ત અને નિધિમુકત કરવામાં આવેલ છે, ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાન્તિના કામમાં કરીશ. અને ભૂદાનકાર્યકરને સંપત્તિદાની સાથે તેના નિર્વાહ માટે સંલગ્ન ૬. શાન્તિસેનાના કામ માટે જ્યાં જવાને આદેશ મળશે કરવામાં આવેલ છે. આનું પરિણામ ધણા કાર્યકરોને ગુમાવવામાં ‘ત્યાં તે મુજબ જવા માટે અને જરૂર પડ્યે તેમાં પોતાના પ્રાણ અને આખી પ્રવૃત્તિને જર્જરિત બનાવવામાં આવેલ છે એમ :સમર્પણ કરવા માટે તૈયાર રહીશ.” * મારું માનવું છે. આજે જે જીવનનિર્વાહ માટે કાર્યકરોને નિશ્ચિત્ત , , આ પ્રકારની શાન્તિસેના દેશના મહત્વના સ્થળ ઉપર ઉભી કરવામાં આવે અને તે કોઈ એક નિશ્ચિત નિધિદ્વારા અને નહિ ન થાય તે તે આન્તરિક. શાન્તિરક્ષાના કાર્યમાં જરૂર બહુ જ કે કેવળ સંપત્તિદાનીઓના મનસ્વી દાને ઉપર, તે શક્તિશાળી ઉપયોગી થાય એમાં કોઈ શક નથી, પણ ઉપર જણાવેલી કાર્યકરો સારા પ્રમાણમાં જરૂર મળી શકે તેમ છે; પણ ભૂદાન(પ્રતિજ્ઞાઓને પૂરી સમજણ અને નિષ્ઠાપૂર્વક પાળે, અમલમાં કાર્યકરને અથવા તો તેની વતી તાલુકા કે જીલ્લામાં કામ કરતા મૂકે એવા શાન્તિસૈનિકે મળવા બહુ મુશ્કેલ છે. જવાબદારીની નિવેદકને સંપત્તિદાની સાથે સંલગ્ન કરવાથી તેના નિર્વાહને પ્રશ્ન - પૂરી સમજણ અને નિષ્ઠાની પૂરી પ્રતીતિ વિના માત્ર આવેશને સંપત્તિદાનીની મનસ્વીતા ઉપર નિર્ભર બને છે, અને આવી વશ થઈને સહી કરનારા યુવાને કદાચ ઠીક સંખ્યામાં મળશે. આ સ્થિતિ કાર્યકરોને મુંઝવનારી, અકળાવનારી અને તેના ચાલુ છે પણ તેઓ કેટલું કામ આપશે અને ખરે વખતે ટકી શકશે કે નિર્વાહ માટે અનિશ્ચિતતાની લાગણીને અનુભવ કરાવનારી બની કેમ એ. શક પડતું છે અને બીજી બાજુએ યોગ્યતા ધરાવતી છે. ત્યાગ અને જનસેવાની વૃત્તિ આજે પણ આપણા સમાજમાં વ્યકિતઓ ઉપર જણાવેલી પ્રતિજ્ઞાઓ અન્તિમ કોટિની હેબને એટલી જ જીવન્ત છે, પણ તેની સાથે પૂર્વકાળમાં જે આકાશીતેના પાલનસામર્થ્ય વિષે પિતામાં; પુરે વિશ્વાસ નહિ અનુભવે વૃત્તિ-પિતાના નિર્વાહ માટે દાતા પ્રત્યે સીધે કે આડકતરી હાથ Page #50 -------------------------------------------------------------------------- ________________ Ra પ્રબુદ્ધ લખાવવા પડે એવી સ્થિતિ—ભૂતકાળમાં જોડાયલી હતી તે આજે જોડી શકાય તેમ છે જ નહિ.. આજે સ્વમાનને લગતા આપણા ખ્યાલે આ ખાખતમાં પહેલાં કરતાં વધારે આળા અને નાજુક બન્યા છે. આવી જ રીતે સાઁય પાત્ર ઉપર શાન્તિસૈનિકને પૂર્ણતયા કે અંશતઃ નિર્ભર બનાવવાના વિચાર વ્યવહારૂ છે કે કેમ તે એક સવાલ છે. કારણ કે એક તે સર્વાશ્યપાત્રની આવક એકસરખી નિશ્ચિત રહેવાનો સંભવ છે જ નહિ. ખીજુ` સ્વમાની શાન્તિસૈનિકા આ પ્રકારની નિર્વાહવૃત્તિ સ્વીકારવાને તૈયાર થશે કે કેમ એ પ્રશ્ન છે, ગ્રામદાન આ ચર્ચા આપણને સ્વાભાવિક રીતે ગ્રામદાનની વિચારણા તરફ લઇ જાય છે; કારણ કે આજે વિનાભાજી શાન્તિસેના, સયપાત્ર અને ગ્રામદાન – એ ત્રણ નાખશે, તે જ્યાં જાય છે ત્યાંની જનતા પાસે, મુખ્યપણે આગળ ધરી રહ્યા છે, આજથી સાત કે આઠ વર્ષોં પહેલાં ચોક્કસ સાગોમાં ભૂદાનના વિચારને ઉદ્ભવ થયા; સમયાન્તરે ગ્રામદાનાં વિચારના જન્મ થયા. બન્ને શબ્દના છેડે દાન રાખ્યું આવવાથી આ બન્ને જાણે કે એક જ કાટિના વિચાર હાય એવી લેાકેાના મનમાં ભ્રાન્તિ પેદા થાય છે. દાન શબ્દના જે પ્રચલિત અથ છે કે જે વસ્તુને મે' મારી ગણી તે અન્યને તેના ઉપયોગ માટે આપી દેવી – આ પ્રચલિત અર્થ ભૂદાનને ખરાખર લાગુ પડતા હતા,' પણ ગ્રામદાન શબ્દમાં આવું દાન સૂચિત નથી, કારણ કે ગ્રામદાનથી પોતાનુ` ગામડુ' અન્ય કાઇને આપી દેવું એવા કોઇ ભાવ સમજવાને છે જ નહિ. અને તેથી ગ્રામદાનથી જે ભાવ અને અર્થ સૂચિત છે તે દર્શાવવા માટે ગ્રામસ’વિભાજન કે એવા કાઇ શબ્દ ચેાજાયા હાત તે વધારે સારૂં થાત એમ મને લાગે છે, ગ્રામદાનના સાદે સીધા અથ એટલો જ છે કે કોઈ અમુક ગામના લાકા પોતપોતાની જમીન ઉપરથી પોતાની માલેકીને હકક છેડી દે અને ગામની બધી જમીન એક ભડાળમાં એકઠી કરે અને પછી તેની ગામના લોકો સાથે મળીને ખેતી કરે અથવા તેા ગામના લોકોની વ્યકિતગત જરૂરિયાત પ્રમાણે ગામની એકઠી થયેલી જમીન વહેંચી દેવામાં આવે. આના એ પરિણામ આવે. એક તેા 'મીનને લગતા અધિક વૈષમ્યના તે ગામ પૂરતા અન્ત આવે. ખીજું તે ગામની સતામુખી પુનર્રચના કરવાની પ્રવૃત્તિનો આરંભ થાય. ભારતના આજે સૌથી મેાટા પ્રશ્ન એ છે કે આજે દેશમાં પ્રવતી રહેલી આર્થિક વિષમતા દૂર કરવી એટલે કે શકય તેટલી નાબુદ કરવી-શકય. તેટલી' એટલા માટે કે સ`પૂર્ણ નાબુદી કાઇ કાળે શકય નથી. આ માટે સરકાર વિવિધ પ્રકારના કાયદા કાનુન કરી રહેલ છે. આવકવેરા, વેચાણવેરે, એસ્ટેટ ડયુટી, વેલ્થ ટેકસ, બક્ષીસવેરા, જમીનદારીની નાબુદી, જમીનેાની સીલીંગ – ઍટલે કે મથાળાનું પ્રમાણ નકકી કરવું—આ બધુ આજની આર્થિક વિષમતા ઘટાડવાના હેતુથી પ્રેરાઇને થઈ રહ્યુ છે. આમ છતાં પણ હજુ પણ ધાર્યુ પરિણામ આવતું નથી. વળી જે કાંઈ થઇ રહ્યું છે તે પાછળ કાયદાની – રાજસત્તાની– ખળજોરી રહેલી છે. આ પરિસ્થિતિમાં જે વિનેાબાજીની પ્રેરણા અને પ્રચારના પરિણામે ગામડાંના લૈકા પોતાની જમીન માલીકી છેડવાને તૈયાર થતા હાય અને એ રીતે ગામડાં આર્થિક સમાનતાના સ્વાયત્ત અને બહુધા સ્વતંત્ર ઘટક બની શકતા હાય તા આજની પરિસ્થિતિમાં આથી વધારે બીજુ શું ઇષ્ટ હાઇ શકે? જે ક્રાન્તિ અન્યત્ર રાજ્યદડના અશ્રય લઇને નિર્માણ કરવામાં આવે છે તે અહિં સહજપણે અને શુદ્ધ અહિંસક રીતે નિર્માણ થવાની શકયતા, સંભવ છે કે, આ રીતે ઉભી થાય. આમ સમજીને ગ્રામદાનના વિચારનું દેશના સવ રાજકીય પક્ષો અને આગેવાના હાર્દિક સમયન કરી રહ્યા છે. જીવન તા. ૧-૩-૫૯ પણ કાઇ પણ વિચારનું હાર્દીિક સમર્થન થવું એ એક વાત છે અને તેને ભૂત અને વ્યાપક આકાર મળવા એ ખીંજી વાત છે. ગ્રામદાનના વૈચારિક નકશે તે રાયે અને પ્રજા સમક્ષ મૂકાયા અને પ્રજાએ તેને વાડુ વાહુ કહીને આવકાર્યું તે બધુ ઠીક છે, બરાબર છે; પણ તે વિચારને ભૂત રૂપ મળ્યું હોય અને તેને લીધે જેની આશા રાખવામાં આવે છે તેવી પૂનર્રચના થઈ હોય એવાં ગામડાંઓ આપણે આંગળી ચીંધીને દેખાડી શકીએ એમ છે. ખરૂ? ઉત્તર પ્રદેશમાં આવેલા ગ્રામદાની ગામ મગઢમાં કેટલું મહત્વનું કામ થઇ રહ્યું છે અને આશાદાયી પરિણામે નીપજી રહ્યા છે એમ કહેવામાં આવે છે. દા. ત. ત્યાંનું ઉત્પાદન છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અઢીગણું થયું છે; કાઇ પણ આજે ત્યાં બેકાર રઘુ' નથી; એક મેટ્ટી પાંચ માઇલની નહેર લેાકાએ મળીને પોતાના પ્રયત્નથી તૈયાર કરી છે ત્યાદિ. સાબરકાંઠામાં આવેલા રામગઢ અને એની આસપાસનાં ગ્રામદાની ગામડાંમાં પણ ઠીક ઠીક પાયા ઉપર નવરચનાનું કામ ચાલી રહ્યું છે એમ સાંભળવામાં આવે છે. ખીજી બાજુએ કારાપુટમાં ૧૭૦૦ ગામડાંએએ ગ્રામદાન કરેલું, છતાં સ્થાનિક પ્રતિકુળતાના અંગે અને સ્થાનિક કાર્ય કર્તા અને બહારથી આવેલા માદક વચ્ચે મેળ નહિ જામવાથી હજી નોંધ કરવા યેાગ્ય કશી પ્રગતિ સાધી શકાઇ નથી. આમ છુટાછવાયાં થાડાંક પરિણામ દેખાઇ રહ્યાં છે, પણ આંખને ઉડીને વળગે એવી ગામડાંઓની કાયાપલટ હજી આપણી નજર સામે આવી નથી, અને એમ ન બને ત્યાં સુધી લેાકમાનસ મૂક સ`તિ અને અનુમેદનથી આગળ ગતિમાન થઇ શકતું નથી કે ક્રિયાશીલ બની શકતું નથી. આ માખતામાં ધારી પ્રગતિ કેમ સધાતી નથી ? શરૂઆતમાં પાંચેક વર્ષે ભૂદાન આન્દોલન ચાલ્યુ પ્રાર્’ભમાં ૧૯૫૭ની આખર સુધીમાં પાંચ કરેડ એકર જમીન ભૂદાનમાં મેળવવાને લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યા. પાંચ વર્ષની આખરે ભૂદાનમાં મળેલ એકર-જમીનના આંકડો પચાસ લાખથી આગળ ન ચાલ્યે! અને એટલામાં ગ્રામદાનના વિચાર તરક વિનોબાજી સવિશેષ આકર્ષાયા. આજે ભૂદાન ગૌણ બન્યું છે અને ગ્રામદાન ઉપર વધારે ને વધારે ભાર મૂકાઇ રહ્યો છે. આ પહેલાં ભૂદાન આન્દોલનને ત ંત્રમુક્ત તેમજ નિધિમુક્ત કરવામાં આવ્યું હતું. પરિણામે એ આન્દોલને કાઇ વ્યવસ્થિત નક્કર આકાર લીધેા જ નહેાતે. બિહારમાં લગભગ પચ્ચીસ લાખ એકરનું દાન થયુ હતુ. તેમાંથી કહેવામાં આવે છે કે સાત લાખ એકરનું વિતરણ થયું છે. બાકીનાં ભૂદાના કેવળ કાગળ ઉપર રહ્યાં છે. અન્યત્ર ઘણાં ભૂદાનો કાગળ ઉપર જ મૃતઃપ્રાય દશામાં જીવી રહ્યાં છે. આમ ભૂદાન આન્દોલનમાંથી કાઇ પણ એક પ્રદેશનુ મૂલગામી પરિવર્તનરૂપ કાઇ પરિણામ હજુ સુધી જોવામાં આવ્યું નથી. ગ્રામદાન પણ હજી આવી નિરાકાર દશામાંથી કાઇ ઊંચી સપાટી ઉપર આવ્યુ હાય એમ માનવાને કોઇ કારણ નથી, શાન્તિસેના તેમજ સર્વાધ્ય પાત્રની પણ એ જ સ્થિતિ છે, પણ તે વિષે ખેદ કે નિરાશા ચિન્તવવાનું હજી કારણ નથી, કારણ કે તે બન્ને વિચારા હજુ આપણા માટે નવા જેવા છે. આમ બનવાનું કારણ ગાંધીજી અને વિનેબાજીની કાર્ય પદ્ધતિ વચ્ચે રહેલે માટો ફરક છે એમ ઘણુનું માનવું છે. ગાંધીજી જ્યારે પણ કોઇ વિચાર અથવા તો યાજના પ્રજા સમક્ષ મૂકતા ત્યાર પહેલાં તે વૈચારિક યોજનાની સાથે સંબંધ ધરાવતી પ્રસ્તુત બધી બાબતના સાથીએ સાથે પૂરી સલાહપૂર્વક પૂરા વિચાર કરતા, એટલે પ્રજા સામે ગાંધીજીની વિચારયેાજના નકકર રૂપમાં રજી થતી. વળી આટલેથી જ નહિ અટકતાં ગાંધીજી તે ચેોજનાને અમલી રૂપ આપવા પાછળ પોતાની બધી શક્તિ કેન્દ્રિત કરતા, Page #51 -------------------------------------------------------------------------- ________________ : - તા. ૧-૩-૫૭ પ્ર બુદ્ધ જીવન * ૨૦૦ પરિણામે લેકે પણ તેમને તરત જ અનુસરવા માંડતા અને સક્રિય આવું પરસ્પરવિરોધી વલણ કેમ? બનવા પ્રેરાતા. પ્રમાણે ગાંધીજીને આદુ પિતે કપેલી વેજ- આમ વિનોબાજીના વર્તનમાં પરસ્પરવિરોધી વલણ જેવું કેમ નાને અંમલી રૂપ આપવા ઉપર ઘણો વધારે રહે છે. વિનોબાજીની દેખાય છે? કારણ કે તેમને આત્મા છે સંન્યાસીને અને કામ કાર્યપદ્ધતિ સાવ નિરાળી છે, તેમના મગજમાં કોઈ એક વિચાર ઉપાડયું છે કમલેગીનું. પ્રજા પણ તેમની પાસે તીવ્ર કમલેગની, આવ્યા પછી તે વિચાર તેમના મગજમાં સતત ઘોળાયા જ કરે સતત ભાગદશનની અને પ્રખર આયોજનની અપેક્ષા રાખે છે. મારા છે, અને જ્યાં જાય ત્યાં તે વિચાર તેઓ ભાવનાના અગપૂર્વક વિચાર પ્રમાણે વિનોબાજીને જેટલે ભાર વિચાર ઉપર છે તેટલે કાય રજી કરવા માંડે છે. જેમ જેમ આ પ્રક્રિયા આગળ ચાલે છે તેમ ઉપર નથી, એટલે કહપનાના કિલા રજુ કરવા ઉપર છે તેટલો તેમ તે વિચારની નવી નવી વિગતો તેમના મન સામે આવીને નક્કર ઈમારત ઉભી કરવા ઉપર નથી, એટલે પરિભ્રમણ ઉપર છે ઉભી રહે છે અને તે વિગતેની તે પુરવણી કરતા ચાલે છે. તેટલે સ્થિર બનીને કાર્ય કરવા ઉપર નથી, એટલે પ્રેરણા આપવા His is always, a growing thought. આનું પરિ ઉપર છે તેટલો. પરિણામ ઉપર નથી, જેટલાં પ્રવચન ઉપર છે ણામ એ આવે છે કે સૌથી પહેલાં અમુક વિચારનું માળખું તેટલો લેખન ઉપર નથી – આના કારણે તેમનું કાર્ય મોટા ભાગે રજુ થાય છે અને પછી તેમાં નવા નવા રંગ પુરાતા જાય છે, આકાશ, હવાઈ રહ્યું છે. તેઓ એક ગામથી બીજે ગામ જાય પરિણામે અમુક એક વિચાર સાથે પ્રજા સમક્ષ તેનું આખું છે, જ્યાં જાય છે ત્યાં વિચારની આબોહવા પેદા કરે છે અને ચિત્ર રજુ થતું નથી. અને તેને લીધે અનેક તર્કવિતર્કો વિચારક તેમના વિદાય થવા સાથે વિચારની આબેહવા પણ જાણે કે વિદાય , વર્ગમાં પેદા થતા રહે છે. . . . . લેતી હોય એમ લાગે છે. અને પદયાત્રાને આટલે અવિરત પરિશ્રમ કે- ' ' “હું તે સંદેશવાહક છું, સેનાપતિ નથી. હવા છેતેમની પ્રવૃત્તિનું નક્કર પરિણામ બહુ ઓછું દેખાય છે. એ જે નકકર સિદ્ધિની અપેક્ષા હોય તે: ", બીજું આપણી કલ્પના એવી છે કે આપણે નેતા આપણી . (૧) વિનોબાજી આજના પ્રશ્ન ઉપર પાસે જે કાંઈ કરાવવા માગતા હોય તેના નિર્માણકાર્યમાં–તેને નિયમિત રીતે લખતા થાય. મૂર્તરૂપ આપવા કામમાં–તેણે પણ તકાળ લાગી જવું જોઈએ. * જે વિચારપ્રચાર ઉપર વિને મંજી આજે ખૂબ ભાર મૂકી આવી આપણી કલ્પનાને વિનોબાજી પોતાના એક વ્યાખ્યાનમાં રહ્યા છે તેને સફળ બનાવવા માટે ચાલુ પદયાત્રી, ગામગામ નીચે મુજબ ઉત્તર આપે છે. “કાલે કે પરમ દિવસે એક ભાઈ જુદા જુદા કાર્યકર્તાઓને મળવાનું અને તેમની સાથે ચર્ચા કરઆવ્યા અને કહેવા લાગે કે તમે આટલું રખડે છે, પણ પાંચ- વાનું અને ચાલુ પ્રવચને આ બધું તે ચાલી રહ્યું છે, પણ પંદર ગામ લઈને કઈ રીતે સ્વરાજ્ય ચાલે, રામરાજ્ય થાય તેને આ ઉપરાંત પોતાના સ્વીકૃત જીવનકાર્યને સવિશેષ સફળ બનાવવા નમૂને, જરા કરી બતાવે તે ઠીક રહે. મેં એને સહેજ મજાકમાં માટે તેમણે દેશના ચાલુ પ્રશ્ન ઉપર નિયમિત લખતા થવું જોઈએ પણ તદ્દન સાચે જ જવાબ આપ્યો કે બાબાને આ દુનિયામાં હવે અને આ દુનિયામાં હું અને તેમની પ્રવૃતિના મુખપત્ર રૂપ બનેલા સામયિકેમાં તેમનાં 'કંઈ કરવાનું નથી. એણે તે હવે માત્ર વિચરણ કરવાનું છે. અને લખા પ્રગટ થવાં જોઈએ. વિચારપ્રચાર માટે પ્રવચન એક માટે તમારી સામે એ જે વિચાર મૂકી દે છે તે તમને સારા લાગે પ્રક્રિયા છે; લેખન બીજી પ્રક્રિયા છે. સામાન્ય માટે પ્રવ- તે તે મુજબ તમારે કરવાનું છે. કરશે. તે તમારું ભલું થશે. ચનની ઉપયોગીતા વધારે છે; વૈચારિક દુનિયાને સંપર્ક સાધવા પછી મેં એક દાખલે આપ્યો કે રસ્તો બતાવનાર પાટિયું જેમ માટે લેખન વધારે જરૂરી છે. પ્રવચનમાં મુક્ત ચિન્તન અને નિરૂપણું તમારી આંગળી પકડીને તમને તમારા મુકામ સુધી પહોંચાડતા ચાલે છે; લેખનમાં પોતાના વિચારોને એક સુગ્રથિત માળખામાં નથી, પણ એટલું જ કહે છે કે આ તરફ ભુવનેશ્વર છે, આ તરફ તું જ કર્યું કે આ તરફ ભુવનેશ્વર છે, આ તરફ ગોઠવવાના રહે છે. પ્રવચનમાં વકતાની વાણી, પહોળી થતી ચાલે પુરી છે વગેરે. પાટિયું તે તમને માત્ર રસ્તે ચીંધે, શાસ્ત્રકારની છે; વ્યવસ્થિ કોટિના લેખનમાં શબ્દેશબ્દને પૂરો વિચાર કરવાને વૃત્તિ પણ એવી જ હોય છે : ફાસ્ત્ર જ્ઞાન ન થાવાર્--શાસ્ત્ર માત્ર હોઇને અત્યકિતને ભાગ્યે જ, અવકાશ રહે છે. પ્રવચનના પ્રગટ જણાવી દેનાર હોય છે, એ કરાવી દેનાર નથી હોતાં. આ જે વૃત્તિ થતા અહેવાલો વિકત હોવાને યા, બનવાનો સંભવ રહે છે; લેખ'શાસ્ત્રની હોય છે, તે જ મારી છે.” આ જ વિચારની પુરવણી કરતાં નમાં આવું કોઈ જોખમ રહેતું જ નથી. પ્રવચને દ્વારા લેાકામાં . તેમણે અન્ય સ્થળે એવું જણાવ્યાનું મારા ખ્યાલમાં છે કે “મારૂં ઘણીવાર જાતજાતની ગેરસમજુતીઓ ફેલાય છે. આ નિવારવાનું કામ કાર્લ માર્કસ જેવું છે, કાર્લ માકર્સે નવી સમાજરચનાનું એક સાધન માત્ર લેખન છે. ગાંધીજીના કાર્યની સફળતા તેમના ભાષણ ચિત્ર રજુ કર્યું. તે તે પ્રકારની સમાજરચના કરવા બેઠો નહોતે.” કરતાં ઊંડા ચિન્તનપૂર્વક લખાયલા લેખેને વધારે આભારી હતી ગાંધીજીનું વલણ આ પ્રકારનું નહોતું. અને પિતાનું સ્થાન અને એમ મારું માનવું છે. આ બધી દ્રષ્ટિએ પિતાના વિચારને વ્યાપક કામ કાલ માકર્સને મળતું છે એમ જે વિનોબાજી માનતા હોય બનાવવા માટે અને પોતાની પ્રવૃત્તિને વેગ આપવા માટે વિનોબાજીએ તે કામાકર્સે જે નવી સમાજરચનાની રૂપરેખા યુરોપની દુનિયા લેખનવૃત્તિ તરફ વળવાની ખાસ જરૂર છે. ” સમક્ષ રજુ કરી હતી તેને મૂર્તરૂપ લેવા માટે તેને લેનીનની રાહ (૨) વિનોબાજી આજના પ્રશ્નો અંગે તેમને મળતા. જેવી પડી અને તેને મળતી ક્રાન્તિ રશિયામાં નિર્માણ થતાં બીજા Lપના અંગત રીતે અને જરૂરી જણાય ત્યાં જાહેર ૪૦ વર્ષ લાગ્યાં. આવી.લાંબી મુદત સુધી અને બીજો ગાંધી જન્મવા • રીતે જવાબ આપે ' સુધી વિનોબાજીએ રાહ જોવાની રહે છે કે, . . . . ". બીજું સાધારણ રીતે વિનેબાજી તેમની ઉપર ‘આવતા *. વળી કેવળ વિચારો જ રજુ કરવા અને તેને અમલ જેને પત્રોને મોટા ભાગે જવાબ આપતા નથી. ગાંધીજી પત્રોના જવાબ કર હેય તે કરે એવી કેવળ તટસ્થ, ઉદાસીન અને બીનપરિણામ- આપવામાં ભાગ્યે જ આળસ કરતા. જ્યારે ભારતવ્યાપી કામ લક્ષી વિનોબાજીની વૃત્તિ હોય તે પહેલાં ભૂદાને મેળવવા માટે લઈને વિનોબાજી બેઠા છે, એક પછી એક અવનવા વિચારને અને હવે ગ્રામદાનો મેળવવા માટે આટલી લાંબી પદયાત્રા શાને ? ચાલુ વરસાદ તેઓ વરસાવી રહ્યા છે. આને લીધે અનેકના મનમાં તિાં પછી પાંચ કરોડ એકર મેળવવાને લક્ષ્યાંક શા માટે અને જાતજાતના તર્કવિતર્કો, વિચારવમળ પેદા થઈ રહ્યા છે ત્યારે તેનું ગુજરાતી છોડતાં પહેલાં ગુજરાત પાસેથી પ૦૦૦ શાન્તિસૈનિકે શક્ય તેટલું સમાધાન કરવું એ તેમના વિચારોને બહુમાન્ય મેળવવાની આટલી બધી તાલાવેલી શાને ? બનાવવા માટે અત્યન્ત જરૂરી છે. આ પરિસ્થિતિમાં પિતા ઉપર ! Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૦. આવતા અનેક પત્રા વિષે નિયમ રૂપે ધારણ કરવામાં આવેલું મૌન મને ઉચિત નથી લાગતુ. વિનેબાજીએ પેાતા ઉપર આવતા પત્રા અને ત્યાં સુધી જવાબ આપવા જોઇએ, એટલુ જ નહિ પણ, જે પત્રામાં અનેક દિલમાં ઉઠે એવી બહુજનસામાન્ય શંકા રજુ કરવામાં આવી હેય અને એ પ્રકારના પ્રશ્નો પૂછ વામાં આવ્યા હાય તેવા પત્રોને સારભાગ પોતાના મુખપત્રોમાં પ્રગટ કરીને વિનેબાજીએ તેના જરૂરી ખુલાસા પ્રગટ કરવા જોઇએ– આવા મારા અભિપ્રાય છે. પ્રબુદ્ધ જીવન આ બન્ને બાબત . તેમની સાથેની પધ્યાત્રા દરમિયાન મે તેમની સમક્ષ · આહચપૂર્વક રજુ કરી હતી અને ઉપર પ્રમાણે કરવામાં ઘણા સમય જાય અને શંકિત ખરચવી પડે જે પદયાત્રામાં શક્ય નથી એવા તેમના જવાબ હતા. આ જવાબથી મને સ ંતોષ થયા નહોતાં. મારા સુદ્ર. અભિપ્રાય છે કે વિચારલેખન તેમ જ પત્રાના જવાબ આપવા એ તેમના માટે એટલું બધું મહત્ત્વનુ છે કે તે ખાતર્ અવારનવાર પધ્યાત્રા થેડી ઘેાડી સ્થગિત કરતા રહેવુ જોઇએ, અને તે જવાબદારીને પહેાંચી વળવા ભાટે તેમની પાસે જરૂરી મદદનીશા હેાવા જોએ. આ માટે જેટલા ખર્ચ જરૂરી હોય તેટલા ખર્ચની વ્યવસ્થા પયાત્રાને લગતા તેમના અન્ય ખર્ચની સાથે થવી જ જોઇએ. (૩) વિનાબાજી આજના સામયિકે નિયમિત વાંચતા થાય. અહિં એક ખીજી બાબત તરકે ધ્યાન ખેચવામાં આવે તે તે અસ્થાને નહિ ગણાય. એ બહુ જાણીતી વાત છે કે વિનાબાજી આજના સામયિકા વાંચવા વિષે ભારે ઉદાસીન છે. સાથે સાથે એમ પણ માલુમ પડયું છે કે તેમના પ્રવચનવ્યાપાર ઘણી કાચી માહિતી ઉપર ચાલે છે. દેશમાં અને દુનિયામાં શું બને છે અને બની રહ્યુ છે તે વિષે તેમ જ દેશમાં અને દુનિયામાં શું બનવુ જોઇએ તે વિષે. જે ઉદાસીન હોય તેની છાપાવિષયક ઉદાસીનતા સામે કશુ કહેવાનુ ન હોય; પણ આવી ઉદાસીનતાના જેનામાં અભાવ હોય, દેશમાં અને દુનિયામાં બનતી નાની મોટી ઘટનાઓ જેની સવેદનશીલ આત્મતત્રીમાં અવનવા ઝણઝણાટ પૈદા કરતી હાય. અને લેાકાને જુદી જુદી બાબતે વિષે અને વિષયા પ્રત્વે માર્ગ દર્શન આપવુ એ જેના ચાલુ વ્યવસાય હાય તેણે આજના સામયિકાથી સુપરિચિત રહેવું એ અત્યન્ત જરૂરી છે. ચાલુ પદયાત્રામાં સામયિકા સાથેના ચાલુ સર્પક સહજ શક્ય નથી એ સમજી શકાય તેવુ છે. એમ છતાં પણ આ માટે તેમણે અમુક સમય કાઢવા જ જોઇએ અને તેમને છાપાને લગતી જરૂરી માહીતી અન્ય કાઇ નિયમિત રીતે પૂરી પાડે એવી પણ વ્યવસ્થા હોવી જોઇએ. (૪) વિનાખાજી હવે પદયાત્રા સ્થગિત કરે. વિનેબાજીની પદયાત્રા છેલ્લાં આઠ વર્ષથી ચાલી રહી છે. તે મે માસમાં કાશ્મીર પહેાંચવા ધારે છે. ત્યાર પછીના કાયક્રમની આપણને ખબર નથી. એ જે હેાય તે ખરૂં, પણ આ રીતે જે કાંઇ કાર્યક્રમ નક્કી કરાયલા હોય તે જલ્દિી પૂરા કરીને વિતાખાજીએ હવે કોઇ એક સ્થળે સ્થિર થઈને બેસવુ જોઇએ, કોઇ એક ગ્રામદાની જૂથના નવનિર્માણુ પાછળ તેમની સમગ્ર શક્તિઓને સ ંલગ્ન કરવી જોઇએ, અને આમ એક ખૂણે સ્થિર બનીને પ્રજાજનાને પ્રવચન, ચર્ચા, લેખન તથા પત્રવ્યવહાર દ્વારા માર્ગદર્શન આપતા થવુ જોઇએ. પદયાત્રા અને પરિભ્રમણના લાભ છે તેમ જ ગેરલાભ પણ છે. જુદા જુદા લોકોને પોતાના સંદેશ પ્રત્યક્ષ રીતે પહોંચાડવા માટે પધ્યાત્રા એક ઉત્તમ સાધન છે. પદયાત્રાનુ સ્વરૂપ જ એવુ’ છે. પણ બીજી બાજુએ, દિવસે દિવસે ગામ બદલાય, નવા લેકાને મળવાનું બને અને તેમને સ'તેાષવાના હાય, પ્રવચનપર પરા ચાલ્યા જ કરતી હોય – આમાં સ્થિરવાસની શાન્તિના લગભગ અભાવ હાય છે, અને સહકા કર્તા સાથેના તા. ૧-૩-૫૯ ચાલુ વિચારપરામશ માટે બહુજ ઓછે. અવકાશ રહે છે. બધુ અસ્થિર, ગતિશીલ સતત ફરતુ' અને બદલાતું રહે-આવા વાતાવરણમાં સ્વસ્થ અને ધેરા ચિન્તનને પણ બહુ છેઃ અવકાશ રહે છે. નવનિર્માણનુ` કા` સ્થિર આસન અને સ્થાયી વસવાટની અપેક્ષા રાખે છે. (૫) વિનામાજી વિશેષ આયોજનલક્ષી અને અહિં બીજી પણ એક બાબત તરફ ધ્યાન ખેંચવુ અસ્થાને નહિ ગણાય, જો ભૂદાનમાંથી રૂપાન્તર પામેલ ગ્રામદાનને વિચાર, શાન્તિસેનાના વિચાર અને સર્વોદયપાત્રના વિચાર–આ ત્રણેને સમીપ કાળમાં ભૂ'સ્વરૂપ આપવુ' હાય, ભારતભરમાં તેને અમલી કાયમાં પરિણત કરવું હોય તો બીજી તે અનેક બાબતો કરવાની રહે છે, પણ વિનાબાજીએ પેાતે અને તેમની સાથેના પ્રમુખ કાય કએએ આયે જનલક્ષી એટલે કે સવિશેષ નિધિલક્ષી અને તંત્રલક્ષી બનવાની ખાસ જરૂરી છે. ગણ્યાગાંઠયા સ પતિાનીઓથી કે છુટાછવાયા સૌંદયપાત્રથી આ બધું બહુ આગળ ચાલી શકવાનુ નથી. નિધિસચય અને તંત્રરચનાનાં ગમે તે ભયસ્થાનો હાય, પણુ આખા આન્દોલનને ક્રિયાત્મક રૂપ આપવા માટે ભારતવ્યાપી ત ંત્રરચના વિના નહિ જ ચાલે. વળી આ માટે સખ્યાબંધ કાય કર્તાઓ જોઇશે. તેમના નિર્વાહની જવાબદારી વિનેાખાજીએ અને તેમના પ્રમુખ સહકાર્ય - કર્તાઓએ લેવી જ પડશે અને આ માટે દેશભરમાંથી જ્યાંથી જેટલા નિધિસંચય થઇ શકે તેટલા કરવા પાછળ પેાતાની શક્તિ અને લાગવગ કામે લગાડવી પડશે. આજ સુધી મોટા ભાગે પ્રચારકાય જ થયુ છે. ભાષણે, ભાષણા અને ભાષણા અને તે માટે નાની મેટી શિબિરા અને પધ્યાત્રા-આજે ચાલી રહેલા આન્દોલનનુ આજ મુખ્ય સ્વરૂપ રહ્યું છે. પણ તેથી કાય ની જમાવટ થતી નથી અને શકિતનો કાઇ નકકર ઉપયોગ થતા નથી. એવી એક માન્યતા પ્રચલિત છે કે વિનેાખાજીના એક વૈચારિક પ્રચાર ઉપર ધણા વધારે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં લેક ભકિતભાવપૂર્વક તેમને સાંભળે છે, તેથી કામ ઘણું થઇ રહ્યું છે એવા આત્મસ તેષ તેઓ અનુભવતા હાય એમ લાગે છે. પણ આ હીલચાલને બારીકાથી વિચાર કરનારને એમ લાગ્યા વિના નહિં જ રહે કે વિનાબાજી જે કહે છે તેને લાકો મૂક સમતિ આપે છે, પણ તેથી તેમનામાં કાઇ ક્રિયાશીલતા જન્મતી નથી. આ તે જ જન્મે. કે જો વિનેબાજી જે કહે છે તેનું કાર્ય નકકર પરિણામ લેાકાની આંખ સામે આવીને ઉભું રહે. અને આ તે જ અને કે જો તેમની સીધી દોરવણી નીચે સખ્યાબંધ કાય કર્તા નિર્માણકાર્ય માં લાગી જાય અને તે માટે સુગ્રથિત તંત્ર ઉભું કરવામાં આવે અને તેના સંચાલન માટે નિધિ બહુ મોટા પ્રમાણમાં એકઠો કરવામાં આવે, હું તે રસ્તા દેખાડું છું, લેકાને તે ઢીક લાગે તે તે માગે જાય' આવા તટસ્થ અને ઉદાસીન ભાવ વિનાબાજી ઘણી વખત પ્રગટ કરે છે, પણ સામાન્ય પ્રજા એમ ગતિમાન થતી નથી, થવાની નથી. લોકો હમેશાં એવી અપેક્ષા રાખવાના જ કે ચેાજના તમે અનાવા અને તેને અમલી પણ તમે જ બનાવી આપે. લેાકાને સ્વભાવ જ આવે છે. લાકા એમજ કહેવાના કે તમે જે કહેા છે તેવું જ કાંઈક રાજ્ય પણ કાયદાકાનુન દ્વારા કરી રહેલ છે. તમે તેથી કાંઇ નવુ કહેતા હો તે કરી બતાવેા. લોકાની માંગ, તેને વ્યાજબી ગણા કે ગેરવ્યાજબી ગણેા, આવી જ રહેવાની. આ કારણે નવે। વિચાર મૂકનારની મુશ્કેલી ધણી વધી જાય છે, પણ . જો તેની વૃત્તિ પરિણામલક્ષી હાય તે તેણે આ મુશ્કેલીને પાર કયે જ છૂટકા છે. વિનેાબાજી કેવળ વિચારપ્રચારક નથી, પણ તેમની દૃષ્ટિ પરિણામલક્ષી પશુ છે એ માન્યતા ઉપર આ અભિપ્રાય તેમની સમક્ષ હું રજુ કરી રહ્યો છું. જો આ માન્યતા ભૂલભરેલી હોય તે તેમનું સ્વપ્ન,ભારતમાં મૂર્તિ`મન્ત થવા માટે બીજા ગાંધીજીની આપણે રાહ જોવાની રહેશે. Page #53 -------------------------------------------------------------------------- ________________ દૂધી મનું ચિન્તન ગાંધીજીની બન્નેની સમાન છતાં મમ: અને ચઆત તેમના જાહેર તા. ૧-૩-૫૬ . પ્ર સુ જ જીવન ગાંધીજી અને વિનેબાજી . માંડણી શરૂ કરી દે છે અને પછી તેમાં ધીમે ધીમે વિગતોની આમ વિનોબાજીનાં વિચારવાની ચર્ચા આલોચના કરતાં પૂરવણી થવા માંડે છે અને તેને સંપૂર્ણ અમલી આકાર મળે ગાંધી અને વિનોબાજીની સરખામણીને વિચાર આપણી સામે તે પહેલાં કદિ કદિ તેની નજીકનો બીજો વિચાર તેમના મનમાં સહજપણે આવીને ઉભે રહે છે. વિનોબાજીનું આખું જીવન અને ઉઠે છે અને તેની માંડણી તેઓ એવા જ આવેગ અને તન્મયતાથી. મનનચિન્તન ગાંધીજીના વિચારો તેમ જ ચરિત્ર વડે અત્યન્ત શરૂ કરી દે છે અને આગળનો વિચાર ગૌણતાને પામતે જાય છે. પ્રભાવિત બનેલું છે, આમ છતાં વિનોબાજી ગાંધીજીની કઈ પ્રતિ- ( કેઈ એક લક્ષ્યાંક નકકી કર્યું હોય તો તેને પહોંચી વળવા માટે છાયા કે બીજી આવૃત્તિ નથી. વિનોબાજીમાં સ્વતંત્ર વ્યકિતત્વ છે. ગાંધીજી શ્રમ લેવામાં બાકી રાખતા નહતા અને એમ છતાં એ તેમનું ચિન્તન ગાંધીજીની ઘણું સમીપ છે અને એમ છતાં અનોખું લક્ષ્યાંક જ્યારે ધારણા મુજબ સિદ્ધ થયો નથી એમ જ્યારે તેમને છે. પાયાની વિચારસરણી લગભગ બનેની સમાન છે અને તે માલુમ પડતું ત્યારે એમ કેમ થયું-એ બાબતનું તેમનામાં ઊંડું: સત્ય અને અહિંસાના સિદ્ધાન્ત ઉપર આધારિત છે. એમ છતાં મર્મસ્પર્શી આત્મપરીક્ષણ શરૂ થતું અને મળેલી નિષ્ફળતા બન્નેમાં કેટલેક પ્રાકૃતિક તફાવત છે, એકની પ્રકૃતિ કર્મપ્રધાન છે; પાછળનાં કારણોના ઊંડાણમાં તેઓ ઉતરતા અને તેમાંથી બેધબીજાની જ્ઞાનપ્રધાન છે. ગાંધીજી બેરીસ્ટર થઈને આવ્યા અને પાઠ તારવીને આગળ ચાલતા.. વિનોબાજી સફળતા-નિષ્ફળતાની અહિંથી દક્ષિણ આફ્રિકા ગયા કે તરત જ તેમના જાહેર જીવનને જવાબદારી જાણે કે ઈશ્વર ઉપર નાંખીને ચાલતા હોય એમ પ્રારંભ થયે અને કર્મયોગની શરૂઆત થઈ અને જીવનના અન્ત– સફળતા-નિષ્ફળતાને બહુ વિચાર કરતો નથી, એક કદમ પાછળ ભાગ સુધી તેમને કર્મવેગ ચાલુ રહ્યો. વિનોબાજીના જીવનને બીજું કદમ ઉઠાવે છે અને કેને તે તરફ દેરે છે. વળી મોટા ભાગ જ્ઞાનસાધનામાં અને સ્વલક્ષી કામગમાં પસાર થયો . વિનોબાજી ભારે કલ્પનાશીલ હાઈને પિતાને કેછે. પણ વિચારને, છે. “મધુકર” નામને તેમનો લેખસંગ્રહ ઘણાં વર્ષો પહેલાં પ્રગટ થોડી સરખી સફળતા મળતાં પૂરી સફળતા હવે હાથવેંતમાં છે આ થયેલ છે ઉપરથી અમુક લેકીને માલુમ પડેલું કે આ એક સ તેષ અનુભવતા ઘણી વાર જોવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં ચિમૌલિક વિચારણા કરતી વ્યકિત છે, પણ સામાન્ય જનસમાજે 'માઇલ ઉત-કરવા માંડયું એટલે થઈ ગયું' આવા એક વિચારવાદ છે. તે, ૧૮૪૨માં વ્યકિતગત સત્યાગ્રહની શરૂઆત થઇ અને પહેલા .. વિનોબાજીની વૃત્તિ વિમા તમ્ જેવી ઘણીવાર માલુમ પડે છે. સત્યાગ્રહી તરીકે જ્યારે ગાંધીજીએ વિનોબાજીનું નામ જાહેર કર્યું ગાંધીજીનું ચિન્તનસંવેદન પ્રધાનતઃ બુદ્ધિમૂલક હતું; વિનોબાજી ત્યારે જ, તેમનું નામ પહેલી વાર જાણ્યું કે સાંભળ્યું. ગાંધીજી ભાવુકતાપ્રધાન છે. પંઢરપુરમાં વિઠોબાની મૂર્તિ સામે વિનોબાજી જીવનના પ્રારંભથી પ્રવૃત્તિપરાયણ બન્યા હતા; વિનોબાજી ભૂદાન ગળગળા થઈ ગયા હતા અને આમ બીજા પણ અનેક પ્રસંગે આંદોલનની શરૂઆત પહેલાં નિવૃત્તિપરાયણ અથવા તે આત્મ- બનતું રહ્યું છે. આવું ગળગળાપણું ગાંધીજીના જીવનમાં કઈ પણ લક્ષી જીવન જીવી રહ્યા હતા. ગાંધીજીના જવા બાદ તેમનું કાર્ય સમયે નોંધાયેલું જોવામાં આવતું નથી. ગાંધીજીના સાન્નિધ્યમાં પોતે ઉપાડી લેવું જોઈએ એવી અન્તઃ પ્રેરણાના આવેગને વશ . રહેતાં આપણા મન ઉપર મુખ્યપણે એવી છાપ પડતી કે “અ. થઈને વ્યાપક રાષ્ટ્રપ્રવૃત્તિમાં વિનોબાજી સંલગ્ન થયા છે. બન્ને એક કેવળ કતૃત્વપ્રધાન કાર્યનિષ્ઠ પુરૂષ છે. તેને ભકિતના વેવલામૌલિક વિચારક અને ચિન્તક, પણ એક માર્ગ પિતાના વિચારને પણામાં કે જ્ઞાનની તકપ્રધાન ચર્ચામાં કે શાબ્દિક ઝીણવટમાં કોઈ તરત જ આચાર તરફ અને સામુદાયિક કર્મ તરફ વાળવાનો રહ્યો હતે. 'રસ નથી. માથે કર્તવ્ય ઉભું છે. તમારે તેમાં કેઈ ઉપગ છે ? વિચાર મુજબ આચાર એ તે વિનબાજીમાં સતત જોવામાં આવે ઉપયોગ હોય તે બેસે અને ગાંધીજી સાથે ચર્ચા કરે અને માર્ગ.. છે, પણ સામુદાયિક કમ તરફ ભૂદાનના તબકકા પહેલાં ભાગ્યે જ દર્શન મેળવે. ઉપગ ન હોય તે તેમને વખત બગાડે માં.” વિનેતેઓ વળ્યા છે. જ્ઞાનસાધના, ધ્યાન, ચિન્તન તથા મન પાછળ બાજીના સાન્નિધ્યમાં રહેતાં આપણું મન ઉપર મુખ્યપણે એવી છાપ વિનબાઈને જીંદગીને ઘણો મોટો ભાગ વ્યતીત થયેલ હોવાથી પડે છે કે “આ એક ચિન્તનપ્રધાન વિચારનિષ્ટ પુરૂષ છે. સતત એ ક્ષેત્રમાં વિનોબાજી ગાંધીજીની અપેક્ષાએ ખૂબ આગળ ગયેલા અધ્યયન અને સાત્તિવક ચિન્તન એ તેમના જીવનનાં પ્રેરક બળ છે. જેટલી વ્યાપક. તેમની જ્ઞાનસમૃદ્ધિ છે તેટલી જ ઊડી છે. તેઓ એક Poet-Philosopher છે, તત્ત્વવિદ કવિ છે. ઘેરી તેમની ચિન્તનસંસદ્ધિ છે. તત્વજ્ઞાન અને સાહિત્ય કાંઈક mystic-ગૂઢરહસ્યવાદી-જેવા પણ લાગે, તેમની વાણી એ તેમના રમત્યન્ત પ્રિય વિષય છે. અનેક ધર્મોનું અને અને વર્તનમાં એક પ્રકારનું ડોલન રહેલું છે. તેમને કોઈ પણ વિશેષે કરીને હિંદુ ધર્મનું તેમ જ ભારતીય સંસ્કૃતિનું, પ્રશ્ન પૂછે અને જ્ઞાનની ગંગા વહેતી અનુભવે. તીવ્ર સંવેદનતેમનું અધ્યયન અને ચિન્તન તલસ્પર્શી છે. આ ઉપરાંત જુદી શીલતા એ તેમની પ્રકૃતિની ખાસ ધ્યાન ખેંચે એવી ખાસિયત જુદી ભાષાઓ તેઓ બહુ સહેલાઈથી શિખી શકે છે અને આને છે. સત્ય, પ્રેમ અને કરુણાની વૃત્તિ તેમને વિશેષ અને વિશેષ લીધે તેઓ અનેક ભાષાઓના જાણકાર છે. ગાંધીજીમાં સ મુદાયિક વ્યાપક કર્મયોગ તરફ ધસડી રહેલ છે.” નેતૃત્વ સ્વાભાવિક હતું; વિનોબાજીને સંગને લીધે સામુદાયિક નેતૃત્વ સ્વીકારવાની ફરજ પડી છે. રાજકારણ ગાંધીજીનું સ્વાભાવિક આમ ગાંધીજી અને વિનોબાજીની સરખામણી કરતાં કરતાં, વિનોબાજીના વ્યકિતત્વ વિષે મારા મન ઉપર જે સંસ્કાર પડેલા કાર્યક્ષેત્ર બની ગયું હતું. સર્વોદયવિચાર વિનબાજીના રાજકારણની છે તેને મૂર્ત સ્વરૂપ આપવાનું સહેજે બની ગયું છે. જેમ કે વિચારણું તરફ ઘસડી રહેલ છે. આગળ ઉપર જેનો ઉલ્લેખ સામાન્ય ચિત્રકાર હિમાલયના સમગ્ર રૂપને પિતાના મર્યાદિત ચિત્રકરવામાં આવ્યો છે તે મુજબ ગાંધીજી અને વિનોબાજીની કાય ફલક ઉપર ઉતારવાનો પ્રયત્ન કરે એમ વિનોબાજીના અનેક પ્રશ્નને પદ્ધતિમાં મોટો ફરક એ દેખાય છે કે ગાંધીજીને કેઇ પણ વિચાર સ્પર્શતા વિચારવલણોને તેમ જ તેમના કેત્તર વ્યકિતત્વને આવતો ત્યારે તેને અમલી રૂપકેમ અપાય તેની બધી વિગત વિચારી આ આળેખવાને આ મારો પ્રયત્ન છે. આ પ્રયત્નને કઈ ગાગરમાં સાગર લેતા, નજીકના સાથીઓ સાથે ચર્ચાતા, સાથીઓનાં અનુકૂળ પ્રતિકૂળ ભરવા જે લેખે. અધુરી સમજણના કારણે મેં તેમને કઈ કઈ સૂચને બરાબર ધ્યાનમાં લેતા અને તેના પરિણામે ઘડાયેલા વિચારને ઠેકાણે અન્યાય કર્યો હોય એમ પણ બને. આમ છતાં પણ આ તેના પૂર્ણ અમલી આકાર સાથે પ્રજા સમક્ષ રજુ કરતા અને તેના માટે પ્રયત્ન પ્રમાણિક અને કેવળ શુભાશય પ્રેરિત છે. આ મારા અમલની પ્રક્રિયા પણ પોતે જ શરૂ કરતા. વિનોબાજીને તો કોઈ પ્રયત્નનું સમાનલક્ષી મિત્રો અને વિચારકે ઉદારભાવે પરિશીલન નો વિચાર આવે છે ત્યારે તે ઈશ્વરપ્રેરિત છે અને તે વિચાર કરે અને તેના પરિણામે વધારે ચિન્તન તરફ તેમ જ તે દિશાના પ્રચાર દ્વારા ઈશ્વર તેમની પાસેથી કામ લેવા માંગે છે એમ તેમને . અમલી કાંય તરફ પ્રેરાય એમ હું અન્તરથી ઈચ્છું છું અને - ' લાગે છે અને આવેગપૂર્વક તે વિચારની જનતા સમક્ષ તેઓ તેમને નમ્રભાવે પ્રાથુ છું. પરમાનંદ મેળવેમાં વહેતાં પ્રધાન વિ ભારતીય નું અને અને ચિન્તન તલ હજી ભાષા Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તા. ૧-૩-૫૯ હમ શ્રી સયા મા * વસન્ત વ્યાખ્યાનમાળા * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી માર્ચ માસની ૯ મી તારીખ સેમવારથી માર્ચ માસની ૧૫ મી. તારીખ રવિવાર સુધી-એમ સાત દિવસની વસન્ત વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી શેભાવશે. પ્રથમ છ દિવસની વ્યાખ્યાનસભાઓ સાંજના ૬ વાગ્યે ફ્રેન્ચ બ્રીજ પાસે આવેલા ગ્લૅવાટસ્કી લોજમાં ભરાશે અને છેલ્લા દિવસની વ્યાખ્યાનસભા સવારના ૮ વાગ્યે મરીન લાઈન્સ સ્ટેશન પાછળ આવેલા તારાબાઈ હાલમાં ભરાશે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ છે :તારીખ સમય , સ્થળ * વ્યાખ્યાતા વ્યાખ્યાનવિષય ૯ સેમવાર સાંજના-દા ઑવાસ્કી લેજ ડૉ. ઉમાકાન્ત શાહ પુરાતત્તવ અને જન : આગમ આદિને અભ્યાસ ૧૦ મંગળવાર અધ્યાપિક ઉષાબહેન મહેતા સર્વોદયવિચારણા ૧૧ બુધવાર શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી સંસ્કાર અને સ્વતંત્રતા ૧૨ ગુરૂવાર શ્રી. ગગનવિહારી મહેતા લોકશાહી ૧૩ શુક્રવાર અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા આપણે કેળવણી ૧૪ શનિવાર શ્રી. નવલભાઈ શાહ ગ્રામઆજનના પાયા ૧૫ રવિવાર સવારના ૮ તારાબાઈ હોલ કાકાસાહેબ કાલેલકર દુનિયાની પુનરચના નૃત્યલક્ષી સંસ્કારસંમેલન આ ઉપરાંત માર્ચ માસની ૧૬ મી તારીખ સેમવારે સાંજના સાત વાગ્યે મરીનલાઈન્સ સ્ટેશન પાછળ આવેલા તારાબાઈ હૈોલમાં શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમના સ્વજને માટે કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે એક સંસ્કારસંમેલન યોજવામાં આવેલ છે, જે પ્રસંગે નૃત્યકળામાં અપૂર્વ કુશળતા. ધરાવતી ઝવેરી ભગિનીઓ ભિન્ન ભિન્ન પ્રયોગો દ્વારા મણિપુરી નૃત્યની શાસ્ત્રીય સમજુતી આપશે. આ સંમેલનમાં ભાગ લેવા ઇરછતા સંઘના સભ્ય અને તેમના સ્વજને માટે રૂ૧ પ્રવેશ ફી રાખવામાં આવી છે. આ રીતે એકત્ર થયેલ રકમમાંથી પ્રસ્તુત સંમેલનને ખર્ચ બાદ કરતાં વધારાની રકમ ઉપગ સંઘ તરફથી ચાલતા વૈધકીય રાહતકાર્યમાં કરવામાં આવશે. - ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ, ૩, ચીમનલાલ જે. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક રૂસ ૧૯૫૬’ના અન્વયે તેમ જ કઈ પણ શુભ પ્રસંગે " “પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં વહેંચવા લાયક પુસ્તક આવે છે. ' સત્યં શિવં સુન્દરમ્ ૧. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫૪૭, ધનજી સ્ટ, મુંબઈ ૩. ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને સોળમી તારીખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ ૩. મુદ્રકનું નામ : શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે કયા દેશના : ભારતીય | કિંમત રૂ. ૩, પોસ્ટેજ ૦-૬-૦, ઠેકાણું : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. • બોધિસત્ત્વ ૪. પ્રકશાકનું નામ:) સ્વ. ધર્માનંદ કેસરબી રચિત મૂળ મરાઠી નાટક 1. કયા દેશના ૬ ઉપર મુજબ - ' ઠેકાણું ) અનુવાદકે : ૫. તંત્રીનું નામ :). શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બડિયા કયા દેશના ૬ ઉપર મુજબ કિંમત રૂ. ૧-૮-૦, પિસ્ટેજ ૦-ર-૦, - ઠેકાણું ) મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે ભાટે ૬. સામયિકના : શ્રીમુંબઈ જૈન યુવક સંઘ' સત્યં શિવં સુન્દરમ:કિંમત રૂા.૨, બોધિસત્વ:કિંમત રૂ ૧ સયશવ અમિત શા. ધિસન માલિકનું નામ (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુ બઇ-૩ મળવાનું ઠેકાણું: હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂં છું કે મુંબઈ જૈન યુવક સંઘ, ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. - ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તા. ૧-૩-૫૯ પરમાનંદ કુંવરજી કાપડિયા, તંત્રી ગાંધી રસ્તા, અમદાવાદ, મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩, મુદ્રણસ્થાન “ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨. ટે. નં. ૨૮૩ ૦૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ નં. ૪ ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ બહુ જીવન પ્ર । ‘પ્રભુદ્ધ જૈન' નું નવસ સ્કરણ વર્ષ ૨૦ : અકાર શ્રી મુખઈ-જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૫૯, સેમવાર આફ્રિકા માટે શીલિંગ ૮, છુટક નકલ : નયા પૈસા ૧૯ As sl so on sol-e-be s સાલ - તંત્રી: પરમાનંદ કુવરજી કાપડિયા દાનની મંદિરના ઘુમ્મટ, મસ્જિદના મિનારા અને ચા ક્રોસ, એ બધાયનું હું સખેધન છું.. એ બધા મારા કીતિ સ્તંભો છે. મે' દેવાના સાજ-શણગાર રચ્યા છે, મેં ધમને આશ્રય આપ્યા છે, મે' જ્ઞાનનુ વ્યાસપીઠ ઉભું કર્યુ છે. 'મે' તીર્થાંનું નિર્માણ કર્યું છે. મેં સંસ્કૃતિનો મહેલ ઊભા કર્યાં છે. મે' શાસ્ત્રને સાનેરી પાનાંમાં લખાવ્યાં છે. મે' કળાને પ્રસિદ્ધિ અપાવી છે. મે" સાહિત્યની સેવા કરી છે. બધાય મારા ઋણી છે બુધાયની શ્રદ્ધા મારા કદમામાં ઝૂકી ઝૂકીને પ્રણામ કરતી રહી છે ! મારૂં નામ દાન છે ! ઇતિહાસમાં મારી ઉજ્જ્વળ કીર્તિ મહિમા ચારેકાર પથરાયેલા છે. યુગોના યુગા એનાથી પ્રકાશિત છે. મંદિરમાં સ્તવન-કીનમાં ભક્તગણુ કાનુ સોધન કરે છે ? – દેવનું ! – એ દેવતુ' કે જેમની સ ંગેમરમરની, રૂપાની અને સાનાની મૂર્તિમાં મેં પ્રાણપ્રતિષ્ઠા કરી છે ! મસ્જિદના આશીવાંદેશમાં કોની વાણી ભરેલી છે કે કુરાને શરીકની કે જેનું કામ મેકરાવી આપ્ય છે ! ચ ની પ્રાથનામાં કાનું સખેધન કરવાંમાં આવે છે – ભગવાન ઇસુનું, કે જેમને માટે મે ચર્ચાને ખંડાં કરાવ્યાં છે ! આ તીય સ્થાનેનુ પવિત્ર જળ કયા ભાગ્યશાળી ઉપર પોતાના પવિત્ર અભિષેક કરે છે ! – મારા ઉપર, કારણ કે મેં તીર્થં સ્થાનાનુ સર્જન કર્યુ છે. દેવાને ઊંચાં ઊંચાં ગિરિશિખર ઉપર લઈ જશ્નને બેસાડનાર પણ હું જ છું ! આ પુરેાહિતા કૉંને માટે આ બધાં જપ—તપ-ધ્યાન આદરીને બેઠા છે ? – મારે જ માટે, કેમ કે એ મારૂ જ અન્ન આરેગે છે, અને મારાં જ વસ્ત્રો પહેરે છે. શાસ્ત્રા કોનું સ્વસ્તિ-કલ્યાણ-ગાન કરે છે ? – મારૂં જ; મારી મદદથી જ એમનું લેખન અને પ્રકાશન થયું છે. આ બધા જાત્રાળુઓના સધી કોના દન માટે ભેગા થયા છે ? – મારા જ, હા, ખરેખર, મારા જ ! એ જ્યાં જ્યાં ઊભા રહે છે, જયાં જ્યાં પગલાં માંડે છે, જ્યાં જ્યાં વિશ્રામ કરે છે, ત્યાં ત્યાં સત્ર હું જ છુ ! જે કંઈ છે, એ કેવળ મારા આવિર્ભાવ જ છે. હું જ બ્રહ્મ ઋત્યુ - છોડ. બધામ. મુનિ, ત્યાગી, તપસ્વીઓ, પંડિત, કલાકારા – એ બંધાયના. પગ નીચેની ધરતી હું જ છું. બધાયના પેટમાં હું બેઠો છું. બધાના જીવનનું અસ્તિત્વ હું છું. જ્યાં હું નથી, ત્યાં કશું નથી ! હુ દાન છું! પ્રસાદ છું. હું ત્યાગમાં ભાગનું પ્રદાન કરૂ છું -ત્યÈન મુનીયાઃ ' આ રીતે મારા પોતાનાં સાધનેાના બળે મારા સામ્રાજ્યને ચારે કાર ફેલાયેલુ નિહાળીને મને હમેશાં અપર પાર હષઁ થયા કરે છે. સમાજમાં કે દેશમાં કોઇ સ્થાન એવુ નથી, જ્યાં મારી પહોંચ ન હોય! એવું કોઇ કામ નથી, જે મારે માટે અસાધ્ય કે અસંભવ હોય. ચારે કાર આટલા મહિમા, આટલા સ્વાગતસત્કાર, આટલું અભિનદન ખીજા કાને મળે છે? ભગવાનના મંદિરથી લઇને તે નાની નાની સેવાની સંસ્થાઓ સુધી મારૂ" એકછત્રી રાજ્ય ફેલાયેલુ' છે. જ્યારે સભાઓમાં, સમારામાં, પાટી એમાં, વિચાર–વિર્નિમયની સમિતિમાં મારાં પગલાં થાય છે, ત્યારે સૌથી આગળનું સ્થાન મારા માટે ખાલી થઈ જાય છે. ત્યાં જ્યારે મારી ઉદારતા, ગુણગ્રાહકતા અને નિઃસ્વાર્થ સેવાપરાયણતાનાં ગુણુગાન થવા લાગે છે ત્યારે હું મૂલ્યે સમાતા નથી, ત્યારે રાણી સરખર મોટા વિકાસ અતિશાબના પારગામીઓ, ધર્માત્મા અને સેવક પાછળ રહી જાય છે. એ બધા તા મારા કૃપાકટાક્ષના દાસ છે. સંસ્થાના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ-સર્જક, સક્ષક અને સંહારક—બધુંય હું જ છુંઃ મારા વગર ન સ`સ્થા છે, ન સેવક ! બન્ને મારાં સર્જને છે. એમની મહાનતાના હિસાબ તપાસા; ત્યાં પણ મારા કાળા જ બધાથી ચઢિયાતા હશે. મને મારી તાકાતમાં એટલા વિશ્વાસ છે કે હું દુનિયાના મોટામાં મેટા પડકારને ઝીલી શકું છું. ભારતીય સંસ્કૃતિમાં મારે માટે કઇ વાત અસભવ છે? અને દુનિયાની ખીજી સંસ્કૃતિમાં પણ મારા રુઆબ કંઇ આ નથી. હું જે ઇચ્છું તે કરી શકું છું, કરાવી શકું છું.. દુનિયા મારી મુઠ્ઠીમાં છે. દુનિયાનાં ધર્માં અને સંસ્કૃતિ મારી આંખના ઇશારા ઉપર નાચે છે. દુનિયા મહાત્માને પૂજતી આવી છે, અને મહાત્માઓ મને પૂજતા રહ્યા છે; કેમ કે એમનાં અન્ન વસ્ત્રની, એમનાં મંદિર-મઠાની, એમનાં પુસ્તકોની, એમનાં સ્મારકાની વ્યવસ્થા મારા વગર થઇ શકતી નથી. જીવતા એ પોતે મારા આશ્રિત હતા, અને મરણ પછી એમનાં સ્મારકા મારાં આશ્રિત છે, આત્મકથા એક દિવસ ધમે` મારા આશ્રય માગ્યો, અને નિમિષમાત્રમાં મેં લાખલાખ ધર્માંપ્રચારકો હાજર કરી દીધા. જ્યારે જ્ઞાને આજીજીભરી નજરે મારી સામે જોયું, કે તરત જ મેં જ્ઞાન સાધના માટે મોટા મેટા અભ્યાસ-ખડા ઊભા કરાવી દીધા. જ્યારે સાહિત્યની વેદના, પેાતાની જાતને પ્રગટ કરવાનાં સાધના મેળવવા માટે, મારા દરવાજા ખખડાવવા લાગી, તેા. મેં પુસ્તકાના ગજના ગ્રેંજ ખડકી દીધા. જ્યારે કળા મારા આશ્રય વગર · આપધાત કરવા તૈયાર થઈ, તે મે એનાં સજ નાને ખરીદી લેવાની ! · દયા કરીને એને ઉગારી લીધી! હુ દયાનું પ્રતીક છું અને શ્રદ્ધાના 樂業業業業業務※※業茶湯湯豪 હુજી ગઈ કાલની જ વાત છે, જ્યારે યુવાને અને યુવતીએ સ્વતંત્રતાનું ગાન ગાતાં ગાતાં, અને ડિયામાં ખાંપણ લઇને ગુલામીની ખેડીએ તેાડવાને માટે નીકળી પડયાં હતાં. એમની માનવસહજ ‘ચિતાના અંગારા ઉપર મારી સહાનુભૂતિની અમૃત--વર્ષા થઈ અને એ નચિંત અનીને બલિદાનનીે અલિગન આપવા ચાલતાં થયાં. જ્યારે એમના વિજય-દુંદુભિએ ગાજી ઊઠ્યા, તેા ઇષ્ટસિદ્ધિનાં એ આહ્લાદમાં મારી સહાનુભૂતિના નાદા જ ચારે કાર રેલાતા લાગ્યા ! મારી સહાનુભૂતિએ એમની ચિ'તા દૂર કરી હતી; અને હવે, એના બદલામાં, એ સાવ સ્વાભાવિક છે કે, એ મારી ચિંતાઓને દૂર કરે મારી ચિંતા ? હા, સાચી વાત. દાનની શી જરૂર ? દાનને જન્મ કેવી રીતે * થયે। ? એવે! ) સવાલ કરતી બુદ્ધિથી હું જુગ જુગથી બચતે Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૨૧૪ આવ્યા છું, પણ હવે એ સવાલ મારી સામે તીખી નજરે મીટ માંડી રહ્યો છે. જીવન અને જગત મને જ સ'ખેાધતાં રહ્યાં છે. ચારે કાર મારાં સંખાધના થતાં જોઇ હું મસ્ત બની ગયા છું. ચિંતા કાને કહેવાય એ તે હું જાણતા જ નથી. પણ આજે ઉપર કહેલ સવાલનાં શાણિતવર્ણા નેત્રા મારા સોધનની છાતીને ચીરી રહ્યાં છે. આજે દેવ જડ-નિશ્ચેતન બની રહ્યા છે, ધુમ્મટા ધરાશાયી થઈ રહ્યા છે, મિનારા ઝૂકી રહ્યા છે, ક્રોસ નીચે નમી રહ્યા છે. દેવની દુનિયા આજે માનવીના હાથમાં જઈ પડી છે. સવાલનાં તાતાં તીર આજે મને ચારે કારથી વધી રહ્યાં છે. એ તીરાએ આજે શ્રદ્ધાને લાહીલુહાણ કરી દીધી છે. આવા ધાને માટે, આવા પૃથકકરણને માટે, આવા નસ્તરને માટે હું તૈયાર નથી. સવાલાની આ ઝડી હવે બંધ કરો. મારા રૂપ સામે જુએ. મારા ઇતિહાસ તરફ નજર કરે. મારા સિકકાઓને નિહાળેા; એની શકિતને જીએ; અને ઝૂકી ઝૂકીને સલામ કરતાં ટેળાંઓને જીએ. એ સિક્કા ઉપર તે આખી દુનિયા વારી જાય છે. મારી ટંકશાળના દરવાજા ન ઉધાડશે! જેમાં મારે જન્મ થાય છે એ ઊકળતી કડાઇઓને ન જોશી ! મારૂં સર્જન ધ્રુવી રીતે થયું ' છે -થઇ રહ્યું છે, એ ન પૂછશા, ન જોશો. મે દેવતાઓને જમાડયા છે; મેં જ્ઞાનીઓ આપ્યા છે; મેં શાસ્ત્રોને શણગાર્યાં છે; મેં કળા અને સાહિત્યને જન્મ આપ્યા છે – એ બધુંય સાચું છે; પણ જ્યાંથી હું મારે જીવનરસ ખેંચી રહ્યો છું. જ્યાંથી હું મારા ખજાને ભરી રહ્યો છુ, એ સ્થાનની બાબતમાં કાઈ સવાલ ન પૂછશે. ન કાએ આજ સુધી પૂછ્યું છે, અને હવે . તમે પણ ન પૂછશો કે મારી જન્મ અને મારૂ સર્જન કર્યાં, કેવી રીતે, કેવી પરિસ્થિતિમાં અને કેવી જાતનાં સાધનાથી થાય છે ? જો હું એ ભેદ ખતાવવા માગું તે। સસ્થાઓની, સેવકૈાની, મહાત્માઓની બધાંની આબરૂ ઉપર પાણી ફરી વળે ! જેમાં મારા સર્જનનું કારખાનુ ચાલે છે એ દુનિયા કાલિમાથી ભરેલી અને ભયંકર છે. તમે તે મારા વિલાસની દુનિયા છે, જે મારૂ કક્ષેત્ર છે, ત્યાં તેા કેવળ લાભ જ મારા મુદ્રાલેખ છે. જ્યારે હું શાષણની ચકકી ચલાવું છું, ત્યારે જ મને ખાવા મળે છે અને તમને પણ હું ત્યારે જ ખવડાવી શકું છું. એ (શૅાષણ) ન હોય તે હું કયાંથી આવું અને તમે પણ શું પામે ? – તો આ તમારાં શિ, આ ચર્ચા, આ મસ્જિદે કેવી રીતે ખડા થઈ શકે ? -- તે તમારી આ શિલ્પ-સ્થાપત્યની, કળાની, સાહિત્યની, સેવાની સંસ્થા કેવી રીતે ચાલશે ? મારે જે કરવું હોય તે તમે મને કરવા દ્યો, અને મારા સિકકાના જોરે તમારે જે કરવું હાય એ તમે કર્યા કરે ! al. 98-3-45 નભાલા—નજીવા—તુચ્છ સવાલાની અથડામણીમાં ભાંગી રહ્યું છે; જુગજુગજૂની સંપત્તિ આજે લૂંટાઇ રહી છે, વેરવિખેર થઇ રહી છે, કેમ કે માનવીએ મારા અસ્તિત્વની ખાખતમાં જ સવાલ ટાબ્યા છે. મારા અસ્તિત્વની પાછળ જે શકિત અને જે સાધના કામ કરી રહ્યાં છે, તે આ પ્રશ્નની આગને બરદાસ્ત નથી કરી શકતાં, જેમને નિચોવીને મારા જન્મ થયા છે. અને મારા સુવર્ણ સમા ગૌરવનું સČન થયું છે, તેઓ આજે આ સવાલથી ઉશ્કેરાઇ જઇને મારા અસ્તિત્વને જ પડકાર આપી રહ્યા છે, મારી કીતિ ઉપર જુગજુગનાં પાપની કાલિમા લગાવી રહ્યા છે ! મે તમારે માટે સ્વર્ગ'ની રચના કરી છે, તમે એમાં વાસ કરે ! આ કીર્તિસ્તંભા ઉપર નિવાસ કરીને તમે પુણ્ય અને પાપ, સ્વગ અને નરકના તત્ત્વજ્ઞાનની રચના કરો ! તમારે ધરતીની સામે નજર કરવાની જરૂર નથી, ધરતીમાં સજાયેલ નરકે જ તા આ સ્વની સૃષ્ટિ ઊભી કરી છે એ કાં ભૂલે છે ? આ નરકને દૂર કરવા મથશે, તે। આ સ્વર્ગ તે જ જમીનદાત બની જશે! આ નરક ખતમ થઇ જશે તે પછી તમે શું કરશે!-- હું શું કરીશ ? માટે શાષણની આ ચક્કીને ચાલવા દ્યો, જેથી મારૂં અસ્તિત્વ ટકી રહે, અને મારા સહકારથી તમે માનવતાની સેવા કરતા રહા ! તમે કહે છે કે મેં તમારાં ભાઈ-બહેનેાનું લેહી ચૂસી લીધું છે. જે આંતરડાંમાંથી મે રસ નિચેવી લીધેા છે. એ સૂકાં આંતરડાં તરફ તમે નજર કરી રહ્યા છે ! જ્યાં, તમારા કહેવા પ્રમાણે, મેં લાખા માનવીઓનાં તન અને મનને ભાંગી નાખતા પરિશ્રમથી મારા સ્વાર્થ સાધ્યા છે, એ મારાં કારખાનાં તરફ તમે આંગળી ચીંધી રહ્યા છે ? જેમના ઉપર મેં શાષણની કાળમુખી કળા અજમાવી છે, એ અસંખ્ય નર-નારીઓનાં હાડપિ’જરા તમે બતાવી રહ્યાં છે ? તમે એટલા ધૃષ્ણાજનક ન ખનશે કે આ વહેતા લાહીમાં મારી બધી સંપત્તિને ડુબાડી દ્યો. આ લેાહી મે રેડયું છે ? મારા દેવતાને, મદિરને, મસ્જિદને, ચર્ચીને શેષણના રૂધિરની દુનિયા ઉપર ઊભેલાં અને રૂધિરથી ખરડાયેલાં તમે કહા છે ? રામ ! રામ ! રામ! આ તે તમે કૈવી વાત કરો છો ? હું તમારા રૂધિરનું સર્જન ? જેને દેવતા એલાવે છે, જેને 'તિરા અને તીર્થાં સોધે છે, જે સેવા અને ભકિતનુંસ ખાધન છે, જેને જ્ઞાન અને શ્રદ્ધા સદા સદ દીધા કરે છે .એ આજે આવા મારૂ નામ દાન છે.ભૂતકાળનુ. સખાધન અને આજને પ્રશ્ન (ભૂતકાળમાં સૌ મતે શેાધતા આવતા, આજે સૌ મારી સામે આંગળી ચીંધે છે.). શાષણમાંથી મારા જન્મ થાય છે; શોષણની દુનિયાના હું પહેરેગીર છું! મૂળ હિં'દી : શ્રી. ભવમલજી સિધી અનુવાદક : શ્રી. રતિલાલ દીપચંદ્ર દેસાઈ ‘તક્ષ્ણ'માંથી સાભાર ઉષ્કૃત સંઘે કરેલું પંડિત સુખલાલજીનુ બહુમાન પ્રમુખસ્થાનેથી અધ્યાપક ઝાલાનું પ્રેરક પ્રવચન મુંબઇ યુનિવર્સિટી હસ્તકની ટક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના અન્વયે યેાજાયેલ ‘૮ ભારતની દાŃનિક અને યૌગિક પરંપરામાં ગુજરાતના અગ્રણી આચાય શ્રી હરિભદ્રસૂરિના કાળા” એ વિષય ઉપર તા. ૧૦ મી ફેબ્રુઆરીથી તા. ૧૪ મી ફેબ્રુઆરી સુધી એમ કુલ પાંચ વ્યાખ્યાના આપવા માટે પ સુખલાલજી મુંબઈ પધાર્યાં હતા. આ અવસરને લાભ લઇને મુંબઈ જૈન યુવક સંધ તરથી તા. ૧૭ મી ફેબ્રુઆરી મંગળવારના રોજ સાંજના સમયે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ઝાલાના પ્રમુખપદે સધના કાર્યાંલયમાં એક નાનું સરખું સંમેલન યાજવામાં આવ્યું હતું. સ્વાગત વચન પ્રારંભમાં સંધના મંત્રી શ્રી. પાનંદ કુંવરજી કાપડિયાએ પંડિતજીને આવકાર આપતાં જણાવ્યું હતું કે “પ ંડિતજીને સંધના સભ્યાને કાઇ ખાસ પૅરચય આપવાની જરૂર નથી; કારણ કે પંડિતજી સંધની—ખાસ કરીને પર્યુષણ વ્યાખ્યાનમાળાની-પ્રવૃત્તિ સાથે વર્ષોંથી જોડાયલા છે અને તેથી સધ સાથે પતિછતા સબંધ એક સ્વજન જેવા રહ્યો છે. બે વર્ષ પહેલાં મુંબઇ ખાતે ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને પંડિતજીનુ શ્રેણા મેાટા પાયા ઉપર સન્માન કરવામાં આવ્યું હતું અને તે નિમિ-તે એકઠી કરવામાં આવેલ એક લાખ રૂપિયાની રકમ તેમને અણુ કરવામાં આવી હતી. આ આખુ સન્માનઆયેાજન મુખ્ય જૈત યુવક સધના કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડાકટર ઓફ લીટરેચરની માનદ પદવી અર્પણુ કરીને તેમની વિદ્વતાની કદર કરી હતી. તાજેતરમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ઈ આ સીરિલીકાંદનીએ તનત, અપયા કપ સધામાં પ્રગટ કરનાનસત્ર ચલાવ્યું છે. એ માટે તમારા સાથે એમનું સન્માન દિ થયલો ગુજરાતી સાહિત્યની સર્વ શ્રેષ્ટ કૃતિ તરીકે દાન અને કરવાનો વિચાર કર્યો, પણ તેઓ જતી એક ફરજ છે એવા મુભાજિત કે ચિતન એ શિર્ષક લાગે એ સુખલાલજી સમાન સમિતિ, લોખક મિલનને એની કલ્પના આવી હોય એમ લાગતું નથી. - તરફથી બે વિભાગમાં પ્રગટ કરવામાં આવેલ તેમના ગુજરાતી પહિતછતાં વ્યાખ્યાનોમાં પણ લેખકોની હાજરી ઘણી ઓછી એના સંચાલતો નહેર કરીને રૂપ૦૦૦ નું પારિતોષિક આપી હતી. પંડિતજી તો ગુજરાતી સાહિત્યકારને જરૂરી માગદિશ ન કરો કરી લનું વાહક છે તેમાં પણ મને આભલા અને તેમની સાથે અભ્યાસના મહાસાગર જેવા છે. પતિ માટે આપણે જો ગયા એવાડિયામાં આપણે આચાર્ય આપી શકે એવી વ્યકિત છે. તેઓ વિધાન છે. તેમના લેખો તલસ્પર્શી મિતેશ મોમોલિક ચિત્તનો પરિચય કર્યો. આવો પાંડિત શબ્દ વાપરીએ છીએ. તે પ્રાચીન થિી હોત તો પણ એ જ આપણા રાજન સમા હિતમે મળવાની આપણને બધાને તક પરતું પંડિતજીએ તો ય થાને મૂલવવામાં માસીનની સાથે અવાચીને કે ફ્રી મળે તે માટે અને તેમના ઉત્તરોત્તર થઈ રહેલા ઉત્કર્ષ અગે .દષ્ટિ અને પદ્ધતિ પણ સ્વીકારી છેજૂની સરપરાના પહિતી છે આ પુણો ઓને દસમર્શિત કરી રાખીએ તે માટે આ મીલન ઐતિહાસિક બાબતોના આલેખનમાં પ્રાચીનપૂજક હોય છે અને ના મેન્યામા ખાવ્યું કાકા જ્યાં એતો જરા પણ વિરોધ આવ્યા ત્યાં તેઓ છે તેમ છે લીધી . સમય સાત મિત્રો જેવા આવી સ્થિતિ સાજ પણ છે. પતિનો તા દસરમાં કરી એ થી ચાલતા આવ્યા છે. પણ આ સાંબધ એ સામાન્ય કારિતા નાના એવા પંડિતો પણ કેટલીક વાર આવું સકુંચિત માં સારી મિત્રો જેવો નયા મારા તેમની સાથેના સગણે . અર્જુન મુની ધરાવતા હોય છે. રીતે શકે છે સાથે સરખાવતા અજુ ન ભગવાન કૃણુને તિની સમીપ ડિતજીએ પોતાના વ્યાખ્યાનમાં કેટકેટલા વિદ્વાનોના ઉલ્લેખ વિક ખલેલો સખી મારા ઓળખતા હતા, પણ ભગવદગીતાનો કર્યો છે. આવી ઉદારતાથી અને ઉદરતાથી, આવી વિશાળી છે અગિયાનાં સંગમાં વણી લેવામાં આવેલું છે. તે મુજબ ત્યારે આ દૃષ્ટિથી છે પણ વસ્તુનું નિમ્પણ કરવું એ એમની બીજી અને બ્રીફળીની હોરાંતિનો પ્રભાવથવિરાટ રોકમાં તમારે એવભાવ છit is his second nature એમ્ કરી શકાયો [ભીનો થય ચાવીરા તમે જ્યારે મળીએ છીએ ત્યારે અમારી પતારતમાંવાળા છે. એમણે એ વાકયો લખ્યા હોય તો તેમાં પણ છે . ભાન થી આવી રહી સામિા ભાતિનાં વિચારોમાં પાંહિતાની દષિા સલિલાસિક વરો સમારી ઉમર ખદુઃખની સારી વાત ચાલે છે એવા કોઇ તેજકણ રહ્યો હોય છે કે જે આપણને વિચાર કરતા કરી અને એકોનો વિચારાના અનુભવોના વિનિમય માય છે, આ જ છે. દા. ત. જ્યારે હિમણાં જ તેમનાં વ્યાખ્યાન સાંભળવાનો સંયોગ અત્યારે વિજ્ઞાન માનવની બુંદ્ધિને મુગ્ધ નહિ પણ પ્રાપ્ત થયો આવો અવસરી જયારે જ્યારે ઉભો થાય છે. મારા બનાવી દે એટલી બધી પ્રગંતિ કરી રહ્યું છે. વૈજ્ઞાનિક સિદ્ધિ દ્વારા તયારે મારી નાનખટપતા અને તેમની નાનઅગાધતા વચ્ચે રહેલા કાબીજા મહો, ઉપગ્રહોઉષર વર્ચસ્વ જમાવવાની વાતો કરી કિ મહદ અસ્તર અને સહજ ભાન થાય છે અને મારું દિલ તેમનો છે અત્યારે થઈ રહી છે. બીજી બાજુ દયા, નીતિ, માનવતાની દ્વાતે સામાં પરિવૃત ભાવનમાં પડી જાય તરફ જેટલું લક્ષ અપાવું જોઇએ તેટલું અપાતું નથીકવળા મનમાં કાવિચારી રહી હતી. એવામાં રાતિના ઉપર જણાવેલા રહી છે અને એને કારણુ બીજુ વિશ્વયુદ , બીજો વિશ્વાસ માણો દરમિયાન જ તે ઝીલા સાહેબ પર મારી નજર થી. પરિણામે સાકા)ને બહુ સહન કરવું પડતું નથી. પર પશ્ચિમના આ તેમની માં મોટે વો તિ કરી અને તેમણે સહજ પણ સારી એટલાક રાશા અને નાનને એમાં સહન કરવું પી. વાત તો છે તેને એ વેળા મને લાગ શો માયિક પ્રકારની ગીર ગતિ Eા ના કાકા કરતાં મની મેનકસ માલતી માને માસામત, કવો પડ્યો છે. રાખી અને તેને મન માન સમયમાં માન જ છે, બરાબર કામ જાણો ત મારતા મગ કેવળ ના કરવાના નથી. પશ્ચિમના દેશોમાં અને અમેરિણાં પણ પહેલો વિકાસ કાલિ પણ અધિકારી તરીકે ઉચિત કીરત્યે પ ડિતજનોને પણ ધવિહીને જીવત વધતું ગયું હતું. એવો લોા નીતિમાં પતિ Lી તિભારે ાિર સાભાર માનુ પરમાનાભાઇએ પતિ ની કે માણા મ રસોરના માને અને માં નેતા નથી Momaints without Religion નો દિ સાત્તિઓમાં સારી તેવી વ્યકત કરી છે. મુખઈ યુનિવર્સિટી ગયો હતો, પણ બીજી બાજુ કેવળ એડિક રષ્ટિએ જ ખાઈ જ એ ભારે ધણી Page #58 -------------------------------------------------------------------------- ________________ છે. આ પ્ર બુ દૂધ છે જીવન ત િ૧૬-૩–૫૯ - કે ભાગ્યે જ સંતોષ થાય. જગતમાં આજે જે આધ્યાત્મિક પ્રશ્ન ! 1ત્યાર બાદ સંધના પ્રમુખ ખીમજીભાઈ ભુજપુરીઆએ પંડિ. ઊભા થયા છે તેને સામનો કરવાની atheist ની તૈયારી નથી. જીનું પુષ્પહાર વડે સન્માન કર્યું હતું.. સમાજવાદીઓને એની પરવા નથી. આવા વખતમાં આપણે કેવળ . . . . પંડિતજીને જવાબ '' :. જૈન કે શૈવની વાત કરીને ઊભા રહીએ તેથી ચાલવાનું નથી. આ ત્યાર પછી પૂજ્ય પંડિતજીએ ધણી હળવી રીતે પોતાના ડ. 4 આજનો ધર્મ તે માનવધર્મ બની રહેશે એમ આપણે આ સન્માનને જવાબ આપ્યો હતો. એમણે કહ્યું, “વિદ્યાનિષ્ટ છે. કહેતા થયા છીએ. એ ધમનું અંતિમ સ્વરૂપ ગમે તે હોય. આજે ઝાલાસાહેબે કેટલાક ગંભીર પ્રશ્ન આપણી આગળ મૂક્યા છે, હિવે એવી સ્થિતિ આવી રહી છે કે જ્યારે મારે જ ધર્મ સાચે, પરંતુ એ બધાને અત્યારે જવાબ આપવાને વખત નથી." અને બીજાને ખોટો એમ કહ્યું ચાલવાનું નથી. ' ભવિષ્યમાં એ વિષે હું પ્રબુદ્ધ જીવન માં લખીશ. આજના પ્રસંગે કે “ આજના જમાનામાં બે બળે' વચ્ચે સંધર્ષ ચાલી રહ્યો " મારે માટે આટલાં બધાં વિશેષણો વાપરવામાં આવ્યો છે. અને એ છે કે છે. એક બાજુ ખ્રિસ્તી સંસ્કૃતિનું બળ છે. અને બીજી બાજુ ' બધાં મેં નિલ જંજ બનીને સાંભળ્યાં છે. પથ્થરની મૂતિઓને ભારતીય સંસ્કૃતિનું બળ છે. આપણે પશ્ચિમના જીવનદર્શનની ' બીજાનાં વિશેષણોથી હષશાક થતો નથી. પણ હું કંઈ એવી ” અસર નીચે આવ્યા છીએ. આપણા રોજિંદા જીવનમાં પશ્ચિમની મૂર્તિ નથી. હું મૂર્તિવિધક છું. એટલે બધાએ મારે માટે ધણી વસ્તુઓ આવી ગઈ છે. આમ છતાં, ભારતીય સંસ્કૃતિએ વાપરેલ શબ્દો હું એમને પાછા આપું છું. હીરાબહેને પાઠકજી પિતાનું સ્વરૂપ અને સત્ત્વ ટકાવી રાખ્યું છે. સમગ્ર ભારતની સાથેના મારા સંબંધની વાત કરી. પાઠકજી સાથે જે સમય મેં ' સંસ્કૃતિને રૂપ આપવું હોય તો એના પાયામાં રહેલા બે સિદ્ધાન્તો પસાર કર્યો હતો તેમાંથી મને એમની વિદ્યાવૃત્તિ અને વિનોદવૃત્તિના | છે જે આપણે બધા જ સ્વીકારીએ છીએ. એ બે સિદ્ધાન્ત તે સંસકાર મળ્યા. તારાબહેને મારી આધ્યાત્મિકતાની વાત કરી. પણ ડો. કર્મવાદ અને જન્માન્તરવાદ. આપણી સંસ્કૃતિના આ બે વિશિષ્ટ છે. હું તે માત્ર અધ્યાત્મવાદને અભ્યાસી છું. સ્વામી રામકૃષ્ણ વ્યાવક લક્ષણે છે. એ બે વડે જ બીજા નાના નાના ભેદ પરમહંસ કે એવા બીજા અધ્યાત્મવાદીઓ છે. જેમના જીવનમાં સંપ્રદાયો વચ્ચે હોવા છતાં એક ધરની જેમ આપણે રહીએ છીએ. કે અંદરથી અધ્યાત્મવાદ ઉદભવ્યો હતો એ હું નથી. માત્ર જ . જો પૂજ્ય પંડિતજીને કોઈ પણ ગ્રંથ કેવળ વિદ્યાભ્યાસ - ધ્યયન કરવાથી જીવનમાં અધ્યાત્મવાદ ઊતરતો નથી. દા. ત. માટે જ હોય છે. એમાં આવી મૂલગામી વિચારણું આપણને દેખાય રાધાકૃષ્ણન અધ્યાત્મવિદ્યાના ઉપાસક છે. પણ તેઓ અધ્યાત્મવાદી છે. વસ્તુના હાર્દ સુધી જ પહોંચવાની એમની દષ્ટિ હોય છે. નથી. અધ્યાત્મવાદ ઉપર જેમ હિંદુસ્તાન બહારનાં કેટલાંક આક્રમણ પંડિતજી તે એક ચરતીર્થ છે. તેઓ કેવળ વિધાન નથી, પવિત્ર : થયાં છે તેમ હિંદુસ્તાનની અંદરથી પણ થયાં છે. બીજી બાજુ * પણ છે. એમનું જીવન, વિદ્યાવ્યાસંગના પવિત્ર કાર્યમાં પસાર યુરોપ અમેરિકામાં પણ કેટલાંક અધ્યાત્મવિદ્યાના પુસ્કર્તા આપણને થયું છે. સાચે વિદ્વાન પોતાના મંત્રોને આત્મસાત કરી આત્મ-: જોવા મળે છે. અધ્યાત્મવિદ્યા એ કેવળ હિંદુસ્તાનનો !જારે નથી ! વિદ બનવા પ્રયત્ન કરે છે. પંડિતજી એવી વભૂતિ છે જે માત્ર આમ છતાં અધ્યાત્મવિદ્યા એ હિંદુસ્તાનને વારસે છે એમ જે આપણે - ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં અને યુરોપીય વિદ્વાનોમાં " કહેવું હોય અને જ્યાં અધ્યાત્મવિદ્યા ત્યાં રેવ. ડૉ. માટીન છે પણ અપરિમિત માન ધરાવે છે.” , હિંદુસ્તાન એવી વ્યાપ્તિ આપણે સ્વીકારવી અધ્યાપિકા હીરાબહેન પાઠક - હોય તે હિંદુસ્તાન બહાર પણ એક મોટું ' ' ત્યાર પછી શ્રીમતી હીરાબહેન પાઠકે કહ્યું, “આજે આપણે હિંદુસ્તાન છે એમ આપણે કહેવું પડશે. પ ડિતનું સ્વાગત કરવા ભેગા થયા છીએ. સરકારે જ્યારે એમને , “આજે મારા માટે જે શબ્દો કહેવાયા હ અકાદમી પારિતોષક આપ્યું ત્યારે એમને અભિનંદનનો પત્ર છે તે મારા પ્રત્યેના સંભાવને લીધે કહે- ' લખવાનું મને મન થયું. પણ પછી મને લાગ્યું કે અભિનંદન નવામાં આવ્યા છે. પણ સભાવની ઉકિત, . પણ મારે માટે અત્યુકિત છે. જેમ અસદુતે સમાન કક્ષાની વ્યકિતને આપી શકાય. પંડિતજી જેવી વ્યકિતને ભાવને લીધે માણસમાં ન હોય એવાં તો આપણે અભિનંદન નહિ, અભિનંદન આપી શકીએ. હું | દેવારોપણ થાય છે, તેમ સભાવને લીધે આપણા સૌના તરફથી વંદન કરું છું. પંડિતજીએ તે અનુભવથી પણ માણસમાં ન હોય એવા ગુણોનાં જીવનદર્શન પ્રાપ્ત કર્યું છે. પંડિતજી માત્ર તત્ત્વચિંતક નથી. " આરોપણ થાય છે. મને અકાદમી તરફથી તેઓ પ્રાજ્ઞપુરૂષ છે, મનીષી છે. ઊડી વેધક કાન્તદષ્ટિ સાથે પારિતોષિક આપવામાં આવ્યું છે. પારિએમને વિઠતા પ્રાપ્ત થઈ છે. એમણે આપણને સંસારનું સંચાર- પિંકને કંઇક ઉપગ છે એ હું સમજું -શીલ દેશન કરાવ્યું છે. . ' છું. પરંતુ એનાથી માણસ પોતે બહું. ', “જૈન યુવક સંધ એમનું સન્માન કરે એમાં. ધણું, આગળ જાય છે એમ સમજવાનું નથી. ઔચિત્ય રહેલું છે, કારણ કે પંડિતજી સંપ્રદાયોથી અને સંકુર ! અને તમે જાણે છે કે આજે તે ત્યાગ ચિતતાથી પર છે, પંડિતજીના સ્વભાવમાં જ એવું છે. પંડિતજીની ' પણ ભેગથી પૂજાય છે. દા. ત. નાગા આત્માની ખેજ અને એમની ઋતંભરા બુદ્ધિને ગાંધીયુગે પોષી • અને ગોસાંઇઓ અને શંકરાચાર્યને વરહશે, પરંતુ એમણે પોતાની કહી શકાય એવી વિશિષ્ટ શક્તિ , ઘેડાએ નીકળે છે. આ પારિતોષિક પણ કેળવી છે. એમનાં લખાણોમાં એમની. પ્રજ્ઞાના વિવિધ પ્રકારના " આવું કાંઈક ન ગણાય ? એ જે છે તે 'ઉન્મેષ જોવા મળે છે, નીડરપણું અને ધેયએ બન્ને આધ્યાત્મિક " હે, પણ આ બાબતનું હું પોતે બહુ. "ગણે પંડિતમાં છે, અને આવા ઉચ્ચ ગુણો હોવા છતાં તેમને મહત્વ ચિત્તવતો નથી. આવા સન્માનના પાવભાવ અત્યન્ત ઋજુ છે નિમિતે પણ તમને બધાને મળવાનું બન્યું , , : અધ્યાપિકા: તારાબહેન શાહ અને હળવા અને તમારી. સાથે વાત છે ત્યાર બાદ આધ્યાપિકા તારાબહેન શાહે પંડિતજીમાં રહેલ આધ્યા- કરવા આવે મીઠો ર્યોગ ઉભો થયો તેથી ઉપરની છબીમાં કાકા ત્મિકતા તરફ ધ્યાન ખેંચ્યું હતું અને ભારતના વિરલ અધ્યાત્મક ' હું જરૂર આનંદ અનુભવું છું. આ રીતે ગાંધી સ્મારક સંગ્રહાલયની વિદ્યાના અભ્યાસીઓમાંના એક તરીકે પંડિતજીનો ઉલ્લેખ કરીને તમને મળવાનું મને ગમે છે, તેથી જ સત્યેન્દ્ર છે. નજરે પડે છે. ' તેમને ભાવભરી અંજલી આપી હતી 5 . . પરમાનંદભાઈએ જયારે અહિ આવવાનું જે પુષ્પહારના કારણે લગ ક Page #59 -------------------------------------------------------------------------- ________________ છે - મા. . કિસ કો ક ર લે છે ધાર તેની સમા ભયો માં થયા હતા , મોલાત જવા આવવાનું થાય મરણ માર મમ આ એક પ્રકારના જય નેમ વળી ગાલા અમારી સામે બળજબરી ભારે પ્રમાણમાં વાપરવામાં આવી હતી સાહેબને આ નિમિતે મળવાનું બનવું અને તેમની ગમાર અને ભારે અપમાનભરી પંત નું ચલાવવામાં આવી હતી ધો પા બિચારણી સાંભળવાની મને તક મળી છે પણ મારા માટે ખરેખર ધમકીઓ પણ સારા પ્રમાણ માં આપવામાં આવી હતી. મારા પર . અતિઆતદના વિષયો છેઆવું મીલન યોજવા માટે સંઘના ઉપર બેન કાને ધરને ઉડાવી દેવામાં આવ્યું હતું, પણ એ કામ કતીઓનો આભાર માનું છું , આ બધા અણનમ અને અહિંસક રહ્યા હતા. આખરે નાલે . ત્યાર બાદ સાધના પ્રમુખ શ્રી. ખીમજીભાઈ ભુજપુરીઆએ નવેમ્બર માસમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુખ્ય અંદાલતા જાહેર . ઝાલા સાહેબ પોતાના ચાલુ રાકાણસોથી વખત બચાવીને અહિ વાહનવ્યવહારમાં કાળા ગોરાને અલગ બેસીડવાની નીતિને ગર દિ આવ્યા અને એવું સુન્દર પ્રવર્ચન આપ્યું. તે માટે તેમને કાયદેસર જાહેર કરી. આમ કાયદાની દ્રષ્ટિએ વાહનવ્યવહારમાંથી તેમ જ જાહેરા. નિશાળમાંથી પણ ગોરા કાળાની ધો સર કી સલો કરનાર શ્રી રમણલાલ ચી. શાહ દાખવવામાં આવતો ભેદભાવ નાબુદ થયો છે. એક તો પણ દિલ ડોમીટી લ્યુથર પીંગનું સ્વાગત . પરસ્પરના વર્તન વ્યવહારમાં હજુ ઘણું ઘણું કરવાનું છે. મહાત્મા ગાંધી-ચિત્રપટ દર્શન બાકી રહે છે... આ ચાલુ ભેદભાવ : ત્યાંના જીવન માંથી નાબુદ થતાં હજુ દશ પંદર વર્ષ લાગવા સંભવ છે પણ કાળા મા તા ર ર પેટના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સ ધ અને માણસો વિરૂધ્ધના જે પૂર્વગ્રહે ત્યાંની ગોરી પ્રજામાં વર્ષોથી જીતી માણસ તારાધી મારક સંગ્રહાલય તરફથી કવીન્સ રેડ ઉપર આવેલાં રોકસી વાલીને બેઠા છે અને જેની આસપાસ એક પ્રકારની જીવન [ી થીએટરમાં વાળ માટીન લ્યુથર કીંગનું કાકાસાહેબ કાલેલ પરંપરા ઘણા લાંબા સમયથી જામેલી છે તે નાબુદ થવા માટે આ જો કરીના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. દશ પંદર વર્ષની મુદત બહુ લાંબી ન ગણાય. પણ એ તને [ ર સી થીએટરમાં બહેને તેમજ ભાઇઓ ઘણી મોટી સંખ્યામાં નિશ્ચિત છે કે આ કાળા ગેરાના હબસી અમેરિકનને ધન થયા હતા. કારતમાં મુંબઈની વિધાન પરિષદના સભ્ય હમેશાને માટે રોજબરોજના વ્યવહારમાંથી નાબુદ યોજાયો - સૌ. મદિનાબહેને જ વણવ જન તો તેને કહીએ” એ પદ - સે ભળાવ્યુ હતું. મુંબઈ રાજયના મજુર પ્રધાન અને ગાંધી . “અમારી લડત કોઈ એક યા બીજા માણસ સામે તેથી રમારક સવાલયની મુબઇ શાખાના પ્રમુખ શ્રી શાન્તિલાલ શાહે છે પણ એક પ્રકારની જીવનપધ્ધતિ સામે છે. અને આ નાબુદી અમેરિકાથી ભારતમાં એક માસના પ્રવાસે પધારેલા ત્યાંની હેબેસી તે કરવામાં અહિંસક સત્યાગ્રહ અનુપમ ઉપાય છે એ ET, ભી કીમની આગેવાના ડી. કાગને ઍને તેમનાં પત્નીને આવકાર આપ્યો ' અમારા નાના સરખા આન્દોલનથી પણ ધિ થયુ આ તો હતો ત્યાર બાદ કોકાસાહેબ કાલેલકરે છે અને વિશેષ: પંરિ છે. આ અહિંસાને માત્ર સામે ઉપસ્થિત થયેલી એક યા બીજી [ જ ચય કરાવ્યો. થોડા સમય પહેલાં તેઓ અમેરિકાના પ્રવાસે ગયેલા પરિસ્થિતિનો સામનો કરવા પૂરતો ઉપયોગ" થr ને જોઇએ, પણ ની દિલ આવેલા અને ડો. કૌગે હબસી કોમના થકી ગાનું સન્માન પણ સમગ્ર મન વાણી અને કેમ તે ભાવનાથી પ્રેરિત અને ત્યારે તેઓ ડો. કીગના પ્રત્યક્ષ સમાગમમાં પ્રભાવિત બનવા જોઇએ. ઈશુ ખ્રિસ્ત ઓ માટે અમને પ્રેરણા માનની રક્ષા અર્થે, અલાબામા ડીસ્ટ્રી આપી છે અને મહાત્મા ગાંધીએ આ વૃત્તિને અમલી બનાવાયા આ કિટ માં ચાલતા જાહેર બસમાં ગેરા કાળાને માટેની અમને પધ્ધતિ શિખપી છે. આ જે ભેદ કરવામાં આવતા હતા તે સામે ' " ત્યારબાદ મીસીસે કીંગ. જે બહુ સારા સંગીતકાર છે. તેમણે ૧ ૩૮૧ દિવસ સુધી સત્યાગ્રહની લડત ચલાવી. અંગ્રેજી ભાષામાં રચાયેલા બે પદો સંભળાવ્યા, જેમાંનું એક હતી તે વિષે સીધી માહીતી ધરાવતા હતા. આ પદ હતું “Lead, kindly Light, amid the આ સ્મરણો તેમણે રજુ કર્યા અને ગાંધીજીના encircling gloom, Lead thou me on! (2મળી સિત્યાગ્રહનો વિચાર દુર દુર દેશમાં કેવી જતિ તારો દાખવી મારે જીવનપંથ ઉજાળ) અને બીજી પર છે. કીગ ગાંધીજીની વિચારસરણીના ઉડા છે તેના ખ્યાલ આવે. હતું : “By and by, Iray my burden down : મધર કે ગવાયેલા આ ભાવનાવાહી પદે સાંભળીને સીએ આ અભ્યાસી છે, એટલું જ નહિ પણ, તેઓ પિતાના સમાજના આવા પ્રશ્ન હલ કર ' આ પ્રસન્નતા અનુભવી. લામાં તે વિચારોને પ્રત્યક્ષ અમલ કરી રહ્યા છે. ત્યાર બાદ આ અવસર ઉપર ખૂબ તકલીફ લઈને દિલ્હીથી છે. આમ જણાવીને તેમને તેમના પત્નીની ખાસ આવવા બદલ કાકાસાહેબ કાલેલકરને કી મે એ જેની અને તેમની લડતના અન્ય એક હબસી યુવક સંઘના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરીઓએ આભોરા | સોથી ડેડીકનુ પુષ્પહાર વડે તેમણે માન્યો અને તેમને પુષ્પહારથી સન્માન કર્યું. પછી તેમના અધિનાયક જ્ય છે. ભારત ભાગ્યવિધાતાએ રામીત સોના ST ડે. કાગે આ રીતે તેમનું જાહેર મદિના બહેને ગાઈ સંભળાવ્યું. અને સન્માન સભા પુરી થઈ સન્માન કરવા બદલા અને સંસ્થાઓનો. . ત્યારબાદ અમેરિકન એકેડેમી ફેર એશિયન સ્ટડીઝ તરફથી અત:કરણપૂવ ક આભાર માનતાં જે બસ તૈયાર કરવામાં આવેલMahatma GandhiThe 20th સત્યાગ્રહના પોતે સૂત્રધાર હતા તેનો ઉલ્લેખ : century. Prophet:- મહાત્મા ગાંધી તેની સદી કર્યો અને એ મતલબનું જણાવ્યું કે ના અમેરિકામાં ચાલી રહેલા રંગભેદને લગતા પયગંબર ” એ શિર્ષકનું ચિત્રપટ ઉપસ્થિત સન્ની - અન્યાય સામે લડવાની આ પદ્ધતિ અમારા જ જનોને દેખાડવામાં આવ્યું હતું. ગાંધી સ્મારક નિધિ તરફથી વિક કે વીજળી આ વાત દરમિયાન અમે તૈયાર કરવામાં આવેલ માંધીજીના ચરિત્ર અ કાલેલકર, રેવા કીગ અને હસીએ એ જ દિવસ સુધી ત્યાં ચાલતી ધણા લોકેએ જોયું છે, જ્યારે આ ચિત્રપટ અમેરિકતા મળવામાં - અને દિકરી મુખ શ્રી પી. કાલેલકરના માન્યો અને Page #60 -------------------------------------------------------------------------- ________________ છે. તા. ૧૬-૩-૫૯ & થયું અને તે સંબંધે શક પ્રદર્શિત કરવા માટે સંયુકત રાજ્ય છે. છે. અને પરિણામે સ્થાનિક લેખાતા અમુક પ્રશ્નને તેઓ વિશ્વSિ સંસ્થાની ખાસ સભા બોલાવવામાં આવી. આ શોકસભાનો પ્રસ્ને ગણીને તેને લગતા સત્યાગ્રહને તેઓ સંમત કરે છે, પ્રસંગ અને જુદા જુદા દેશની રાજ્યપ્રતિનિધિઓના ગાંધીના આવકારે છે. તેઓ જણાવે છે કે “હમણાં જ પેલા ભાઈ મારી : અવસાન સ બધે શક પ્રદર્શિત કરતા અને તેમને આદેરભરી સાથે બંધમાં જમીન ડૂબવા અંગે હાથમતી બંધમાં કેટલાક આજલિ આપતા ઉગારે એ સાથે આ ચિત્રપટની શરૂઆત કુટુંબેની જમીન તથા ધર ડૂબવા અગે) ચર્ચા કરતા હતા. તેમાં ન થાય છે અને પછી ગાંધીજીની બાલ્યકાળથી માંડીને મેં કહ્યું કે તમે સાંભળ્યું હશે. એમાં સિદ્ધાન્ત અને વ્યવહાર - " મા તેમના અવસાન સુધીની અનેક ઐતિહાસિક ઘટનાઓને આ બન્નેની વાત એક સાથે જ આવી જતી હતી. જુદા જુદા સવાલો E': ચિત્રપટમાં 'અય નિપુણતાપૂર્વક "ગુથી લેવામાં આવેલ છે. વચ્ચે પ્રધાન-ગૌણુનો વિવેક કરવો જોઈએ. દા. ત. દ્વિભાષી | 4 આ ચિત્રપટની વિશેષતું તેની સાથે સાંકળવામાં આવેલ અંગ્રેજી , સ્ટેટ માટે સત્યાગ્રહની જે વાત છે તેને હું જૂજ અને નાને કામેરી_ગાંધીજીના જીવનની તેમના વિચારોની આલોચનામાં સવાલ માનું છું. પણ પોતાની જમીન ઉપરથી ખસવું પડે, Eા રહેલી છે. તે કેમેન્ટરી દ્વારા ગાંધી વિચારનું આપણને અદ્દભુત પોતાનાં ઘર છોડીને નીકળવું પડે એ પ્રશ્નને હું વિશ્વપ્રશ્ન | દશેર્ન થાય છે. ગાંધીજીનું અવસાન, તેમનાં મૃતદેહને અગ્નિસંસ્કાર, ગણું છું. હું કહું છું કે નાના પ્રશ્નોમાં સંધર્ષ શક્તિ વેડફાવી ન અને તેમના ભક્નાવશેષનું પ્રયાગની વિશાળ જળરાશિમાં વિસર્જન જોઇએ, તેનો આ રીતે ફરક થાય છે, બુનિયાદી વાતે, જેમાં નૈતિક આ સાથે આ ચિત્રપટ પુરૂં થાય છે. ' ' - પ્રશ્નો “ ઈ ડ” (ભળેલા) હોય, સાધારણ સગવડે નહિ એવો છે િશોધીવાદી છે. કોગનું સ્વાગત અને ગાંધીજીની ભવ્ય જીવન- જ્યારે સવાલ હોય ત્યારે તે સવાલ ગમે તેટલો નાનો હોય છે : “કથાનું દેશનું, કરાવતા ચિત્રપટની રજુઆત–આ બનેના આ 'પણ તેની વિશ્વવ્યાપક કિંમત છે. એટલે એ પ્રશ્ન નાનો હેવા Itતા સંમેલનમાં ભારે સંવાદી સંગ ઉભો થયે " હતો. અને આ છતાં માટે ગણાય. ભાષા અનુસાર પ્રાન્તરચનાનું દષ્ટાન્ત આ પ્રસંગ ઉપર ઉપસ્થિત થંયેલા સંખ્યાબંધ ભાઈ બહેને આજે લે. એક ભાષાને અમુક અંશ એક પ્રાન્ત પાસે જતો હોય અને મિ અપણે કાંઈક નવું જાણ્યું, જોયું, સાંભળ્યું આવા મધુર સં. એક બીજો અંશ બીજા પ્રાન્તોમાં વહેંચાઈ જતા હોય તે દતપુર્વ કે છુટા પડયાં હતાં. ભાષાને અન્યાય થાય. તેએ બુનિયાદી સવાલ ગણાય. એને માટે તે વિનાબાજીના વિચારોને પકડવામાં - લડવા પણ તૈયાર થઇ શકાય. પણ બે પરિપુર્ણ ભાષાઓ એક | સાથે હોય તે એ તે સાધારણ સગવડનો સવાલ થયો. એનું છે. " અનુભવાતી મુશ્કેલી આ કંઇ નૈતિક મહત્ત્વનું નથી. આ રીતે જ્યારે નાના પ્રશ્નો અને જે E " કે વિનોબાજીની વિચારોની આલોચના કરવાનું કામ ઘણી મોટા પ્રશ્નની વાત આવે છે ત્યારે આ રીતે ફરક થાય છે. Lછે. વખત મુશ્કેલ બને છે. તેમના અમુક વિધાનોને અમુક અર્થ જેનું નૈતિક મહત્વ હોય છે તે પ્રશ્ન માટે અને સાધારણું સગ કે સમજીને તે ઉપર', 'આપણે અમુક ટીકા ટીપ્પણી કરીએ અને વડોને સવાલ હોય તે પ્રશ્ન નાનો. અને નાના પ્રશ્નોમાં સંધર્ષ, પાછળથી તે જ વિધાનોને તેઓ કદિ કદિ એ બીજે અણધાર્યો શકિત વેડફાવી ન જોઇએ એટલું હું કહું છું હવે અહિ નો દાખલ અર્થે રજુ કરે છે કે જેથી આપણે આગળ ઉપર કરેલી ટીકા લે. બંધને કારણે ડૂબી જતી જમીનને સવાલ છે. તે બહુ મેટ. અર્થશાળવી જાય છે. દા. તે, ઈશ્વરભાઈ દેસાઈ-સાથેના વાર્તા- સવાલ છે કારણ કે એમાં નાગરિક સ્વાતંત્ર્યને સવાલ આવે છે. કરી લાપ દરમિયાન તા. ૨૬-૧-૧૮ નું ભૂમિપત્ર) વિનોબાજીએ એમ વ્યકિતના સ્વાતંત્ર્યની મર્યાદા સામે સમાજ કેટલું આક્રમણ કરી છે. જણાવ્યું છે કે “આજની હાલતમાં અહિંસા પાસે એવી શકિત " શકે તેવા બધા સવાલ એમાં છે.” . . . , માં હોવી જોઇએ કે ઘેર બેઠાં એ આખા જગતમાં શાન્તિ લાવી શકે. છે આ અવતરણમાં રજુ કરવામાં આવેલા વિચારો અત્યન્ત રે | Ek એને સારૂ આપણે આપણું “નાના નાનાપ્રેને પાછળ આપણી વિવાદાસ્પદ છે. કે પ્રશ્ન નેતિક મહત્ત્વનો ગણવો અને કયો - પ્રતિકારની શિકિત યહિ વાપરી ભાખીએ. પણ જગતની શાન્તિના પ્રશ્ન નૈતિક મહત્ત્વનો ને ગણો એ વિષે ઉગ્ર, મતભેદ હોવાં છે કે તેના જેવા જ કોઇ નૈતિક અને વિશ્વને સ્પશે તેવા પ્રશ્ન સારૂ સંભવ છે. જે નદીના બંધને તેમાં ઉલ્લેખ છે તે બંધ આસ- - એને સંગ્રહ કરીશું.” એ જ વાર્તાલાપમાં આગળ ચાલતાં વિને- પાસના પ્રદેશમાં વસતા લેકેની આબાદી સાથે સંબંધ ધરાવતે બોજીએ જણાવ્યું છે કે આપણે જો દેશમાં જ માંહમાંહેની હેઈને અમુક વિભાગમાં રહેતા લોકોના રહેઠાણનો ફેરફાર સાસુ નાની નાની લડાઇઓમાં પ્રતિકારાત્મક સત્યાગ્રહોમાં ખૂંપી જઈશું, દાયિક કલ્યાણની દૃષ્ટિએ કોઈને આવશ્યક અને સમુચિત લાગે. E - આપણા દેશ અહિંસાની શ્રેષ્ઠ શિકિત પ્રગટ કરવામાં પાછો વિનોબાજી આવી ફરજિયાત કરાવવામાં આવતી હેરફેરને અનૈતિક એ પડશેઆ ઉપરથી વિમેબાજી દેશમાં આજે અવારનવાર ઉપસ્થિત લેખતા લાગે છે. ભાષાકીય પ્રાન્તરચનાને અનુલક્ષીને તેમણે ઉપર થતા સ્થાનિક પ્રશ્ન ઉપર પ્રતિકારાત્મક સત્યાગ્રહને બીલકુલ જે મહત્ત્વની રેખા તારવી છે તે અંગે વિચારમાં પણ આ જ તિએ મત કરતા મથી એમ જ આપણને લાગે.” આ સમજણ ઉપર મતભેદ હોવાનો સંભવ છે. પણ અહિં તે એટલું જ કહેવાનું આધાર રાખીને પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં મેં તેમના વિચારોની પ્રસ્તુત છે કે વિનોબાજી. એક ઠેકાણે દેશમાંની માંહોમાંહેની નાની ૨. જે લોચના કરતાં એમ નેણાવ્યું હતું કે દેશમાં પ્રતિકારાત્મક નાની લડાઇઓ અંગે ચાલતા પ્રતિકારાત્મક સત્યાગ્રહને વિરોધ કરે Eાં સત્યાગ્રહ એનિવાર્યો અને તેવી રાજકીય તેમ જ સામાજિક ઘટ- છે અને બીજે ઠેકાણે વિશ્વપ્રશ્નના નામ ઉપર. બંધના કારણે ::૫૮માં અવારનવાર અને છે અને આવા પ્રસંગેએ સત્યાગ્રહ પિતાનાં ઘરબાર છોડવાની ત્યાં વસતા લોકોને વિનોબાજી ના કહે છે. | વા જ જોઈએ અને એમ કરવાથી સત્યાગ્રહ કરવાની. આપણી : છે અને તે કારણે આક્રમણકારી સત્યાગ્રહ કરવાને તેઓ અદેશ | ન ETV શકિત ઘટતી નથી પણ વધે છે. " '' કે '' આપે છે. પરિણામે પહેલા મન્તવ્ય ઉપર આધાર રાખીને કરવામાં ત્યારબાદ તા. ૧૬-૨-૫૮”નું ભૂમિપુત્ર મારા જોવામાં આવેલી વિચારણા પછીના મન્તવ્યમાં પ્રકાશમાં ખોટી ઠરે છે, | .. આવ્યું. તેમાં શ્રી. ભાંગીલોલ ગાંધી સાથેના વાર્તાલાપ દરમિયાન અર્થશૂન્ય બને છે. લોકશાહી અંગેનાં તેમના વિચારનું તેલન વિનોબાજીએ જે વિચારો દર્શાવ્યા છે તે ઉપરથી એમ માલુમ પડ્યું આ જ કારણે અત્યન્ત વિકટ બની જાય છે. વિનોબાજીને પડે છે કે જગતની શાન્સિના કે તેના જેવા જ કેઈ નિતિક અને સમજવામાં તેમ જ સમજાવવામાં આ મુશ્કેલી અવારનવાર વિશ્વને સ્પશે, તેવા પ્રશ્નને વિનોબાજી કોઇ જુદે જ અર્થ કરે અનુભવાય છે. જ પરમાનંદ વિવાદાસ્પદ ની છે જે કરવામાં આવેલા વિ 3 નાખીએ. પૂણ જાત Page #61 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૩-૧૯ પ્રબુદ્ધ જીવન કૂંચળની પરિકમ્મા ( ૧૬ મી ફેબ્રુઆરીના પ્રબુદ્ધ જીવનથી અનુસ ધાન ) એ રમુજી અનુભવા બાગેશ્વરથી પાછા આવ્યા બાદ અમારી સાથેનાં ત્રણ બાળકો જેમના આગળ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેમને મે' ખૂબ હસતાં ખેલતાં જોયા. તેમનામાંના એકને એ આપ રે મરી ગયા !' એમ મેલતાં સાંભળ્યું! અને મારી સામે જોઇને હસતા દેખ્યા, એટલે ખીજો પશુ મેલવા ક્ષાગ્યો કે “ઓ બાપ રે મરી ગયા” અને મારી સામે જોઇને હસવા લાગ્યા, મેં પૂછ્યું' “રાજુલ, કિરણ, આ શું ખેલે છે અને કેમ હસો છે ?” તેમને વિશેષ પૂછતાં મને માલુમ પડયું કે આગલે દિવસે ગામતી નદી ઓળંગતા હું પાણીમાં ઝખેાળાયલેા ત્યારે એ બાપ રે મરી ગયા’' એમ હુ બૂમ પાડી ઉઠેલો. એ હકીકત હું તે! ભૂલી ગયેા હતા, પણ છેકરાંઓએ તે પકડી લીધેલું અને જ્યારે અને ત્યારે તે ખેલતા રહ્યા કે દાદા, એ બાપ રે મરી ગયા”. આ જાણીને મને ભારે રમુજ પડી અને હું પણ ખડખડાટ હસી પડયા. એક તે આપણે આપણી બહાદુરીની ગમે તેટલી શેખી કરતા હાઇએ તે પણ કાંઇક આક્તના કે શારીરિક અકસ્માતના સયેાગ ઉભા થાય છે ત્યારે સહજપણે આવા ભયસૂચક ઉદ્ગારા આપણા મેઢામાંથી નીકળી જાય છે. આપણા મનના ઊંડાણમાં મૃત્યુના કવા ભય રહેલા છે તેને આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, અને કાંઈ પણ આફત આવી તે જાણે કે મૃત્યુ જ સામે આવીને ઉભું રહ્યુ હાય ઍમ આપણા અજ્ઞાત મનને લાગે છે. અને ખીજું બાળકાને મન નાના મેટાના ભેદ હોતા જ નથી. મેટાનુ પણ કાંઇક હસવા જેવું તેમના હાથમાં આવે તે તે પકડીન મેટાને ઉપહાસ કરતાં, ટીખળ કરતાં, નકલ કરતાં તેઓ અચકાતા નથી. પછી વિલેમાંથી કાઇ તેમને આમ કરવા બાબત ધમકાવે તે પ્રગટ રીતે તેવુ' ટીખળ કરતાં અંધ થાય છે, પણ એકલા પડે ત્યારે તેમનાં આવાં ટીખળા, ઉપહાસા અને નકલા ચાલતી જ હેાય છે. ૨૧૯ દબડાવવાના કઇં અર્થ જ નથી. તે કોઇનું જાણી જોઇને અપમાન કરવા માગતા નથી તેમ જ સભ્યતાના આપણા ચિત્તમાં રૂઢ થયેલા ખ્યાલા પણ તેમને સ્પર્યાં હેતા નથી. કોઈ ઠેકાણે હસવા જેવા ટુચકા હાથ લાગ્યા તે તે ટુચકાનું પુનરાવર્તન કંધ સમય સુધી કર્યાં જ કરવુ' આ તેમને સ્વભાવ છે અને એમાં તેમના નિર્દોષ આનંદ રહેલા છે. આમ વિચારીને તેમને આ બાબતને ૪પા આપવાનું તેા છેડી દીધું, એટલુ જ નહિ પણ, પછી તે અમને પણ તેમને ચેપ લાગ્યા અને હું કે અજિતભાઇ મેખી કે બાબાને પૂછવા લાગ્યા કે “ કેમ અહિં` ગમે છે કે નહિ ?' અને તેઓ હવે !'' એમ જવાબ આપવા લાગ્યા અને એવી જ રીતે તેમના સદશ પ્રશ્નના અમે પણ મેહુ ભારે કરીને, અવાજને ઘાઘરા બનાવીને “ હાવે !'' એમ જવાબ વાળવા લાગ્યા. અને આમ પરસ્પર ુસવા હસાવવાનું ઠીક સમય સુધી ચાલ્યા કર્યુ. કૌસાનીમાં છેલ્લે દિવસ જુન માસની પહેલી તારીખ અને રવિવાર–આ. અમારા કૌસાનીના નિવાસને છેલ્લે દિવસ હતો. હુંમેશા માક આજે પશુ ઉગતા સૂર્યના મંગળ સુભગ દર્શન સાથે અમારા દૈનિક કાર્ય ક્રમ શરૂ થયા. અહિં અમે રહ્યા એ દરમિયાન હિમશિખાનાં ગણ્યાગાંઠયા દિવસોએ દર્શન થયાં હતાં. પણ પૂર્વકાશમાં જુદી જુદી કળા ધારણ કરતા સૂદય નિહાળવાને આનંદ તે। અમને હુંમેશા પ્રાપ્ત થતા જ હતા. આજના સુધરેલા લેખાતા જીવનમાં મેાડા સુવું અને મેાડા ઉઠવુ એ લગભગ એક ચાલુ પ્રથા જેવું બની ગયું છે, કુદરતે ગે વેલી—ખાસ કરીને આપણા દેશ પૂરતી–દિનરાતની રચનાથી આ પ્રથા વિપરીત છે અને પશ્ચિમના દેશામાંથી આવી ઉતરેલી છે. આપણા વિસ અને રાત સરેરાશ બાર કલાકના હાય છે. દિવસના ઉગવા સાથે દૈનિક પ્રવૃત્તિને આરભ થાય અને રાત્રીના આગમન સાથે બધી પ્રવૃત્તિ સંકેલાવા લાગે અને નિવૃત્તિના આરામને આદર કરવામાં આવે. નૈર્નિક જીવનને આવે! ક્રમ આપણા માટે સ્વાભાવિક લેખાવા જોઇએ. સવારના વહેલા ઉઠુવુ, એ ત્રણ માઈલ ફરવા જવું, આકાશમાં ખીલતા અરૂણાદયને—સૌંદયને-કરતાં કરતાં કે કાઈ ઉંચા સ્થાન ઉપર સ્થિર થઈને નિહાળવા આના જે આલ્હાદ છે, મન તથા શરીરને આથી જે તાજગી મળે છે તેને સવારના સાત, આઠ અને કાઈ કાઇ કારસામાં નવ વાગ્યા સુધી ખીછાનાને નહિ છોડતા લાંકને શી રીતે ખ્યાલ આવે ? ચોવીશ કલાકના દિવસમાં હુંમેશા એ અદ્ભુત અને ગહન ઘટનાએ બને છે: એક સૂના આગમનને લગતા, બીજી સૂર્યના વિસર્જનને લગતી. આ ઘટના હંમેશા બનતી હાઇને તેનું ક્રાઇ મહત્ત્વ સાધારણ લેકૅના દિલમાં હાતું નથી. પણ જેનામાં સમજણુ ઉગી છે, દૃષ્ટિ ખુલી છે, રસવૃત્તિ વિકસી છે, સૌને જાણવા અને માણવાની તમન્ના તંગી છે તેના માટે આ બન્ને ઘટનાએ આધ્યાત્મિક અનુભૂતિની પ્રેરક અને ઇશ્વરાનુસંધ નની ઉત્પાદક બની શકે છે. પૂર્વ ક્ષિતિજની કાર ઉપરથી સૂર્યના લાલ ખિને ધીમે ધીમે ઉ ંચે આવતુ જોવા સાથે સ્થૂળ ભૌતિક દુનિયાના સ્તર ઉપરથી આપણું મન પણ ઉંચે ઉડવા લાગે છે અને કાંઇક અલૌકિક આપણી સામે બની રહ્યુ` છૅ, ભજવાઈ રહ્યુ છે એવુ' સંવેદનચિત્તતંત્રીને કુંપાયમાન કરવા માંડે છે. આ જ સૂર્યોદય અને સૂર્યાસ્ત પહાડી પ્રદેશમાં કાઇ જુદી જ વિલક્ષણતા ધારણ કરે છે. પહાડનું ગંભીર વાતાવરણ, ધુમ્મસનાં ચાલુ આવરણઅનાવરણુ, કોઇ પર્વતની કાર પાછળથી થતા સૂર્યના ઉગમ અને એવી જ રીતે અન્ય કાઈ પૂતની પાછળ થતું તેનુ વિલાપન, વાદળાના અવારનવાર થતા અવરાધેના કારણે સૂર્યÖકિરણાનું ચાલ્યા કરતું વક્રીકરણ અને તેના લીધે ભૂતળ ઉપર રચાના પ્રકાશ છાયાના નાના મેાટા વેલબુટ્ટા આવા એક ખીજો પ્રસંગ જણાવુ, નૈનીતાલમાં અમે એવરેસ્ટ હોટેલમાં હતા તે દરમિયાન સવારના ભાગમાં નવ વાગ્યા લગભગ અમે બ્રેકફાસ્ટ ( સવારના નાસ્તા) માટે નીચેના ડાઇનીંગ રૂમમાં ( જમવા ખાવાના ઓરડામાં) જતાં અને એક ટેબલ આસપાસ ગઢવાતા. બાજુના ટેબલ ઉપર વડોદરા બાજુના એક ડાક્ટરનુ. કુટુંબ પણ ચા નાસ્તા માટે ગેઠવાતું, ડાક્ટરનાં પત્ની શરીરે જરા સ્થુળ હતાં; અવાજ જરા જાડો ઘાઘરા હતા અને ભાષા હતી ચરેતરી. હોટેલમાં સાથે રહેતાં એકમેકના પરિચય થયેલા. સવારના નાસ્તા વખતે મળીએ ત્યારે સહજ રીતે એકમેકનાં ખાર પૂછીએ અને નૈનીતાલ' ધ્રુવુ લાગે છે, ગમે છે કે નહિ એવા પસ્પર સવાલજવાળે ચાલે. આ રીતે વાતવાતમાં ડાકટરનાં પત્નીને મેં પૂછ્યું “ કેમ તમને અહિં ગમે છે કે નહિ? '' તેમણે ઘેધરા અવાજે જરા લહેકા સાથે ચાતરી ભાષામાં જવાબ આપ્યા “હાવે !''. છેાકરાઓએ આ પકડી લીધું અને પછી જ્યારે ભેગા થાય ત્યારે એકબીજાને પૂછે “ કેમ અહિ ગમેછે કે નહિ ? ” અને બીજો મેહુ ભારે કરીને જાડા અવાજે જવાબ આપે “ હવે !' અને પછી બન્ને અને ત્રણે સાથે હોય તેા ત્રણે બાળકા ખડખડાટ હસી પડે. આ તેમની મશ્કરીની અમને ખબર પડી ત્યારે આપણી સાથે રહેતા માણસાની આમ મશ્કરી ન થાય એમ તેમને ખૂબ સમજાવ્યા અને એટલેથી તે નહિ અટકયા એટલે ધમકાવ્યા પણ ખરા. આમ છતાં પણ ક્રમ અહિં ગમે છે કે નહિ ?'' “ હવે ” એ તેમની પ્રશ્નોત્તરી ચાલ્યા જ કરી. પણ પછી ધીમે ધીમે વિચાર કરતાં અમને સમજાયું કે આવી બાબતમાં બાળકા Page #62 -------------------------------------------------------------------------- ________________ આવાં કારણાને લીધે પહાડી પ્રદેશના સૂદિયા અને સૂર્યાસ્તા વધારે મેહક અને રામાંચક લાગે છે, અપેારના ભાગમાં અજિતભાઇ, મારી પત્ની અને બાળકોને લઇને સરલાદેવીના આશ્રમ તરફ ગયા હતા. હુ” બેઠો બેઠો પત્રા લખતે! હતેા અથવા તે આહ્મારામાં કયાં જવું અને શું જોવું તેના આમૅારાની ગાઈડ ઉપરથી કાર્યક્રમ ઘડતા હતા. બહેન મેના ટેબલ ઉપર ચિત્રક્લક પાથરીને સામે દેખતુ' દૃષ્ય આલેખી રહી હતી. હિમપવ તા સવારના ભાગમાં તે અદૃષ્ટ રહ્યા હતા, પણ અપેારના ભાગમાં એ દિશાએથી વાદળનાં આવરણો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યાં હતાં અને તેનાં જુદાં જુદાં શિખરો અમારી સાથે સંતાકુકડી રમતાં હતાં. ઘડિ લખું, ડિ સામે બદલાતી જતી દૃષ્યલીલા નિરખ્યા કરૂં – એમ દ્વિલક્ષી પ્રક્રિયા વચ્ચે, વહેતા જતા ઝરણાની માફ્ક સમયનુ વહેણ ધીમે ધીમે વહી રહ્યું હતું. સૂ મધ્ય આકાશથી પશ્ચિમ બાજુ સરી રહ્યો હતા અને તેના પ્રકાશની પ્રખરતા ધીમે ધીમે ઘટતી જતી હતી અને સામે બદલાતા જતા તખ્તાના કારણે કદાચ આજે સાંજે હિમપતા સ્પષ્ટપણે જોવા મળે એવી આશા ઉભી થતી હતી. અજિતભાઇ લક્ષ્મી આશ્રમ જોઇને અને સરલાદેવીની રજા લઇને પાછા આવી ગયા હતા. ચનેાદા આશ્રમથી ગેરખભાઇ અને મહાભારાયજી પણ અમને માવા માટે આવી ચડયા તા. ઓશરીમાં સૌ છુટાછવાયા ગોઠવાઈ ગયા અને સામે પ્રત્યક્ષ બની રહેલાં હિમશિખરાને નિહાળવા લાગ્યા. આમ એકઠા થઇએ ત્યારે ચા પાણી તે। હાય જ. દેશની અદ્યતન પરિસ્થિતિ, ખાદી પ્રવૃત્તિ, ભૂદાન, ગ્રામદાન, ગાંધીજી અને વિનાબાજી, ભારત અને પાકીસ્તાન, અમેરિકા અને રીઆ, દેશમાં વધતી જતી વિભાજક મનોદશા, – આમ અનેક ગંભીર વિષયો ઉપર અમારી વચ્ચે હળવી ચર્ચા ચાલતી રહી. આવતે વર્ષે આપણે બધાં કૈલાસ. માનસસરાવર જશુ અને તે માટે આવા આવા પ્રકારનો પ્રબંધ ગાઢવીશું” – આવું આયેાજન પણ અમે વિચારી લા. મહાત્મારાયજી આ બાજુ વષેર્યાંથી કામ કરતા હતા. તેઓ તેમ જ ગારખભાઇ આ પહાડી પ્રદેશના – આ બાજુ વસતી પ્રજાના જીવનના – ઠીક ઠીક હું અનુભવ ધરાવતા હતા. આ અનુભવમાંથી તારવી તારવીને તે બન્ને મિત્રાએ અમને કેટલીક વાતો સંભળાવી. અહિં. પહાડમાં વસત આદમી નીચેના સપાટ પ્રદેશ ઉપર જાય તેા અને પ્રદેશના ભિન્ન સ્વરૂપ અ ંગે તેનું સ ંવેદન કેવુ હાય છે તેને નીચેના તેમના એક અનુભવ ઉપરથી . મહાત્મારાયજીએ ખ્યાલ આપ્યા. તેમણે જણાવ્યું કે “હું કાનપુર કે દીલ્હીના ગાંધી આશ્રમમાં હતા એ દરમિયાન એક પહાડી આદમી કઇ કામસર આન્યા અને અમારી પ્રબુદ્ધ જીવન સાથે એ ત્રણ દિવસ રહ્યો, પણ શહેરી રસ્તાઓ અને ગલીગુચીથી ખુબ કંટાળી ગયા. તેણે જણાવ્યું કે “આ શહે રની ગલીગુંચીથી હું તે ત્રાસી ગયે। હ્યું. જે કાઇ ઠેકાણે જવુ હોય તે એટલું બધુ લાંખું લાગે અને ક્રેમે કરીને દેખાય જ નહિ. પહાડમાં તા. ૧૬-૩-૫૯ તે જયાં જવુ હોય તે સામે દેખાય – ભલેને ત્રણ ચાર માછલ દૂર હાય – અને જલ્દીથી પહેાંચી જવાય.” પહાડીની દૃષ્ટિએ આ સ ંવેદન તદ્દન સાચું અને સ્વાભાવિક હતું. આમ અમારો વાર્તાલાપ ચાલી રહ્યો હતે. એ દરમિયાન હિમપ તે। આડેનાં સ` આવરણા ખસી ગયાં હતાં અને ૨૧૦ નાઇલની આખી રેઇ-શિખરમાળ-ભારે સ્પષ્ટ અને ચાર દિવસ પહેલાં જેવામાં આવી હતી તેથી પણ વધારે ચોખ્ખી દેખાવા લાગી, કારણ કે સત્રારના વખતમાં સૂર્ય એક ખૂણે પાછાના ભાગમાંથી આવતા હાઇને સૂર્યના સીધે તડકા આ શિખરમાળ ઉપર પડતા નહેાતે, જ્યારે અત્યારે પશ્ચિમ આકાશમાં નીચે ઉતરી રહેલા સૂર્યના તડકા સીધા હિમપ તે ઉપર પડતા હતા અને તેને લીધે એ પ્રદેશા રૂના પાલ જેવાટિક જેવા—ચકચકિત લાગતા હતા. સૂર્ય જેમ નીચે ઉતરતા ગયા તેમ સૂર્ય` પ્રકાશ "પીળાશ ધારણ કરવા લાગ્યા અને પરિણામે હિમપ તેએ પણ સેનેરી રંગ ધારણ કર્યાં. ‘આ ત્રિશૂલ છે, આ નદાકાટ છે, વચ્ચે ઝંખે દૂર દેખાય છે તે નંદાદેવી છે, ડાબી બાજુએ કામઢ ઉંચું માથું રાખીને ઉભા છે. ઉત્તર દિશાના બીજે છેડે કેદારનાથ અને દ્રો નાય ડેાકીયું કરી રહ્યા છે.” આમ એકમેકને સામેનાં હિમશિખાની ઓળખાણ કરવા કરાવવામાં અમે ભારે ઉત્સાહ અનુભવવા લાગ્યા. ગારખભાનું કહેવું હતું કે આ રૂતુમાં સવારના ભાગમાં તે હિમપતા અવાર નવાર ચોખ્ખાં દેખાનાં હાય છે. પણ સાંજના ભાગમાં આવું સ્પષ્ટ દર્શીન ભાગ્યે જ થાય છે. સૂર્યની અધે ગતિ સાથે હિંમતે ઉપરની રંગછાયા બદલાયે જતી હતી. શુદ્ધ સફેદમાંથી આછે પીળા, તેમાંથી ધેરા સાનેરી, તેમાં વળી લાલ ગુલાબી રંગની આછી છાંટ, અને તેમાંથી છેવટે શુદ્ધ ચકચકતા ત્રાંબા જેવા લાલ રંગ—આમ હિમપત્ર તા ઉપર ચાલી રહેલી વર્ષોં પરિવત નની લીલા આંખોને મુગ્ધ બનાવી રહી હતી. સામેનાં બધાં શિખરેમાં પણ મહાદેવના ત્રિશૂળનુ સ્મરણ કરાવતા ત્રણ શિખરવાળા ત્રિશળ અમારૂ સૌથી વધારે ધ્યાન ખેચતા હતા. બીજા હિમપતા કરતાં પ્રમાણમાં તે કાંઇક વધારે નજીક હાઇને સૌથી વધારે ઊંચા અને પ્રભાવશાળી લાગત હતા. આ હિમશિખરો સીધી લીટીએ ૩૦થી ૩૫ માઇલ અન્તરે હેવાનું પાસે બેઠેલા મિત્રા જણાવતા હતા. સૂર્ય હવે તો આથમી ચૂકયા હતા. હિમશિખરો ઉપર પ્રતિબિંબિત થઇ રહેલાં કિરણે! લુપ્ત થવા માંડયા હતાં. આમ છતાં પણ ત્રિશળ ઉપર હજી પણ ત્રાંખીયા લાલ રંગ ચોંટી રહ્યો હતા. એ પણ આખરે અલાપ થયે! અને હિંમતએએ જાણે કે વણુ - વિકારમાંથી મુકિત મેળવી ન હોય તેમ હવે આખી શિખર મા ળે રા ખેા ડી ભુખરી કાન્તિ ધારણુ કરી હતી. સામેનુ દૃશ્ય કાઇ જટાધારી. ખેંગો સોડ પાથરીને સૂતા ન હાય – ઉમાપતિ, ચંદ્ર મૌલીશ્વર, નીલકંઠ મહા દેવ જાણે કે અમારી સામે પ્રગટ થયા ન હાય-એવેશ ગન, ગૂઢ, ભવ્યતાથી પણ ઉપરના કોઇ ભાવ દાખવતું હતું. આજે અમે હિન - દિવસના ભાગમાં હિમશિખરાનુ... દર્શન Page #63 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૩-૫૯ પ્રબુદ્ધ તેાના સમગ્ર વિસ્તારનાં જે સ્પષ્ટતાપૂર્વક મન ભરીને દન કર્યાં તે કારણે અમારા અહિના નિવાસ સર્વ પ્રકારે અર્થ સભર બની ગયા હાય એવી ઊંડી તૃપ્તિ અમે અનુભવવા લાગ્યા. દિવસ પૂરા થયા; અજવાળાં સડેલાવા લાગ્યાં. રાત્રીને પ્રારંભ થયા; સ્પષ્ટ હતું તે અગાચર બનવા લાગ્યું'; ઢાળ ઢોળાવ, ખીણ, મેદાન અને પાછળ આવેલા પતાની હારમાળા – આમ એકથી અન્યને વિશાજિત કરતી સ્પષ્ટ અને ઘેરી રેખાએ આછી અને અસ્પષ્ટ બનવા લાગી અને બ્લુ' એકરૂપ બની રહ્યું હોય એવે ભાસ થવા માંડયા. આજે જે મહીનાની પૂર્ણિમા હતી. પૂર્વ આકાશમાં સાળે કળાએ શોભતા ચંદ્ર ઉગી રહ્યો હતો અને ગિરિમાળાઓ ઉપર પેાતાનાં ધવલ તેજ પાથરી રહ્યો હતા. એટલે જવાને વખત થયા એમ સમજીને મહાત્મારાયજી અને ગારખભાઇ ચતાદ જવા માટે ઉભા થયા. અમે કહ્યું “હવે અત્યારે ક્યાં જશે ? અહિં રોકાઇ જાઓને ?” તેમણે જવાબ આપ્યા કે “અમે એમ સમજીને જ આવ્યા હતા કે આવતી કાલે તમે જવાના છે તેા સાંજે તમને મળી લઇએ, અને પછી ચાંદનીમાં ચદા સુધી ચાલી જવામાં મજા પડશે.” જો ખીજે દિવસે અહિંથી વિદાય થવાનું ન હેાત તે। હું પણ તેમની સાથે ચાંદનીમાં ભટકવા નીકંળી પડયા હોત' એવા વિચાર તેમને જતા જોઇને મારા ચિત્તને સ્પર્શી ગયા, તેમની સાથેના અમારો પરિચય તે બહુ ટુ કો હતા, - એમ છતાં પણ તેમનુ સૌજન્ય, સૌહાર્દ, સાદાઇ અને સંસ્કારિતાના કારણે તેમના વિષે અમારૂ વ્લિ ઊંડી પ્રીતિ અનુભવતું થયું હતું. આ કારણે સ્વજના છુટા પડે અને ખિન્નતા અનુભવે એવી ખિન્નતાપૂર્ણાંક અમે છુટા પડયા. પછી અમે ભેજનાદિથી પરવારીને સુવાની તૈયારી કરવા લાગ્યા. પણ એમ જદ્ધિથી 'ધ કેમ આવે ? આજે તે પૂર્ણિમા હતી. સમગ્ર ગિરિપ્રદેશ ઉપર ચંદ્રમા અમૃતસુધા વરસાવી રહ્યો હતા. પેલાં હિમપ તે પણ રૂના પાલ જેવા અસ્પષ્ટ અને એમ છતાં મુખ્ય શિખરને આંખા તારવી શકે એટલાં સ્પષ્ટ અમારી આંખાને વારે વારે પાતા તરફ ખેંચી રહ્યાં હતાં. આ કારણે, અમે ઘરમાં હતાં, છતાં અમારી નજર - બહાર જ દેડયા કરતી હતી. આ પ્રદેશ પહાડી હતેા, રજનીના આગમનને લીધે શ્યામવણુ બનેલું આકાશ સ્વચ્છ નિમાઁળ હતું. પરિણામે પૂર્ણ કળાએ ખીલી રહેલા ચંદ્રની આભા, આપણે સપાટ પ્રદેશ ઉપર અનુભવીએ છીએ તે કરતાં ઘણી વધારે ઉજજ્વળ અને જાણે કે આંખાને આંછ દેતી હોય એવી જાજરમાન લાગતી હતી. ચંદ્રનુ લક ચકચકિત રૂપાની થાળી જેવુ નહિ પણ જાણે કે ઝગમગતા હીરાથી છલકાતાં રૂપાના પાત્ર જેવું ઝળકી રહ્યું હતું. વ્યાપી રહેલી કૌમુદીને લીધે આસપાસની વૃક્ષશ્રી નવલ રૂપ ધારણ કરી રહી હતી. આવતી કાલે સવારે અહિંથી ઉપડવાનું હતું . તે માટે વહેલા ઉઠીને સામાન પેક કરવાના હતા. તેથી અને તેટલાં વહેલાં સુવુ જોઇએ એમ એક મન કહેતું હતું. બીજું મન એમ કહેતુ હતુ કે આજે જ્યારે (0 ર૧ જીવન બહાર ચોતરફ તેજને! – પ્રકાશને – ઉત્સવસમારંભ ચાલી રહ્યો છે ત્યારે એરડામાં પુરાઇને સુઇ કેમ શકાય ? શરીર ઉંધવા માંગતું હતુ, પણ મન તે આજની રાત માણવા માંગતું હતું. સવારે વહેલાં ઉઠવાના ખ્યાલથી અને શરીરની માગણીને વશ થઇને હું સૂતા અને થાકને લીધે ઊંધ પણ આવી ગઇ. પણ પાછે. મધરાત ખાદ ઉયા; બહાર આવ્યા; નીચે ખુલ્લી જગ્યામાં કરવા લાગ્યા. અમારી પાછળ છવાયલા પર્વતના ઉંચાણ ભાગ હતા અને તે ઉપર મધ્યાકાશને વટાવીને પશ્ચિમલક્ષી ચંદ્રબિંબ જાણે કે લટકતું હતું અને ચેતક શિતર િભ વરસાવી રહ્યુ હતું. સામે વિશાળ હિમાલય અમાપ ક્ષેત્રફળને આવરી રહ્યો હતા. અવણુ નીય ગૂઢતાનું – ગહનતાનું – સંવેદન આન્તરમનને ઘેરી રહ્યું હતું. ગાંભીય અને આનંદની મિશ્ર લાગણીએ ચિત્તત ંત્રીના તારાને દલાવી રહી હતી. આત્મા શબ્દાતીત પ્રસન્નતા અનુભવી રહ્યો હતો. આમ ફરતાં, બેસતાં, ઉભા રહેતાં કેટલા સમય ગયા તેની ખબર ન રહી. આખરે શરીરે સુવાની કરજ પાડી શેડુ' સુતા, ન સુતા અને સવાર પડી. હિમપવા અમારી ઉપર જાણે કે તુષ્ટમાન ન હોય અને અમને અહિં થી પુરા ધરવીને વિદાય આપવા માગતા ન હાય એમ આજે પણ અમારી સામે તે સ્પષ્ટ આકારમાં ઉપસ્થિત થયા હતા. પરમ વિશ્વવ્યાપી ચૈતન્યના જાણે કે તે પ્રતીક ન હોય એમ અમારૂં દિલ તેમના વિષે ભકિતભાવથી પ્રભુત બન્યું અને મનથી વન્દન કરીને તેમની અમે રજા લીધી. અહિં અમે આ દિવસ રહ્યા તે દરમિયાન નારાયણ નામને અહિંને બાર તેર વર્ષના છોકરા અમારૂ પરચૂરણ કામ કરતા હતા. ગરીબી એટલી બધી કે તેની પાસે પહેરવાનાં સરખાં કપડાં નહાતાં અને હતાં તે ફાટેલાં તુટેલાં. ભણતર તે તેના ભાગ્યમાં ક્યાંથી હોય ? ગ ંગાકુટિરના માલીક કેપ્ટન દોલતસિંહના ખેતરમાં તે કામ કરતા હતા. અમે આવ્યા એટલે અમારા કામકાજ માટે તેમણે અમને સુપ્રત કર્યાં, તેનું માઢુ નમણું હતું અને તેની વાણી ભારે મીઠી હતી. મુંબઇ બાજુએ ઘાંટીએ અને રસાઈ એની જેણે તુમાખી જોઈ હોય તેને તે આની નરમાશ જોઇને નવાઈ જ લાગે. જે કાંઈ કામ બતાવે તે બધું કરે, જરા પણ થાકે નહિ, કંટાળે નહિ કે માં બગાડે નહિ. જે કાંઇ કહીએ તે જી હજુર' કહીને સાંભળી લે અને જરૂર હોય એટલા જ જવાબ આપે. અમે અહિં હતા તે દરમિયાન એક દિવસે સાંજે ખૂબ વરસાદ આવેલ અને મેના તથા અજિતભાઇનુ શુ થયુ હુશે એની અમે ચિન્તા કરતા હતા ત્યારે છત્રીઓ અને ટોચ લઇને તે જવા તૈયાર થયેલા. તેની ગરીબી તેની પાસે અવારનવાર ખેલાવતી હતી કે “મતે મુંબઈ લઇ જાઓને ! આપ કહેશો તે બધું કામ કરીશ.' આવા હેકરાને મુંબઇઃ ઉપાડી લાવવાનું પૂર્ણિમાની રાત્રીએ હિમશિખરેવુ દર્શન મને તો બહુ થાય, પણ તેના માબાપના તે એકના એક છે.કા. આવી જવાબદારી લેવા ની અમારી હીંમત ન ચાલી. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૫૯ મુંબઈ જૈન યુવકસંઘનો ખુલાસો શ્રી. સારાભાઈ એન શાહ તરફથી લોકતંત્ર અને અનેક ધારે છે તે સંઘના કેઈ પણ ઉદેશ કે નીતિને બાધક નથી અને સામયિકેમાં કેટલાક સમયથી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહી પરસ્પર ભાઈચારાની વૃદ્ધિનું સાધક છે. અને સંધની કાર્યવાહીની " સંબંધમાં ચર્ચાપત્રો પ્રગટ થઈ રહ્યા છે. આ ચર્ચાપત્રોએ સંઘની ટીકા કરતાં ચર્ચાપત્રો પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ નહિ કરવાની નીતિ કાર્યવાહી સંબધમાં કેટલીક ગેરસમજુતી પેદા કરી છે. તેથી તે સંબંધમાં એમ જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોઈ વિષે ખુલાસો કરવાની જરૂર લાગવાથી સંઘની કાર્યવાહક સમિતિ સભ્યને સંધની કોઈ પણ કાર્યવાહીથી અસંતોષ થાય ત્યારે તે તરફથી આ નિવેદન પ્રગટ કરવામાં આવે છે. વિષે તે સંઘની કાર્યવાહક સમિતિને લખી શકે છે અને મુંબઈ જૈન યુવક સંધ તરફથી છેલ્લા પાંચ-સાત વર્ષથી કાર્યવાહક સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી શકે છે. અને વાર્ષિક સમૂહભોજન ગોઠવવામાં આવે છે. આ સમૂહભેજને તેથી તેને સંતોષ ન થાય તે જરૂરી સભ્યોની સહીઓ સભ્યદીઠ ભોજન ખર્ચ પતે ચેકસ ફાળો લઈને જવામાં મેળવીને રીકવીઝીનથી સંધના સભ્યોની અસાધારણ સભા તે આવે છે. ગયા વર્ષે દેશમાં દુકાળ જેવી પરિસ્થિતિ હોવાને કારણે બોલાવી શકે છે અને પ્રસ્તુત બાબતમાં તેને નિર્ણય મેળવી શકે આવું સમૂહભોજન યોજવામાં આવ્યું નહોતું. આ વર્ષે તા. ૯ છે. સંધની કાર્યવાહીથી અસંતોષ અનુભવતા કોઈ પણ સભ્ય ૩૧-૧૦-૧૮ ના રોજ મળેલી કાર્યવાહક સમિતિએ સંધ તરફથી માટે આ બંધારણીય ભાગ છે. સંધના મુખપત્રનું કાર્ય સંધના અનુકુળ સમયે આવું સંમૂડભજન ગોઠવવું એમ નકકી કરવામાં ઉદ્દેશે અને કાયનીતિને પશે તેવા લેખો અને વિચાર પ્રગટ આવ્યું હતું અને તેને લગતી જાહેરાત તા. ૧૫-૧૧-૧૮ ના કરવાનું છે. અને સંધ તરફથી ચાલતી પ્રવૃત્તિઓને જરૂરી જાહે- પ્રબુધ જીવનમાં કરવામાં આવી હતી. આ જાહેરાત વાંચીને આવા ' રાત આપવાનું છે. સંઘની ચાલુ કાર્યવાહીની ટીકા કરતાં ચર્ચા સમૂહભેજને નહિ ગોઠવવાને અનુરોધ કરતે તા. ૧૨-૧૨-૫૮ ના પત્રને સાધારણ રીતે સંધના મુખપત્રમાં પ્રગટ કરી શકાય નહિ. રેજ એક પત્ર શ્રી. સારાભાઇ એન. શાહે સંધના મંત્રી ઉપર કારણ કે તેમ કરવાથી સંઘનું મુખપત્ર ચર્ચાપત્રો અને તેના લખ્યું હતું. એ જ પત્રમાં સંઘની કાર્યવાહીની ટીકા કરતા ખુલાસાઓમાં અટવાઇ જાય, અને એમ થતાં આજે પ્રબુદ્ધ જીવન તેમના પત્રો સંઘના મુખપત્ર પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ નહિ કરવા માટે અખત્યાર કરવામાં આવેલ ધોરણ જાળવવાનું અશક્ય બની જાય. બદલ તેમણે વાંધો ઉઠાવ્યો હતો અને તેવા ચર્ચાપત્રો પ્રબુધ્ધ આમ પુરસ્પર લાંબી ચર્ચા ચાલવા છતાં શ્રી. સારાભાઈ જીવનમાં પ્રગટ કરવા જોઇએ એવો તેમણે અંગ્રહ દાખવ્યો હતે. પિતાના વિચારોને કાર્યવાહક સમિતિના સભ્ય પાસે સ્વીકાર આ પત્રના જવાબમાં શ્રી. સારાભાઈ એન. શાહને તા. કરાવી શકયા નહિ અને કાર્યવાહક સમિતિએ સમૂહ-ભોજનને ૨-૧-૧૮ ના રોજ મળનારી કાર્યવાહક સમિતિની સભામાં રજુ ઠરાવ કાયમ રાખવાનું અને પ્રબુદ્ધ જીવનને લગતી અખત્યાર થનાર તેમના પત્રને લગતી ચર્ચામાં ભાગ લેવા માટે હાજર રહે કરવામાં આવેલી નીતિને વળગી રહેવાનું સર્વાનુમતે ઠરાવ્યું. શ્રી. વાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અને એ મુજબ તા. સારાભાઈ શાહની આ બે માગણીઓ નામંજૂર થતાં તેમણે જાહેર ૨-૧-૫૯ ના રોજ મળેલી કાર્યવાહક સમિતિની સભામાં તેઓ દૈનિક પત્રમાં-વિશેષ કરીને લોકતંત્રમાં–સંધની કાર્યવાહી સામે હાજર રહ્યા હતા. અને તેમને પત્ર રજુ કરવા સાથે તેમનાં ચર્ચાપત્ર ને લેખ લખવાનું શરૂ કર્યું. આ સંબંધમાં સંધના વિચારો વ્યકત કરવાની તેમને પુરી તક આપવામાં આવી હતી. અને મંત્રી તરફથી તા. ૧૮-૧-૫૯ના રોજ પત્ર લખીને તેમનું ધ્યાન તેમની સાથે કાર્યવાહક સમિતિના સભ્યોએ લાંબી ચર્ચા કરી હતી. ખેંચવામાં આવ્યું કે તેઓ સંધના સભ્ય હાઇને જાહેર પત્રમાં - શ્રી. સારાભાઈ એન. શાહે આ ચર્ચા દરમિયાન રજૂ કરેલા સંધની કાર્યવાહી સામે ચર્ચા અને લેખો લખી રહ્યા છે તે વિચારોને સાર એ હતું કે આવા સમૂહભેજનો જવા એ સંધને ચોગ્ય નથી તેમજ બ ધારણીય પ્રથાથી તદન વિરૂદ્ધ છે, પણ આ જરા પણ શોભતું નથી; આ સંબંધમાં સંધનું ત્રણ-ચાર વાર ચેતવણી સામે કેવળ દુલક્ષ સેવીને તેમણે સંધની કાર્યવાહી સામે ખાસ ધ્યાન ખેંચવા છતાં આવાં ભજનો ગોઠવવાના મોહને સંધ તથા તેના અગ્રગણ્ય કાર્યકર્તા સામે ઝુંબેશ શરૂ કરી છે અને છોડતો નથી; સંઘે આવાં સમૂહભેજનો હંમેશાને માટે બંધ અનેક બાબતને વિકૃત રૂપ આપીને તેઓ સંધ વિષ તરેહકરવા જ જોઈએ અને સભ્ય તરફથી સંઘની કાર્યવાહીની ટીકા તરેહની ગેરસમજુતીઓ ઉભી કરી રહ્યા છે. એના મૂળમાં તેમની કરતાં ચર્ચાપત્રો પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થવા જ જોઈએ. સંધના બે માગણીઓના અસ્વીકારથી તેમને થયેલે તીવ્ર અસંતાપ છે, સભ્યને આ ખારા હકક છે. અને એ અસંતવથી આઘાત પામેલા માનસના આ બધા સ્વાભાઆ સંબંધમાં કાર્યવાહકો તરફથી. એમ જણાવવામાં આવ્યું વિક પ્રત્યાઘાતો છે, તે ઉપરની વિગતે જેઓ વાંચશે તેમના હતું કે જે પ્રકારનું સમૂહભોજન યે જવાનું સંધની કાર્યવાહી ધ્યાય ઉપર આવ્યા વિના નહિ રહે. વિચારે છે એ અને આજે લગ્ન યા ધાર્મિક સમારંભ નિમિતે જાતા મોટા પાયા ઉપરના ભોજન સમારંભ વચ્ચે ઘણે મોટો ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મંત્રીઓ, તફાવત છે, અને સંધ જે પ્રકારનું સહકારી સમૂહભેજન જવા મુંબઈ-૩, મુંબઈ જૈન યુવક સંઘ (પાછળના પાનાથી ચાલુ) થોડા દિવસ પહેલાં સર્વોદય હોટેલથી આગળ એક ઘી, તેલ અનાજ અને પરચુરણ ચીજો વેચતી દુકાનેથી અમે ડાલ્ડા ખરીદતા હતા એવામાં તે દુકાનના થડા ઉપર બેઠેલા છોકરાના બાપને મળવાનું બન્યું. તેનું નામ મંગારામજી. ઉમ્મર ૭૦ વર્ષ ઉપર હશે. વાળ ધોળા અને આંખે જરીપુરાણું ચશ્માં ચઢાવેલા, અને ગાલમાં ખાડા પડેલા. તેમની સાથે વાત કરતાં તેઓ સ્વામી આનંદને સારી પેઠે જાણતા હતા એમ અમને માલુમ પડ્યું. અમને સ્વામીના મિત્ર જાણીને તેમને ખૂબ આનંદ થયે. સ્વામી આનંદ વિષે બોલતાં તેમણે જણાવ્યું કે “સ્વામી અમારો મોટો વિસામે હતા અને સુખદુ:ખની વાત કરવાનું મન ખોલવાનું- તેઓ એક સ્થાન હતા. તેમનું અહિં વસવું અનેકને આશીર્વાદ- રૂપ હતું. તેઓ અહિં રહેતા અને અમે તેમને મળતા ત્યારે દુનિયામાં અને આપણા દેશમાં શું ચાલી રહ્યું છે તેની અમને તેમની પાસેથી ખબર પડતા. અમારી કોઈ પણ અગવડ ટાળવા તેઓ સદા તત્પર રહેતા. તેઓ હવે તે અમને સદાને માટે છોડી ગયા છે” એમ કહીને એ વિષે તેમણે ઊંડી ખિન્નતા વ્યકત કરી. તેઓ બે વાર અમને ગંગાકુટિરમાં મળી ગયા. પહેલી વાર આવ્યા ત્યારે અમારા માટે ચેડાં કુલ લઈને આવ્યા હતા. બીજી વાર આવ્યા ત્યારે ચેડાં ફળ લઈ આવ્યા. આજે તેમના વિવેક-સભ્યતા જોઇને અમે ખૂબ રાજી થયા. તેમની સાથેની વાનમાં પણ તે બાજુની ગરીબાઈ–કેમ જીવવું અને ટકવું–તેની ઊંડી મુંઝવણ તરી આવતી હતી. આવી પરિસ્થિતિમાં આ વયે વૃદ્ધ આદમી પોતાનાં ભૂતકાળનાં વર્ષે યાદ કરે-“ત્યારે કેવી નીરાંત હતી અને સુખ હતું ? પેટ ભરવાની જરા પણ ચિન્તા નહોતી અને ભગવદ્ભજન પણ સુખેથી ચાલ્યા કરતું હતું.” એમ કહીને આગળનાં વર્ષોની સુખમયતા અને આજની આર્થિક ભીંસની સરખામણી કરે અને આજની અકળામણમાં ધરમ કે ભાતમાં કશું ધ્યાન ચોંટતું નથી એમ જણાવે એ સ્વાભાવિક છે. અપૂર્ણ પરમાનંદ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણસ્થાને ‘ચંદ્ર પ્રિ. પ્રેસ ૪૫૧ કાલબાદેવી રોડ, મુંબઇ ૨. ટે. નં. ૨૮ ૩ ૦ ૩ * * * * ક ' * * Page #65 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ નં.. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ - બુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ [, ' વર્ષ ર૦ : અંકે ૨૨ ની મુંબઈ એપ્રીલ ૧, ૧૫૯, બુધવાર શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮, છુટક નક્ક : નયા પૈસા ૧૯. ત્રા કાકાહ at તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાલ બાલાલ સારા આ હવાલા સાંજે [R(), સંઘ આયોજિત નૃત્યલક્ષી સંસ્કારસંમેલન કળા કેવળ રંજનનું નહીં, પણ આત્માની અભિવ્યકિતનું સર્વતોભદ્ર સાધન છે." . ઝવેરી-ભગિનીઓનો પરિચય રહે છે અને તે નિમિત્તે તેમના અવારનવાર પ્રવાસો . ' * માર્ચ માસની ૧૬મી તારીખ અને સમવારે સાંજે ચાલતા હોય છે. ૧૯૫૭માં પિરિસ ખાતે જાયેલા , સાત વાગ્યે મુંબઈ ખાતે મરીન લાઇન્સ સ્ટેશન પાછળ ઈન્ટરનેશનલ કલચરલ ફેસ્ટીવલ’ના યોજક તરફથી બહેન આવેલા તારાબાઈ હોલમાં મુંબઈ જૈન યુવક સંધ નયનાને નૃત્યપ્રયોગો રજુ કરવા માટે ખાસ નિમંત્રણ .. તરફથી નૃત્યપ્રયોગો દ્વારા મણિપુરી નર્તનની સમજુતી મળ્યું હતું અને તેના પરિણામે બહેન નયના પિતાની ' આપતું એક સંસ્કાર સંમેલન જવામાં આવ્યું હતું. મંડળી લઈને યુરોપના પ્રવાસે ગઈ હતી અને પેરિસ, :' આ સંમેલનની વિગત આપવામાં આવે તે પહેલાં પ્રસ્તુત , લંડન, બ્રસેલ્સ વગેરે સ્થળોએ નૃત્યપ્રયોગો રજુ કરીને નૃત્યપ્રયોગો રજુ કરનાર ઝવેરી-ભગિનીઓને થોડો B ત્યાંના પ્રજાજનોનું ખૂબ આકર્ષણ કર્યું હતું. - પરિચય આપવો આવશ્યક લાગે છે. આ બહેનનાં નામ છે નયના, - આ ઝવેરી ભગિનીઓમાં નર્તન-કળાના સફળ આવિષ્કાર રંજના, સુવર્ણ અને દર્શના. તેમના પિતાનું નામ છે શ્રી. નવનીત- માટે જરૂરી એવું અંગસૌષ્ઠવ તેમ જ અપૂર્વ લાવણ્ય છે. વળી - લાલ સી. ઝવેરી, જેઓ મુંબઇના એક આગેવાન સંસ્કારસંપન્ન ચારે બહેનમાં મોટા પ્રમાણમાં આકૃતિસાદૃષ્ય છે. તેમના કળા વ્યાપારી છે અને દિગંબર જૈન સમાજની એક અગ્રગણ્ય વ્યક્તિ . નિરૂપણમાં મુકત ભાવ અને સંયમને અપૂર્વ સમન્વય હેમ છે " છે. બહેન નયના અને બહેન રંજના મુંબઈ યુનિવર્સિટીનાં ગ્રેજ્યુ. અને તેથી તેઓ નત્યદ્વારા જે કાંઇ રજુ કરે છે તેમાં આપણને એટ છે અને પરિણીત જીવનનું સૌભાગ્ય તેમણે પ્રાપ્ત કર્યું છે. સૌમ્ય, નિર્મળ, ઉલક્ષી તત્ત્વનું દર્શન થાય છે અને તે વડે . બહેન સુવર્ણા હજુ ગયા વર્ષે એમ્. એ. થયેલ છે અને બહેન તેઓ આપણા દિલમાં સુમધુર સંવેદનને જાગૃત કરે છે. '. દર્શના ઇન્ટરમીડીયેટ આર્ટસમાં અભ્યાસ કરે છે. બહેન નયના સંઘના મંત્રીનું સ્વાગત પ્રવચન તથા રંજના લગભગ છેલ્લાં પંદરેક વર્ષથી એટલે કે તેમના નૃત્યકળા વિશેના દૃષ્ટિકોણમાં પરિવર્તન • અભ્યાસકાળથી માંડીને નૃત્યકળા તરફ ખાસ કરીને મણિપુરી આ બહેનોનાં નૃત્યપ્રયોગો નિહાળવા માટે ઉપર જણાવેલ નિર્તન શૈલી તરફ આકર્ષાયેલ છે, અને આ વિષયમાં નૃત્યાચાર્ય મુંબઈ જૈન યુવક સંધ આવેજિત સંમેલનમાં સંખ્યાબંધ ભાઈ [ ગુરૂ બિપિન સિંહા પાસે તેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વકની તાલીમ બહેને તેમ જ સંઘના નિમંત્રણને માન આપીને કેટલીક સંભા- * : લીધી છે. બહેન સુવર્ણ તથા દર્શના આ પ્રવૃત્તિમાં પાછળથી વિત વ્યકિતઓ ઉપસ્થિત થઈ હતી. પ્રારંભમાં સંધના મંત્રી શ્રી જોડાયેલ છે. કળારસિક માતપિતાની પ્રેરણુ, સક્રિય સહાનુભૂતિ પરમાનંદ કુંવરજી કાપડિયાએ ઉપસ્થિત ભાઇ બહેનને આવકાર તથા સંભાળ નીચે ચારે બહેનોએ મણિપુરી નર્તનમાં અસાધારણ આપતાં જણાવ્યું કે “આપણા દેશમાં નૃત્ય, નાટક તેમ જ સંગીત પ્રાવીણ્ય મેળવ્યું છે. મુંબઈમાં રહીને મળતી તાલીમથી સંતોષ આ ત્રણે લલિતકળાઓ અવનત કટિના વર્ગના હાથમાં જઈ ' 'ન માનતાં તેઓ પ્રસ્તુત નર્તનશૈલીની જન્મભૂમિ આસામમાં પડવાથી અને શિષ્ટ સમુદાયે તેની લગભગ ઉપેક્ષા કરેલી હોવાથી * આવેલા મણિપુરમાં પિતાના માતપિતા સાથે જઇને ઠીક સમય અપ્રતિષ્ઠિત-અપમાનિત દશાને પામી હતી, પણ રાષ્ટ્રજીવનના | રહ્યાં છે અને ત્યાંથી ઘણે અનુભવ અને પ્રેરણું લઈ આવ્યાં છે. બીજાં અંગે માફક આ બાબતમાં આપણે ત્યાં છેલ્લાં ત્રીશ . વળી તે સિદ્ધ કરેલી નર્તનકળાના પ્રયોગો ત્યાંના જાણીતા નૃત્ય- પાંત્રીસ વર્ષથી નવું ઉથ્થાન શરૂ થયું છે અને આ ત્રણે કળાએ .. ગુરૂઓ સમક્ષ તેમણે રજુ કર્યા છે અને તેમની આવી ઉત્કૃષ્ટ તરફ શિષ્ટ સમુદાયનું ધ્યાન વધારે ને વધારે ખેચાતું રહ્યું છે, સાધનાની આ નૃત્યગુરૂઓએ મુકતકંઠે પ્રશંસા કરી છે અને તેમને ગુરૂદેવ ટાગોરે સ્થાપેલ શાન્તિનિકેતનમાં મણિપુરી નૃત્યની તાલીમ અન્તરના આશીર્વાદ આપીને કૃતાર્થ કરી છે. અપાવી શરૂ થઈ અને નૃત્યસમારોહ યોજાવાની ત્યાંથી સૌથી આ નૃત્યપ્રયોગો રજુ કરવા માટે દિલ્હી, કલકત્તા, કાશી, પ્રથમ શરૂઆત થઈ. ત્યાં રહી આવેલા ગુજરાતી વિદ્યાથીઓ. 1 હૈદ્રાબાદ વગેરે મોટા શહેરો તરફથી તેમને ચાલુ નિમંત્રણ મળતા મુંબઈ અને ગુજરાત તરફ પાછા ફર્યા અને તેમની દ્વારા મુંબઈ . EF E F . Page #66 -------------------------------------------------------------------------- ________________ રર૪ - સમક્ષ કથક, 3 સરકારો અને કશી પણ હ તા . બહેને મણિ ઉપસ્થિત થઈ છે આ આ પ્ર બુદ્ધ જીવ ન તા. ૧-૪-પ૯ બાજુની શાળાઓમાં નિત્યશિક્ષણ અપાવાને અને જાહેર નુત્ય પ્રયોગો ર્યને આપણે ખરા સ્વરૂપમાં પીછાણી શકીએ છીએ અને તો જ આપણે યોજાવાને પ્રારંભ થયે. ધીમે ધીમે એ પ્રવૃત્તિ વધારે વ્યાપક અને તે માણી શકીએ છીએ. નૃત્યકળા પણ આવી જ એક કળા છે કપ્રિય બનતી ચાલી. આજે તો અનેક શાળાઓમાં તેમ જ ખાનગી જેની ટેક્નીક વિષે આપણે ત્યાં ખૂબ અજ્ઞાન પ્રવર્તે છે. આ કુટુંબમાં નૃત્યકળાના શિક્ષણને અધિકાધિક સ્થાન અપાતું રહ્યું અજ્ઞાન અમુક અંશે દૂર કરવાના આશયથી આ સંમેલન યોજવામાં છે, અને ખાનદાન કુટુંબની બહેન અને દીકરીઓ જાહેર જનતા આવ્યું છે. . " સમક્ષ કથક, કથકલી, ભારતનાટયમ અને મણિપુરી નર્તનશૈલીના ' “ધણુંખરૂં ગયા એકટોબર માસમાં મુંબઈના પ્રેસીવ અવનવા પ્રયોગો વિનાસંકેચે અને કશી પણ હીણપતના ખ્યાલ ગ્રુપના ઉપક્રમે, આજે અમારા નિમંત્રણને માન આપીને જે ઝવેરી સિવાય ઊંચું માથું રાખીને રન કરી રહેલ છે અને પ્રજાના - બહેને મણિપુરી નૃત્યની લાક્ષણિકતાઓ પ્રયોગ દ્વારા આપણને સાંસ્કૃતિક વિકાસમાં મૃત્યકળાનો વિકાસ અગત્યનું સ્થાન ધરાવે છે સમજાવવા માટે અહિં ઉપસ્થિત થઈ છે તે બહેનોએ “ડા-સ એવી માન્યતા આજે ચેતરક સ્વીકારાતી ચાલી છે. આ જ વેગ ડેમેટ્રેશન’ને એક કાર્યક્રમ રજુ કરેલે, તે જોઈને મારા મનમાં અને પ્રોત્સાહન આપણે ત્યાંની સંગીતકળા તેમ જ નાટય કળાને પણ થયું કે અમારા સંઘના ઉપક્રમે સંધના સભ્યો માટે આવે કે મળી રહેલ છે અને ભારત સરકાર તરફથી પણ આ ત્રણે કળાને સારા કાર્યક્રમ યોજી શકાય તે “ગમે છે પણ સમજાતું નથી' એવી પ્રમાણમાં ઉત્તેજન મળી રહ્યું છે. લલિતકળાના ઉપાસકાની સામાજિક આજની શોચનીય સ્થિતિનું સંઘના સભ્ય પૂરતું અમુક અંશે પ્રર્તિષ્ટા આજે વધતી રહી છે અને આ વિષેના ભૂતકાલીન મૂલ્યમાં ' નિવારણ થઈ શકે. આવા શુભ ભાવથી પ્રેરાઈને મેં એ બહેનના મેટું પરિવર્તન આજે થઈ ચુકયું છે. ભારતના સાંસ્કૃતિક વિકાસને પિતા અને મારા મિત્ર શ્રી નવનીતભાઇને અને તેમની મારફત . અન્ય દેશોને પરિચય કરાવવા માટે દેશના સંગીતકાર, નાટયકારો એ બહેનને આ સંબંધમાં વિનંતિ કરી અને તેમણે મારી અને નૃત્યકારોનાં પ્રતિનિધિમંડળે ભારત સરકાર તરફથી પરદેશ વિનંતિને પૂરી હાર્દિકતાથી સ્વીકાર કર્યો, જેના પરિણામે આજે મેકલવામાં આવે છે. એક વખત નાચનારી, ગાનારી અને વેશ્યા આપણે અહિં એકત્ર થયા છીએ. . એ જાણે કે પર્યાય શબ્દો હોય એવા તુચ્છ ભાવથી નતિકા તરફ પ્રમુખસ્થાન માટે કાકાસાહેબની શા માટે પસંદગી અને ગાયિકા તરફ આપણે જોતા હતા. આજે નર્તક-નતિકા ' ' કરવામાં આવી? અને ગાયક-ગાયિકા પ્રત્યે સમાજ આદર અને ગૌરવપૂર્વક જોતો “આપ જાણે છે કે આજના સંમેલનનું પ્રમુખસ્થાન થર્યો છે, શિષ્ટસમાજમાં તેમને ઊંચા સ્થાને બેસાડવામાં આવે કાકાસાહેબ કાલેલકર શોભાવવાના છે. તેમના સંબંધમાં જણાવછે, અને તદનુસાર એ પ્રત્યેક કળાને આવિર્ભાવ પણ અધિકાધિક વાનું કે આજ કાલ તેમની વૃત્તિ હવે આવી સભાઓ અને ઉર્ધ્વ સંસ્કરણને પામી રહેલ છે. વળી જે કળાએ આજ સુધી આ , સંમેલનથી બને તેટલા દૂર રહેવાની છે અને આ વૃત્તિ પાછળ પરંપરાગત પ્રણાલિના ચોગઠામાં રહીને પ્રદર્શિત કરવામાં આવતી પિતાના શારીરિક સ્વાસ્થની ચિન્તા રહેલી છે. વધતી જતી હતી તે કળાઓમાં પરંપરાના ઈષ્ટ અને આવશ્યક તો સાથે ઉમ્મર અને તેના પરિણામે ઘટતી જતી શારીરિક ક્ષમતાને ખ્યાલ નવા રંગ, નવા આકારો અને નવા ભાવની મેળવણું થવા લાગી રાખીને, હજુ પણ જીવનમાં અવશિષ્ટ વર્ષો દરમિયાન શરીર છે અને એ રીતે જે પુરાણું હતું તેની કેવળ પ્રતિકૃતિ કે અનુ પાસેથી વધારેમાં વધારે કામ લઈ શકાય એ હેતુથી, શરીરને બને કૃતિ નહિ, પણ તેના કાઠા ઉપર નવસર્જનની ભિન્નભિન્ન પ્રક્રિયાઓ તેટલા શ્રમ, હલનચલન અને તકલીફથી બચાવતા રહેવું આવે ચાલી રહી છે. આ રીતે આપણે ત્યાં આજે આપણે સામુદાયિક તેમને ખ્યાલ છે અને હું પણ તેમના તે ખ્યાલને સ્વીકારું છું, જીવનમાં બધાં અંગોમાં અભિનવ સંસ્કૃતિનું નવનિર્માણ થઈ આવકારું છું. અને તેથી જે મારી પાસે બીજો કેઈ વિકલ્પ રહ્યું હોય એમ લાગે છે, હેત તો તેમને આ પ્રસંગ માટે ખાસ મુંબઈ આવવાને હું “ગમે છે, પણ સમજાતું નથી.” આગ્રહ ન કરત, પણ આજ આપણું સાક્ષરોમાં અને કલાવિવેચકામાં ' “આજના પ્રસ્તુત વિષય નૃત્ય ઉપર આવતાં. મને એ કહે- જેમને આપણે ખરેખર કલારસિક કહીએ અને કાકાસાહેબ સાથે વાનું પ્રાપ્ત થાય છે કે આજે આપણી આસપાસ અનેક ત્ય- સરખાવી શકીએ એવી બીજી કઈ વ્યકિત મારા ધ્યાનમાં ન આવી. સમારંભે અવારનવાર જાતા હોય છે. આપણે તે જોવા જઈએ વળી કાકાસાહેબ સંબંધે વિશેષમાં એ પણ જણાવવાનું કે તેઓ છીએ, જોખને આનંદ પામીએ છીએ, પણ સાથે સાથે આપણને આ આસામ અનેકવાર ગયા છે અને મણિપુરી નૃત્ય અંગે સીધી બધું બરાબર સમજાતું નથી-આવા ભાવપૂર્વક આપણે ઘેર પાછા તેમ જ ઘણી ઊંડી સમજ ધરાવે છે. ત્યાંના લોકો અને નૃત્યફરીએ છીએ. ગમે છે, પણ સમજાતું ગુરૂઓથી તેઓ સુપરિચિત છે અને નથી.” આવું લગભગ આપણામાંના મણિપુરીનાં શુધ્ધ સ્વરૂપે તેમણે ઘણુંખરાંનું સર્વસામાન્ય સંવેદન હોય અનેકવાર નેત્રપ્રત્યક્ષ કર્યા છે. આ રીતે છે. જે આપણે કોઈ પણ કળાના આજના પ્રસંગને કાકાસાહેબ જેટલું નિર્માણનો ખરે આનંદ અનુભવો બીજી કઈ વ્યકિત ન્યાય આપી ન જ હોય તે આવી આપણું ઉપરછલ્લી શકે – આવા આગ્રહપૂર્વક પ્રસ્તુત અર્ધદગ્ધ સ્થિતિ ચાલવા દેવી ન પ્રસંગનું પ્રમુખસ્થાન શોભાવવા અને જોઈએ. જે કાંઈ સારું લાગે છે તે તે નિમિત્તનું અવલંબને લઈને નત્યશા માટે સારું લાગે છે, તેનું રહસ્ય કળા અને વિશેષે કરીને મણિપુરી શું છે તે જાણવા સમજવા આપણે નર્તન વિષેના એમના ખ્યાલે અને સાચા દિલને પ્રયત્ન કરવો જોઈએ. સંવેદને રજુ કરવા મેં તેમની પાસે “દરેક કળાની આગવી ટેકનીક – , માગણી કરી અને તેમણે મારી માગવિશિષ્ટ લાક્ષણિકતાઓ-હોય છે. ણીનું ઔચિત્ય સ્વીકાર્યું, અને તેની સમજણ આપણને પ્રાપ્ત થાય હકારનકારની વિશેષ ચર્ચા ન કરતાં ત્યાર પછી જ તે કળા સાથે સંબંધ મારી માગણી સહર્ષ સ્વીકારી જે માટે ધરાવતી કૃતિએના હાર્દમાં રહેલ સોન્ટ [મૃદંગ ચલન નૃત્ય ' ' હું અને અમારે સંધ તેમને અત્યન્ત ના Page #67 -------------------------------------------------------------------------- ________________ * તા. ૧--૫૯ પ્ર બુદ્ધ જીવ ન . - : ૨૨૫ નથી. શબ્દ નો સાચા પરિચયમાં શબ્દનું સ્થાન પર ભયુ. ચોમેર અવિચલ ચિતનું પિયર, સુખી, સમૃદ્ધ અને દ્વારા જ સંભવે છે. તે નો પરિચય તે એ કલાના ઊઠતા વાંસમાંથી ટપકતી રાતિમાં તેર ઠેર રહો જ જ નિહાળાને જ કદાચ એ : લેકનું સ્વપ્ન સાકાર . અનુપમ સૌર્ય એવો રૂણી છે. આટલું પ્રાસ્તાવિક નિવેદન કર્યા બાદ ઝવેરી ભગિનીઓને ભંગીથી પિતાની લાગણી પ્રગટ કરતો. આ સર્વને અભ્યાસ તેમણે વિચારેલા ક્રમ મુજબ પિતાનું કાર્ય શરૂ કરવા મારી કરી લય અને તાલના સ્વરૂપમાં બાંધી તેણે નર્તનકલા ઊપજાવી. વિનંતિ છે. સમય જતાં એમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ,વગેરે કલાઓનાં ' મણિપુરી નર્તનશૈલી વિષે નયનાબહેનનું પ્રધાનતાને સુભગ સમન્વય કર્યો અને એને વ્યવસ્થિત તથા નિવેદન નિશ્ચિત સ્વરૂપ આપી નર્તનનું કલાશાસ્ત્ર જગતને ચરણે અર્પણ ત્યાર બાદ શ્રી નયનાબહેને મણિપુરી નર્તન શૈલીને સંક્ષેપમાં - કર્યું. આમ નર્તન એ લય અને તાલની સંવાદિતાનું તથા સર્વ પરિચય આપતું લેખિત નિવેદન વાંચી સંભળાવ્યું. જે નીચે કલાઓના સુભગ સમન્વયનું શ્રેષ્ઠ પ્રતીક છે. ' મુજબ હતું : મણિપુરની વિશેષતા : મણિપુરી નર્તનકળા “મારો મુખ્ય વિષય તે નર્તન છે. અને હું કોઈ વકતા “મણિપુર એટલે પ્રકૃતિનું પિયર, સુખી, સમૃદ્ધ અને ભર્યું ધમ ' નથી. શબ્દ જોડે ભારે વ્યવહારિક સંબંધ છે; સાહિત્યિક સંબંધ. યુ. એમેર અવિચલ ચિત્રો જેવી, સર્જનહારની મુદ્રાઓ જેવી નથી, કોઈ પણ કલાનો સારો પરિચય તે એ કલાના માધ્યમ ગિરિમાળાઓથી ઘેરાએલે એ પ્રદેશ છે. એનાં વાદળથી ભર્યા– : દ્વારા જ સંભવે છે. તે છતાં વ્યવહારમાં શબ્દનું સ્થાન ઘણું ભર્યા આકાશમાં વાયુની શીતલ મંદ મંદ લહરિઓ વડે ગૂંછ. મહત્ત્વનું છે. એટલે શબ્દ દ્વારા મણિપુરી નર્તન કલા વિષે મારા ઊઠતા વાંસવૃક્ષના મધુર સૂરોના પડઘા પ્રતિક્ષણ પડ્યા જ કરે છે. - થડા વિચારો દર્શાવવા માંગું છું. આજના કાર્યક્રમની વિશેષતા મંદિરની ઝાલરોમાંથી ટપકતી રાધાકૃષ્ણભકિતને રસભાવ હવામાં પણ આ નર્તન કલાની વિશિષ્ટતાઓ અને લાક્ષણિકતાઓનું હિલ્લોળા લેતા ડાંગરના હરિયાળા ખેતરોમાં ઠેર ઠેર યુગોથી અથનર્તન દ્વારા વિવરણું અને દર્શન જવાની છે. એટલે આ ભાષણ - 'વયા જ કરે છે. પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે જાણે કે સેતુ રહ્યો - અસ્થાને નહીં જ ગણાય એવી આશા રાખું છું અને કદાચ હોય એ એ પ્રદેશ છે. એના નામમાં એક મહિના છે, જાદુ : • ભાષણ લાંબુ લાગે તે આપ સર્વેની ક્ષમા યાચી લઉં છું. છે, રહસ્ય છે. સૈકાઓથી એની પ્રજા એ મોહિની–એ રહસ્ય સૌન્દર્ય અને આનંદાભિમુખ માનવપ્રકૃતિ સાચવી રહી છે. પ્રાચીન કવિની કલ્પનાને કદાચ આ પ્રદેશે જ “જગતમાં અને જીવનમાં નિરંતર સૌંદર્ય નિહાળવાની અને કામણ કર્યું હશે. એ પ્રદેશ નિહાળીને જ કદાચ એને ગાંધર્વઆનંદ અનુભવવાની ઝંખના મનુષ્યમાં જન્મજાત છે. સૃષ્ટિમાં લેકનું સ્વપ્ન સ્કુયું હશે. મણિપુરની મહિનીનું સ્વરૂપ, એના: ચોમેર ઊભરાતું'. ક્ષણેક્ષણ છલકાતું અનુપમ સૌંદર્ય અવલોકીને, જાદુની ભૂરકી, એના રહસ્યની લીલા એટલે એનું નૃત્ય. ભારતપ્રકૃતિની અદૂભુત માયા અનુભવીને મનુષ્યનું હૃદય થનગની ઊઠે વર્ષની ચારે નૃત્યશૈલીઓમાં જે કદાચ કોઈ વધુમાં વધુ નાજુક છે. એ ઉતકટ ઊમિથી એનું અંગ નાચી ઊઠે છે, એને કંઠ અને નયનમધુર શૈલી હોય તે તે મણિપુરી શૈલી છે. એમાં માનવસૂર છેડે છે, એની કરાંગુલિઓ રંગ અને રેખામાં આ સૌંદર્યને હૃદયની લાગણીઓ અને માનવદેહનું લાલિત્ય પૂર્ણપણે પ્રગટ થયેલ સમાવી લે છે. મનુષ્યમાં આ સહજ અને સહસા જન્મતી વૃત્તિ છે. આ શિલીએ અને સવિશેષ તે એની વેશભૂષાએ ક્ષણભંગુર છે. સમય જતાં મનુષ્ય જ્યારે એને વિષે સભાન થાય છે ત્યારે એવા માનવદેહને પવિત્રતાના પ્રતીક જેવા શતદલ કમલના રૂપ આ વૃત્તિ કલાનું સ્વરૂપ ધારણ કરે છે. આપણે જેને કલા કહીએ રંગની છટા અને દેના દેહનું ગૌરેય અપેલ છે. કાચી માટી. (છીએ તે આ સહજ વૃત્તિનું સભાન સ્વરૂપ છે. સૌંદર્યના અનુભવ જેવી મનુષ્યની કાયા કેઈ અવનવી પરાગથી ફરીને ફેરીદ્વારા બ્રહ્માનન્દ સહોદર એ રસાનન્દ. અનુભવ એ કલાને હેતુ છે. ઊઠી હોય, મહોરી ઊઠી હોય, તે આ મણિપુરી નૃત્યમાં મહોરી * લય અને તાલને મહિમા ઊઠી હોય એમ લાગે છે. રાધા અને કૃષ્ણનો આત્મા જે ફરીને “રવીન્દ્રનાથની એક ભવ્ય પંકિત છે. “વિશ્વનત્યેતર કેન્દ્ર દેહ ધારણ કરવાનું હોય તો એ મણિપુરમાં જ પ્રગટ થવાનું. • જેમેન ઈદ જાગે.” આ વિશ્વના નિરંતર નૃત્યના કેન્દ્રમાં છંદ બિરાજે " પસંદ કરે. નૃત્ય એ મણિપુરને પરાપૂર્વથી પ્રાપ્ત થયેલ પ્રકૃતિનો છે. છંદ એટલે લય અને તાલ, લય અને તાલ એ જડ-ચેતન બને વારસે છે. મણિપુર એ પ્રકૃતિને પોતાને સૌંદર્ય પ્રદેશ છે. આમ 'જગતનાં પ્રાણતત્તવો છે. મનુષ્યને દેહ આ મણિપુરી નૃત્યની પ્રધાન પ્રેરણા પ્રકૃતિ છે. લય અને તાલરૂપી શ્વાસોચ્છવાસ પર નિર્ભર પ્રકૃતિના વિવિધ પલટાઓની-પ્રત્યેક રંગ છે. એને ઉત્કટ અનુભવ મનુષ્ય પોતાના અને-૩૫ની છટાને અનુકૂળ એવું–માસે ' જ્ઞાન અને કલ્પના દ્વારા વારંવાર વ્યકત માસનું અને ઋતુએ ઋતુનું – નર્તન " કર્યો છે. વિજ્ઞાનશાસ્ત્ર અને કલ્પનાસર્જનમાં મણિપુરમાં છે, આ લય અને તાલને અનિર્વચનીય મહિમા “મણિપુરની નર્તનકળાની આ અખંડ મનુગ્યે ગાયે છે.. અણુ-પરમાણુની ગતિથી જીવંત પ્રણાલી અને એની પવિત્રતાનું માંડીને વિશ્વના પ્રહાપગ્રહોની ગતિ, માનવ, , '; 'દેહમાં કાર્યશીલ નાડીતંત્ર તથા હૃદયસ્પંદન, સાચું રહસ્ય છે એની પ્રકૃતિની પ્રેરણા રસ–રૂપ-ગંધ અને ગાનમાં ઇન્દ્રિયગમ્ય અને એની ભૂમિની ફળદ્રુપતામાં જ છે. નૈસર્ગિક સૌંદર્યપાન, જ્ઞાન વિજ્ઞાન તથા . આર્થિક પ્રશ્નની પીડા મણિપુરે કદી જાણ જ ! નથી. આથી રાજકીય કે ધાર્મિક પરિ. શાસ્ત્રરચનામાં રહેલી સુસ્થિર વિચારધારા, રસમિ તથા ભાવ દ્વારા સાર્જત કલાઓ વર્તનેની અસર એને ભૌતક સુખ પર સાહિત્ય, સંગીત, ચિત્ર શિ૯૫ તથા નર્તન પડી જ નથી. આથી સૈકાઓથી નર્તનની વગેરે--આ સર્વેમાં આ જ લય અને તાલનાં, આધ્યાત્મિક સાધના મણિપુરમાં સહજ તત્તવો જાણી, પાણી અને પ્રમાણીને, જીત બની ગઈ છે. વળી મણિપુરી નર્તનને નમાં સંવાદિતા સ્થાપવાને પુરૂષાર્થ મનુષ્ય પૌરાણિક કથાઓ અને રોમાંચક દંતનિરંતર કરી રહ્યો છે. મનુષ્યને વાણી : કથાઓની સહાય અને પ્રેરણા છે. પ્રકૃતિએ અને ફુરી તે પહેલાં એ સાહજિક રીતે જ . ફળદ્રુપતાએ જેમ મણિપુરી નર્તનને પવિત્ર . હસ્તમુદ્રાથી, મુખાભિનયથી તથા . અંગ- ' મણિપુરી નૃત્યનું એક દ્રશ્ય. ' રાખ્યું છે તેમ આ કથાઓએ એની પ્રણાલિને Page #68 -------------------------------------------------------------------------- ________________ - | છે. કરેરાલ્ય મા સ દિનશાહ અને પરિશ્રમ જ સ ૨૨૬, તા. ૧-૪–૫૯ જીવંત રાખી છે. સમાજ સુખી, સંતોષી અને સંગઠિત એટલે પ્રધાન ગીત ઉપર રચાયેલું હોય છે. જે ઘણાં ગોતે અને સંગીત' એના ઉત્સવો ભારે ઉમંગથી ઊજવાય અને પ્રત્યેક સામાજિક રૂપક ભકતકવિ જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ, ચિતન્ય મહાપ્રભુ " પ્રસંગ નૃત્ય વિના જાય નહીં એવી ત્યાંની પ્રણાલિ છે. આથી વગેરેનાં પ્રખ્યાત છે. તે સંસ્કૃત, મૈથિલી, બંગાલી અને મૈતે ભાષાના : નર્તન એ મણિપુરી પ્રજાની જન્મજાત વૃત્તિ છે. નર્તન એને હોય છે. મણિપુરી નર્તનના તત્વને એગ્ય રીતે અભિવ્યકત કરવા શ્વાસોશ્વાસ જેવું સહજ, સ્વાભાવિક અને અનિવાર્ય બની ગયું માટે મણિપુરી કલાધરોએ એને અનુરૂપ સંગીત, તાલ અને છે. નૃત્યકારે અને મણિપુરી નર્તનના અભ્યાસીઓ જાણે છે કે વેશભૂષા ઘડ્યાં છે. આવી વિવિધ પ્રકારોથી યુક્ત અને શાસ્ત્રીય આ સાહજિકતા અને સરળતા પાછળ વર્ષની સાધના ઉપાસના નર્તનકળાને ઉચ્ચ કળાનું સ્થાન ઘટે છે. અને પરિશ્રમ રહેલો છે, અને એક પ્રજાને એની પાછળ સૈકા- “નર્તનનું માધ્યમ દેહના કલાત્મક હલનચલન પર નિર્ભર છે. એને પુરૂષાર્થ પડે છે. અને દેહ સ્થૂળ હોવાને કારણે નર્તનનું કલાકૌશલ્ય પ્રાપ્ત કરવા માટે ' , “મણિપુરવાસીઓનું જીવન સંગીત અને નર્તનકલાથી રંગા- અસાધારણ પરિશીલન અને પરિશ્રમ આવસ્યક છે. આ ઉપરાંત, યેલું છે. તેઓના જીવનને કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગ નર્તનકારના સંવેદનશીલ કલાર્હદયને સૌંદર્યના સૂક્ષ્મ તત્ત્વોની નર્તન વિના અભિવ્યકિત પામતો નથી. ત્યાંની જનતા વૈષ્ણવધર્મ સૂજ સહજ હોવી ઘટે છે. " હોવાને લીધે ત્યાં રાધાકૃષ્ણની પ્રેમલક્ષણાભકિતને મહિમા જોવામાં - “મણિપુરી નર્તનકલા પરંપરાગત તથા શાસ્ત્રીય છે અને આવે છે. તેઓની ધાર્મિક ક્રિયાઓ અને ઉત્સવમાં રાધાકૃષ્ણના એમ છતાં હું માનું છું કે કોઇ પણ પરંપરાગત કલામાં વ્યક્તિજીવન–પ્રસંગે લેવામાં આવ્યા છે. દરેક ધર્મક્રિયા અને ઉત્સવને ગત સર્જનશકિતને સ્થાન હોવું જોઈએ અને કાળ અને સ્થળને અનુરૂપ નતનપ્રકાર નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમકે હરિ અનુલક્ષીને એ પરંપરાગત કલાનું સર્જનાત્મક પરિવર્તન સાધવું , ઉત્થાનમાં મૃદંગચલન, કાર્તિક પૂર્ણિમાએ મહારાસ, પોષ મહિ-- જોઈએ. દરેક કળાંના નવસજનનું મૂળ પરંપરામાં નિઃશંક હોવું - નામાં કુંજરાસ, ફાગણમાં વસંત રાસ અને હોળી નત્ય, આષાઢની ઘટે છે. તે છતાં, કળાકારના વ્યકિતગત કલાનુભવને પિતાની રથયાત્રામાં કરનાલી નસ, શ્રાવણમાં કૃષ્ણજન્મ ઉત્સવમાં મંજીરા આગવી રીતે અભિવ્યકત કરવાની ઉક હા હોવી એ એટલું જ | ના ઇત્યાદિ-આ રીતે નર્તન ધર્મનું એક અંગ જ બની ગયું છે આવશ્યક છે. . અને બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા જ ભકિતપૂર્વક નર્તન મેં અને મારી બહેનોએ જે. કલા કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે એ અમારા ગુરૂ બિપિન સિંહાના નર્તનજ્ઞાન, સાક્ષરદષ્ટિ અને ' “સામાજિક પ્રસંગે જેમ કે જન્મ, લગ્ન અને મરણમાં કલાંજને આભારી છે.” એને અનુરૂપ નર્તન પ્રકારે જવામાં આવ્યા છે. ખાસ કરીને આ કાર્યક્રમ દ્વારા જે અમે મણિપુરી કલા માટે રસિક શ્રાદ્ધના પ્રસંગે હરિસંકીર્તનમાં કરતાલ ચલન એટલે કે મોટા અને શિષ્ટ સમાજમાં અભિરૂચિ પ્રેરી શકીએ, અને ગુજરાત મંજીરા સૌથનું નર્તન થાય છે. આ ઉપરાંત કાતિક પાણીમાં (કાક અને મણિપુર વચ્ચે ફરી સંસ્કાર સંબંધ સાધી શકીએ, તો મહીના દરમિયાન ઉજવાતા એક ઉત્સવમાં) હેલનૃત થાય છે, અને - આજને પ્રયોગ સાર્થક થયો છે એમ અમે માનીશું. વળી પૂજય * નર્તન દ્વારા પ્રદર્શિત થતાં રામાયણ અને મહાભારતમાં યુદ્ધ વખતે કાકાસાહેબને કંલાહુદયને અમે સંતેવી શકીએ તો જ આ કાર્યક્રમ ભાલાનત્ત અને તલવાર નૃત્ત પણ થાય છે. મણિપુરી નર્તન સફળ થયો છે એમ અમે અનુભવીશું-અને આ પ્રસંગ યોજવા કવચિત્ ફકત મૃદંગના બેલ, તરાના, સ્વરાવલિ કે કવચિત્ ભાવ- માટે મુંબઈ જૈન યુવક સંધ અને શ્રી. પરમાનંદભાઈના અમે વિશેષ ઉપકૃત છીએ. આટલું પ્રસ્તાવના રૂપે જણાવ્યા બાદ હવે અમે અમારા કાર્યક્રમ શરૂ કરીએ છીએ અને તે અંગે પૂર્વભૂમિકા રૂપે અમારે આટલું . જણાવવું જરૂરી છે : મણિપુરી નર્તનકળાની શાસ્ત્રીય ભૂમિકા લાવણ્ય જેને આત્મા છે એવા મણિપુરી નર્તન શિલીના બે પ્રધાન પ્રકાર છે: લાસ્ય અને તાંડવ. લાસ્ય નૃત્ય સ્ત્રીસહજ સુકુમાર માર્દવ અને લાલિત્યયુક્ત હોય છે અને તાંડવ નૃત્ય પુરુષને ઉપરની છબીમાં દેખાતી વ્યકિતઓનાં નામ જેનારની ડાબી બાજુએથી નીચે મુજબ છે: સંઘના મંત્રી શ્રી. શોભે તેવું અને વીરતા-પરમાનંદ કાપડિયા, નૃત્ય મંડળીનાં ગાયિકા બહેન પ્રેમલના નાયક, બહેન સુવાણું, બહેન નયના, સંમેલનના ભર્યું હોય છે. લાસ્ય પ્રમુખ કાકાસાહેબ કાલેલકર, બહેન રંજના, બહેન દશના (કૃષ્ણના પોશાકમાં), નર્તક શ્રી. રવીન્દ્ર સિહા નન્ય સ્ત્રીઓ કરે છે; " સંધનાં ઉપપ્રમુખ શ્રી. લીલાવતી બહેન દેવીદાસ તથા મૃદંગકાર શ્રી. કુલબિધુ સિન્હા.' તડવનૃત્ય પુરૂષે કરે. - Will Page #69 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૫૮ પ્રભુ દ્ધ જી વન - ૨૨૭ : નૃત્યશાસ્ત્રમાં નર્તન અને અભિનય એ બે મુખ્ય તત્ત્વો ત્યાર બાદ પદરેચક (પગનું ચલન), હસ્તરેચક (હાથનું ચલન, છે, નર્તનના ત્રણ મુખ્ય વિભાગ છે. . ' કટિરેચક (કડનું ચલન) (૪)શિરરેચક (માથાનું ચલન) (૫) ગતિ (૧) વૃત્ત: એ માત્ર અલંકારાત્મક નર્તન છે; એને ઉદ્દેશ એટલે ચાલ-આખા શરીરનું હલનચલન-એમ પાંચ પ્રકારનાં , . અર્થ સૂચનને નથી. ' . ચલન તેને લગતી સમજુતી આપવા સાથે તેમણે રજુ કર્યા. . (૨) નૃત્ય: એ ઉમિને અભિવ્યકત કરે છે અને.ભાવુકન , ત્યાર બાદ રજુ કરવામાં આવ્યું પુંગલ જોઈ એટલે કે ' ચિત્તમાં એવી જ સંવેદના જગાવે છે. વિવિધ તાલે - ઉપર રચાયેલી નર્તનકૃતિઓ. મૃદંગ મણિપુરી .. (૩) નાટય: એ નર્તન દ્વારા નાટય તવોનું અર્થઘટન, નર્તનને આત્મા છે અને તેના તાલનું વૈવિધ્ય અત્યન્ત વિપુલ છે. આને પરિચય તેમણે ભિન્ન ભિન્ન તાલ, માત્રા અને તાલીના * અભિનયના ચાર તો છે સહગથી કરાવ્યું.. (૧) આંગકાભિનય : એ કેવળ દેહના હલનચલન દ્વારા ત્યાર બાદ રજુ કરવામાં આવ્યા મુખબેલ કે જેમાં કણ. જ થતી અભિવ્યકિત છે. પ્રિય એવા ધ્વનિયુક્ત શબ્દકૃતિઓ વાળી કાવ્ય-પદાવલિ ફક્ત . (૨) વાચિકાભિનય : એ ગીત સંગીતની સહાયથી થતી છંદમાં રજુ કરવામાં આવે છે; ગીતબેલ જેમાં કર્ણપ્રિય એવા અભિવ્યકિત છે. ધ્વનિયુકત શબ્દોની ગીતરચના હોય છે અને જેનો હેતુ અર્થ. . (૩) આહાર્યાભિનય: તેમાં નૃત્યનાટિકાને અનુરૂપ વેશ- સૂચનો હેતે નથી; અને પછી સ્વરમાળા જેમાં સારીગમની ભૂષા કઈ અને રંગભૂમિ ઉપર સન્નિવેશ-settings--કયા પ્રકા- સ્વરાવલિ ઉપર નર્તન રચાયેલું હોય છે. આ સ્વરમાળાનંર્તન તેની રના હોવા જોઈએ તેને વિચાર કરવામાં આવે છે. વિશિષ્ટ તાલબદ્ધતાના કારણે ભારે આકર્ષક બન્યું હતું. " () સાત્વિકાભિનય : એ ઊમિની નેતનદ્વારા થતી રસ ' પછી આવ્યું મંજીરાનર્તન જેમાં નાના મંજીરા તાલના . અને ભાવની અભિવ્યક્તિ છે. ' વિશિષ્ટ છંદોલયને ઉપસાવે છે. આ નર્તન પ્રકાર આથોઢ માસમાં * : મણિપુરી નર્તન આ બધા શાસ્ત્રીય તો અને પૃથકકરણના જાતા રાધાકૃષ્ણના ઝુલન યાત્રા ઉત્સવમાં જોવા મળે છે. અને ' અવલંબન દ્વારા વિકસેલી કળા છે. આટલી પૂર્વભૂમિકા રજુ કર્યા પછી આવું કરતાલ ચલન (કરતાલ એટલે મોટા મંજીરા) * બાદ હવે અમે મણિપુરી નર્તન શલીની વિશિષ્ટતાઓ અને આની અંદર મૃદંગના બેલનું અનુકરણ કરવામાં આવે છે. | ' 'લાક્ષણિકતાઓ સંક્ષેપમાં રજુ કરવા પ્રયત્ન કરીશું.” • ' ' મણિપુરમાં ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાંના પ્રારંભમાં યોજ- સમજુતી સાથે રજુ કરાયેલા નૃત્યપ્રગે વાંમાં આવતા હરિસંકીતનમાં આ તાંડવ પ્રકારનું નૃત્ય મહત્ત્વનું . આમ જણાવીને ઝવેરી-ભગિનીઓએ શરૂઆતમાં ચાલી સ્થાન ધરાવે છે. અને તેના પ્રસ્તાર અને ભંગીપગ એ નામથી ઓળખાતી ' પછી રજુ કરવામાં આવ્યું નુપી-ખુબાક-ઈશ એટલે કે બે વિશિષ્ટ નૃત્યરચનાઓ લાસ્ય અને તાંડવ એ બન્ને પદ્ધતિઓ સ્ત્રીઓનું હાથતાળી વગાડવા સાથે જોડાયેલું લાસ્ય નર્તન અને દ્વારા રજુ કરી. આમાંની ચાલ મણિપુરી નર્તનની પરંપરાગત નુપા-ખુબાક-ઈશઈ એટલે કે પુરૂષોનું હાથતાળી વગાડવા સાથે વિશિષ્ટ નર્તન રચના છે. તેના પ્રસ્તાર એટલે જુદા જુદા તેડા જોડાયલું તાંડવ નર્તન. અથવા તો Rythem Variations, ભંગી પગ એટલે ત્યાર બાદ એ બહેનોએ એક અથવા બે હાથના અભિનય અંગભંગી-દેહના હલનચલનને-કકસ ક્રમ. આ ભંગીપ્રકારના દ્વારા જુદા જુદા પદાર્થો દા.ત. પતાકા, હસ્તકમાળા, મુષ્ટિ, સૂચિત્રણ લાસ્ય પ્રકાર અને બે તાંડવ પ્રકાર તેમણે દેખાડયા : મુખમ, ખટકામુખ, ત્રિશલ, હંસમુખમ, મૃગશિર્ષ, સપશિષ, - (૧) અબા ભંગી પહેંગ (લાસ્ય પ્રકારથી) (૨) ગષ્ટ ધેનુ, ભ્રમર, કર્તરિ (કાતર) મુખમ, પાકેલ, અર્ધચંદ્ર, શિખર, . ભંગી પૉગ (તાંડવ પ્રકારથી) (૭):વૃન્દાવન ભંગી પરેંગ (લાસ્ય પ્રકા. કોકિલ, ગરૂડ, ચક્ર, બંસી, શંખ, મીન, નટવર, મદન, મેરમુકુટ, થી) (૪) ગોષ્ટ વૃન્દાવન ભંગી પરંગ (તાંડવ પ્રકારથી) (૫) ખુરૂઓ પીતાંબર, વનમાળા, મકરકુંડલ, કમળનયન આદિ સુચવતી મુદ્રાઓ ભંગી પરંગ (લાસ્ય પ્રકારથી). " દેખાડી. જના Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પછી શૃંગાર રસ, કરૂણ રસ, ભયાનક રસ, વીર રસ તથા હાસ્ય રસના જુદા જુદા અભિનય દ્વારા પરિચય કરાવવામાં આળ્યે, વળી દીધ`કેશ, મુકુટ, કુચિત (વાંકડિયા) કેશ, દપણું, નિષેધ, રક્ષણ પત્ર, શાસ્ત્ર તેમ જ નમન—આ પદાર્થોં અથવા તે ભાવા ભિન્ન ભિન્ન મુદ્રાએ દ્વારા કેવી રીતે સૂચવવામાં આવે છે તેની પતાકા’એ નામની હસ્તમુદ્રા દ્વારા તેમણે રજુઆત કરી. પ્રબુદ્ધ જીવનં પછી હસ્તકમાળા એ નામની હસ્તમુદ્રા દ્વારા “ખસીધર શ્યામ સુન્દરને સત્કારવા રાધા સુન્દર માળા ગૂથી રહી છે અને તેની નથણીમાંથી મધુર સ્મિત દેખાય છે'' અને કરિમુખમ્ એ પ્રકારની હસ્તમુદ્રા દ્વારા પ્રેમભર્યાં નયનેાવાળા કૃષ્ણ દર્શનાતુર છે એ સખી! તું જા અને વૃન્દાવનની પગદંડીઓમાં નિહાળ” આ બન્ને ભાવા તેમણે અનુક્રમે અભિવ્યકત કર્યાં. ત્યાર પછી મૃ ગચલન એટલે કે તાંડવ પ્રકારની અ’ગભગી અને વિવિધ તાલના લેાલયને મધુર સંયોગ સાધતું મૃદંગ નન તેમના એક સાથી શ્રી, કુલખિ સિંહાએ રજુ કર્યું કાકાસાહેબ કાલેલકરનું પ્રમુખસ્થાનેથી પ્રવચન આટલો કા ક્રમ પૂરા થવા બાદ કાકાસાહેબ કાલેલકરે પ્રમુખસ્થાનેથી મનનીય પ્રવચન કર્યું. હતું. આ પ્રવચનને તેમણે પાછળથી લેખિત આકાર આપીને માકલ્યું છે જેનીચે પ્રમાણે છેઃ— મણિપુરી નૃત્ય જોઇને— જ્યારે જ્યારે મણિપુરના વિચાર કરૂ' છુ', ત્યારે ત્યારે, ત્યાં પહેલવહેલાં જવા માટે મારે કેટલા ફાંફા મારવા પડયા હતા, તે બધું યાદ આવે છે. પોતાના જ દેશના અમુક ભાગમાં જવા માટે કાઈ પરદેશી પોલિટિકલ એજન્ટની રજા લેવી પડે એ તેા માથાને ધા હતેા જ. અને એક એ વાર પ્રયત્ન કર્યાં છતાં રજા મેળવી શકયા ન હતા એનું અપમાન હું હજી સુધી ભૂલી શકયે નથી, હું માનું છું કે મણિપુર હું ત્રણેક વાર ગયા હાશ. દરેક વખતે મને મણિપુરનું અને ત્યાંની સંસ્કૃતિનુ નવું જ દર્શન મળ્યું છે. દર વખતે ત્યાંના નૃત્યની જૂદી જૂદી ખૂખી હું જોઈ શકયા હતા. આપણી ભારતીય નત્યકળામાં મણિપુરી નૃત્યની વિશિષ્ટ ખાસિયત છે. મણિપુર તરફની આદિમજાતિ મેત્તાની પ્રાકૃતિક કળા ઉપર ભારતીય વૈષ્ણવ કળાના એપ ચઢયા અને એમાંથી આપણને આજની મણિપુરી નૃત્યકળા મળી છે. તા. ૧ ૪-૫૯ સિંગાડાઓ તથા જલચો—એ બધું આ પ્રદેશની શ્રી અને સમૃધ્ધિ ગણાય. આ સરોવરને કાંઠે ખંભા' નામના એક વીર યુવાન અને ‘થુખી' નામની એક રાજકન્યાના પ્રેમપ્રસંગનાં ગીતા ગવાય છે. એ પ્રણયી યુગલના પ્રેમશૌય અંકિત જીવનની કથા સિંધની સુહિણી–મેહારની કથા કરતાં પણ વધારે રામાંચક છે, આ પ્રદેશનું સૌન્દ` નિહાળવા માટે જ્યારે હુ ફર્યાં હતા ત્યારે ત્યાંનુ મંદિર અને ખભા માટે થુઈખીએ બનાવેલા અને આ મંદિરમાં સધરેલા કપડાં પણ હું જોઇ શકયા હતા. ગાવામાં જૅમ ગુંદરવાળા જંગલી આંબાના ઝાડ ઉપર સંસ્કારી કેરીની ડાળ કલમ કરાય છે અને એમાંથી અપ્રતિમ સ્વાદિષ્ટ કલમી આંબા આપણને મળે છે, તેમ અહિંના મેત્તાઈ લેાકા વચ્ચે ગૌરાંગ પ્રભુના શિષ્યાએ ધમપ્રચાર કર્યાં, સ ંસ્કૃત ભાષા, એનું ધાર્મિ ક તેમ જ રસિક સાહિત્ય અને વૈષ્ણવ ભક્તિના અહિના લેાકાને સ્વાદ ચખાડયા અને ધીરે ધીરે અહિંના મેત્તાઇ લેાકાને એવા તે અપનાવ્યા કે આજે એ લાકા પોતાને સૂર્યવંશના અને ચંદ્રવંશના જ ગણે છે, અને અહિં એવા તે પડિના પાકયા છે કે ધનિયમાં પણ એમની આણ સ્વીકારાય છે. મણિપુર, કાશ્મીર કે નેપાળની પેઠે, ઊંચા ઊંંચા પહાડાથી ઘેરાયેલી સમયલ ભૂમિ છે. આવી ઉપત્યકાને આપણે દ્રોણ કહીએ છીએ. મંજીરા નૃત્ય હિમાલયના પૂર્વ-પશ્ચિમ ફેલાયેલા પહાડા અને બ્રહ્મદેશના ઉત્તર—દક્ષિણ તણાયલા યામાએના જ્યાં કાટખૂણે થાય છે, ત્યાં અસમ ભૂમિમાં પહાડની જાણે કે ગાંઠો બંધાઇ છે. ઊંચા ઊંચા, વાંકાચૂ કા પહાડો, અને એમની ખીણામાં દોડતી નાની–મેટી નદી, એ જ આ અસમ ભૂમિને વૈભવ છે. એની અંદર લાંખી પહેાળી સમતલ ભૂમિ મળતાવેંત અહિંના લોકોએ મણિપુરનું રાજ્ય સ્થાપ્યું' અને ત્યાં એક સુરક્ષિત સસ્કૃતિ કેળવી, જે આસપાસની પહાડી સંસ્કૃતિ કરતાં કંઇક ભિન્ન છે. આ પ્રદેશમાં ઇમ્ફાલ અને એને મળતી નાની-મેટી નદીએ અને થર્ડે દૂર આવેલું છીરૂં વિશાળ લંબતક સરોવર અને એની અંદરનાં કમળે! અને હું પ્રથમ મણિપુર ગયા ત્યારે ત્યાં ક્ષત્રીય રાજાનું રાજ્ય હતુ. અને એ જ રાજા પ્રશ્નના ધર્માધિકારી પણ હતા. આજે ત્યાં સ્વતંત્ર ભારતનું કાનૂની રાજ્ય છે, છતાં ધમની ખાખતેમાં રાજાના તમામ અધિકાર ફ્રાન્ગ્રેસ સરકારે સ્વીકાર્યાં છે. મણિપુરમાં ખંભા-શુઈબીના નૃત્યને હવે વિ–પાĆતીના નૃત્યનું રૂપ આપેલુ છે. અને જયદેવ અને ગૌરાંગ પ્રભુની અસરને કારણે કૃષ્ણ-રાધા ભકિત પણ ત્યાંનાં નૃત્યમાં ખૂબ ખીલી ઊઠી છે. ખીજીવાર જ્યારે મણિપુર ગયા હતા ત્યારે શિવ-પાવ તીનુ નૃત્ય મેં જોયું હતુ. તેમાં નૃત્યકાર એવા તે તલ્લીન થયા હતા કે જાણે એ નૃત્ય દ્વારા એક સાક્ષાત્કાર જ થયેા હતેા. સંગીત, નૃત્ય, નાટય અને અભિનય એ બધાંમાં અહિંની આખી પ્રજા જાણે કે મસ્ત રહે છે. અને આજે પણ દિલ્હીની રાજધાનીમાં આવી પ્રથમ પંકિતના પુરસ્કાર મેળવે છે. નૃત્યકળાના અહિંના આચાએ સ્વદેશમાં અને પરદેશમાં ફરીને સશોધન પણ ચલાવ્યું છે, જેમાંથી આપણે નવસર્જનની જરૂર અપેક્ષા રાખી શકીએ, ' બીજી કળાઓ કરતાં નૃત્યની વિશેષતા એ છે કે એમાં શરીર, મન, ભાવ અને આત્મા એ બધાં વચ્ચે સામંજસ્ય જામે છે, •અને એમાંથી ખીલતી સાવ ભૌમ કળા અદ્ભુત રીતે તૃાપ્ત આપે છે. લૉનાનના આમિનિયન કવિ ખલીલ જિબ્રાનનું એક વચન અહિં યાદ આવે છે. એ કહે છે કે “ ચિત્રકારના આત્મા એના આંગળામાં વસે છે; ગાયકના આત્મા એના કઠમાં હોય છે; જ્યારે નૃત્યકારને આત્મા એના સમસ્ત અને સચેતન શરીરમાં સ્ફુરે છે,” આપણે ત્યાં ખીલેલી નૃત્યકળામાં લાલિત્યના આવિર્ભાવ કરતું લાસ્ય નૃત્ય અને રૌદ્ર રસની ભવ્યતા દર્શાવતું તાંડવનૃત્ય—એવા બે ભાગ કમ્પ્યા છે. કેવળ શરીરને કસવા ખાતર દંડ, એક અને આસનાની સાધના સધાય છે. કેવળ રસના વિકાસને અર્થે સંગીત ખીલ્યુ છે. ભાવેશના આવિર્ભાવ માટે નાટયકલા વપરાઇ છે. અને એ બધાના ઉત્કષ ચરમ કાટિએ પહેોંચાડવા માટે તાલ, મૃદંગ આદિ સહાયક વિદ્યાઓ ખીલવેલી છે. નૃત્યમાં આપણને એ બધાનુ સમેલન મળે છે, અને તેથી જ નૃત્યના સર્વોત્તમ ઉપયોગ તે ભગવાનની ઉપાસના માટે જ કરાયો છે. + Page #71 -------------------------------------------------------------------------- ________________ 'નીરજ તા. ૧-૪-૫૯ * પ્ર સુ દ્ધ જીવન : ૨૨૯ - ' '' કેવળ ધંધાદારી તરીકે નહીં, પણ જીવનની સાધના તરીકે જ્યારે દેશની આઝાદીને અરૂણોદય થયો, ત્યારે આપણું .. નૃત્યની ઉપાસના થાય છે ત્યારે આખા શરીરનું આરોગ્ય સચવાય ધ્યાન આપણા જૂના વારસા તરફ ગયું. નત્યકલા અને નાટયકલાને છે, એમાંથી યૌવન સફરે છે, શરીરનું સૌષ્ઠવ સપ્રમાણ કેળવાય પુનરૂદ્ધાર કરવા મથનાર લોકોને એક શાસ્ત્રીએ એમ કહી બચાવ છે. નત્યમાં તલ્લીન થવાથી સંયમનું પાલન સુલભ થાય છે અને કર્યો કે નાદ નામ મનનવિરોઘઃ-ઇશ્વરના ગુણગાન ' કરવા, એની | પૂજા માટે નુત્યને વિનિયોગ થાય છે તેમાંથી ભકિતની એકાગ્રતા, જાતજાતની લીલાઓ ભજવવી એ ઈશ્વરની પૂજા અર્ચા' અને - ગસિદ્ધિની કોટિએ પહોંચી શકે છે. સંગીત અને નાટયની ભજનને જ એક પ્રકાર છે. - ' પેઠે નૃત્ય પણ સંસ્કૃતિને પાયે મજબૂત કરે છે અને જીવનને ત્યારથી આપણે આપણે કલાત્મક વારસે જાણવા અને ; } સામંજસ્યની દીક્ષા આપે છે. સાચવવા મથીએ છીએ. જૂની મૂડીને સાચવવી એને કહે છે ક્ષેમ. નૃત્યની આ શકિતને પૂરેપૂરો પરિચય થર્યા પછી જ ત્ય અને એમાં ઉમેરો કરે એને કહે છે યોગ. સંસ્કૃતિના ઉદ્ધાર - નાટિકા પ્રકાર કલાધરને સૂઝેલો હોવો જોઇએ. અને વિકાસ માટે વેગ અને ક્ષેમ બને સાધનાની જરૂર છે. મૃદંગ અને મંજીરા નૃત્ય માટે જરૂરી સહાયક છે એમ છેલ્લા પાંચ-પચ્ચીસ વરસમાં આપણે આપણી સંસ્કૃતિ અને - ઉપર કહ્યું ખરું, પણું ખબર નથી પડતી કે, પહેલે નૃત્ય ખીલ્ય કળાને પરિચય સાધ્યું અને જનતાને એનો સ્વાદ ચખાડશે. જે અને એણે મૃદંગને સાથ માંગી લીધે, કે મૃદંગ અને મંજીરાના કળા અપમાનિત દશામાં પડી હતી અને માંડ જીવન ધારણ કરી • તાલબદ્ધ ધ્વનિને કારણે માણસના ગાત્રોને નૃત્ય કુટું! મૃદંગની શકી હતી, તેને આપણે પ્રતિષ્ઠિત કરી. હવે બીજા દેશમાં ત્યાંની ભાવવાહિતા અને મંજીરા મારફતે સધાતો ચિત્તક્ષય કળાના સ્વયંભૂ સંસ્કૃતિને અનુરૂપ જે કળાએ ખીલી છે એમનું પણ રહસ્ય પ્રકારો પણ ગણાય. આપણે જાણવું જોઈએ. અને પછી આપણું રાષ્ટ્રીય પ્રાણુનું અને - જેમ મણિપુરમાં નૃત્યની એક શૈલીનો વિકાસ થયે, તેમ સાંસ્કૃતિક ચિતન્યનું આવાહન કરી નવું નવું સર્જન કરવાની દક્ષિણમાં મલબાર બાજુએ કથકલિને આવિષ્કાર થયું. ગોવામાં તૈયારી રાખવી જોઈએ. જેથી કરીને ભવિષ્યના આપણા ઉદાત્ત કારવા નાચની સિદ્ધિ જેવા સાંસ્કૃતિક આદર્શની પૂર્ણ મળે છે તો દક્ષિણ ભારતમાં - મણિપુરી નૃત્યના પોષાકમાં અભિવ્યક્તિ થાય એવી સૂક્ષ્મ,.. તાંજોર બાજુએ ભારતનાટય સમર્થ અને સમૃદ્ધ કળાને . શાસ્ત્ર શુદ્ધ કેટિએ પહોંચ્યું આપણે આવિષ્કાર કરી < છે. કથકશૈલીની જમાવટ - શકીએ. કળા કેવળ રંજં... ઉત્તર ભારતમાં થઈ. . નનું નહીં પણ આત્માની - ભારત સ્વતંત્ર થયા " અભિવ્યકિતનું સર્વત , પછી પરદેશના નૃત્યના પ્રકારો ભદ્ર સાધન છે. પણ જોવાની તક મળી છે. ' ' પશ્ચિમ ભારતના અને આ ગયે વરસે જ તકિયાના ખાસ કરીને મુંબઇના આપણે ''ગવર્નરને ત્યાં જે જાપાની | લેકે હંમેશા સમન્વય કરતા આવ્યા જ છીએ. ભારતના ' ': નૃત્યના ઉત્કૃષ્ટ નમૂના જેવા . છેક ઉત્તર-પૂર્વના છેડાનું મળ્યા છે. તે આપણી ત્ય અહિં લઈ આવ્યા એ ભારતીય કળાથી તદ્દન જૂદા. જ બતાવે છે કે આપણી " અને ચીનમાં જોયેલા પ્રકાર રસિકતા સર્વગ્રાહી છે. દક્ષિતે એથીયે જુદા. ણનું કથકલિનૃત્ય સ્વીકારીએ ' દક્ષિણ-પૂર્વ એશિયામાં આ સુવર્ણ દર્શના નયના રંજના તે પણ ત્યાંની કેટલીક થાઈલેન્ડ, કબડીયા અને બા - ખાસિયતોની કાપકૂપ કરી લીદિપના નૃત્યનું વૈશિષ્ટ્રય એથી એ જુદું. ને છતાં એશિયાની નૃત્ય- આપણે એને આજની અભિરૂચિને અનુકુલ કરવાના. સમન્વય કળા પશ્ચિમની નૃત્યકળાથી એકદમ જૂદી પડે છે. હમણાં હમણાં તો તે જ કરી શકે કે જેમણે ભિન્ન ભિન્ન પધ્ધતિઓનું વ્યાકરણ - ચીનની રાજધાની પેકિંગમાં રશિયન બલેને એક ઉત્તમમાં ઉત્તમ તેમ જ રહસ્ય જાણી લીધાં છે અને પૂરેપૂરા અપનાવ્યાં પણ છે.. : 'કાર્યક્રમ જોવા મળ્યું હતું. શું એ લોકેનું કૌશલ્ય ! પરીઓની' મણિપુરી નૃત્ય જેમણે આપણી આગળ આજે રજુ કર્યું, આ નિયામાં આપણે પહોંચ્યા છીએ એમ જ લાગે. છે અને સમજાવ્ય છે તે ઝવેરી બહેનેએ ગયા' tu પણ ત્યાં જાણવા મળ્યું કે જે લેકે એ બેલે નૃત્યને ધંધા વરસ કરતાં પણ વધારે વખત ગાળે છે. કહે છે કે બાર વરસનું તરીકે પિતાની આખી જિંદગીની સાધના બનાવે છે એમને પિતાના તપ કર્યું હોય તે કઈ પણ કળા કે વિદ્યા પિતાનું રહસ્ય પ્રગટ શારીરિક સ્વાસ્યનો ભાગ આપ પડે છે. કર્યા વગર રહે જ નહીં. મણિપુરી નૃત્યકળાના એક પીઢ આચાર્ય ' ' આપણે ત્યાંના નર્તકો વિષે એવું કશું સાંભળવામાં આવ્યું 'શ્રી બિપિન સિન્હા પાસેથી એમણે આ વિદ્યા મેળવી છે અને આ નથી. ઉલટું તેઓ દીર્ધાયુ થાય છે એમ જ જાણકારો કહે છે. વિદ્યાના દરેક અંગઉપાંગના તેઓ પાવરધા થયાં છે. ઉપરાંત સાંભળેલી આ વસ્તુઓમાં કેટલું તથ્ય છે તે હું જાણતા નથી. તેઓ એ વિદ્યાના પીયરમાં-મણિપુર રાજ્યમાં-ત્રણ ચાર વાર : એ બાબતમાં જાણકાર લોકોએ વિશેષ તપાસ કરવી જોઇએ. ગયા છે અને ત્યાં મહીનાઓ સુધી રહી, ત્યાંનાં સમાજમાં એ - ' આપણે ત્યાં ઇતિહાસના મધ્યકાલમાં જ્યારે વિલાસિતા કળા કેમ ખીલી છે એનું પણ નિરીક્ષણ કર્યું છે. દેશમાં તેમ, - - વધી અને બધી જ લલિતકલાએ ભ્રષ્ટ થવા લાગી ત્યારે સમાજે જ પરદેશમાં અનેક ઠેકાણે જઈ પિતાની કળા એમણે રજુ આંતરિક સુધારા કરવાને બદલે આપણી કલાઓને જ વગેવી અને કરી છે અને તે તે પ્રદેશના લોકોની અભિરૂચિ પણ સમજી શિષ્ટ સમાજમાંથી એનો બહિષ્કાર જ કર્યો. સ્વાતંત્ર્ય ખયા લીધી છે. નૃત્યકળાને નાટયમાં વિનિયોગ કેમ કરાય એનો પણ . પછી સમાજની બધી રીતે દુર્દશા જ થઈ અને આખી દુનિયાએ એમને અનુભવ છે. હું આશા રાખું છું કે હવે તેઓ નવભા- આપણને અસંસ્કારી પ્રજા માની લીધી. ' રતની નવ પ્રેરણાને વ્યકત કરવા માટે પોતાની કળાને ઉપયોગ Page #72 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૦ એ શુ હું જીવું ન તા. ૧-૪-૫૯ કરશે, અને નવસર્જનને પિતાનો અધિકાર સિધ્ધ કરશે.” આમ જણાવીને કાકાસાહેબે ચારે બહેનને સુગંધી પુષ્પની માળા અર્પણ કરી અને મૃદંગકાર શ્રી કુલબિધુ સિન્હા તથા આ નૃત્યકાર શ્રી રવીન્દ્ર સિન્હાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા. . - ' 'આભારનિવેદન ત્યાર બાદ સ ધના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસે આભારનિવેદન કરતાં જણાવ્યું કે “આવા સુન્દર નૃત્યપ્રગો ઝવેરી બહેનેએ સંધ પાસેથી કશું પણ વળતર લીધા સિવાય કેવળ પ્રેમ અને સદભાવથી પ્રેરાઇને અને નૃત્યને લગતું શિક્ષણ આપવાના હેતુથી કરી દેખાડયા અને તેના અંગ ઉપાંગેની સમજુતી આપી અને આપણું સવેના મનનું રંજન કર્યું ' તે માટે તે બહેને અમારા સંધ તરફથી હાર્દિક આભાર , માનું છું અને મુંબઈ જૈન યુવક સંધના નિમંત્રણને માન - આપીને કાકાસાહેબ દિલ્હીથી આ પ્રસંગ ઉપર ખાસ અહિં સુધી " આવ્યા અને આટલું બધું સુન્દર, મનનીય અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપીને આજના મનોહર શિક્ષણિક કાર્યક્રમ ઉપર તેમણે કળશ-ચઢાવ્યું. આ માટે તેમના પ્રત્યે અમારા સંધ તરફથી ઊંડા દિલની કૃતજ્ઞતા જાહેર કરૂં છું. તદુપરીન્ત સ્વયંસેવક મેકલીને અમારા વ્યસ્થાકાર્યમાં મદદ કરવા બદલ મુંબઈ જૈન સ્વયંસેવક આ મંડળને તથા આ તારાબાઈ હોલ કશું પણ લીધા સિવાય અમને ', વાપરવામાં આવે તે માટે આ હેલના ટ્રસ્ટીઓના આભાર માનું છું.” ત્યાર બાદ શ્રી નયનાબહેને સંઘ વતી કાકાસાહેબનું પુષ્પહાર વડે સન્માન કર્યું. વિરહમિલન નૃત્યનાટિકા " ત્યાર બાદ ઝવેરી બહેનોએ વિરહ-મિલન” એ નામની નૃત્ય નાટિકા રજુ કરી આ નૃત્યનાટિકા માટે કલ્પવામાં આવેલી ઘટના આ મુજબ છે: રસિકપ્રિયા રાધા કૃષ્ણમિલન માટે ઉત્સુક છે. લલિતા અને વિશાખા એ નામની પિતાની બે સખીઓ સાથે રાધા આનંદપૂર્વક નત્ય કરી રહી છે. નિશ્ચિત સમયે કૃષ્ણનું આગમન ન થતાં રાધા નિરાશ થાય છે અને કૃષ્ણને વિરહ - તેના માટે અસહ્ય બને છે. બીજી | બાજુએ કૃષ્ણ રાધાને મળવા માટે વૃન્દાવન માગે નીકળી ચૂક્યા હતા, પણ રસ્તામાં ચંદ્રાવલીએ તેમને રોકી રાખેલા. આમ કૃષ્ણને આવતાં વિલંબ થાય છે અને રાધાની વિરહવ્યથા તીવ્ર બનતી જાય છે. કૃષ્ણ આખરે આવી ચડે છે અને રાધા સમક્ષ ઉપસ્થિત થાય છે, પણ આટલે બધે વિલંબ થવાના કારણે કુપિત બનેલી રાધા કૃષ્ણની અવહેલના કરે છે. રીસમાં આવીને રાધા પિતાને ભૂલી જવાનું કહે છે, અને ઈર્ષાથી વ્યંગ્ય કરીને | | કૃષ્ણને પેલી ચંદ્રાવલીની કુંજમાં જવાનું સૂચવે છે. કૃષ્ણ રાધાના પગે પડીને ક્ષમા યાચે છે અને સ્ત્રી વિષે પોતાના દિલમાં રહેલે ઊંડે પ્રેમભાવ વ્યકત કરે છે, અને રાધાના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરે છે. આખરે રાધા રીઝે છે અને કૃષ્ણ સાથે યુગલનર્તન શરૂ કરે છે. પ્રમુદિત બનેલી લીલતા અને વિશાખા પણ , આ સ્નેહનતનમાં જોડાય છે. રાધાકૃષ્ણનું આ પ્રકારનું પુનર્મિલન સુભગ નૃત્ય વડે ઉજવાય છે અને એ રીતે પ્રસ્તુત નૃત્યનાટિકા પૂરી થાય છે. - આ રીતે નૃત્યપ્રયોગોને કાર્યક્રમ પૂરો થયો. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આ પ્રકારનું સંસ્કાર-સંમેલન પહેલી જ વાર જવામાં આવ્યું હતું. સંમેલનમાં હાજર રહેલાં ભાઈ બહેને ઝવેરી ભગિનીઓની નત્યકુશળતા વડે અને તે સાથે સંકળાયેલા | '' મધુર તાલબધ સંગીત વડે અત્યન્ત પ્રભાવિત બનેલા દેખાતાં હતાં અને વિસ્મય, આનંદ અને ઉદ્બોધનના મિશ્ર સંવેદનના | કારણે ઊંડી પ્રસન્નતા અનુભવતા માલુમ પડયાં હતાં. આ રીતે '. પ્રસ્તુત સંમેલન સર્વીશે સફળ નીવડયું હતું. વૃત્તનિવેદક : પરમાનંદ પ્રકીર્ણ નોંધ કીડી ઉપર કટક: ટિબેટની સ્વતંત્રતાની ચોને કરેલી નેસ્તનાબુદી ' 'ટિબેટમાં અશાન્તિ અને લશ્કરી ગડબડ શરૂ થયાના સમાચાર આવવા માંડ્યાં ત્યારથી ટિબેટ ઉપર પૂરો કબજો જમાવવાની ચીને ચાલ શરૂ કરી હોય એમ મન કહી રહ્યું હતું અને આખરે એ જ સાચું પડયું. ૧૯૫૧ માં ચીને ટીબેટ ઉપર આક્રમણ કરીને રક્ષણ અને વિદેશ નીતિ પૂરતો ટિબેટ ઉપર પોતાને કાબુ જમાવ્યો હતો, પણ આન્તરિક વહીવટમાં ટિબેટને એટલે કે ત્યાંના સર્વસત્તાધીશ લેખાતા ડીલાઈ લામાને સંપૂર્ણ સ્વાતંત્ર્ય રહેશે એમ ચીન તરફથી જાહેર કરવામાં આવ્યું હતું, એજ અરસામાં ચીનના મુખ્ય પ્રધાન ચાઉ-એન-લાઇ હિંદમાં આવ્યા હતા અને પંચશીલની ભૂમિકાને પરસ્પર સ્વીકાર કરતા સંધિપત્ર ઉપર ભારત અને ચીને સહી કરી હતી. પંચશીલના સિદ્ધાંતોની એ જ વખતે અને એ જ પ્રસંગે ભારતમાંથી સૌથી પહેલી ઘોષણા કરવામાં આવી હતી. એ સંધિપત્રમાં કોઈ કમનસીબ ધડીએ - ભારતે ટિબેટ ઉપર ચીનનું Sunzerenity-સામ્રાજ્યવર્ચકંઇ કાળથી હેવાને સ્વીકાર કર્યો હતો, જેના પરિણામે ટિબેટની સ્વતંત્ર હસ્તીને ઇનકાર કરવામાં આવ્યું અને ટિબેટ રાજકારણી પરિભાષામાં ચીનના આંતર વહીવટના પ્રકન બન્યું, અને ટિબેટમાં ચીન ગમે તે કરે કે ગમે તેમ વર્તે તો પણ, આપણુથી તે વિરુદ્ધ ન બેલાય, અને બોલીએ તે ચીનની આન્તર વહીવટમાં દખલગીરી કરી કહેવાય–આવા એક ખ્યાલનું બીજ રોપાયું. કોઈ પણ નાના દેશ ઉપર બીજા મોટા દેશનું આધિપત્ય સ્થપાય તો નાનો દેશને તે ન ગમે, તે ખૂચવા માંડે અને ત્યાંના પ્રજાજનોમાં તેમાંથી મુકિત મેળવવાને વિચાર શરૂ થાય એ સ્વાભાવિક છે. આ રીતે ટિબેટને ચીનની શિરજોરીમાંથી મુકત કરવાની હીલચાલ, સંભવ છે કે, તિબેટમાં શરૂ થઈ હોય. સિધ્ધાન્તની દૃષ્ટિએ આમાં કશો વાંધો ઉઠાવવા જેવું કે વિરોધ કરવા જેવું છે જ નહિ, કારણ કે નાના મોટા દરેક દેશને સ્વતંત્ર બનવાને અને પોતાનું રાજય પોતાની મરજી મુજબ ચલાવવાને સંપૂર્ણ અધિકાર છે એ. આજે સર્વસ્વીકૃત માન્યતા છે. પણ સામ્યવાદી મહારાજ્યને આવી માન્યતા કે વિચારણાની કશી પડી જ નથી. પિતાના સત્તાવતુળ નીચે આવેલા દેશને સતત દબાયલા રાખવા અને એવા દબાયેલા રાખવા કે તે કદિ પણ માથું ઊંચું કરી ન શકે–આ સામ્યવાદી સામ્રાજયની સુવિદિત નીતિ છે. થોડાં વર્ષ પહેલાં હંગરીમાં શું બન્યું તે આપણે જોયું હતું. રશિયાનાં કબજામાંથી છૂટવાને હંગરીએ કાંઈક પ્રયત્ન કર્યો અને રશિયાએ અત્યન્ત નિષ્ફર રીતે હંગરીને કચરી નાખ્યું, સંખ્યાબંધ માણસોની કતલ કરી અને પાર વિનાને ત્રાસ વર્તાવ્યો. આવી જ રીતે એક જ નીતિને વરેલું ચીન ટિબેટમાં અમુક ભાણસે સ્વતંત્રતાની ચળવળ કરે તે સહી , કેમ શકે? ઉલટું 'ટિબેટ ઉપર પિતાને પૂરેપૂરે કાબુ જમાવવા માટે ચીનને તે આવું બહાનું જોઈતું હતું. ચીને આવું બહાનું આગળ ધરીને દશ બાર દિવસમાં ટિબેટને પૂરેપૂરું દબાવી દીધું છે, ડીલાઈ લામાને ભાગવું પડ્યું છે, ચીન નચાવે તેમ નાચવાને તૈયાર એવા પંચન લામાને ચીને ટિબેટને નામને સુખી બનાવ્યું છે, અને તિબેટના ગળે ફસા દેવાઈ ચૂક્યું છે.' આમ જ્યારે એક મોટી સત્તા પોતાના સત્તાવળ નીચેના છતાં બીજી કેટલીક રીતે સ્વતંત્ર અને સ્વાયત્ત એવા દેશને દબાવવાને પ્રવૃત્ત થાય છે ત્યારે દેશની સ્વતંત્રતા ખતર ઝુઝનારાને દેશદ્રોહીઓ તરીકે વર્ણવવામાં આવે છે, રાષ્ટ્રને દ્રોહ કરીને સર્વ સત્તાધીશના હુકમને માન આપીને ચાલનાર દેશદ્રોહીને મહાન દેશભકત તરીકે ગણવામાં આવે છે, “પરદેશીઓને હાંકી કાઢે,” “દેશ ખાતર મરી ફીટ,” “દેશની આઝાદી હાંસલ કરે,” આવા લેક પકારને પ્રત્યાઘાતી પકાર તરીકે જાહેર કરવામાં આવે છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ જ : ' તા. ૧-૪-૧૯, * પ્ર બુદ્ધ જીવ ન * * ૨૩ : દેશનું રક્ષણ કરનાર લશ્કરને બળવાખોર લશ્કર તરીકે અને દેશને ઉદ્યોગગૃહ એ તેમનું નવું સેવાક્ષેત્ર છે. તેમની દેરવણી અને !| છુંદી નાખવા માટે બહારથી આવેલા લશ્કરને-salvation સક્રિય સેવાઓ વડે જૈન મહિલા સમાજ સતત વિકસતે રહ્યો છે; , ' ' army-મુકિતદાતા લશ્કર-તરીકે ઓળખાવવામાં આવે છે. ટિબેટની મુંબઈ જન યુવક સ ધમાં તેમના સતત કટોકટી અંગે ચીની સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ અંગે તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજની મધ્યમ નિવેદનમાં. આવાં વિકૃત વિધાનો જ્યાં ત્યાં જોવા મળે છે. અનેક વર્ગની આર્થિક ભીંસમાં કામ આપીને કાંઈક રાહત આપી શકાય ? - જૂઠાણાંઓથી ભરેલું એ નિવેદન ટિબેટ વિષે ચીનની બુરી દાનતને - એવા પારમાર્થિક હેતુથી તેઓ જન છે. મૂ. કોન્ફરન્સ શરૂ કરેલા. ઢાંકવાને બદલે ઉલટું વધારે ઉઘાડી પડે છે. • ઉદ્યોગગૃહની પ્રવૃત્તિ તરફ ખૂબ આકર્ષાયા છે અને તે પાછળ સમય તેમ જ શકિતને ભેગ આપી રહ્યા છે. આ ઉદ્યોગગૃહની ટિબેટ ઉપર ચીનનો કાબુ જામવા સાથે ચીન હવે કેટલેક સ્થાપના સ્વ. શ્રીમદ્વિજયવલ્લભ સૂરિના હાથે કરવામાં આવેલી, . ' ' ઠેકાણે આપણી સરહદની લગોલગ આવીને ઉભું રહે છે. કેટલાક એમ છતાં તેના પ્રારંભ સાથે જ, આ ઉદ્યોગગૃહને અનેક પ્રતિકુળ ઠેકાણે નેપાળ, સીકીમ અને ભૂતાન આપણી અને તેની વચ્ચે સંગમાંથી પસાર થવાનું બનવાથી તેનું સંચાલન લીલાવતી આવેલા છે. સીકમ અને ભૂતાન આપણું સત્તાવતુળ નીચે છે. બહેનની કાર્યશકિતની ચાલુ કસોટી કરી રહ્યું છે. એમ છતાં એક નેપાળ સ્વતંત્ર છે, પણ ત્યાં સામ્યવાદી સંચાર ઘણા મેટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. હવે થોડા વખતમાં નેપાળ કાં તે સામ્યવાદી - પ્રકારની ધાર્મિક વૃત્તિથી તે સંસ્થાને ટકાવવા તેમજ વિકસાવવા . ! બની જાય અથવા તે ચીન ટિબેટ માફક તેને પણ આવરી લે તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. તે તેમાં કશું નવાઈ પામવા જેવું નહિં લેખાય. આજે પણ ઉપર જણાવેલ ત્રણે સંસ્થા સાથે “જૈન” શબ્દ જોડાયલે ... નેપાળને ચીન ઘણી રીતે મદદ તો કરી જ રહ્યું છે. આ રીતે હેવા છતાં ત્રણે સંસ્થાની પ્રવૃત્તિ શુધ્ધ સાર્વજનિક રૂ૫ની છે. ] - લીલાવતીબહેન એક જેન કાર્યકર તરીકે ઓળખાતા હોવા છતાં . ચીન " આપણું : માથા ઉપર બરાબર આવીને ઉભું રહ્યું છે. તેના દિલમાં નાતજાતને કે મારા તારા સંપ્રદાયનો કોઈ ભેદ નથી.' ભારત ચીનને પિતાનું મિત્ર ગણે છે; ચીન ભારતને પિતાનું સૌ કોઈને પિતામાં સમાવવા એ તેમના દિલની ભાવના છે. - 'મિત્ર ગણે છે; પણ જ્યાં, જ્યારે, જેવી તક મળે ત્યાં, ત્યારે, ઉમ્મર વધવા સાથે આજના સામાજિક કાર્યકરોમાં બે ' તેવી તકનો લાભ લઈને-જરૂર પડયે લશ્કરી તાકાતને ઉપયોગ ત્રુટિઓ બહાર આવતી આપણને સામાન્યતઃ નજરે પડે છે. એક .' કરીને પણ-પિતાનું સત્તાવર્તન વધારવું એ જ જેનું લક્ષ્ય છે તો ઉમ્મર વધવા સાથે તેમની કાર્યશકિત અને ઉત્સાહ મંદ પડતાં .. . એવા આ સામ્યવાદી મહારાજ્યની મૈત્રીમાં કેટલે વિશ્વાસ દેખાય છે. લીલાવતી બહેનના ઉત્સાહમાં મન્દતાને કઈ અંશ મૂકે તે એક , સવાલ છે. ૨ના મિત્ર ને દુષ્ટ અતં ન T. દેખાતું નથી. ઉમ્મરની અસર શરીર ઉપર પડવા છતાં તેમની '. ચીનની નીતિને વિચાર કરતાં આ ઉકિત યાદ આવે. રિબેટ સાથે કાર્યશકિતમાં હજુ કશે પણ ઘટાડો થયે માલુમ પડતો નથી. સામાજિક કાર્યો માટે સવારથી સાંજ અને ધણીવાર મેડી રાત | - ભારતના કેટલા ગાઢ સંબંધ છે એ ચીન જાણે છે. એમ છતાં સુધી પણ એક સ્થળેથી બીજા સ્થળે તેમનું ભટકતા રહેવાનું. ' ‘ભારતની લેશ માત્ર દરકાર કર્યા સિવાય, જેમ કસ ઈ ઘેટાને હ જુ એટલું ને એટલું ચાલુ છે. તેમનામાં નિડરતા છે અને એમ ! વધેરી નાખે તેમ ચીને ટિબેટને રૂંધી નાંખ્યું છે. આ જોતાં - છનાં વ્યવહારદક્ષત છે. પીઢ કાર્યકરનું શાણું પણ તેમના દરેક પ્રસ્તુત ધટની કઈ શુભસૂચક નથી લાગતી, ઉલટું અમંગળ, પગલામાં નજરે પડે છે. ભાવીની આશંકા પેદા કરે છે. ' બી ઉમ્મર વધવા સાથે માણસ સાધારણ રીતે સ્થિતિ- | ' 'રિબેટમાં હંગરીની બીજી આવૃત્તિ નિર્માણ થઈ છે. ફરક સુરત બનતે અને જુનવાણી તરફ ઢળતે દેખાય છે. પ્રારંભમાં . એટલે કે હંગરી શસ્ત્રસજજ પ્રજો હતી, તેથી ત્યાં માનવી- સામાજિક અભિપ્રાયને સામને કરીને સાચું શું છે તે કહે. .|| સંહાર ઘણા મેટ થયા હતા. અહિં પ્રજા એકદમ પછાત, વાની અને તે મુજબ વર્ત માની તેમનામાં હીંમત હોય છે. પાકટ | ધાર્મિક વિહેમોથી ભરેલી, લામાઓ અને મઠનું આખી પ્રજા ઉમ્મર થતાં તેમને સમાજમાં પોતાનું સ્થાન જમાવવાને, અને * * | ઉપર આધિપત્ય, સૈન્ય અને શસ્ત્રો નામનાં. તેથી તેના ઉમર કાબુ જાણ્યું હોય તે ટકાવી રાખવ.ને મેહ, થાય છે અને બહુમતી તે ! મેળવવા માટે ચીનને બહુ મોટા પાયા’ ઉપર માનવીત્યા કરવી કોઇ પણ સમાજમાં સ્થિતિચુત.! હાય જ છે અને તેથી તેમનું ' . નહિ પડી હોય એમ અનુમાન થાય છે. એ જે હે તે હો, ‘ વલણ પણ ધીમે ધીમે સ્થિતિચુસ્તતા તરફ ઢળતું જાય છે. ઉમર " ચીનના આ અદ્દેમણમાં કાઈ ન્યાય કે નીતિને અંશ છે જ નહિ. વધતાં તેમની દૃષ્ટિ પણ કંડિત થવા લાગે છે અને તેમને જુનું : Might is Right-સત્તા બળવાન છે એ જ સૂત્રને નવું તેટલું સારું દેખાવા માંડે છે, દા. ત. બે ત્રણ વર્ષ પહેલાં સમર્થન મળ્યું છે. આ ઘટનાથી વિશ્વશાન્તિની વિચારણા ઉપર મુંબઈની ધારાસભામાં બાલદીક્ષાની અટકાયત કરતું બીલ આવ્યું. | એક ધણો મટે ફટકો પડે છે. , હતું, આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જેઓ બાલદીક્ષાના કટ્ટર વિરોધી હતા અને ગાયકવાડ સરકારના બાલદીક્ષાનું શ્રી. લીલાવતીબહેનને અભિનંદન નિયંત્રણ કરતાં ધારાના સમર્થક હતા તેઓ સમાજની આગેવાની * તા. ૧૫-૩–૫૯ના રોજ શ્રી જૈન છે. મૂ. કોન્ફરન્સ ઉદ્યોગ- મળ્યા બાદ બાલદીક્ષાના સમર્થક બન્યાનું અને તેની અટકાયત ગૃહના કાર્યકર્તા શ્રી, મહીપતભાઇ જાદવજી નરસીએ અને શ્રી.વજુ- કરનાર કાનુનના કટ્ટર વિરોધી હોવાનું માલુમ પડયું હતું.' ભાઈ શાહે એ જ સંસ્થાના પ્રમુખ કાર્યકર્તા શ્રી. લીલાવતી બહેન બાલદીક્ષા. સામેની ઝુંબેશમાં જેઓ એક વખત સાથીએ. - દેવીદાસે ૬૦ વર્ષ પુરા કર્યા તે બદલ, મિત્ર અને શુ કેતુ હતા તેમને સામેના પ્લેટફોર્મ ઉપર બિરાજેલા જોયા અને . એ જ ઉદ્યોગગૃહમાં એક સમૂહભેજન યોજીને લીલાવતીબહેનનું મારા આશ્ચર્યાને પાર ન રહ્યો. આમાં ગણ્યાગાર્યા અપવાદ - સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રમુખસ્થાને બિરાજેલા શેઠ, જોયા અને તેમાં લીલાવતીબહેન એક હતાં. તેઓ મુંબઈ જૈન કાન્તિલાલ ઈશ્વરલાલે, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી તારાબહેન યુવક સંધના અધિકાર ઉપર એક સરખા ચાલુ રહ્યા અને પ્રસ્તુત ' | માણેકલાલે, શ્રી. રંભાબહેન ગાંધીએ, શ્રી, લીલાવતીબહેન બેંકરે, ધારાનું તેઓ અનુદન કરતા રહ્યા. આ તે એક દાલે છે, | કે ' શ્રી લીલાવતીબહેન કામદારે તેમ જ શ્રી. મહીપતભાઈએ શ્રી. લીલા- . પણ ઉમ્મર વધે, અથડામણ ઉભી થાય તે પણ વિચારમાં કઈ ? વતીબહેનને આદરભરી પ્રશસ્તીઓ વડે નવાજ્યા હતા અને તેમના પીછેહઠ નહિ એવું કોઈ હોય તે તે લીલાવતીબહેન છે. જમાનો ' .. વિષે ઊંડા દિલની શુભેચ્છા વ્યકત કરી હતી. , આગળ વધે છે; જમાનાની માંગ બદલાતી ચાલે છે; વિચાર અને આચારનાં મૂલ્યો બદલાય છે. તે બધાંની સાથે તાલ મેળવીને. . શ્રી. લીલાવતીબહેન વર્ષો જુના સમાજસેવક છે, એટલું જ જ ચાલવું અને સમાજનું શ્રેય બને તેટલું સાધવું–આંવી વૃત્તિ '*, નહિ પણ, એક યા બીજી સામાજિક સંસ્થાનું અવલંબન લઈને લીલાવતીબહેનને સર્વ કાર્યોમાં પ્રેરી રહી છે. આ. પાછળ તેમને અનેક સમાજસેવકે તેમણે ઉભા કર્યા છે. મુંબઈના જૈન મહિલા કેાઈ ઊંડી તાત્વિક સુઝ છે એમ કહેવાને આશય નથી. આ સમાજ એ તેમની સેવાઓનું મુખ્ય ક્ષેત્ર બન્યું છે; મુંબઈ જૈન પાછળ જે છે તે સમાજના ઉત્કર્ષ માટે તેમના દિલની તાલાવેલી : યુવક સંઘના તેઓ કેટલાક સમયથી ઉપપ્રમુખ છે; કૅન્ફરન્સનું અને સમાજના દુઃખ દુર્દેવ વિષે આત્મીયતાની બુદ્ધિ. પરમાનંદ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩ર (ગતાંકથી ચાલુ : જેમના મકાનમાં અમે આટલા દિવસ રહ્યા તે કૅપ્ટન દૌલત-' સિંહના અમને તે મીઠા અનુભવ થયા. અમારી સાથે તેમને બધા વ્યવહાર સરળ અને ભાવભર્યાં હતા. ' અમને જોઇતી ચીજો એમને ત્યાંથી મળી રહેતી હતી. અમારી અગવડ સગવડની તે પૂરી ચિન્તા ધરાવતા હતા. જેમ અહિ' અમે આવ્યા ત્યારે તેમણે અમારૂ ચા પાણીથી સ્વાગત કર્યુ` હતુ` તેમ જતી વખતે પણ અમારે તેમને ત્યાં ચા પાણી તથા નાસ્તા કરીને જવાનુ હતુ. જે સ્થળમાં અમે રહ્યા તે સ્થળ પણ કૌસાનીની જે વિશેષતા તે માણવા માટે ભારે અનુકુળ હતું. અમારી માફક ફ્રેંઇ પણ મળીને આ મકાનમાં રહેવાની ઈચ્છા હોય તો કેપ્ટન દૌલતસિંહ સાથે પત્રવહાર કરીને તે ગેઠવણુ કરી શકે છે. છે. કૌસાની બહુ જ નાનુ ગામડું છે. બસ સ્ટેપની આસપાસમાં જ મોટા ભાગે ત્યાં રહેતા લેાકાને વસવાટ છે. કૌસાનીની વસતી ૨૦૦-૩૦ થી વધારે માણસાની નિહ હાય. પહેલાં તે ત્યાં દૂધ, અનાજ, કેરોસીન, શાકપાંદડુ...–એવી જરૂરિઆતની ચીજો મેળવવામાં બહુ મુશ્કેલી પડતી હતી અને મળતું તે બહુ એવું મળતું. સરકારી સ્ટેટ બગલો કે ડાક બંગલા સિવાય પ્રવાસીઓને ઉતરવાનું કોઇ પણ ઠેકાણુ નહતુ. હવે તેા ત્યાં એક નાની સરખી ‘સર્વોદય હોટેલ' શરૂ થઇ છે. જ્યાં ખાવા પીત્રા ઉપરાંત રહેવા વગેરેની ઠીક ઠીક સગવડ છે, જરૂરિઆતની પણ ઘણી ખરી ચીજો હવે ઓછા વધતા પ્રમાણમાં મળી રહે છે. અમને તે દૂધ પણ જોઇએ એટલુ મળી શકતુ હતુ. ચાપાણીની પણ ત્યાં ત્રણ ચાર હૉટલ ચાલી રહી છે. આમ કૌસાની સબધે અનેક મીઠાં સ્મરણા મગજમાં સ ધરીતે અમે જુન માસની ખીજી તારીખે સવારના ભાગમાં નવ સાડા નવ વાગ્યાની બસમાં બેસીને ત્યાંથી વિદાય થયા. અનેાદા કૅલે અમારા વધારાને સામાન આ રીતે પાછા ફરતાં ત્યાંથી લઇ લીધા; સોમેશ્વર વટાવ્યું. કાસી આવ્યું. ગરમ પાણી’માફક આ સ્થળે પણ જતા આવતા પ્રવાસીએ નાસ્તો કરીને, ચાપાણી પીને તાજા થાય છે. અમને અહિં તાજુ સરસ દહીં મળ્યું. જેને જે ગમ્યુ તે . ખાધું પીધુ અને આગળ ચાલ્યા. કાસીનદી પૂલ એળ ગીને બસ આક્ષેારાના રસ્તે ઉંચે ચઢવા લાગી, કાસી નદીએ હવે અમારો સાથ છેડયે અને ખૈરના ગરમ પાણીની દિશા તરફ તે આગળ આવી. અમે બપોરે બાર વાગ્યા લગભગ આમેરા પહોંચ્યા. બુદ્ધ જીવન કૂર્માચળની પરિકમ્મા આત્મારા અહિં`રામકૃષ્ણધામ નામની એક સસ્થા છે ત્યાં ઉતરવાનું અમે આગળથી નક્કી કર્યું હતું. ત્યાં મજુરા પાસે સામાન ઉપડાવીને અમે પહેાંચ્યાં. રામકૃષ્ણ ધામના મુખ્ય સંચાલક સ્વામી પરબ્રહ્માન જીએ અમારૂં ભારે પ્રેમથી સ્વાગત કર્યું. રહેવા માટે અમને એક ઓરડા ઉપર અને એક એરડા નીચે કાઢી આપ્યા. ઉપર અમે રહ્યાં. નીચે મેના-જતભાઈ રહ્યાં. અહિં આવ્યા અને આ રૂતુ ઉનાળાની ચાલે છે એનુ એકાએક ભાન થયું. આજ સુધી બધે હવામાં ઓછી વધતી પણ ઠંડી જ અનુભવતાં હતાં. પણ અહિં ખરેખર મુબઇ જેવી ગરમી લાગી, આભેારાની ઉંચાઇ ૫૪૦૦ ફીટની છે, અને ઉનાળામાં અહિં સાધારણત : ગરમી રહે જ છે. એટલું' ખરૂં કે આ બાજીની આબેહવા એવી વિચિત્ર હાય છે કે, જ્યારે પણ તમને લાગે કે, આજે ખરેખર . બહુ ઉકળાટ છે ત્યારે સમજવુ કે એ ત્રણ દિવસની અંદર વરસાદ આવવાના છે. એ મુજબ જરૂર વરસાદ આવી જાય અને બંધે પાછી ઠંડક થઈ જાય. આમ અહિં હવામાનની સમશતેષ્ણુતા ઉનાળાની ઋતુમાં જળવાઇ રહે છે. તા. ૧-૪-૫૯ અહિં આવ્યા બાદ સામાન વગેરે બધુ થોડીવારમાં ગાઠવાઇ ગયુ; અમે ન્હાયા ધાયા; સ્વસ્થ થયાં, ભોજન કર્યું"; થાક લાગ્યા હતા અને આગલી રાતનેા ઠીક ઠીક ઉજાગરા હતા, એટલે એએક કલાક આરામ કર્યાં. સાંજ પડી. અહિં એક એરડાને પ્રાથના મંદિર બનાવવામાં આવ્યુ` છે, ત્યાં સાંજ સવાર આશ્રમવાસી ભાઇ બહેના પ્રાના માટે એકઠાં થાય છે. ઓરડામાં દાખલ થતાં સામેની દીવાલની મધ્યમાં લાકડાનું એક નાનું સરખું દેવઘર જેવું છે અને તેમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની છબી મૂકવામાં આવી છે. અત્યારે નિયમ મુજબ ત્યાં પ્રાથના શરૂ થઈ. અમે બધાં એમાં જોડાયાં. ત્યાર બાદ ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી કેટલીક ‘ડોકયુમેન્ટરી ફીલ્મ્સ ત્યાં વસતાં ભાઈબહેનાને બતાવવાને કા ક્રમ ગાવાયા હતા. તે મુજબ પ્રાથના પૂરી થયા બાદ ફિલ્મા દેખાડવાનું શરૂ થયું. એ જોવામાં દોઢેક કલાક પસાર થયા. બાદ વાળુ પતાવીને અમે નિદ્રાધીન થયા. અમે અહિં આવ્યા તે જ દિવસે સાંજે, આ પહાડી પ્રદેશમાં વર્ષોથી રચનાત્મક કાય કરી રહેલા મને આજે વિશેષત: ભૂદાન આન્દાનના પ્રચાર કરતા ભાઇ શાન્તિલાલ ત્રિવેદીનાં પત્ની સૌ. તિબહેન અમારી ખબર પૂછ્યા આવેલાં હતાં. ભાઇ શાન્તિલાલ ત્રિવેદીને, આમૅારા જઇએ ત્યારે, મળવાની સૌથી પહેલી સૂચના મારા મિત્ર ભાઈ નવનીત પરીખે કરેલી. પછી તે નૈનીતાલમાં ગંગાબહેને તેમની સેવા પ્રવૃત્તિ વિષે ઘણીવાર ઉલ્લેખ કરેલા. મુકતેશ્વરમાં જયન્તીબહેને પણ્ તેમના વિષે પ્રશંસાના ઉદ્ગાર કાઢેલા મેં પણ તેમના નૈનીતાલ તથા કૌસાનીથી અમારા એ બાજી આવ્યાની ખખ્ખર આપતા અને આલ્ભારા પહોંચીએ શ્રી. બેશી સેન તથા શ્રીમતી ગટ્ટુ ડ સેન ! Page #75 -------------------------------------------------------------------------- ________________ અજરપ૩ ટન કાકા '' - '* * * 3 - તા૧-૪–૫૯ - પ્ર બુદ્ધ જીન ' ' * ૨૩૩. ત્યારે તેમને મળવાની ઉત્કટ ઈચ્છા વ્યકત કરતા પત્રો લખેલા. ગટ્રેડ સેન અમને સામે મળ્યાં–શી સેન આ અમેરિકન બાઈને આ ભાઈ શાન્તિલાલ: મુંબઈથી આ બાજુ આવી ચડેલા શ્રી પરણેલા છે–તેમણે અમને આવકાર્યા અને કહ્યું કે “બાશી 'બાજુએ : | નવનીત પરીખ સાથે બે દિવસ પહેલાં બેરીનાગ ગયા છે અને આવેલ એકસપેરીમેન્ટલ કામ ઉપર આમેારા આવી ચઢેલાં કેટ- 1 ત્રણ ચાર દિવસમાં પાછા આવવાના છે એમ ભકિતબહેને જણાવ્યું. લાંક ગુજરાતી ભાઇ બહેનને અહિં ચાલી રહેલું સંશોધનકાર્ય : તેઓ તેમ જ શાન્તિભાઈ મૂળ સૌરાષ્ટ્રના રાજકેટ બાજુના–છે દેખાડવા ગયા છે અને તમને તેમની પાસે લઈ જેવા મને કહ્યું .. તેથી તેમને મળતાં અમને નિકટવર્તી સ્વજનને મળ્યા જે છે. તો ચાલો, તમને ત્યાં લઈ જાઉં.” એમ કહીને અમને બોશી ' આનંદ થયો. સેન ફરતા હતા ત્યાં લઈ ગયાં. તેમને જોઇને અમે નમસ્કાર કર્યા. બીજે દિવસે સવારે અમે આમેરામાં ફરવા નીકળ્યા. સૌથી - આ પ્રસંગને આગળ વર્ણવું તે પહેલાં બેશી સેનને અહિં પહેલાં અમે વિવેકાનંદ લેબોરેટરીમાં ગયા. આ લેબોરેટરીમાં થોડો પરિચય આપ આવશ્યક લાગે છે. તેઓ ભારતના એક ' ચાલતું કામ, અમારે જોવું જાણવું હતું અને એ લેબોરેટરીના સુવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી છે; આજે તેમની ઉમર ૭૦-૭૧ વર્ષની ડીરેકટર શ્રી બશી સેનને પણ મળવું હતું. મુંબઈ પ્રદેશના થઈ છે. ૧૯૧૧ની સાલમાં કલકત્તાની પ્રેસીડેન્સી : કેલેજમાં * મજુર પ્રધાન શ્રી. શાન્તિલાલ શાહ અમને નૈનીતાલમાં મળેલા એમ. એસ્.સી.ને તેઓ અભ્યાસ કરતા હતા તેમાંથી . વિજ્ઞાન- | ત્યારે તેમણે બેશી સેનને મળવા ખાસ કહેલું.. અમે તેમની પાસે શાસ્ત્રી જગદીશચંદ્ર બે બાફીઝીકસ અને પ્લેન્ટ-ફીઝીઓલોજી 'ગયાં, પણ તે વખતે તેઓ પોતાના મદદનીશે અને વિદ્યાર્થીઓ | (છોડવાઓને લગતું શરીરવિષયક વિજ્ઞાન) ના વિષયમાં એક સાથે કામમાં રોકાયા હતાં. તેથી સાંજે બની શકે તે આવવા રીસર્ચ સ્કેલર તરીકે પોતાની સાથે કામ કરવા માટે બેશી સેનને - 1 કહ્યું. સાંજે જરૂર આવીશું એમ કહીને અમે રામકૃષ્ણ આશ્રમ બોલાવી લીધા. ૧૯૧૪માં જગદીશચંદ્ર બેઝ વિશ્વવ્યાપી પ્રવચન. * તરફ ચાલ્યા. પ્રવાસે નીકળેલા ત્યારે પિતાના ખાસ મદદનીશ તરીકે બેશી સેનને ' રામકૃષ્ણ આશ્રમ તેમણે પસંદ કરીને સાથે લીધેલા. આ પ્રવાસ દરમિયાન જગદીશઆ આશ્રમ આમોરાના લગભગ બીજે છેડે આવેલ છે. ત્યાં અમે પહોંચ્યાં અને સ્વામી અપર્ણાનંદજી જે ત્યાંના મુખ્ય ચંદ્ર બોઝ મુંબઈ આવેલ અને વનસ્પતિની સજીવતા પુરવાર કરતા વ્યવસ્થાપક છે તેમને અમે મળ્યાં. અહિં એ જણાવવું જરૂરી છે પ્રગો તેમણે મુંબઈની પ્રજાને દેખાડેલા. રોયલ ઓપેરા હાઉસમાં કે આ બાજુ આમેરા તેમજ માયાવતી રામકૃષ્ણ મીશનનાં બહુ ગોઠવાયેલા આવા એક સંમેલનમાં હું પણ વનસ્પતિની સજીવતા ' જુનાં અને મહત્વનાં કેન્દ્રો છે. સ્વામી વિવેકાનંદ અહિં તેમ જ પ્રત્યક્ષ કરવા માટે ગયેલે અને એ પ્રયોગ જોયેલા. આ પ્રસંગે, ઍહિંથી ૪૨ માઇલ દૂર પૂર્વ બાજુએ આવેલા માયાવતીમાં દેશી સેને અમને જણાવ્યું તે મુજબ, તેઓ જગદીશચંદ્રની સાથે હતા અને પ્રયોગ દેખાડવામાં તેમને મદદ કરી રહ્યા હતા. શ્રી. | ધણો સમય રહેલા. સ્વામી વિવેકાનંદના સીધા પરિચયમાં આવેલ બોશી સેને આ રીતે જગદીશચંદ્ર બોઝ સાથે સતત બાર વર્ષ કામ 'કોઈ વ્યકિત, સંભવ છે કે, આજે પણ આમેરામાં હયાત હોય. કર્યું, અને સાથે મળીને સંખ્યાબંધ joint papers-1નબંધ : સ્વામી આનંદે આજેથી ૩૮ વર્ષ પહેલાં આત્મારામાં રહીને ગાયત્રી તૈયાર કર્યો અને પ્રગટ કર્યા. ૧૮૨૩માં તેમણે “On Relation' પુરશ્ચરણ વ્રત કરેલું. તેમને પણ રામકૃષ્ણ આશ્રમ સાથે ગાઢ : between Permeability Variation and Plant. સંબંધ હતું. તેમના પરિચયને લીધે આમેરા અને રામકૃષ્ણ movement'' એ વિષય ઉપર એક સ્વતંત્ર પેપર લખે જે આશ્રમ મારા મનમાં વર્ષોથી ગાઢપણે સંકળાયેલાં હતાં. આ પૂર્વે રોયલ સોસાયટીએ સ્વીકાર્યો હતો અને પિતાના માસિકમાં પ્રગટ સંસ્કારને લીધે અહિં આવતાં મન કઈ વિશિષ્ટ આનંદ અનુ- કર્યો હતે. , ભવવા લાગ્યું. અહિંના મુખ્ય સ્વામીજી અપર્ણાનંદજી પાસે અમે ૧૯૨૪માં ઈગ્લાંડ અને અમેરિકાના મિત્રોની મદદ વડે અને - . પણ કલાક બેઠા. તેમના સૌહાર્દભર્યા સૌજન્યથી અમારૂં ચિત્ત રોયલ સોસાયટીએ નાની સરખી રકમ બેશી સેનને આપેલી તે ખૂબ રંજિત થયું. તેઓ મુંબઈથી સારા પરિચિત હતા. મુંબઈ વડે કલકત્તામાં સ્વતંત્ર રીસર્ચ લેબોરેટરી શરૂ કરવાનું તેમણે બાજુએ ખારમાં આવેલા રામકૃષ્ણ આશ્રમમાં તેઓ ઘણે વખત નિર્ણય કર્યો. આ માટે પોતાના નાના સરખા ભાડાના ધરના . રહેલા. મારા એક નિકટ મિત્ર પ્રન્સીપાલ એસ. બી. જીન્જરકરને રડાને તેમણે પ્રયોગશાળામાં ફેરવી નાખી અને તેને “વિવેકાનંદ ' , - તેઓ સારી રીતે જાણતા હતા. તેમણે આશ્રમના જુદા જુદા વિભા- * લેબોરેટરી’નું નામ આપ્યું. આ મર્યાદિત સાધનો વડે તેમણે * 'ગોમાં અમને ફેરવ્યા અને રામકૃષ્ણ મિશનની ભારતવ્યાપી પ્રવૃત્તિઓમાં પાયાનું સંશોધનકાર્ય શરૂ કર્યું. બીજી દિશાએ તેમની નામના . ! ' વિષે કેટલોક ખ્યાલ આપે. તેમના કહેવા વૈમુજબ આભેરાના અને ખ્યાતિ વધતી ચાલી. રોયલ સોસાયટીએ તેમના બીજા | આશ્રમને મુખ્ય હેતુ નીચેના સપાટ પ્રદેશોમાં ખૂબ કામ કરીને સંશાધનનબંધને-પેપર-ને પોતાના મુખપત્રમાં પ્રસિદ્ધ કરવા માટે . થાકી ગયા હોય, શરીરે નબળા પડ્યા હોય એવા મીશનના સંન્યા- ' સ્વીકાર કર્યો. ૧૯૨૮માં તેમને કેડે સેસાયટીના અને સંસાયટી : સીએ અહિં આવીને રહે, આરામ કરે અને શારીરિક સ્વાસ્થ ઓફ એકસપેરીમેન્ટલ બાયલેજીના સભ્ય બનાવવામાં આવ્યા. છે. તેમ જ માનસિક તાજગી મેળવીને પિતાના નિયત કાર્યક્ષેત્રમાં ૧૯૨૮ થી ૩૦ સુધી તેઓ અમેરિકા રહ્યા અને રોબર્ટ * પાછા પહોંચી જાય એ પ્રકાર છે. તેથી સપાટ પ્રદેશ ઉપર ચેમ્બર્સ ઓફ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં તેમણે સંશોધનકાર્ય , ' આવેલા આશ્રમમાં જે વિવિધ સેવાપ્રવૃત્તિઓ ચાલે છે તેવી પ્રવૃ- કર્યું, અહિં રહીને તેમણે વનસ્પતિ અને છોડવાઓ અંગે અનેક ત્તિઓને બેજો અહિં રહેતા સંન્યાસીઓ ઉપર નાંખવામાં આવતો મૌલિક શો કરેલી અને તેને લગતા પેપરો-નિબંધે તૈયાર કરીને..' નથી. આમ તેમની સાથે કેટલીક વાર્તા ચર્ચા થઇ. પછી અમને પ્રગટ કરેલા. આ વખતે અમેરિકા જવા માટે તેમને સ્વ. શેઠ તેમણે પ્રસાદ આપે જે વડે મોઢું મીઠું કરીને અમે પાછા જમનાલાલ બજાજે મદદ કરી હતી. | : - રામકૃષ્ણ ધામમાં આવી પહોંચ્યા. ૧૯૩૫માં ફીઝીઓલોજી (શરીર શાસ્ત્રને લગતી રશીઆમાં પદ્મભૂષણ શ્રી. બેશી સેના મળેલી આન્તરરાષ્ટ્રીય કોંગ્રેસમાં એક પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ - અહિં આવીને ભોજન કર્યું; થે સમય આરામ કર્યો. લીધું હતું અને એ પ્રસંગે પિતાના સંશોધનવિષયને લગતી . અહિં અમારી ટપાલ ગાંધીઆંશ્રમમાં એકઠી થઇ હતી–તે અમને ! કેટલીક નવી શોધે રજુ કરતે એક નિબંધ રજુ કર્યો હતે. અત્યારે મળી, વાંચી અને કેટલાક પત્રોના જવાબ લખ્યા. સાંજના. ત્યાંથી પણ તેમના જાણવામાં ઘણી નવી બાબત આવી હતી. . ! વખતે હું, અજિતભાઈ તથા બહેન મેના બેશી સેનને મળવા ' (૧૯૩૭ માં તેમણે પિતાની લેબોરેટરી આભેરા ખસેડી. અહિં ઉપડ્યાં. તેમના બંગલે પહેઓ એટલામાં તેમનાં પત્ની શ્રીમતી. તેમને પ્રયોગ કરવા માટે જમીન વગેરેની સારી સગવડો મળી . between die taf met een joint pa ', Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્ર બુ દ્ધ જીવ ન તા. ૧-૪-૫૯ તા તે મુજબ તમામ કાર્ય દમ સાદરાના મહારાજ ' ' કેન્દ્રીય તેમ જ ઉત્તર પ્રદેશની સરકારોએ તેમના કાર્યમાં વધારે કે “આભેરાનાં હવામાન એવાં છે કે અહિં બારે માસ એક રસ લેવા માંડે અને લેબોરેટરીમાં હાથ ધરાતી અનેક યોજનાઓને , સરખું કામ થઈ શકે છે. આત્મારા હિમાલયમાં હોવા છતાં તેની સરકાર તરફથી આર્થિક ટકે મળવા લાગે, અનાજ, કઠોળ તેમ જ 'ઉંચાઈ બહુ નથી. શિયાળામાં અહિં ભાગ્યે જ બરફ પડે છે. ધાસચારાની પાષાણુક્ષમતા કેમ વધે, તેનું દળ કેમ મોટું થાય એટલે વધારે ઊંચા પ્રદેશોના પ્રમાણમાં અહિં ઠંડી સુસા હોય અને તેને પાકે કેમ વધારે ઉતરે એ બાબતના સંશોધન ઉપર છે. ઉનાળામાં પણ બહુ ગરમી પડતી નથી અને મારું પણ હવે વધારે ભાર મુકાતો રહ્યો. ફરી એક વાર તેઓ ૧૯૪૭માં માપસરનું હોય છે. વળી અહિં વનસ્પતિ અને ધાન્ય તથા ફળાને અમેરિકા ગયેલા અને ત્યાંથી પાછા ફર્યા બાદ મકકાઈ અને બીજા "લગતી રીસર્ચ–સંશાધન–નાં જે પરિણામ આવે છે તે નીચેના કઠોળના સંશોધન ઉપર તેમનું કાર્ય વધારે કેન્દ્રિત થયું. અને સપાટ પ્રદેશમાં નીપજતી વનસ્પતિ વગેરેને લાગુ પડે છે. આમ બન્ને રીતે આભૂરા અમને વધારે અનુકુળ માલુમ પડયું છે.” એક એકરમાં મકાઈને ૭૫ મણ સુધી પાક ઉતરે તે હદ સુધી '. પેતાના સંશોધનકાર્યમાં સતત નિમગ્ર વિજ્ઞાનશાસ્ત્રી કેવો તેમનું સંશોધનકાય પહોંચ્યું. જુદા જુદા શાક, ફળ, રેસાવાળા હોય એ જોવું હોય તે તેણે બેશી સેનનાં દર્શન કરવાં. જેને ખાદ્યપદાર્થો, ધાસ વગેરે ઉપર અહિં આજે મોટા પાયા ઉપર રાજકારણ, સત્તા, પ્રતિષ્ઠા, ભેગવિલાસ કે ધનસંગ્રહની કશી જ સંશોધન ચાલી રહ્યું છે. આમાં લાંબા તાર વાળું રૂ, ઘઉંની પડી ન હોય, પણ એકમાંથી બીજી અને તેમાંથી ત્રીજી શોધ–એમ |. ૪૦૦. જાતે, જવની ૨૦ જાતે, ચણાની ૭ જાત, જુવારની ૨૫ ભૌતિક સૃષ્ટિનાં ગૂઢ રહસ્ય ઉકેલવા પાછળ જ જેનું મન અવિરૂ જાતે, સ્વીટ પટેની ૧૭૦ જાતે, બટાટાની ૪૦ જાતે, ડુંગળીની તપણે લાગેલું હોય અને એ રીતે મર્યાદિત ક્ષેત્રમાં પણ સત્યની ૨૦ જાતે અને એ ઉપરાંત ટમેટા, બીન, વટાણા વગેરે શાકની શોધ એ જ જેના જીવનનું એકાન્ત લક્ષ્ય હોય–આવી એક વિભૂ- અનેક જાતનો સમાવેશ થાય છે. આ જ સુધીમાં હિંદના તેમ જ તિનું તેમનામાં અમને દર્શન થયું. તેમને જે બતાવવું હતું તે પરદેશના સાયન્ટીફીક જર્નાલેમાં વિવેકાનંદ કેરેટરી તરફથી પુરું થયું એટલે તેમના નિવાસસ્થાન તરફ અમે વળ્યાં. બીજી ૧૩૦ પેપરે પ્રગટ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને વ્યવહારૂ મંડળી ત્યાંથી વિદાય થઈ. તેમના કહેવાથી અમે તેમની સાથે આગળ ચાલ્યો અને બંગલા સામેની ખુલ્લી જગ્યામાં બેઠાં. ખેતીના ક્ષેત્રમાં તેમણે જે મહત્વનો ફાળો આપે છે તેની કદર અપૂર્ણ પરમાનંદ તરીકે ભારત સરકાર તરફથી ૧૯૫૭ની સાલમાં શ્રી. બેશી સેનને વસતું વ્યાખ્યાનમાળા. ‘પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપવામાં આવ્યો છે. આ ઈલકાબ આજ - તા. ૨-૩-૫૯ના પ્રબુદ્ધ જીવનમાં જે પ્રમાણે જાહેરાત કરવામાં સુધીમાં બહુ જ ઓછી ગણીગાંઠી વ્યકિતઓ પ્રાપ્ત કરવા લાગ્ય- આવી હતી તે મુજબ તા. ૯-૩-૫થી તા. ૧૫-૭-૫૯ સુધીની • શાળી થઈ છે. વસન્ત વ્યાખ્યાનમાળાના આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે || - તેમનું લગ્ન ગટ્રેડ નામનાં એક અમેરિકન સન્નારી સાથે થયું હતા. આ વ્યાખ્યાનમાળાના પહેલા દિવસે વડોદરાના મહારાજા છે. આ સન્નારી બહુ વિદ્વાન અને સંસ્કારી છે. તેમણે ભારતની સયાજીરાવ વિશ્વવિદ્યાલય હસ્તક ચાલતા પ્રા વિદ્યા મંદિરનાં અધ્યા- સંસ્કૃતિ અને સભ્યતા વિષે પુસ્તકો લખ્યાં છે જેની વિદ્વાનોની પક છે. ઉમાકાન્ત શાહ પોતાનું વ્યાખ્યાન આપવા માટે ખાસ દુનિયામાં બહુ મોટી પ્રતિષ્ટા છે. તેઓ પણ બેશી સેનની સમાન વડોદરાથી આવ્યા હતા અને પોતાના નિયત વ્યાખ્યાનના અનુસ ધાનમાં 'વયના હોય એમ લાગે છે. આવું સંસ્કારી યુગલ અહિં કે અન્યત્ર જન પ્રતિમા વિધાનનો વિકાસ કેમ થયે તેને, પ્રાચીનકાળથી - મળવું બહુ મુશ્કેલ છે. માંડીને મધ્યયુગ સુધીની સંખ્યાબંધ છબીઓ એપીડાયાપુ દ્વારા બેશી સેન એક મહાન વિજ્ઞાનશાસ્ત્રી તે છે જ, પણ તે ઐતિહાસિક ક્રમમાં દેખાડીને, તેમણે બહુ સુન્દર ખ્યાલ આપ્યો હતે. ઉપરાંત તેઓ અત્યન્ત ધર્મપરાયણ અને આધ્યાત્મિક વળણુ ધરાવતા આવી જ રીતે શ્રી. નવલભાઈ શાહ ખાસ ગુંદીથી અને કાકાસાહેબ એક વ્યકિતવિશેષ પણ છે. રામકૃષ્ણ મીશન સાથે તેઓ વર્ષોથી કાલેલકર દિલ્હીથી પતતાનાં વ્યાખ્યાન આપવા માટે આવ્યા ગાઢ સંબંધ ધરાવે છે. રામકૃષ્ણ આશ્રમમાં બ્રહ્મચારી તરીકે તેઓ હતા. અન્ય વકતાઓ-આધ્યાપિકા ઉષાબહેન મહેતા, સાક્ષરવય ઘણો સમય રહેલા, અને મીશનના પ્રમુખ અગ્રગણ્ય સન્યાસીઓના શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી. ગગનવિહારી મહેતા, નિકટ પરિચયમાં આવેલા. આ ઉપરાંત દેશની મેટી લેખાતી અનેક . તથા અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા સ્થાનિક હતા. દરેક વ્યાખ્યા તાએ પિતાના વિષયની પૂરા વિસ્તારથી ચર્ચા કરી હતી. સાતે વ્યકિતઓ ગોપાલકૃષ્ણ ગોખલેથી માંડીને જગદીશચંદ્ર બેઝ, - વ્યાખ્યાનસભાએ મુંબઈ ખાતે ફ્રેંચ બ્રીજની બાજુએ ગુરૂદેવ ટાગોર, મહાત્મા ગાંધીજી, બાબુ રાજેન્દ્રપ્રસાદ, પં. ગોવિન્ડ ‘ આવેલ ઑવાસ્કી લેજમાં ભરવામાં આવી હતી. અને દરેક વલ્લભ પત્ત, ડો. રાધાકૃષ્ણન પંડિત જવાહરલાલ નહેરૂ સુધીના વ્યાખ્યાનસભાને પ્રારંભ મધુર સંગીત વડે કરવામાં આવ્યા અનેક માનવવિશેના સીધા સંસર્ગમાં તેઓ આવ્યા છે. તેમના હતું. આ સંગીતને કાર્યક્રમ રજુ કરનાર હતાં ભાઈ દિલીપ વિષે ભારત સરકારમાં તેમ જ પ્રજાજનોમાં ઊડે આદર છે. આવી કામદાર, બહેન અપણું મજમુદાર, બહેન મંજુલા ગાંધી, બહેન એક વિશિષ્ટ વ્યકિતને મળવા ઉપર જણાવેલ સંગોમાં અમને કુમુદ શેઠ, બહેન ઇન્દિરા મહેતા તથા બહેન જેલભારતી. આ સુગ પ્રાપ્ત થયે. પ્રમાણે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે ભિન્ન ભિન્ન બેશી સેન ઉપર જણાવ્યું તેમ એક ગુજરાતી મંડળીને : વ્યાખ્યાતાઓને તેમ જ ભજન ગાયન વડે શ્રોતાઓના મનનું પિતાની ફામ ઉપર ચાલી રહેલું સંશોધનકાય જુદા જુદા રંજન કરનાર ઉપર જણાવેલા જુદા જુદા ગાયક-ગાયિકાઓને નમુનાઓ દેખાડીને સમજાવતા હતા તેમાં અમે પણ સામેલ સંધ તરફથી અન્તઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. થયાં. વિજ્ઞાન અને તેમાં પણ તેની આ શાખાનું અમને કશું - આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન પંડિત સુખલાલજી જ્ઞાન ન મળે. તેથી તેમને પૂરી રીતે સમજવાનું અમારા માટે શોભાવશે એવી અમારી સમજુતી અને આશા હતી, પણ શક્ય નહોતું. એમ છતાં તેમની શોધનાં ઉપર જણાવ્યા છે તેમાંની તબિયતની પ્રતિકુળતાના કારણે તેઓ આ પ્રસંગ ઉપર મુંબઈ કેટલાંક નકકર પરિણામો ત્યાં પ્રત્યક્ષ રૂપે જોતાં તેઓ વિજ્ઞાનદ્વારા આવી શકયા નહોતા અને પરિણામે યોગ્ય પ્રમુખના માર્ગદર્શનથી - દેશની મોટી સેવા કરી રહ્યા છે એમ અમને લાગ્યું. ' આ વ્યાખ્યાનમાળા વંચિત બની હતી. પંડિતજીની અનુપસ્થિતિ તેમણે પિતાને આ પ્રકારના સંશોધનકાર્ય માટે કલકત્તા અમને સતત ખૂંચતી હતી રહી હતી. - છોડીને આભેરા શા માટે પસંદ કર્યું તેને ખુલાસો કરતાં જણાવ્યું મંત્રીઓ, મુંબઈ જન યુવક સંઘ, I ' , ' , મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ,ધનજી ટીસ્ટ, મુંબઈ૩. ' મુદ્રણસ્થાન “ચંદ્ર ઝિં. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રોડ, મુંબઈ ૨, ટે. નં. ૨૮૩૦૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ FE - સંક રજીસ્ટર્ડ B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ - IT પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વિષ ૨૦ : અંક ૨૩ જ પ્રબુદ્ધ જીવન | મુંબઈ એપ્રીલ ૧૫, ૧૫૯, બુધવાર | શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮. છુટક નકલ: નયા પૈસા ૧૯ વાલા શsinese sesme sec તબી: પરમાનંદ કુંવરજી કાપડિયા કા ગાલ ગાગાલ માલગા ગાગા અes at sea = = - વિ.સં૨૧૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક વૃત્તાંત ઈ.સ.૧૯૫૮ . આપને જાણીને આનંદ થશે કે વિક્રમ સંવત ૨૦૧૫ ના. આનંદ થાય છે કે સંધના કાર્યકર્તાઓની મહેનતના પરિણામે પ્રારંભ સાથે આપણે મુંબઈ જૈન યુવક સંધ ૩૦ વર્ષ પૂરાં કરીને સંધના ફાળામાં રૂા. ૧૨૬૦૬-૭૨ તથા વાંચનાલય અને પુસ્તકા- ૩૧માં વર્ષમાં પ્રવેશ કરે છે અને તેનું મુખપત્ર “પ્રબુદ્ધ જીવન” લયના ફાળમાં રૂા. ૮૧૮૬-૫૦ એટલે કુલ રૂા. ૨૦૭૯૩૨૨ આગામી મે માસની પહેલી તારીખથી ૨૦ વર્ષ પૂરાં કરીને ૨૧માં ભરાયા છે. નવું વર્ષ શરૂ થતાં પહેલાં સંધા માટે નોંધાયેલા વર્ષમાં દાખલ થાય છે. આજે આટલા આયુષ્યવાળી સંસ્થા ફાળામાંથી રૂા. ૧૦૧૫૬–૭૨ અને વાચનાલય અને પુસ્તકાલય અથવા તો આટલી લાંબી મુદત સુધી ચાલતું સામાયિક પત્ર અને | માટે નોંધાયેલા ફાળામાંથી રૂા. ૫૩૩૫–૫૦ વસુલ થયા છે અને તેમાં પણ એક સરખી સતત વિકાસ પામી રહેલી સંસ્થા અથવા . ત્યાર બાદ સંધ માટે ભરાયલી એક રકમ રૂ. ૨૦૦-૦૦ અને વાચ- '. તો જેને પ્રભાવ સતત વધતો રહ્યો છે એવું મુખપત્ર બહુ વિરલ નાલય અને પુસ્તકાલય માટે ભરાયલી એક રકમ રૂા. ૧૦૦-૦૦–આ જોવામાં આવે છે. આ દષ્ટિએ આ નવું વર્ષ સંધના સભ્ય સિવાય બાકીની કુલ રકમ આજ સુધીમાં વસુલ થઈ ગઈ છે.' તેમ જ શુભેચ્છકે માટે અતિ આનંદ અને ગૌરવને વિષય બને આ હકીકત ધ્યાનમાં રાખવાથી આ સાથે જોડવામાં આવેલ " , - છે. સંધ તરફથી સંચાલિત પ્રવૃત્તિઓ પૂર્વવત એક સરખી ગતિ- આવકજાવકના હિસાબ તથા સરવૈયા સમવામાં સરળતા થશે. મન થઇ રહી છે અને એક યા બીજા અંશમાં વિકસિત બનતી શ્રી. મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક ' રહી છે. આ - વાચનાલય અને પુસ્તકાલય સ્વ. ટી. જી. શાહને અંજલિ આ વાચનાલય અને પુસ્તકાલયની સ્થાપના આથી ૧૯. '. ' સંધની કાર્યવાહીની વિગતો આપવાનું શરૂ કરવા પહેલાં વર્ષ પહેલાં કરવામાં આવી હતી. તેમાંના વાચનાલય વિભાગમાં " * * ગત વર્ષ દરમિયાન જુલાઈ માસની ૧૧મી તારીખે ત્રણ દિવસની ૬ દૈનિકે, ૧૮ સાપ્તાહિકે, ૧૨ પાક્ષિકો, ૩૭ માસિક અને ૬ - માંદગીના પરિણામે એકાએક નીપજેલા સ્વ. ટી. જી. શાહના ત્રિમાસિકે અથવા વાર્ષિકે આવે છે. તથા ભાષાની દૃષ્ટિએ ૮ , અવસાનથી સંધને એક સમર્થ કાર્યકર્તાની જે ખોટ પડી છે તેની અંગ્રેજી સામયિકે, ૬૧ ગુજરાતી સામયિકે અને ૧૦ હિંદી અમે બહુ ખેદપૂર્વક નેંધ લઈએ છીએ. સંઘના તેઓ વર્ષો જુના સામયિકે એમ કુલ ૭૯ સામયિકે આવે છે અને પુસ્તકાલય - સભ્ય હતા અને વચ્ચે બે વર્ષ સુધી તેઓ મંત્રી હતા. સંયુક્ત વિભાગમાં ગત વર્ષ દરમિયાન રૂા. ૩૩૪-૦૦ના નવાં પુસ્તક | જૈન વિદ્યાથીગૃહના પણ લાંબા સમય સુધી મંત્રી હતા. બીજી ખરીદવામાં આવ્યા છે. વાચનાલયને આસપાસ વસતા લોકોમાંથી . અનેક જાહેર સંસ્થાઓ સાથે તેઓ એક યા બીજા પ્રકારે જોડાયેલા સરેરાશ ૧૦૦થી ૧૨૫ માણસો લાભ લે છે અને પુસ્તકાલય હતા. સમાજના તેઓ એક નિઃસ્વાર્થ અને નીડર સેવક હતા. ચાલુ લાભ લેનારાં ભાઈબહેનોની સંખ્યા ૨૪૦ની છે. ગત વર્ષ) સંઘદ્વારા યોજાયેલાં પર્યટનમાં જે ભાઈ બહેને જોડાયા હશે તેઓ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂા. ૫૦૮૪-૯૩ને ખર્ચ: . તે તેમના આનંદી, હસમુખ બાળસ્વભાવના કારણે અને યુવાનોને કરવામાં આવ્યું છે; આવક રૂા. ૭૪૦૫–૮૫ની થઇ છે, સરવા | પણ શરમાવે તેવા કાર્યોત્સાહને લીધે તેમને કદિ પણ ભુલી નહિ રૂા. ૨૩૨૦-દરને વધારે રહ્યો તેમાંથી ગયા બે વર્ષની ખેટ | ' શકે. સંઘને તેમના અવસાનથી પડેલી ખોટ પુરાવી મુશ્કેલ છે. રૂ. ૨૧૩૧-૭૪, જે આવક ખર્ચ ખાતે ઉભી હતી તે બાદ કરતાં તેમનાં પત્ની શ્રી. ચંચળબહેન પ્રત્યે સંધ પિતાની ઊંડી સહાનું- આવક ખર્ચ ખાતે રૂા. ૧૮૮–૧૮ જમા રહે છે. • " ભૂતિ અને હમદર્દી દાખવે છે. તેમની જગ્યાએ શ્રી, ચંચળબહેનને પ્રબુદ્ધ જીવન સંધની કાર્યવાહક સમિતિમાં લેવામાં આવ્યા છે અને સઘની પ્રબુદ્ધ જીવનનું નિયત કદ આઠ પાનાનું હોવા છતાં સભ્ય કાર્યવાહીમાં તેઓ ઊંડો રસ લઈ રહ્યા છે તે આપણા સર્વ માટે અને ગ્રાહકેને સારા પ્રમાણમાં વાચનસામગ્રી પૂરી પાડવી એ હાર્દિક સંતોષને વિષય છે. હેતુથી ચાલુ દસ પાનાનાં અંકે અને કદિ કદિ બાર પાનાનાં - સંઘ તથા વાચનાલય અને પુસ્તકાલય માટે અંકે કાઢવામાં આવે છે. તેનું ધોરણ એકસરખું જાળવવામાં . - એકઠો કરવામાં આવેલ ફાળે આવેલ છે અને એક વિચારગંભીર પત્ર તરીકે તેણે ગુજરાતી . ગત વર્ષની સૌથી વિશિષ્ટ ધટના આગલા વર્ષોની બોટ ભાષાભાષી સમુદાયમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. : - સરખી કરવાના હેતુથી અને પછીનાં વર્ષોમાં થોડી રાહત રહે એ પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યામાં કોઈ મહત્વને ફરક પડે છે. | હેતુથી છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સ ધ માટે તથા નથી અને લેખક તરફથી કે સંતોષકારક સહકાર મળતો નથી. સંધ હસ્તક ચાલતા શ્રી. મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક જે ઢબે પ્રબુદ્ધ જીવનનું સંપાદન કરવામાં આવે છે તે ધ્યાનમાં વાચનાલય અને પુસ્તકાલય માટે હાથ ધરવામાં આવેલ ફંડફાળાની લેતાં તેમ જ કોઈ પણ એક મત, રાજકીય પક્ષ કે સંપ્રદાયનું પ્રવૃત્તિમાં મળેલી સફળતા છે. કુલ રૂ. ૨૦૦૦૦-૦૦ મેળવવાનું લક્ષ્ય. પ્રબુદ્ધ જીવન પ્રચારક નથી, એ હકીકત લક્ષમાં લેતાં, સંધના વિચારીને આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અને જણાતાં - સ સ્વેચ્છાએ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે વધારવાની પ્રવૃત્તિ હાથ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ન ધરે ત્યાં સુધી, આવા ચિન્તનાત્મક પત્રના ગ્રાહકો સારા પ્રમાણુમાં વધવાની શકયતા નથી. આપણી આર્થિક ભીંસના કારણે અને પ્રબુદ્ધ જીવન અંગે આવકનું બીજું કાષ્ટ સાધન નહિ હાવાના કારણે લેખકાને પુરસ્કાર આપવાની સ્થિતિમાં આપણે નથી અને તેથી તેમના સહકાર સુલભ બનતા નથી. ગત વર્ષ દરમિયાન આપણી પાસે ન્યુસ પ્રીન્ટનું લાઇસેન્સ નહેાતું, અને કાગળના ભાવ અધાર્યાં વધ્યા, અને છપાઇના ભાવમાં એકાએક ૨૫ ટકા વધારા કરી આપવા પાયેા તે કારણે ધાર્યાં કરતાં વધારે ખેટ આવી છે. ગત વર્ષના અન્ત પ્રમુખ જીવન અંગે ખચ શ. ૫૩૪૯–૭૭ના થયા છે અને આવક રૂા. ૨૧૭૮-૩૭ની થઇ છે, પરિણામે તેમાં શ. ૩૧૭૧–૪૧ના ઘટાડો આવ્યા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા આ પ્રવૃત્તિની શરૂઆત લગભગ ૨૮ વર્ષથી કરવામાં આવી છે અને જેવી રીતે શુકલ પક્ષના ચંદ્રની કળા ઉત્તરાત્તર વધતી જાય તેમ આ પર્યુષણુ વ્યાખ્યાનમાળાની કળા ગુણુવત્તામાં તેમ લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધતી જ રહી છે. વ્યાખ્યાતાઓની કાટિ પણ ઉજજવળર બનતી ચાલી છે. અને આ વ્યાખ્યાનમાળા જૈન તેમ જ જૈનેતર વિશાળ જનસમુદાયને આકષી રહી છે. ગત વર્ષની વ્યાખ્યાનમાળા ગત વર્ષના સપ્ટેખર માસની ૯મી તારીખથી સÖÖખર ` માસની ૧૬મી તારીખ સુધી એમ આઠ દિવસ માટે ગોઠવવામાં આવી હતી. પહેલા પાંચ દિવસની સભા બ્લેવામ્સ્કી લાજમાં અને પછીની ત્રણ સભાએ ભારતીય વિદ્યાભવન તથા રાકસી થીએટર જેવા વિશાળ સ્થળમાં ભરવામાં 'આવી હતી. આઠે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન પંડિત સુખલાલજીએ શાભાવ્યું હતુ. તેના વ્યાખ્યાન વિષયના કાયક્રમ નીચે મુજબ હતી. વ્યાખ્યાતા શ્રી. એક્ વી. ઢાંઢે ડા. ભાગીલાલ સાંડેસરા શ્રી. મનસુખલાલ આ. માસ્તર આચાર્ય હુરભાઇ ત્રિવેદી શ્રી. રતુભાઈ અદાણી અ. દલસુખભાઇ માલવણિયા શ્રી. 'વમલ સિ’શ્રી 33 રવિશંકર એસ. ભટ્ટ ડા. રાજેન્દ્ર ટી. વ્યાસ શ્રી. મનુભાઈ પંચાળી શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ મનુભાઈ પંચાળી પ્રબુધ્ધ જીવન 33 5 કાકાસાહેબ કાલેલકર ,, ગર્ગવિહારી લ. મહેતા વ્યાખ્યાન વિષય સન્ત તુકારામ મારી વિદ્યાયાત્રા મારા જીવનમાંથી હું શું શીખ્યા ? માનસિક સ્વાસ્થ્ય અહિંસા અને લેાકશાહી જૈન આચારશાસ્રના મૂળ-તત્ત્વા અણુયુગમાં ધર્મ રાજકીય આદરાં અને સમાજવ્યવસ્થા અધસમાજના પ્રશ્ન શાન્તિના પાયા લેાકધમ અને સત્યધમ્ શાન્તિના પાયા અહિંસાનું સાધન રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે અહિંસા આ વ્યાખ્યાનમાળા દરમિયાન ડૉ. રાજેન્દ્ર ટી. વ્યાસનું, તેમના વ્યાખ્યાન પ્રસંગે, તેમને મુંબઇ યુનિવર્સિટીએ પી. એચ. ડી ની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા તે બદલ, મુબઇ જૈન યુવક સંધ તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું. તદુપરાન્ત એ વ્યાખ્યાનમાળાના દિવસો દરમિયાન ૧૫ મી સપ્ટેમ્બરના રાજ સાંજના સમયે મરીનલાઇન્સ સ્ટેશન પાછળ આવેલા તારાબાઇ હાલમાં કાકાસાહેબ કાલેલકરની અધ્યક્ષતા નીચે જાણીતા સ ંગીતા ચાય` શ્રી. દિલીપકુમાર રાયના ભજનાના સમારંભ ગોઠવવામાં આવ્યા હતા. ઉપર જણાવેલ વ્યાખ્યાતાઓમાંથી પાંચ વ્યાખ્યા તા કાશી, કલકત્તા, ભાવનગર, જેવા દૂર દૂર સ્થળેાએથી સંધના નિમ ત્રણને માન આપીને પધાર્યાં હતા. આ પર્યુષણ. વ્યાખ્યાનમાળા પાછળ સંઘને શ. ૧૨૫૬-૪૭ના ખર્ચે થયા હતા. વસન્ત વ્યાખ્યાનમાળા તા ૧૫-૪-૫૯ ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંધ માટે સ ંતાષકારક કાળા થવાથી ચાલુ વર્ષ દરમિયાન માર્ચ માસની ૯મી તારીખથી ૧૫ મી તારીખ સુધી એમ સાત દિવસ માટે એક નવી વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી હતી. આ સાતે સભાએ લેવામ્સ્કી લાજમાં ભરવામાં આવી હતી. તેના વ્યાખ્યાતા અને વ્યાખ્યાન વિષયાનેા ક્રમ નીચે મુજબ હતે. વ્યાખ્યાતા ડા. ઉમાકાંત શાહુ 55 આધ્યા. ઉષાબહેન મહેતા શ્રી. કનૈયાલાલ મા. મુનશી ગગનવિહારી મહેતા અ. ગારીપ્રસાદ ઝાલા શ્રી. નવલભાઈ શાહુ કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાન વિષય પુરાતત્ત્વ અને જૈન આગમા આદિના અભ્યાસ સક્રિય વિચારણા સંસ્કાર અને સ્વતંત્રતા લેાકશાહી આપણી કેળવણી ગ્રામઆયેાજનના પાયા દુનિયાની પુનરચના આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન શાહ વડાદરાથી, શ્રી, નવલભાઇ શાહ કાલેલકર દિલ્હીથી ખાસ પધાર્યાં હતા. આપવા માટે ડા. ઉમાકાંત ગુ'દીથી અને કાકાસાહેબ આ વ્યાનમાળાની છ સભા સાંજના સમયે રાખવામાં આવી હતી, અને છેવટની સભા સવારના રાખવામાં આવી હતી. આખા કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડયા હતેા–પણ મુંબઇમાં સાંજના વખતે અવરજવરની ધુણી અગવડ તેમ જ બીજા કારણેાને લીધે સાંજની સભામાં શ્રોતાઓની હાજરી પ્રમાણમાં ઘણી ઓછી રહી હતી, આ વસન્ત વ્યાખ્યાનમાળા પાછળ સધને રૂા. ૫૦ લગભગના ખર્ચ થયા હતા. ગત વર્ષ દરમિયાન ચેાજાયલાં વ્યાખ્યાના અને સમાર સ'ધના આ વૃત્તાંત આર્થિક બાબતે પૂરતા વિ. સ.૨૦૧૪ ના કારતક સુદ એકમથી આસા વદ અમાસ સુધીના સમજવાના છે , ખીજી ભાખતા પૂરતા ગત વર્ષ દરમિયાન તા. ૨૫-૨-૫૮ન રાજ ભરાયલી વાર્ષિક સભાના દિવસથી આજ રાજ એટલે કે તા. ૯-૪-૫૯ સુધીના સમજવાના છે, આ પ્રવૃત્તિવિષયક વ દરમિયાન ઉપર જણાવેલ એ વ્યાખ્યાનમાળા ઉપરાંત નીચે મુજબ વ્યાખ્યાને તેમ જ સમારંભા યેાજવામાં આવ્યા હતા; ૧. તા. ૪-૩-૫૮ના રાજ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે સધના કાર્યાલયમાં વત માન પરિસ્થિતિ? ઉપર વ્યાખ્યાન આપ્યું હતુ' અને છેલ્લા ચાર મહીના દરમિયાન દેશમાં તેમ જ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે બનેલી અનેક મહત્ત્વની ઘટનાઓ ઉપર વેધક પ્રકાશ પાડયા હતા. ૨ તા. ૨૬-૪-૫૮ના રાજ સધના કાર્યાલયમાં અખિલ ભારત સવ સેવા સંધના મંત્રી શ્રી સિદ્ધરાજ ઠ્ઠાને ‘ગ્રામદાન’ એ વિષય ઉપર વાર્તાલાપ યોજવામાં આવ્યા હતા અને એ વાર્તાલાપ.દરમિયાન ભૂમિદાન આન્દોલનને ઇતિહાસ, ભૂમિસમસ્યાનું સ્વરૂપ ભૂમિદાનમાંથી ગ્રામદાન વિચારના વિકાસ, ગ્રામદાન કયારે થયું લેખવામાં આવે છે તેની સમજુતી, ગ્રામદાની ગામડાના પુનર્યેાજનની કલ્પના વગેરે પ્રસ્તુતુ બાબતે ઉપર તેમણે. વિસ્તૃત વિવેચન કર્યું હતું. અને અનેક અસ્પષ્ટ ખ્યાલતે સ્પષ્ટ રૂપ આપ્યું હતું. Page #79 -------------------------------------------------------------------------- ________________ BSNSE કરા ST Dr. ને દર *અરે !' મેં ૧૮ 5 : ૨૩૭ કર વસનજી માધક અપણા ને સદ્દગતને ઉજાજ સ્વજનોએ યોજયેલ આ તા. ૧૫-૪-૧૯ - પ્રબુદ્ધ જીવન ૩. તા. ૧૯-૬-૫૮ના રોજ શ્રી. પરમાનંદ કુંવરજી અવ્યવસ્થિતતા અને તેનું પ્રસ્તુત કાનન દ્વારા કરવામાં આવતા કાપડિયાએ ‘હિમગિરિમાં પરિભ્રમણ એ વિષય ઉપર વ્યાખ્યાન નિયમન ઉપર બેધપ્રદ માર્ગદર્શન કરાવ્યું હતું. આપતાં તેમણે ગયા મે માસ દરમિયાન નૈનિતાલ તથા આત્મારા " , ૧૧. તા. ૬-૨-૫૯ના રોજ સંધના કાર્યાલયમાં યોજાયેલી , જિલ્લામાં કરેલા પ્રવાસનું વર્ણન સંભળાવ્યું હતું. જાહેર સભામાં, ગુજરાતના અગ્રગણ્ય ભૂદાન કાર્યકર્તા શ્રી. સૂર્યકાંત : ૧ ૪. તા. ૨-૭-૫૮ના રોજ શ્રી. મુંબઈ. જૈન યુવક સંધ પરીખ વિનેબાજીના ગુજરાતના પ્રવાસ દરમિયાન લગભગ બધો તરફથી યોજાયેલા જાહેર સન્માન સમારંભ દ્વારા સેન્ડહસ્ટ બ્રીજ સમયે તેમની સાથે જોડાયેલા હોઇને, તેમ જ વિનોબાજીની ગુજ1 . ઉપર આવેલા બે બે ટર : મરચન્ટ્રસ એસોસીએશન હેલમાં રાતની આખી પદયાત્રાનું આયોજન કરવામાં તેમણે ખૂબ ભાગ - યુનાઇટેડ સ્ટેટસમાં ભારતીય એલચીના પદ ઉપરથી તાજેતરમાં લીધેલ હોઇને, “વિનોબાજીની ગુજરાતમાં પદયાત્રા” એ - ' નિવૃત્ત થયેલા, શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાનું બહુમાન વિષય ઉપર શ્રી. સૂર્યકાન્ત પરીખે માહીતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું . - : કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભને વિગતવાર અહેવાલ હતું અને સાધારણ જનતાને ખબર ન હોય એવા અનેક પ્રસંગે | " - તા. ૧૫-—પરના પ્રબુદ્ધ જીવનમાં આપવામાં આવ્યું છે. અને ઘટનાઓ તેમણે વર્ણવી હતી, અને એ વ્યાખ્યાન પુરૂ થયા - , ' ૫. તા. ૧૮-૭-૫૮ના રોજ શ્રી. મુંબઈ જૈન યુવક સંધ બાદ બહેન ગીતા પરીખે પિતાનાં રચેલાં કેટલાંક કાવ્યો તથા . '' , તથા સંયુકત જૈન વિદ્યાથીગૃહના સંયુકત ઉપક્રમે મુંબઈ પ્રદેશના ગીતો સંભળાવ્યાં હતાં. મજુરપ્રધાન માન્યવર શ્રી. શાન્તિલાલ હ. શાહના પ્રમુખપણું નીચે ૧૨. તા. ૧૭–૨–૫૮ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંધ ' હીરાબાગમાં જાયેલ જાહેર શોકસભામાં બન્ને સંસ્થાના અગ્રગણ્ય તરફથી અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલાના પ્રમુખપણું નીચે, મુંબઈ A , કાર્યકર્તા સ્વ. શ્રી. ટી. જી. શાહના તા. ૧૧-૭-૫૮ના રોજ યુનિવર્સિટી હસ્તક ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અન્વયે | ' , , નીપજેલા અવસાન પર તેમના અનેક મિત્ર અને સ્વજનેએ ચાજાયેલ ‘ભારતની દાર્શનિક અને યૌગિક પરંપરામાં ગુજરાતના શેક પ્રદર્શિત કર્યો હતો અને સદગતને ઊડી ભાવભરી અંજલિ અગ્રણી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનો ફાળા એ વિષય ઉપર ( અર્પણ કરી હતી... ' તા. ૧૦મી ફેબ્રુઆરીથી તા. ૧૪મી ફેબ્રુઆરી સુધી એમ કુલ . ૬. તા. ૨૫-૭-૫૮ના રોજ સંધના કાર્યાલયમાં યોજાયેલી પાંચ વ્યાખ્યાન આપવા માટે પધારેલ પંડિત સુખલાલજીનું * જાહેર સભામાં શ્રી ચીમનલાલ ચકભાઇ શાહે આન્તર- બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યાપક ઝાલાસાહેબે રાષ્ટ્રીય કટોકટી એ વિષય ઉપર એલતા . મધ્યપૂર્વના દેશન એક મનનીય પ્રવચન કર્યું હતું અને પંડિતજીને તેમણે ઉદાત્ત - - નામે ઓળખાતાં લેબેનોન, ઈરાક, જોર્ડન વગેરે દેશમાં ઉભી S૨માં થી અંજલિપ્રદાન કર્યું હતું, જેની વિગતે તા. ૧૬-૩-૫૯ના પ્રબુદ્ધ '' થયેલી ફેટ કે પરિસ્થિતિનું સવિસ્તર વિવેચન કર્યું હતું. જીવનમાં પ્રગટ કરવામાં આવી છે. ' ૭. તા. ૧૨-૧૨-૧૮ના રોજ સંધના કાર્યાલયમાં જાયલી - ૧૩. તા. ૨૮–૨–૫૯ના રોજ રેકસી થીએટરમાં સવારના '. જાહેર સભામાં શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાએ, તેઓ આઠ વાગ્યે શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તથા ગાંધી સ્મારક (૮મી નવેંબરથી ૧૩ મી નવેંબર સુધી વિનોબાજીની પદયાત્રામાં સંગ્રહાલય તરફથી–ગાંધી સ્મારક નિધિના નિમંત્રણનો સ્વીકાર કરીને ; * * ૧૧ દિવસ સુધી જોડાયલા તેના કેટલાક સ્મરણો “વિનોબાજીની ભારતમાં આવેલા-અમેરિકાની હબસી કેમના આગેવાન રેવન્ડ પદયાત્રા” એ વિષય ઉપર બેલતાં રજુ કર્યા હતાં. સ. માટીન લ્યુથર કીંગનું કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણુ ? નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. . ૮. તા. ૨૦-૧૨-૫૮ના રોજ સંધના ઉપક્રમે મુંબાદેવીના ( વિશાળ ચગાનમાં લાવવામાં આવેલી જાહેર સભામાં મુનિશ્રી ૧૪, તા. ૨૮-૨-૧૯ ના ઉપર જણાવેલ સન્માન સમારંભ સન્તબાલજીએ, “અનેકાન્ત એ વિષય ઉપર વ્યાખ્યાન બાદ એ જ સ્થળે અમેરિકન એકેડેમી ફેર એશીયન સ્ટડીઝ તર બાદ એ ? - આપ્યું હતું અને એ વ્યાખ્યાન પુરૂં થવા બાદ તેઓ સંધના . ફથી તૈયાર કરવામાં આવેલ “મહાત્મા ગાંધી: વીશમી સદીના કાર્યાલયમાં પધાર્યા હતા અને ત્યાં તેમને સંધ તરફથી હાર્દિક પયગંબર” એ શિષકનું ચિત્રપટ દેખાડવામાં આવ્યું હતું. '. આવકાર આપવામાં આવ્યો હતો અને તેમની સાથે રસિક પ્રશ્ન.- ૧૫, તા. ૧૬–૩–૫૯ના રોજ મરીન લાઈન્સ સ્ટેશન પાછળ, ત્તરી થઈ હતી, જે તા. ૧-૧-૫૯ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ આવેલ તારાબાઈ હોલમાં સાંજના સાત વાગ્યે કાકાસાહેબ કાલેલકરવામાં આવી છે. કરને પ્રમુખપણ નીચે સંધના સભ્ય અને તેમનાં સ્વજને માટે - '' ૯ તા. ૧-૧-૫૯ના રોજ શ્રી. મહાવીર જૈન વિદ્યાલયની એક નૃત્યલક્ષી સંસ્કાર સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. જે , હેયાખ્યાનશાળામાં શ્રી. મુંબઈ જૈન યુવક સંધ, શ્રી જૈન . પ્રસંગે મણિપુરી નૃત્યમાં જેમણે અસાધારણ કુશળતા પ્રાપ્ત કરી ' - મૂ.. કોન્ફરન્સ, શ્રી. મહાવીર જૈન વિદ્યાલય અને ઓબેયઝ છે એવાં ઝવેરી બહેને (નયના, રંજના, સુવર્ણો, દેશના) એ ' ! યુનિયન (મહાવીર જૈન વિદ્યાલય) તરફથી જૈન સમાજના એક : મણિપુરી નૃત્યની શાસ્ત્રીય માહીતી સાથે એ જ નત્યકળાના અંગ , જુના કાર્યકર્તા અને મુંબઈ જૈન યુવક સંધના એક વખતના . ઉપાંગને નૃત્યપ્રયોગો દ્વારા પરિચય કરાવ્યું હતું. આ પ્રસંગે સક્રિય સભ્ય શ્રી ઉમેદચંદ દોલતચંદ બાડિયા જેઓ મુંબ- કાકાસાહેબે મણિપુરી નૃત્ય વિષે એક સુન્દર ઉબોધક પ્રવચન | ઇના વ્યવસાયી જીવનથી કેટલાંક વર્ષોથી નિવૃત્ત બનીને અગાસમાં કર્યું હતું. આ સંસ્કાર સંમેલનની વિગતે તા. ૧-૪-૫૯ના | આત્મસાધનામાં નિમગ્ન રહે છે, તેમનું લાંબા વખતે, મુંબઈમાં પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી છે. આવવાનું બનતાં શેરબજારના પ્રમુખ શ્રી. કે. આર. પી. શ્રોફના " , મહાબળેશ્વર-પર્યટન " " પ્રમુખપણ નીચે શ્રી ઉમેદચંદ દોલતચંદ બડિયા સાથેનો ગત વર્ષ દરમિયાન મુંબઈ જેન યુવક સંધ તરફથી તા. - ' એક મિલન સમારંભ ગોઠવવામાં આવ્યો હતે. 13 : ': ' : ૧૮ ઓકટોબરથી તા. ૨૬ ઓકટોબર સુધીનું એમ કુલ આઠ . ૧૦તા. ૨૦-૧–૫૯ના રોજ સંધના કાર્યાલયમાં યોજવામાં. દિવસનું મહાબળેશ્વરનું પર્યટન ગોઠવવામાં આવ્યું હતુંઆ આવેલી જાહેર સભામાં મુંબઈ પ્રદેશના ચેરીટી કમીશનર શ્રી. એ માટે સ્ટેટ' ટ્રાન્સપોર્ટની બસ નકકી કરવામાં આવી હતી. સુમન ભટ્ટ પબ્લીક ચેરીટી એન્ડ રીલીસિ ટ્રસ્ટ એકટ, મહાબળેશ્વરમાં પેરેડાઇઝ હોટેલમાં ઉતરવાની વ્યવસ્થા કરવામાં ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું અને આજની સખાવતની, આવી હતી. પર્યટનમાં જોડાયલા ભાઇ-બહેનો અને બાળકો છે' ના કાર્યકતાં અને મુંબઇ જેવા બરાડિયા જેઓ મુંબ હતું. આ સંસ્કાર Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ ૨૩૮ સિ મહાબળેશ્વરમાં રોકાયા અને તેમને જોવા લાયક બધાં સ્થળા દેખાડવામાં આવ્યાં, સાતમા દિવસે પૂના આવ્યાં અને ત્યાં રીટ્રેઝ હોટેલમાં ઉતર્યાં. ત્યાં પણ સ્વ. મહાદેવભાઇ તથા સ્વ. કસ્તુરબાની સમાધિ, પાવતી, ખડકવાસલાનુ સરેાવર અને નેશનલ ડીફેન્સ એકેડેમી આટલાં સ્થળા દેખાડવામાં આવ્યાં અને આઠમે દિવસે રાત્રે બધાં મુંબઈ પાછા ફર્યાં. સંધ મારફત યોજાયલાં અનેક પટનામાં આ પટન સૌથી વધારે આનંદદાયી અને લાંબી મુદતનું “ હતું . આ પટનમાં વ્યક્તિ દીઠ શ. ૬૬-૦૦ ના ખ આવ્યા હતા. વૈદ્યકીય રાહત તથા માવજતનાં સાધના સંધ તરફથી વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઇબહેનને દવા તથા ઇન્જેકશને આપવામાં આવે છે. આ રાહત જૈન સમાજ પૂરતી મર્યાદિત રાખવાનું વિચારાયું છે અને એમ છતાં અતિશય જરૂરિયાત ધરાવતી જૈનેતર વ્યક્તિને પણ બનતી મદદ આપવામાં આવે છે. આ રાહત પાછળ ગત વર્ષમાં રૂા. ૧૫-૫૬ ના ખર્ચ કરવામાં આવ્યા છે. 3 સંધમાં માંદાની માવજતનાં સાધને સારા પ્રમાણમાં વસાવવામાં આવ્યાં છે અને તેને કશા પણ નાતજાતના કે ધર્મના ભેદંભાવ સિવાય આસપાસ વસતા લેાકાને લાભ આપવામાં આવે છે અને તેના લાભ પણ ચાલુ બહુ સારા પ્રમાણમાં લેવાય છે. સંઘની આર્થિક પરિસ્થિતિ સંધની વિવિધ પ્રવૃત્તિઓના ઉપર સક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યા છે. તેની આર્થિક પરિસ્થિતિ સંબંધમાં જણાવવાનુ કે તેને લગતી વિગતા આ સાથે સાંકળવામાં આવી છે જેને સંક્ષેપમાં સાર એ છે કે સંધને ગત વર્ષીમાં ખર્ચ રૂ।. ૩૩૯૧-૬૧ માં થયેા છે, આવક શ. ૧૧૯૮૯-૮૭ની થઇ છે અને સરવાળે શ. ૮૫૯૮–૨૬ના વધારા રહે છે તેમાંથી પ્રમુદ્ધ જીવનની રૂ।. ૩૧૭૧–૪૧ની ખોટ બાદ જતાં ૫. ૫૪૨૬-૮૫ ચોકખેા વધારા રહ્યો તે જનરલ કુંડ ખાતે લઇ ગયા. આગામી વર્ષ માટે જે અંદાજપત્ર રજુ કરવામાં આવનાર છે. તે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ઓછામાં ઓછા રૂા;૪૦૦૦-૦૦, ભેટના આવશે એ ધેારણુ ઉપર ધવામાં આવ્યું છે અને સધનું આર્થિક સમધારણ જાળવવુ હાય તે! સંધ માટે રૂા ૧૦૦૦-૦૦ અને વાચનાલય-પુસ્તકાલય માટે રૂા. ૩૦૦૦-૦૦ મેળવવા જરૂરી છે. આ તરફ સંધના સભ્યોનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. સંઘના નામપરિવર્તનના પ્રશ્ન સંધના નામપરિવત નના પ્રશ્ન જૈન સમાજમાં આજે રી પ્રમાણમાં ચર્ચાઇ રહ્યો છે, આ સંબંધમાં અહિં એટલી સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આવા કાઈ ઠરાવ સંધની કાર્ય વાર્તાફ મિયુકે તિએ હજી સુધી પસાર કર્યાં નથી. આ ચર્ચા સ ંધના મંત્રી શ્રી. પુમાન દભાઈએ સોંધના મંત્રી તરીકે નહિ પણ પોતાની વ્યકિતગત સ્થિતિમાં ઉપસ્થિત - કરી છે. આ પોતાને વિચાર તેમણે ગત વર્ષની વાર્ષિક સભામાં રજુ કર્યાં હતા, તેમ જ તા. ૩૧-૧૦-૫૮ ના રાજ મળેલી સંધની કાર્યવાહક સમિતિમાં આ પ્રશ્ન અનૌપચારિક રીતે ચર્ચાયા હતા અને તે સબધે વિચારાની સારી આપલે થઈ હતી. ત્યાર બાદ એક અંગત વિચારણા તરીકે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૧૨-૧૮ ના અંકમાં તેમણે પેાતાની સહીથી એક લેખ પ્રગટ કર્યાં હતા જેને સાર એ હતા કે તેમના મત .: પ્રમાણે સધના છેલ્લાં ત્રીશ વર્ષ દરમિયાન ઉત્તરાત્તર થઇ રહેલા વૈચારિક વિકાસ ધ્યાનમાં લેતાં અને સંધમાં હવે તા જૈનેતરા હું પણ જોડાઈ શકે છે અને સંધની બધી પ્રવૃત્તિએ કેવળ ખીનસાંપ્રદાયિક રૂપની હાઇને આજે સ ંધનું સ્વરૂપ છે તેને, તેનુ ત્રીશ વર્ષ પહેલાં પાડેલું નામ યથાર્થ રીતે રજુ કરતું નથી. તેથી કોઇ જીવન સ'પ્રદાયનુ" સૂચન ન થાય અને ઉમ્મરનાં કાં સૂચવે એવુ ધનું નામપરિવતન કરવું દૃષ્ટિએ તેમણે પ્રમુદ્ધ માનવ સંધ' એવુ નામ અને આવા ફેરફાર કરવાથી જૈન તેમ જ જૈનેત ખીનકેમી માનસ ધરાવતી શકિતશાળી વ્યકિત " સ વાને આકર્ષાશે એવી આશા તેમણે વ્યકત કરી હતી. આ વિચારણા સામે વિરોધમાં રજુ કરવામાં આવતી િ સરણી આ મુજબની છે: આ સ’ધ પ્રારભથી આજ સુધી જૈન સમા સાથે ગાઢપણે સંકળાયેલા છે અને જૈન સમાજના ટેકાથી આટલે બધા આગળ આવેલ છે, તેથી ‘જૈન' શબ્દને પરિત્યાગ યાગ્ય નથી; જૈન શબ્દને વિશાળ અર્થમાં ગ્રહણ કરવામાં આવે તે સ ંઘનું નામ અને તેની આજની પ્રવૃત્તિઓ વચ્ચે વિસતિ લાગવાપણું રહેતુ નથી; આવા ફેરફારથી સમાજને સાથ ગુમાવવાનુ રહેશે અને બીજો કાઇ નવા સાથે મળવાની આશા પાયા વિનાની છે અને તેથી લાભને બદલે નુકસાન થવાના વધારે સ ંભવ છે; જુના નામનુ ઘણું મહત્ત્વ છે અને તે નામ સાથે સંસ્થાની ગુડવીલ જોડાયલી છે ઇત્યાદિ. આ પ્રકારના વિરોધનું દૃષ્ટિબિન્દુ પણ એટલું જ વિચારવા જેવું છે. આ સંબંધમાં શ્રી. પરમાન દભાઇએ પણુ પેાતાના ઉપર જણાવેલ લેખમાં સ્પષ્ટ કર્યું છે કે નામપરિવ"ન અમુક એક સસ્થાના અસ્તિત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ એવ મહત્વની બાબત છે કે જેને ઉતાવળે યા તા કેવળ મઁહુમતીન જોરે નિણ ય લેવા ન ધરે. આ ઉપરથી આ પ્રશ્નમાં રસ લે સભ્યો તેમ જ અન્ય શુભેચ્છકાને એટલું સ્પષ્ટ થશે કે નામપરિવતનને પ્રશ્ન હજું માત્ર ચર્ચાની એરણ ઉપર ટીપાઇ રહ્યો છે. તે સંબંધમાં કોઇ નિષ્ણુ ય લેવાયે। નથી અને ઉપર જણાવ્યું તેમ ઉતાવળે કે કેવળ બહુમતીના જોરે નિય લેવામાં આવનાર નથી. ઉપસ હાર → પ્રવૃત્તિવિષયક વર્ષ દરમિયાન સંસ્થાની કાર્યવાહક સમિતિની ૬૩ સભા મળી હતી અને કાર્યવાહક સમિતિના સભ્યોએ સંધના કામાં સારા રસ દાખવ્યેા હતેા. આગળનાં વર્ષોં કરતાં પ્રસ્તુત વર્ષ દરમિયાન સંધ ધણા વધારે સક્રિય રહ્યો છે અને વ્યાખ્યાનસભાઓ તેમ જ અન્ય સમેલના પણ વધારે પ્રમાણમાં યોજાયા છે. સમાજનું વૈચારિક પરિવર્તન તેમ જ ઉધ્વીકરણ કરવું અને સાંસ્કૃતિક દૃષ્ટિ કેળવવી એ સંધની પ્રવૃત્તિનું હંમેશાં મુખ્ય ધ્યેય રહ્યું છે અને તે દિશાએ ચાલી રહેલી સધની કાર્યવાહીનો વિચાર કરતાં સંધની સાથે સરખાવી શકાય એવી સંસ્થાએ મુંબઈ શહેરમાં બહું એછી જોવા મળે તેમ છે. સધને હવે જરૂર છે. પાતાનુ મકાન ઉભું કરવાની કે જ્યાં સંબદ્વારા ચાલતુ અને એક નાના ઓરડામાં રૂંધાઇ · રહેલું વાચનાલય-પુસ્તકાલય મુકત ભાવે વિકસાવી શકાય, અને જેના સભાગૃહમાં અનેક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચલાવી શકાય અને જેની સગવડ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારની સેવાપ્રવૃત્તિઓ યોજી શકાય. આ નવા લક્ષ્ય ઉપર પેાતાની શક્તિ અને લાગવગ કેંદ્રિત કરવા સંધના સભ્યાને અમારી નમ્ર પ્રાથના છે. ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩, } મંત્રી, મુબઈ જૈન યુવક સંઘ સઘના સભ્યાને પ્રાર્થના ચાલુ. 'સાલ સંવત ૨૦૧૫ ની સાલનું સધનું વાર્ષિક લવાજમ હજી ઘણા સભ્યાનું વસુલ આવ્યું નથી, જે સભ્યાનુ લવાજમ બાકી છે તેમને નમ્ર છતાં આગ્રહભરી પ્રાથના છે કે દરેક સભ્યે પોતપાતાનુ લવાજમ વિના વિલ`એસ.ધના કાર્યાલય ઉપર મોકલી આપવા કૃપા કરવી. આમ કરીને તે અમારા વહીવટી કાય તે સરળ બનાવી શકશે. મત્રીઓ, મુખઈ જૈન યુવક સંઘ. Page #81 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫–૪–૫૯ પ્રભુ દ્ધ જીવન સંઘની વાર્ષિક સામાન્ય સભા ૧૩ , દીપચંદ ત્રીભવનદાસ શાહ ૧૪ ,, પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ નવી કાર્યવાહક સમિતિની ચૂંટણી ૧૫ ,, ચંચળબહેન ટી. જી. શાહ ચાલુ એપ્રીલ માસની ૯મી તારીખ અને ગુરૂવારના રોજ ૧૬ ,, દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી . ' સાંજના પાંચ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય ૧૭ ,, દામજી વેલજી શાહ : સભા સંધના કાર્યાલયમાં સંઘના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆના પ્રમુખસ્થાને મળી હતી. સંધના સભ્યોની હાજરીથી ૧૮. 5 ચંદુલાલ સાંકળચંદ વકીલ સભાખંડ ચીકાર ભરાઈ ગયા હતા. પ્રારંભમાં ગત વર્ષની વાર્ષિક ચંદુલાલ કેશવલાલ શાહ સામાન્ય સભાની નોંધ રજુ કરવામાં આવી હતી અને તે મંજુર ૨૦, , શાન્તિલાલ દેવજી નન્દુ રહ્યા બાદ સંઘની કાર્યવાહક સમિતિ તરફથી ગત વર્ષની કાર્ય સંધના તેમ જ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક. વાહીને વૃત્તાન્ત તથા સંધનો તેમ જ શ્રી મણિલાલ મકમચંદ વાચનાલય અને પુસ્તકાલયના હિસાબ-નિરીક્ષક તરીકે • શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયને એડીટ થયેલ આવક મેસર્સ શાહ મહેતા એન્ડ કો. ની નિમણુક કરવામાં જાવકને હિસાબ તથા સરવૈયું સંઘના મંત્રી તરફથી રજુ કરવામાં આવ્યું હતું. આ ઉપર સંધના જુદા જુદા સભ્યએ પિતાના વિચાર વિસ્તારથી રજુ કર્યા હતા. સંઘની વિવિધ પ્રવૃત્તિઓ ત્યાર બાદ સંધના બંધારણની કલમ ૨મીમાં ત્રીજી પેટા પ્રબુદ્ધ જીવન, વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંધ તરફથી યોજાતાં વિવિધ કલમ તરીકે નીચેની પેટા કલમ ઉમેરવા સંધની કાર્યવાહક ' પ્રકારનાં સંમેલન, પર્યટન અને સમૂહભેજન અંગે અનુકુળ સમિતિની ભલામણ સંધના મંત્રી શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા - પ્રતિકુળ ટીકાઓ તેમ જ સૂચનો સભ્ય તરફથી કરવામાં આવ્યાં તરફથી રજુ કરવામાં આવી હતી - હતાં. આ પ્રસંગે શ્રી સારાભાઇ એન. શાહને પિતાના વિચારો “સંધના હિતને સીધી કે આડકતરી રીતે હાનિ પહોંચે તેવું રજુ કરવાની પૂરી તક આપવામાં આવી હતી. સંધના મંત્રી , વર્તન કરનાર સભ્યને પિતાના વર્તન સંબંધી ખુલાસા કરવાની તરફથી અગત્યના મુદ્દાઓને ખુલાસો કરવામાં આવ્યો હતો અને તક આપ્યા બાદ ચગ્ય લાગ્યાથી સંધની કાર્યવાહક સમિતિ તે ' હવે પછી મળનારી નવી ચૂંટાયલી કાર્યવાહક સમિતિ આ સભામાં સભ્યને સંધના સભ્ય તરીકે રદ કરી શકશે અને તેનાં કારણો કરવામાં આવેલાં મહત્વનાં સૂચનને ગંભીરપણે વિચાર કરશે આપવા કાર્યવાહક સમિતિ બંધાયેલી રહેશે નહિ.” . એમ સંધનાં પ્રમુખશ્રી તરફથી જાહેર કરવામાં આવ્યું હતું. - આ સુધારે રજુ કરતાં સંધનાં મંત્રીએ જણાવ્યું હતું કે, ત્યાર બાદ રજુ કરવામાં આવેલ. વાર્ષિક વૃત્તાન્ત અને “સંસ્થાના હિતનું રક્ષણ કરતે આ પ્રકારનો નિયમ દરેક સાવ વાર્ષિક હિસાબ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતાં. અને જનિક સંસ્થાના બંધારણમાં હોય જ છે અને સંઘની સામાન્ય ત્યાર બાદ સંધનું તથા વાચનાલય અને પુસ્તકાલયનું અંદા- સભાને આ હકક તે છે જ, એમ છતાં પણ કયા સંયોગોમાં સંધના જપત્ર રજુ કરવામાં આવ્યું હતું. અને તે સર્વાનુમતે મંજુર સભ્યને રદ કરી શકાય એ મથાળા નીચેની કલમમાં આવી કશી કરવામાં આવ્યું હતું.. જોગવાઈ નથી. તે આવી સંરક્ષક જોગવાઈ હોવી, સંધના વિશાળ - ત્યાર બાદ ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. હિતને અનુલક્ષીને જરૂરી છે શરૂઆતમાં સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, બે મંત્રીઓ તથા કોષાધ્યક્ષની રદ કરવાની સત્તા સંધની કાર્યવાહક સમિતિને સંધના બંધારણમાં અનુક્રમે ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. અને નીચે જણાવેલ આપવામાં આવી છે તે આ સત્તા પણ સંધની કાર્યવાહક સમિઅધિકારીઓની સર્વાનુમતે ચૂંટણી કરવામાં આવી હતી. આ તિને આપવામાં આવે તે સર્વ પ્રકારે ઉચિત છે એમ વિચારીને ૧. શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ 'પ્રમુખ સંધના બંધારણની ૨૦મી કલમમાં ત્રીજી પેટાકલમ તરીકે ઉપર ૨. શ્રી લીલાવતીબહેન દેવીદાસ જણાવેલ પેટાકલમ સંધની કાર્યવાહક સમિતિએ આપની વિચા(ઉપ-પ્રમુખ રણા અને નિર્ણય માટે આપની સમક્ષ રજુ કરવાને મને આદેશ ૩. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ૪. શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ આપે છે અને તે મુજબ બંધારણને આ સુધારો હું આપની ૫. શ્રી રતિલાલ ચીમનલાલ કેડારી કોષાધ્યક્ષ સમક્ષ રજુ કરું છું.” આ મુજબ રજુ કરવામાં આવેલ પ્રસ્તાવની ચર્ચા શરૂ થાય - ત્યાર બાદ નવી કાર્યવાહક સમિતિ માટે ૧૫ સભ્યોની તે પહેલાં કેટલાક સભ્ય તરફથી એમ સૂચવવામાં આવ્યું કે ચૂટણી કરવાની હતી. આ માટે રજુ કરાયેલાં ૨૫ સભ્યનાં નામ, આજે આપણે સાંજના પાંચ વાગ્યાથી એકઠા થયા છીએ અને જેમાં શ્રા સારાભાઈ એન. શાહના નામને સમાવેશ થતો હતા તેમાંથી નીચે મુજબ ૧૫ સભ્યની ચૂંટણી કરવામાં અત્યારે આટલું કામ પતાવતાં સાડા આઠ થવા આવ્યા છે અને આ પ્રસ્તાવની ચર્ચા ઘણા સમય માંગી લેશે એમ લાગે છે તો આવી હતી : આજની સભા મુલતવી રાખવી અને આ બંધારણીય સુધારાની ૬. અધ્યાપક રમણલાલ સી. શાહ ચર્ચા અને નિર્ણય માટે સંઘની કાર્યવાહીની અનુકુળતા મુજબ છે. અધ્યાપિકા તારાબહેન રમણલાલ શાહ , . ' આગળ ઉપર સંઘની અસાધારણ સામાન્ય સભા સંધના મંત્રી૮. શ્રી રમણિકલાલ મણિલાલ શાહ એએ બેલાવવી.”. સૂચનાને સર્વાનુમતે સ્વીકાર થતાં સંઘની - ૯ ચીમનલાલ ચકુભાઈ શાહ ' - વાર્ષિક સભાના પરિપત્રમાં જણાવવામાં આવેલું આ બાકી રહેલું કામ હવે પછી લાવવામાં આવનાર અસાધારણ સામાન્ય સભા - ૧૦. પ્રવીણચંદ્ર ટી. શાહ ઉપર મુલતવી રાખવામાં આવ્યું અને વાર્ષિક સભા, વિસર્જિત * ૧૧ , જસુમતીબહેન મનુભાઈ કાપડિયા કરવામાં આવી. ૧૨ રતિલાલ ઉજમશી શાહ : મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ નિમતે ચૂંટણી ન હતી. અને ના પાધ્યક્ષની - ૨. શ્રી , Page #82 -------------------------------------------------------------------------- ________________ છ જ જ ૨૪6. પ્રભુ દધ છે વન તા ૧૫-૪-૫૯ નવી કાર્યવાહક સમિતિમાં સભ્યોની પૂરવણ: શાન્તિલાલ મગનલાલ શાહ - મને,શાહ વાચનાલય અને પુસ્તકાલય સમિતિની નિમણુંક ૧૯. , નાથાલાલ એમ પારેખ , રમણિકલાલ ક. કોઠારી * શ્રી મુંબઈ જૈન યુવઃ સંધની કાર્યવાહક સમિતિની સભા ૨૧. , દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી તા. ૧૪-૪-૧૯ મંગળવાર ના રોજ મળી હતી જે પ્રસંગે નવી , નેમચંદ નગીનચંદ વકીલવાળા ચુંટાયલી કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલ સભ્યની પૂરવણી હરિલાલ શંભુલાલ શાહ કરવામાં આવી હતી. ' ૨૪. , મણિબહેન નાનાલાલ હરિચંદ ટ્રસ્ટ , ૧ શ્રી, કાંતિલાલ ઉમેદચંદ નડિયા આશ્રયદાતા, ૨ , નાનચંદભાઈ શામજી મંત્રીઓ, સંયુક્ત જન વિદ્યાથી ગ્રહ - ૩ ૪ નાતમલાલ દીપચંદ શાહ - આ ઉપરાંત સંધ હસ્તક ચાલતા શ્રી મણિલાલ મેકમચંદ , લોકેની બનાવટને એક અજોડ નમને શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સમિાત માટે ચાર - થોડા દિવસ પહેલાં અમેરિકા જઇ આવેલા એક મિત્રે મને સભ્યોની નીમણુંક કરવામાં આવી. આ સમિતિ ૮ સભ્યની હોય છે. એક પુસ્તક આપ્યું અને તે વાંચી જવાની મને ખાસ ભલામણ અધિકારની રૂઇએ પાંચ ટ્રસ્ટીઓ અને સંધની નવી ચુંટાયલી કરી. તેનું નામ છે The Third Eye ધી થર્ડ આઈ. કાર્યવાહક સમિતિ તરફથી નીમાતા ચાર સભ્યો. આ પાંચ તેનો અર્થ થાય ત્રીજું લેાચન. આ પુસ્તક ટિબેટમાં વસતા લામા . ટ્રસ્ટીઓનાં નામ નીચે મુજબ છે – એટલે કે બૌધ્ધ ધર્મગુરૂની આત્મકથા હોવાનું જણાવવામાં આવ્યું * ૧ શ્રી. ચીમનલાલ ચકુંભાઈ શાહ છે. લખનારનું નામ “ટી. લેબસાંગ રમ્યા” એ મુજબ જાહેર ૨ ) પરમાનંદ કુંવરજી કાપડિયા કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ટિબેટી જીવનનું સુન્દર રેખા, રમણિકલાલ મણિલાલ શાહ ચિત્રો છે. લેખનશૈલી ભારે આકર્ષક છે. વાંચવા માંડીએ એટલે , ' ' રસ અને કુતુહલ વધતાં જાય છે અને એક વાર શરૂ કર્યા પછી 3 5 રતિલાલ ચીમનલાલ કેકારી' , ' - ૫ ) પ્રવીણચંદ્ર હેમચંદ્ર અમરચંદ છેડે પહોંચ્યા સિવાય છૂટકે રહેતો નથી. એક અમીર ઉમરાવના આ સમિતિ માટે નીચેના ચાર સભ્યની પ્રસ્તુત કાર્યવાહક કુટુંબમાં પેદા થયેલ સંતાનના બાળજીવનથી માંડીને તે કથા " શરૂ થાય છે. આ પુસ્તકમાં એમ જણાવવામાં આવ્યું છે સમિતિએ નિમણુંક કરી હતી તથા વાચનાલય અને પુસ્તકાલય કે દરેક બાળકના જન્માક્ષર અને તેના કુટુંબને • લગતી ' ', સમિતિના મંત્રી તરીકે શ્રી. ચીમનલાલ જે. શાહની નિમણુંક વિગતે જ્યોતિષીઓને પૂરી પાડવામાં આવે છે. આ ઉપરથી તે - કરવામાં આવી હતી. ' . ' કયા પ્રકારના વ્યવસાયમાં જવાને સરજાય છે તે સાતમાં વર્ષની ૬. શ્રી. ચીમનલાલ જે. શાહ –મંત્રી વર્ષગાંઠના દિવસે જ્યોતિષી જાહેર કરે છે. તે જે એમ જણાવે ૭, પો. રમણલાલ ચી. શાહ કે તે વૈદ્ય થવાને સરજાયેલ છે તે વૈદ્યકના શિક્ષણની શરૂઆત ૮. શ્રી. દીપચંદ ત્રીભવનદાસ શાહ કરવામાં આવે છે. વ્યાપારી થવાને સરજાય છે એમ કહેવામાં ' 5ચંદુલાલ સાંકળચંદ વકીલ આવતાં વ્યાપારના શિક્ષણની શરૂઆત થાય છે. જો ધર્મગુરૂ' - મંત્રીઓ, મુંબઈ જન યુવક સંઘ થવાને સરજાય છે એમ જણાવવામાં આવે તો સંસારત્યાગના - શ્રી. સંયુકત જૈન વિદ્યાર્થીગઢ જીવનની શરૂઆત કરવામાં આવે છે. પ્રસ્તુત બાળકની બાબતમાં તે " બૌદ્ધ ધર્મગુરૂ-લામા-થવાને નિમલો છે એમ જ્યોતિષી જાહેર કરે તા. ૩–૪–૫૯ના રોજ મળેલી સંયુકત જૈન વિદ્યાથીગૃહની છે, તેથી બીજે દિવસે તેનું માથું બેડું કરવામાં આવે છે અને " દ્વવાર્ષિક સામાન્ય સભાએ ચૂંટેલી નવી કાર્યવાહક સમિતિના ભગવાં વસ્ત્ર, ભિક્ષાપાત્ર તથા કમંડળ આપીને ઘરમાંથી અધિકારીઓ અને સભ્યો નીચે મુજબ છે. તેને રવાના કરવામાં આવે છે. પછી તે તે કેવી રીતે ૧. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ ટ્રસ્ટી -પ્રમુખ કઈ બૌદ્ધ મઠમાં દાખલ થાય છે, ત્યાં તેને કેવી કડક તાલીમ ' ' . . ૨ : પરમાનંદ કુંવરજી કાપડિયા ઉપ-પ્રમુખ આપવામાં આવે છે, આગળ જતાં કોઈ પણ વ્યક્તિને જોતાં તેના ,, ખુશાલભાઈ ખેંગાર ટ્રસ્ટી બધા મનેભાવ જોઈ શકે–જાણી શકે–એવી દૃષ્ટિ–શકિત પ્રાપ્ત ક, ચમનલાલ પી. શાહ - ટ્રસ્ટી- કેષાધ્યક્ષ થાય તે માટે તેના કપાળના મધ્ય ભાગમાં રહેલી તેની ત્રીજી : - “પ, શન્તિલાલ હરજીવન શાહ ટ્રસ્ટી આંખ શસ્ત્રક્રિયા કરીને ખોલવામાં આવે છે એમ જણાવીને તે , રમણિકલાલ મણિલાલ શસ્ત્રક્રિયાનું વર્ણન આવે છે અને ત્યાર બાદ જેને જૈન પરિભાષામાં ધારજલાલ ધનજીભાઈ શાહ મેન:પર્યવ જ્ઞાન કહે છે તેની તેને પ્રાપ્તિ થતાં અદષ્ટના જ્ઞાનના કપુરચંદ નેમચંદ મહેતા -આશ્રયદાતા-સભ્ય નવા નવા ચમત્કારની વિગતો આપવામાં આવી છે. પૂર્વજન્મનું ,, શ્રેયાંસપ્રસાદ જૈન " જ્ઞાન તે લગભગ દરેક ટિબેટન બાળકને હોય છે એમ તેમાં - ચંદુલાલ કસ્તુરચંદ શાહ જણાવવામાં આવ્યું છે. આમ આ પુસ્તકનું વાચન માંચ અને છે, જયંતિલાલ લલુભાઈ પરીખ આશ્રય ઉત્પન્ન કરે તેવું બની જાય છે અને આ પણ બાજુએ આવેલા જયંતિલાલ રવજીભાઈ મહેતા ટીબેટી લેકની એકદમ જુદી પડતી રીતભાત અને દિવ્ય કેટિની છે, તારાચંદ લ. કઠારી.. શકિતમત્તાથી આપણે કેટલા બધા અજાણ છીએ એમ આપણને ૧૪. દીપચંદ ત્રીભોવનદાસ શાહ. પ્રશ્ન થાય છે. વાંચતાં વાંચતાં આપણા મનમાં પ્રશ્ન થાય છે કે શું દુર્લભજી કેશવજી ખેતાણી આ બધું ખરૂં હશે ? વાસ્તવિક હશે? આમાં અત્યુકિત તે નહિં ૧૬, , ખુશાલદાસ કે. સંઘવી હોય ને ? છેતરપીંડી તે નહિ હોય ને? જો આ પ્રજા આટલી ૧૭. , રમણલાલ સી. શાહ. બધી દિવ્ય શકિત ધરાવતી હોય, તે ચીની પ્રજાથી તે આમ દ જ છે ટ્રસ્ટી છે મંત્રીએ 6 . Page #83 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૪-૫ આંખના પલકારામાં સાત કેમ થાય? શસ્ત્રક્રિયાથી ત્રીજી આંખ ખાલવાની વાત તો મન કોઈ રીતે કખુલ ન કરે. આમ મનમાં તર્કવિતર્ક પેદા થવાથી ગયા વર્ષના જુન મહીનામાં જેમને મને આહ્મારા ખાતે પરિચય થયેલા તે અનાગારિક ગાવિન્દ લામાને મેં પત્ર લખીને પૂછાવ્યું કે પ્રસ્તુત પુસ્તકમાં ટિખટી જીવનનું જે ચિત્ર આપવામાં આવ્યુ છે તે વિશ્વાસયેાગ્ય છે કે કેમ ? તેના જવાબ આવ્યા કે એ લામાની આત્મકથા માનવજાતની એક મોટા પાયાની ભયંકર બનાવટ ~ Gigantic Hoax ’છે અને તેને લેખક એક મહાન ધૂત અને ઉઠાઉગીર તરીકે આજે જાહેર થઈ ચૂકયા છે, તે પુસ્તકના લેખક એક અંગ્રેજ છે, જેનું નામ હાસ્સીન્સ' છે. તેણે ઈંગ્લાંડ બહાર કદિ પગ મૂકયા નથી અને ટિમ્બેટી ભાષાને એક શબ્દ પણ તે જાણતા નથી. આ પુસ્તક મારી ઉપર અભિપ્રાય માટે મોકલવામાં આવ્યું હતું અને તે પુસ્તક બહાર પડયું કે તરત જ મે... તેને જાહેર રીતે વખાડી નાખ્યુ હતુ. આમ હાવાથી એ પુસ્તકમાં એવુ કશુ નથી કે જે તમારે જાણવા જેવુ" હોય, સિવાય કે દુનિયાને છેતરવી કેટલી સહેલી છે તેના આ પુસ્તકના અહેાળા પ્રચાર ઉપરથી ખ્યાલ આવે તેમ છે.” અને વાંચકાને જાણીને આશ્રય થશે કે આ પુસ્તક સૌથી પહેલુ ૧૯૫૬માં પ્રગટ કરવામાં આવ્યુ છે. અને આજ સુધીમાં તેની સાત આવૃત્તિએ પ્રગટ થઈ ચૂકી છે.' આ પુસ્તક પ્રગટ કરનાર એક અ ંગ્રેજ કંપની છે. તેનુ નામ છે. મેસસ સેકર એન્ડ વારબગ” (લ‘ડન). આવા પુસ્તકની નકલે લાખ લાખની સંખ્યામાં પ્રગટ થતી હોય છે, અને તેને સૌથી મેાટા ઉપાડ અમેરિકામાં થાય છે, લેકાની મેટા પાયા ઉપરની બનાવટના આ એક અજોડ નમૂના છે. આ બનાવટથી પુસ્તકને લેખક તથા પ્રકાશક અને લાખો રૂપિયા કમાઇ ચૂક્યા હશે. લેખકનું ઠગારાપણું ખૂલ્લું થઈ જવા છતાં આજે પણ આ પુસ્તક સેંકડોની સંખ્યામાં વેચાઈ રહ્યું છે.. પરમાનદ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવનના ગ્રાહકાને વિનંતિ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકાનું લવાજમ પુરૂ થવા અગાઉ સમયસર તેમને એને લગતી જાણ કરવામાં આવે છે. અને સાથે એ પત્રમાં જણાવવામાં આવે છે કે જે પ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ‘ચ્છતા ન હેા તે। એ મુજબ જણાવવા કૃપા કરશે. જેથી વી.પી. ને ખેોટો ખેંચ' અમારે ભોગવવા ન પડે. એ પછી જે 'ગ્રાહકેાના પૈસા નથી આવતા અને જેમની ચાલુ રહેવાની ના પણ નથી આવતી 'તે ગ્રાહકાને તે પછીના અંક વી. પી. થી મોકલવામાં આવે છે. આમ છતાં પણ જેટલા વી. પી. કરવામાં આવે છે એમાંથી ધણા વી. પી. પાછા આવે છે, તેા એ વી. પી. ના ખોટા ખર્ચમાંથી અમને બચાવવા જે ગ્રાહંક ચાલુ રહેવા ઈચ્છતા ન હોય તેમને એરીતે અમને વખતસર જણાવવા ખાસ વિનતિ કરવામાં આવે છે. અને જે ગ્રાહકા ચાલુ રહે છે એ પણ મનીઓર્ડરથી પૈસા મેકલે તે તેમના ઉપર વી. પી. ના વધારાના મેજો ન પડે. આટલા સહકાર અમને જરૂર મળશે એવી આશા રાખીએ છીએ. વ્યવસ્થાપક, પ્રબુદ્ધ જીવન પૃ ૨૩૫ પરમાનંદ ૨૯ પરમાનન્દે ર ૨૪૧ ૨૪૪ વિષયસૂચિ શ્રી મુંબઇ જૈન યુવર્ક સધના વાર્ષિક વૃત્તાંત સધી વાર્ષિક સામાન્ય સભા લાકાની બનાવટનો એક અજોડ નમુનો કૂર્માંચળની પ્રરિકમ્મા આવક જાવકના હિસાબ તથા સરવૈયા ૨૪૧ કૃચિળની પરિકમ્મા, ૧૨. (કૂર્માંચળની પરિકમ્માને આ ખારમા હતા છે.) એશી સેન સાથેના વાર્તાલાપ તેમણે ઠંડા પીણાં વડે અમારૂં આતિથ્ય કર્યુ. એક બાજુએ હું અને અજિતભાઇ ભેઠા હૂંતા; જરા પાછળ મેના મેઠી હતી. મારી સમીપમાં ખેશી સેન, તેમની ખાજુએ એક વચારૃધ્ધ અંગ્રેજ મહિલા જે આમેરામાં જ રહેતાં હતાં અને ખેાશી દ ંપતીને મળવા આવી ચડયા હતાં અને તેમની પડખે અને મારી સામે જરા દૂર ખેશી સેનનાં પત્ની બેઠાં હતાં. મેં બેશી સેનને મારા પરિચય આપ્યા, અજિતભાઈની તથા મેનાની ઓળખાણ કરાવી. અજિતભાઇ અંબર ચરખાનું કામ કરી રહ્યા છે એમ જાણીને અંબર ચરખા સ ંબંધમાં તેમણે ઊંડી ઇન્તેજારી - દર્શાવી એને નમુના રૂપે અંબર ચરખાને આખા એક સેટલેરેટરી ઉપર મેકલી આપવા સૂચના કરી. ત્યાર પછી તેમના સ ંશોધનકાય વિષે મારા દિલમાં પ્રગટેલા આદર મે વ્યકત કર્યાં. તેના જવામાં તેમણે જણાવ્યું કે “આવા કાય માં મારી શકિત સલગ્ન કરવાને મને સુયેાગ મળ્યા છે તેને હું જરૂર મારૂ મેાટુ' નસીબ. સમજુ છુ. આ રસ્તે જો હુ ન ચઢયા હોત અને પૈસા કમાવાના રસ્તે ચાલ્યેા હોત તો હુ પણ આજે કેટલાંય કાળાંધાળાં કરી રહ્યો હાત ?” પછી પેાતાની આજ સુધીની સ’શાધન પ્રવૃત્તિ સંબંધે ખેલતાં જણાવ્યું કે “આ પ્રવૃત્તિ મેં શરૂ કરી ત્યારે અહિંના કાષ્ટ ધનિકાના કે સ ંસ્થાઓને મને ટેકો નહાતા. જીવનની શરૂઆતના વર્ષોંમાં જ જગદીશચંદ્ર બેઝ સાથે ઈંગ્લાંડ વગેરે દેશામાં કરવાનું બનેલું. તેના પરિણામે ઇંગ્લાંડ અમેરિકામાં મતે કેટલાક સંધા બંધાયેલા. ત્યાં વસતા અમુક મિત્રાએ મને મદદ કરી અને મારા કાયની શરૂઆત થઈ. હવે તે સરકારની મારા ઉપર ખૂબ કૃપા છે. અને હું જે માગુ છું તે મને મળે છે, આમ મેં જ્યારે જ્યારે જેની અપેક્ષા કરી ત્યારે ત્યારે તે મને એમ જ મળતું આવ્યું છે, અને મારૂં કાર્ય આગળ વધતુ રહ્યુ છે, અને તે માટે કાષ્ઠની સામે મારે હાથ લવવા પડયા નથી કે દીનતા અનુભવવી પડી નથી. ઇશ્વરની મારાં ઉપર સદા કૃપા' વરસતી રહી છે.” આમ ધીમે ધીમે તે ખેલવાના moodમાંતાનમાં—આવતા ગયા અને તેમના મેઢામાંથી ભૂતકાળનાં કઇં કંઇ સ્મરણા ટપકવા લાગ્યાં. ગાંધીજી વિષે વાત નીળકતાં તેમણે પોતાનું એક બ્રુનુ સ્મરણ તાજી કરીને જણાવ્યું કે “હું ૧૯૧૪ માં લડનમાં સ્વ, ગેાપાલકૃષ્ણ ગોખલેને ત્યાં હતા. ગેાખલેજીની મારા ઉપર બહુ પ્રીતિ હતી. એ દિવસેામાં દક્ષિણ આફ્રિકાથી ત્યાંના આપણા હિંદી ભાઇઓને કેસ અંગ્રેજ પ્રજા સમક્ષ રજુ, કરવા માટે ગાંધીજી ઇંગ્લાંડ આવેલા, અને એક દિવસ ગેાખલેજીને ત્યાં તેઓ મળવા આવી ચડયા. તેમને પરિચય કરાવતાં ગોખલેજીએ મને કહેલું કે “Here is the future leader of India'આ ભારતના ભાવી નેતા છે” ગુરૂદેવ ટાગાર, સી. એક્ એન્ડ્રુઝ, પેટ્રીક ગેડીસ—ગયા જમાનાની એ મહાન વ્યક્તિએ સાથે તેમને ધણા સમાગમ રહેતા, તેમણે ટાગાર સાથેના એક પ્રસંગ યાદ કરતાં જણાવ્યું કે એક વખત ગુરૂદેવ, પેટ્રીક , ગેડીસ અને હું ખેડા હતા. કોઈ ચર્ચાના અનુસ'ધાનમાં ગુરૂદેવ ખેલ્યા કે મહાદેવની આપણી પૌરાણિક કલ્પના—જટાજુટધારી યેાગી, સ્મશાનમાં ધુણી ધખાવીને બેઠેલા, ગળામાં સર્પ વીંટળાયેલા અને વળી શરીર ઉપર લટકતી ખોપરીઓની રૂંઢમાળ, એક હાથમાં ત્રિશૂળ, ખીજા હાથમાં ડમરૂ, માથે વળી બીજના ચંદ્રમા ભાંગ પીને મસ્ત રહેનારા-ઈશ્વર વિષેની આવી વિચિત્ર જંગલી કલ્પનાઆને આપણે જડમૂળથી ઉખેડી નાંખવી. તેઇએ.'' એ સાંભળીને મે . Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪ર કહ્યું કે “મહાદેવ વિષે આવી કલ્પના છે એ બરાબર છે. પણ આપણે તેનું અનુકરણ કરતા નથી, પણ તેમના દિચ્ય ગુણાનુ ચિન્તન સ્મરણ કરીએ છીએ અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ છીએ, જ્યારે (ગુરૂદેવ સામે આંગળી કરીને મેં કહ્યુ)–આ જીવતા જાગતા આપણા શિવ છે. તેમની ભવ્ય જીવનપ્રતિભાના કાઈ વિચાર કરતું નથી, પણ તેમના અનુયાયીઓ તેમની માક લાંબા વાળ રાખે છે, ડાઢી વધારે છે, લાંખી કફની પહેરે છે; અને જાત જાતની ટાપટીપ કરે છે. આમ તેમના બાહ્ય અંગેાની જ કેવળ નકલ કરે છે. તેનું શું કરવું ? ” આ સાંભળીને ગુરૂદેવ અને પેટ્રીક ગેડીસ ખૂબ હસી. પડેલા. શુદ્ધ જીવન તેમને મેં પૂછ્યું : “આપે. સ્વામી વિવેકાનંદને જોયેલા ?” તેમણે જવાબ આપ્યો કે “નાનપણુમાં જોયા હાય તા મને યાદ નથી. પણ તેમના કોઇ સમાગમમાં આવવાનું તે બન્યુ જ નહતુ. આમ છતાં તેમના સીધા સપર્કમાં આવેલી બીજી કેટલીક વ્યકિતઓના મને સારા પરિચય થયા છે. વળી પરમહ`સનાં પત્ની શારદાદેવીના સાન્નિધ્યમાં રહેવાનુ સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. છે. રામકૃષ્ણ મીશનના સ્વામીઓને મને વર્ષોંથી ગાઢ પરિચય રહ્યો છે, એટલું જ નહિ પણ તેમના મને હ ંમેશા આશીર્વાદ મળતા રહ્યા છે. અને એ રીતે હું મારી જાતને ખરે સુભાગી લેખું છું.” તેમની સંશોધન પ્રવૃત્તિ સબંધે તેમણે જણાવ્યું કે વિજ્ઞાનની એકધારી ઉપાસનામાં મને એક સરખા રસ રહ્યો છે અને તેમાં મને મારા જીવનનુ fulfilment–પરિપૂતિ –લાગી છે. હું કોઇ પણ વખતે કાઇ પણ યુનિવર્સીિટી સમક્ષ નારો એક યા ખીજો પેપર રજુ કરીને ડોકટરેટ મેળવી શકયા હાત, પણ મેં કદિ તેવી આકાંક્ષા સેવી નથી. મારા એક નિકટ મિત્રે મને સલાહ આપેલી કે જ્યારે તમારે તમારા વિકાસ ઉપરતાળુ મારવુ હોય ત્યારે જ તમારે ડોકટરેટ મેળવવાના વિચાર કરવા.” આ તેમની સલાહમાં મને કેટલુંક તથ્ય લાગ્યું છે." તેમને મેં કહ્યું કે “આજે આપની ૭૦-૭૧ વર્ષની ઉમ્મર થઇ છે. આજ સુધીમાં આપને ઘણી વિશિષ્ટ વ્યકિતને પરિચત્ર થયા છે, વિવિધ પ્રકારના અનુભવમાંથી આપ પસાર થયા છે, જીવનનુ આપને ચોકકસ દર્શન પ્રાપ્ત થયું છે, તે આપ આપની આત્મકથા લખવાનું કેમ ન વિચારે? આપની પોતાની મહત્તા બાજુએ રાખીએ તે પણ જો એવુ કાંઇક લખેા તા દેશની અનેક મહાન વિભૂતિ વિષે પણ આપ ઘણા નવા પ્રકાશ પાડી શકા:” જવાખમાં તેમણે જણાવ્યું કે “એક રીતે તમે કહે છે એ ઠીક છે. પણ એક. તે હું મારા કામમાં ખૂબ ડુબેલા રહુ છુ તેમાંથી તમે કહે છે તેવું લખવાની હાલ ફુરસદ છે નિહ. પણ ધારા કે મને ફુરસદ મળે તે પણ જ્યાં સુધી અંદરથી અવાજ ન આવે ત્યાં સુધી એવુ કશુ લખવા હું. પ્રવૃત્ત ન થાઉં, કારણ કે એવા અંદરના અવાજ સિવાય મારા વિષે હું લખવા એસ્સુ તે। તેમાં આત્મશ્લાધા સિવાય ખીજી' કશું જ ન આવે. એ તા જ્યારે મધરને-માતાને આદેશ થાય ત્યારે જ બની શકે.'' તેમના આ જવાબમાં રહેલી નિખાલસતા, નમ્રતા અને સરળતાથી હું ખુબ મુગ્ધ થયા. અમે જ્યાં એઠા હતા ત્યાંથી દૂર દૂર સુધીના પ્રદેશા દૃષ્ટિગોચર થતા હતા. નીચે માટી ખીણ હતી. આજુબાજુ પવ તા પડાવ નાંખીને પડયા હતા. પશ્ચિમ આકાશમાં સૂર્યબિંબ લટકી રહ્યું હતું. વાતાવરણમાં સત્ર શાન્તિ, ગભીરતા છવાઇ રહી હતી. હું એકાગ્ર મનથી. ખેાથી સેનને સાંભળી રહ્યો હતા. તા ૧૫-૪-૧૯ તીર્થસ્થાન છે, કારણ કે તેના કાઇ પણ ભાગમાં જએ તા આપણને અગાધ વિશાળતાનાં દર્શન થાય છે અને તે જોતાં આપણે સહજપણે વિનમ્ર બની જઇએ છીએ. વળી સાધારણ રીતે પ્રવાસીએ. ખાવું પીવું કરવું અને મજા કરવી આવી વૃત્તિથી પ્રેરિત હાય છે, પણ મારી વૃત્તિ આ પ્રવાસ દરમિયાન ચિત્તના ઉષ્મીકરણની, પામર ઇચ્છા અને સાંકડા વિચારોથી મુકત બનવાની, સ્થાયી પ્રસન્નતા પ્રાપ્ત કરવાની, અને આધ્યાત્મિક અનુભૂતિ જેવું જે કાંઈ હોય તે પ્રાપ્ત કરવાની રહી છે. આ બાજુના પરિભ્રમણ દરમિયાન અપૂર્વ આનંદ-ઉલ્લાસનેા, સન શાન્તિને, ઊંડી પ્રસન્નતાના મે ઠીક ઠીક અનુભવ કર્યાં છે, પણુ spiritual realisation–દિવ્યતત્ત્વના સાક્ષાત્કાર-આવું કાંધ છે કે નહિ અને હોય તે તેનું શું સ્વરૂપ હાય-આ પ્રશ્ન હ મારી સામે અણુઉકેલ્યા ઉભા છે. કૌસાનીમાં અમે આઠ દિવસ રહ્યા. ઘણી વાર રાતના એકલા ખેઠે હું આ બાબતને વિચાર કરતા હતા, પણ મને શૂન્યતા સિવાય બીજું કશું દેખાતુ નહોતું. આપને આવા કાંઇ અનુભવ થયો છે ખરો ?”’ જવાબમાં તેમણે જણાવ્યું કે આ આધ્યાત્મિક અનુભૂતિ છે તે કાંઇ એકાંતમાં શાન્તિમાં જ થાય છે એમ નથી. તેમ એ માત્ર ભણેલા ગણેલા સુશિક્ષિતને જ થાય છે એમ પણ નથી. આખરે એ તો ઇશ્વરની– ધરનીકૃપાને જ વિષય છે. અભણ અણુધડ માણસમાં એ યાત અવતરે છે અને જેમ પારસમણીના સ્પથી લાટુ સેાનું થઇ જાય તેમ તે માનવી એકાએક બદલાઇ જાય છે. પરમહંસન જીવનમાં આજે જેને આપણે ભણતર કહીએ છીએ તેની "કાઇ ભ્રાંમકા જ કર્યાં હતી ? એમ છતાં એ કેવી મોટી વિભૂતિ હતા ? કોઇ પોસ્ટમેન, કોઇ કલાક, ક્રાઇ સાની, લુહાર, ક્રાઇ હિરજન ભગવત્કૃપાનું પાત્ર બન્યાની અને પરિણામે તેના જીવનમાં આમૂલ પરિવત ન નીપજ્યાની વાતેા. આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આપણા સન્તા મેટા ભાગે નીચેના થરમાંથી પેદા થયા છે અને તે enlightened souls-પ્રકાશજવલ આત્મા-નહિ તે બીજુ શું છે ? મતે, તમે પૂછે છે એવી આધ્યાત્મિક અનુભૂતિ એ ત્રણ વાર થષ્ટ છે. એક વાર તા કલકત્તાના વીચ લતામાં હુ બેઠો હતો અને મને આવા કાંઇક અનુભવ થયેલા. આ શુ છે તેનું વણુ ન હું તમારી પાસે શી રીતે કરૂ ? કાષ્ટ અવણુ નીય જ્યોતિને ભાસ–આવું કાંઇક સમજોને ? પણ તેના પરિણામે આપણા આન્તર મનમાં કોઇ એવી શાન્તિ, પ્રસન્નતા જન્મે છે જે જલ્દિ ભુંસાતી નથી અને આપણા ચિત્તને સમધારણની નવી કાઇ. તાકાત મળતી હોય એમ લાગે છે, પણ તમારે આ સબંધમાં કદિ નિરાશ ન બનવું, પ્રયત્ન હશે, ઝંખના હશે, દિલમાં ઊંડી આરઝુ હશે તે કાઈ પણ દિવસે ભગવાનની કૃપા તમારી ઉપર ઉતરવાની અને તમને દિવ્ય પ્રકાશની અનુભૂતિ થવાની'' આમ અમારી વાર્તાનું વહેણ વહી રહ્યું હતું; પણ હવે સૂર્ય આથમી ચુકયા હતા; દિવસનું અજવાળું એવામાં તેમણે મને પૂછ્યું, “આ બાજી કર્યાં કર્યાં કર્યાં?' તેના જવાબમાં અમારા પ્રવાસને ટુંકાણમાં મે ખ્યાલ આપ્યો અને જણાવ્યું કે આ વખતના પ્રવાસ દરમિયાન મારા મનનો ભાવ એક યાત્રિકને રહ્યો છે. મારે મન હિમાલય આખા એક સરવા લાગ્યું હતું. મને થયું કે હવે અમારે તેમની રજા લેવી જોઇએ, એટલે અમે રજા માગી. હું ઉભા થયા; તેમની પાસે ગયા, અને તેમને નમસ્કાર કરવા જતાં મારાથી વળગી પડાયું, અને તેમણે પણ મને છાતી સરસો ચાંપ્યા અને અમે છૂટા પડયા. આ રીતે અમારા એ મધુર-કાંઇક અંશે આધ્યાત્મિક-મીલના અન્ત આવ્યો. જેનામાં કાઇ આધ્યાત્મિક ઝળક તરવરી રહી છે એવા એક સાધુ પુરૂષને મેં તેમનામાં નિહાળ્યા. તેમની શારીરિક 'ચાઇ સારી છે. અને શરીર પણ ભરેલુ છે. વણુ ગારા નહિ, શ્યામ નહિ એવા છે અને તેમની મુખાકૃતિ જાણે કે મૂર્તિ મન્ત સૌમ્યતા જ ન હેાય એવી સ્વસ્થ, શાન્ત, પ્રસન્ન છે. તેમની વિદાય લેતાં પહેલાં તેમને હુ' ફરી રીતે જોઇ રહ્યો. આમારા છેડતાં Page #85 -------------------------------------------------------------------------- ________________ કે તા ૧૫-૪-૫૯ ૨૪૩ ' પહેલાં તેમને ફરીથી એકવાર મળી લેવાની ઈચ્છા હતી પણ જે અહિંથી ૧૪ માઈલ દૂર છે તે પણ દષ્ટિગોચર થતું હતું. ' ' તે પાછળના દિવસોમાં એ અવકાશ ન રહ્યો. તેમની સાથેના આ સવારના સૂર્યોદય અને આ દિવસોમાં કૃષ્ણપક્ષની શરૂઆત હોવાથી, સમાગમની મારા ચિત્ત ઉપર ચિરકાળ માટે કોઈ ઊંડી છાપ પડી ' રાત્રીનાં ચંદ્રોદય અમારી આંખનું રંજન કરતા હતા..'. ગઈ, આભેરા એટલે બેશીસેન એમ મારા મનમાં વણાઈ ગયું. - મધુમક્ષિકાપાલન , આવા સઘન અનુભવથી પ્રભાવિત બનેલે હું મેના અને અજિત- - અહિં અમે રહ્યા તે દરમિયાન અભયમહારાજ સાથેની વાત ભાઈ. સાથે રામકૃષ્ણધામ આવી પહોંચ્યો અને એ સમયે ચાલી દ્વારા મધુમક્ષિકાપાલનને લગતી અનેક બાબતો જાણવા મળી. ' રહેલી સાયં પ્રાર્થનામાં અમે જોડાઈ ગયાં. મહાબળેશ્વરમાં મધુમક્ષિકા પાલનનું મોટું કેન્દ્ર છે. ત્યાંથી મને રામકૃષ્ણધામ , આને લગતી કેટલીક માહીતી મળી હતી. પણ અહિં તે અમે અમે જ્યાં ઉતર્યા હતા તે રામકૃષ્ણ ધામ- રામકૃષ્ણ આશ્ર આશ્ર. લગભગ બે અઠવાડિયું રહ્યા અને મધના ઉત્પાદનને લગતી બધી હું મથી તદ્ન અલગ સંસ્થા છે. તેના મુખ્ય સંચાલક સ્વામી * ની પ્રક્રિયાઓ અમારી સામે જ ચાલ્યા કરતી હતી. તેથી આ ઉદ્યો ! પરબ્રહ્માનંદજી જેમને સ્થાનિક લોકે “અભય મહારાજના નામથી ગને લગતી મારી સમજણ ઘણી સ્પષ્ટ થઈ. જ્યારે આજે ચાલતે : ' ઓળખે છે, તેઓ મૂળ રામકૃષ્ણ મીશન સાથે જોડાયેલા સંન્યાસી રેશમના ઉદ્યોગ કેવળ હિંસા ઉપર જ નિર્ભર છે ત્યારે આ ઉદ્યોગ ' હતા. પણ એ મીશનના અધિષ્ઠાતાઓ સાથે મતભેદ પડતાં તેઓ માખીઓ સાથે સંબંધ ધરાવતા હોવા છતાં અહિંસક છે તેનું ' . એ મીશનથી છુટા થયા હતા અને તેમણે આ નવી સંસ્થા ઉભી પૂરું ભાન થયું. અમારી સાથે બાળકે હતાં તેમને મધમાખીની કરી કરી હતી. આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ મધુમક્ષિકાને ઉછેર અને * બહુ બીક હતી. અહિં રહેતાં તેમની તે બીક સાવ નાબુદ થઈ | મધનું ઉત્પાદન છે, જેને મધુમક્ષિકા પાલનમાં રસ હોય તેને તે ગઈ. તેમને અને અમને પણ, સ્વામીજી અને અન્ય કાર્યકરોને વ્યવસાયની અહિં વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે. માખીઓના દળ સાથે તદ્દન નિર્ભયપણે વ્યવહાર કરતા જોઈને, રામકૃષ્ણધામમાં આ વ્યવસાયને લગતું વિપુલ સાહિત્ય અને પુષ્કળ ભારે આશ્ચર્ય થતું. માખી આપણને કદી કરડવા માંગતી જ નથી, ' સાધન સામગ્રી છે, એથવા તે અહિં આ વિષયની એક પ્રકારની છે એ પારસી પણ જયારે આપણે તેનાથી ચમકીને આમથી તેમ હાથ ઉછા• લેબોરેટરી છે એમ કહીએ તો ચાલે. મધુમક્ષિકાના ઉછેરની અને ળીએ છીએ ત્યારે માખીને પિતાને ભય લાગે છે અને આત્મછે. મધના ઉત્પાદનને લગતી અહિં પંદરથી વીશ પેટીઓ રાખવામાં રક્ષણુના ખ્યાલથી આપણને કરડવા આવે છે અને આ સંબંધમાં આવી છે. ભારત સરકારને ગ્રામોદ્યોગ ખાતા દ્વારા આ સંસ્થાને વિશેષ આશ્ચર્યજનક બીના છે એ જાણવામાં આવી કે માખી "સારો ટકે છે. અહિં ઉત્પન્ન થતું મધ સ્થાનિક વપરાશમાં તેમજ આપણને કરડે છે ત્યારે ડંખ મૂક્તાં તેના શરીરનું આંતરડું, * આ બજુનાં ઔષધાલયેની જરૂરિયાતને પહોંચી વળવામાં વહેં ખેંચાઈ આવે છે, અને પરિણામે તે થોડી વારમાં મરણ પામે છે, ચાઈ જાય છે. મુંબઈ આદિ સ્થળેએ મોકલી શકાય એટલો જ આવી માખી પછી મધપેટીમાં પાછી જતી નથી અને પાછી ' '.અહિં એકઠો થતાં નથી. નવા આગન્તુકાનું સ્વામીજી અહિં પેદા ' - જાય છે તે દરવાજે બેઠેલા ચેકીદારો તેને અંદર દાખલ થવા થતા મધથી જ સ્વાગત કરે છે. દેતા નથી. માખીઓના સામુદાયિક જીવનની આવી કંઈ કંઈ વાતે અમને સ્વામીજી પાસેથી જાણવા મળી. .. આત્મારા વિશે કેટલીક માહીતી રેશમ હિંસક–અહિંસક આમેરા ઉત્તમ દક્ષિણ પાઘડી મને વસેલુ એક લાંબા રેશમ સંબંધમાં પણ સ્વામીજીએ અમને ન પ્રકાશ પાડ્યો , પર્વતની કાર ઉપર આવેલું વીસથી પચીશ હજારની વસ્તીનું સાધારણ રીતે રેશમના કીડાએ શેતુરના પાન ઉપર ઉછરે છે, ' ' બહુ પુરાણું શહેર છે. જ્યાં આત્મારા લઈ આવતી બસો અટકવાનું * પિતાના શરીરમાંથી રેશમને તાર કાઢીને પોતાની આસપાસ રહેશ- ' રથાને છે તે પાકી સડક રામકૃષ્ણ આશ્રમ સુધી જાય છે અને મનું કોકડું બનાવે છે, અને અંદરના કીડાને પાંખ કુટે છે એટલે આ સડક ઉપર હોટેલ, શપ, સુધરેલી ઢબની દુકાનો, મંદિર, કાકડાને વીધીને તે બહાર નીકળે છે અને એમ કરે છે ત્યારે ' સરકારી ઓફિસે વગેરે આવેલ છે. આને “ભાલ. રોડ” કહે છે, કેમકડાને બધા તાર તૂટી જાય છે. તેથી કોકડાને અખંડ રાખવા * * , ' આના સમાન્તર ઉંચાણમાં દેશી ઢબની લાંબી બજાર છે. ત્યાં માટે પાંખાળા કીડે બહાર નીકળે તે પહેલાં કેકડાને શેકી નાખ મીઠાઇવાળાઓની, ફળ કુલ વેચનારાઓની, કા૫ડની, સેનીઓની, વામાં આવે છે. આમાંથી જે પેદા થાય છે તે કેવળ હિંસક રેશમ ફોટોગ્રાફીની તેમજ પરચુરણ ચીજોની સંખ્યાબંધ દુકાને છે. છે. કેકડાને રોકવામાં ન આવે અને પાંખાળે કીડે નીકળી જાય અહિં વિવિધ પ્રકારનાં ફળો તથા જાત જાતની મીઠા મળે છે. પછી પાછળ રહેતા કેકડાના તુટેલા તારને સાંધીને જે રેમમ તેની પાછળ થડા નીચાણના ભાગમાં રામકૃષ્ણધામનું મકાન બનાવવામાં આવે છે તે જ અહિંસક રેશમ કહી શકાય. આ રેશમ , , ' આવેલ છે. આ મકાન બે માળનું છે. અહિં ધામ સાથે પરિચિત આ પહેલાં રેશમ જેવું મુલાયમ અને સફાઈદાર હેતું નથી. એવા પ્રવાસીઓ કુટુંબ સાથે પાંચ પંદર દિવસ રહી શકે એવી . પણ સ્વામીજીએ અહિંસક રેશમ ઉત્પન્ન કરવાની એક બીજી સગવડવાળા થડા એરાઓ છે. ધામમાં વસતા લેકે માટે રસોડું જ રીતે સમજાવી. તેમણે કહ્યું કે જે શેતુરને બદલે કેસ્ટરનાં પાન ચાલે છે. ધામમાં હોમીઓપેથીનું એક દવાખાનું છે. ત્યાં એક ઉપર રેશમના કીડાઓને ઉછેરવામાં આવે છે તે કીડાએ પિતાની આસપાસ એક સળંગ તારનું કોકડું નહિ પણ રૂ જેવું કોકડું સ્વામીજી આસપાસ વસૂતા લોકોને મત દવા આપે છે. આને ત્યાંના લેકે ખૂબ લાભ લે છે. આ હોમીઓપેથ સ્વામીજી જે બનાવે છે. આ કેકડામાંથી કીડે નીકળી જાય તે પણ કોકડાને કુશ અડચણ આવતી નથી. આ કેકડાને રૂની માફક પીંજીને તેને કઈ બોલાવવા આવે તે દદીઓને જોવા જાય છે અને અનેક તાર બનાવવાનો હોય છે અને તેમાંથી જે રેશમ બને છે તે પણ પ્રકારની રાહત આપે છે. અહિંસક લેટિનું રેશમ કહેવાય. આ જાતનું રેશમ આસામ અને અમે ઉતર્યા હતા ત્યાં પાંચેક ઓરડાની હાર હતી અને આગળ પહોળો વરંડ-પરશાળ-હતી. અહિં અમે બેસતા, ઉઠતા . સીકના નામથી ઓળખવામાં આવે છે અને માર્કેટમાં સારો મુર્શિદાબાદમાં બનાવવામાં આવે છે અને તેને મીગા અને ટશર " અને એક ખૂણે પડેલા મેટા ટેબલ આસપાસ બેસીને ભોજન પ્રમાણમાં મળી શકે છે. અહિંસાપ્રધાન જૈનેને રેશમી કાપડ કરતા. અહિંથી આત્મારાના પર્વતની પાછળની ખીણુ અને તેની : વાપરવાનો આગ્રહ હોય તે આવું રેશમી કાપડ મેળવવા તેમણે પાછળને વિશાળ પર્વત દેખાતા હતા. અને વળી જેમણી બાજુએ પ્રયત્ન કરવો જોઇએ. અને આ પ્રકારના રેશમના ઉત્પાદનદૂર દૂરના ગિરિપ્રદેશ નજરે પડતા હતા. મુકતેશ્વરનું ગિરિશિખર વ્યવસાયને ઉતેજન આપવું જોઈએ. પરમાનંદ તે Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૪૫ ભેટના ભેટ . શ્રી મુંબઈ જૈન યુવક સંઘ શ્રી “પ્રબુદ્ધ જીવન ને સંવત ર૦૧૪ના આ વદ ૦)) ના દિવસે પુરા થતા વર્ષને આવક થતા ખર્ચને હિસાબ આવક ... ' - ખર્ચ - લવાજમના ' રૂા. ન. પૈ રૂા. ન. હૈ. . , રૂ. ન. પે. રેકડા આવ્યા . ..૧૧૨૨–૩૬ માણસને પગારના . ... ૧૩૩૦-૦૦ છે. શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને પેપર ખર્ચ ... ' .. ૬૬૮-પર શી મેકલવામાં આવે છે તેના એડજસ્ટ ર્યા. • .૧૨૦-૦૦ ૨૧૪૨-૩૬. છપામણી ખર્ચ ... ... ૨૭૭૦–૭૮ ભેટના : ૩૬-૦૦ પિસ્ટેજ ખર્ચ . . ૫૮-૨૫ વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને પરચુરણું ખર્ચ ૧૨૨–૨૨ ' : વધારો. . ૩૧૭૧-૪૧ કલ રૂા. ૫૩૪૯-૭૭ કુલ રૂા. પ૩૪૯-૭૭ શ્રી મુંબઈજૈન યુવક સંઘને સંવત ર૦૧૪ના આ વદ ૦)) ના દિવસે પુરા થતાં વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક ' ખર્ચ . . ન. ' '' પગારના .. .. ૧૩૩૦-૦૦ ચાલુ તથા વ્યાખ્યાનમાળા દરમિયાન ૧૧૫૬–૭૨ મકાન ભાડુ તથા વીજળી ખર્ચ .. ૧૯૩–૯૨ પ્રીન્ટીંગ અને સ્ટેશનરી .. ૯૬-૯૮ લવાજમના પેસ્ટેજ ખર્ચ ... ૭૫-૬૪ સંવત ૨૦૧૩ ના ૧૫-૦૦ એડીટરોને ઓનરેરીયમના ૫૦- , ૨૦૧૪ ના ૧૭૦૦-૦૦ - પરચુરણ ખર્ચ ૧૭૧૫-૦૦ બાદ: સભ્યને “પ્રબુદ્ધ જીવનની કોપી વ્યાખ્યાનમાળા ખર્ચ ૧૨૫૬-૪૭ ફ્રી મેકલવાના લવાજમના એડજસ્ટ : ફરનીચર ૫ર ઘસારાને . ૨૫-૦૦ ••• .••• ૧૦૨૦-૦૦' ૬૯૫-૦૦ ૩૩૯૧-૬૧ વ્યાજના વર્ષ દરમિયાન ખર્ચ કરતાં આવકનો ડીબેંચ ઉપર ... ... ૩૩૩-૮૨ વધારે શ્રી જનરલ ફંડ ખાતે લઈ ગયા ૮૫૯૮-૨૬ બેંકના ચાલુ ખાતા પર '. . ૧૬-૫૮ ૩૫૦-૪૦ ઇન્કમટેક્ષ રીફંડનાં ... .. ૪૮૯-૭૩. દર્શન અને ચિંતનના પુસ્તકે વેચાણ પરના કમીશનના (નેટ 'સરવૈયા ના ... ... . કુલ રૂા. ૧૧૯૮૯-૮૭. કુલ રૂ. ૧૧૯૮૯-૮૭ સંવત ૨૦૧૪ ના આસો વદ ૦)) ના દિવસનું સરવૈયું ફડો અને દેવું * મિલ્કત અને લેણું મિ રૂા. ન. ૨. રૂા. ન. ૫. શ્રી રીઝર્વ ફંડ ખાતું ઈન્વેસ્ટમેંટસ (ચેપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી ફેઈસ વેલ્યુ સંઘ હસ્તકના ફંડ : પ ટકાના ધી ઈનડીયન શ્રી પુસ્તક પ્રકાશન ખાતું હ્યુમ પાઇપ કુ. લી. ના ગયા સરવૈયા મુજબ બાકી | ડીબેચરે .. , ૪૦૦૦ ૪૨૭૬૭૮ શ્રી વૈદ્યકીય રાહત ખાતું : ૫ ટકાના કાલટેક્ષ ઓઇલ ગયા સરવૈયા મુજબ બાકી ૧૫૦-૪૭, - (ઈન્ડીયા) લી. ના ડીબેંચરે ૫૦૦૦ ૫૩૦૬-૦૦ ૯૫૪ર૩૯ ઉમેરે: વર્ષ દરમિયાન ભેટના ૧૧-૦૦ ફરનીચર (ખરીદ કીમત) ૧૬૧–૪૭ ગયા સરવૈયા મુજબ બાકી . બાદ: વર્ષ દરમિયાન વૈદ્યકીય. બાદ: કુલ ઘસારાના લખી રાહત અર્ચના ૧૫૬-૫૬ વાળ્યા . . . . . . ' કર્યા કે ૨૯૪-૦૨ - - - * * * - ૧૧૦૦-૦૦ ૩૦૩-૧૬ ૧૦૦-૩૦-૦૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૪-૧૯ શ્રી પ્રજ્ઞાચક્ષુ કુંડ વર્ષ દરમિયાન ભેટના શ્રી માવજત ખાતું ગયા સરવૈયા મુજબ બાકી ૩૫૯– ૭૮ ઉમેરો: ધસારાના કુલ વસુલ આવ્યા દેવું • અગાઉથી આવેલા લવાજમા માવજતના સાધન અંગે ડીપોઝીટ શ્રી અલ્પાહાર ખાતું શ્રી પટન ખાતુ પંડિત સુખલાલજી સન્માન સમિતિ જ્ઞાનેદય ટ્રસ્ટ ફંડ કચ્છી વીશા ઓસવાલ પ્રીટીંગ પ્રેસ શ્રી જનરલ ફંડ ગયા સરવૈયા મુજબ બાકી ર ઉમેરે; શ્રીજૈન યુવક સંઘના આવક ખર્ચ ખાતેથી લાવ્યા માદ શ્રી ‘પ્રબુદ્ધ જીવન'ના । આવક ખર્ચ ખાતેથી લાવ્યાં 4-193 :: : : : ... વ્યાજનાં સીકયુરીટીઓના પબ્લીક લીમીટેડ કંપનીના ડીએચરાના ભેટના પુસ્તકાના લવાજમના પરચુરણ આવક પસ્તીના વેચાણના પાસબુક વેચાણના પુસ્તકા માડા આવતાં તથા ખાવાઇ જતાં ક્રૂડના રૂા. ન. પે, શ. ન. . ૧૦-૦૦ ૩૬૫-૧૧ ૫૦-૦૦ ૩૬-૦૯ ૩૫૯-૪૦ ૩૩-૨૬ ૧૪૬-૩૪ ૮૪૦-૫૪ ૨૦૦-૦૦ ૧૧૪૧૯-૧૬ પ્રબુદ્ધ જીવન ૩૪૫૪-૦૮ ૧૪૨-૨૫ ૪૩-૫૬ ૨૧૧૯-૫૪ ૬૬૭૩-૬૨ ૧૦-૦૦ ૯૬૨-૫૦ ૧૧૨૨-૧૦ ૫૩૩૫-૫૦ ૭૧૫-૨૫ ૪૬-૭૯ ૨૩૨-૬૦ ઇન્વેસ્ટમે’ટ્સ પર લેણુ થયેલ વ્યાજ લેષુ (સદ્ધર) શ્રી મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક પુસ્તકાલય અને વાંચનાલય કુલ શ. ૭૪૦૫-૮૫ સભ્ય લવાજમના શ્રી ગુર્જર ગ્ર ંથરત્ન કાર્યાલય સ્ટાફ પાસે રોકડ તથા એક માછી ધી ખેંક ઓફ ઇન્ડીયા લી. ના ચાલુ ખાતે કડ શીલક સુન્દરમ્ શ્રી સત્યમ્ શિવ પુસ્તક પ્રકાશન ખાતુ ગયા સરવૈયા મુજબ બાકી માદ: પુસ્તકો વેચાણુના કુલ આવ્યા શ્રી એધિસત્ત્વ પુસ્તક પ્રકાશન ખાતુ ગયા સરવૈયા મુજબ બાકી ૮૫૮૯-૨૬ ૨૦૦૧૮-૦૨ ૩૧૭૧-૪૧ ૧૬૮૪૬-૬i ૧૮-૮૭ કુલ રૂા. ૨૩૫૨૦–૨૩ કુલ રૂા. ૨૩પર૦-૨૩ શ્રી મુંબઇ જૈન યુવક સંધ મુંબઇનુ` ઉપરનું સરવૈયુ મજકુર સસ્થાના ચોપડાઓ તથા વાઉચરા સાથે તપાસ્યું છે અને બરાબર માલુમ પડયુ છે. શાહુ મહેતાની કુ. મુંબઈ, તા. ૩૧ મી માર્ચ ૧૯૫૯, ચાર્ટડ એકાઉન્ટન્ટસ એડીટર્સ, શ્રી મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સંવત ૨૦૧૪ ના આસો વદ ૦)) ના દિવસે પુરાં તા વર્ષને આવક તથા ખર્ચના દહુસામ આવક ખર્ચ રૂા.ન.પં. રૂા. ન.પૈ. રૂા.ન.પૈ. માદ: વેચાણુના કુલ આવ્યા (નેટ) ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખ પેપરના લવાજમના ગ્રંથપાલને પગારના ઘાટીને પગારના મકાન ભાડુ તથા વીજળી ખર્ચ વ્યવસ્થા ખર્ચ પરચુરણ ખ વીમાના પ્રીમીયમના ... ઘસારાના **** એડીટરાને ઓનરેરીયમના ધી મેમ્બે પબ્લીક સ્ટ્રેટ એડમીની સ્ટ્રેશન કુંડને કાળાના કરનીચર પર ... પુસ્તકા પર સરવૈયા ફેરના માંડી વાળ્યા વર્ષ દરમિયાન ખચ કરતાં આવકના વધારે ૨૪૨ શ, ન. પૂ. શ. ન. પૈ. ૧૮૬-૭૦ ૫૮૮-૧૨ ૫-૦૦ ૨૧-૫૦ ૩૧૦-૦૦ ૯૨૪૦૬૨ ૧૧૧૮૮-૦૧ ૪૧-૦૩ ૧૧૨૨૯-૦૪ ૧૬૭૦-૬૧ ૧૩૨-૦૦ ૧૧૩૮-૬૧ ૨૩૩૫૧-૩૬ ૨૮૮-૬૨ ૧૧ ૧૧૯-૦૫ ૧૧૧-૪૫ ૪૩-૭૫ ૧૦×હય ૩૯૨-૭૨ ૧૯૨૬-૦૩ ૧૧૨૬-૧૯. ૪૯૮-૧૨ ૩૯૪૩-૦૩ ૧૦૭-૪૯ ૧૨૪-૦૧ ૭૦૫–૧૦ શ. ન.પૈ. ૩૧૨-૬૯ ૮૨૯–૧૧ ૦-૧૦ ૫૦૮૪૯૩ ૨૩૨૦=૯૨ કુલ રૂા. ૭૪૦૫-૮૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧) ૨૪ પ્રબુદ્ધ જીવન શ્રી. મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વચાનાલય અને પુસ્તકાલય સંવત ૨૦૧૪ ના આસેા વદ ૦)) ના દિવસનું સરવૈયુ ફા અને દેવું મિલ્કત અને લેણું શ્રી સ્થાયી ફંડ : ગયા સરવૈયા મુજબ બાકી શ્રી પુસ્તક ફ્રેંડ : ગયા સરવૈયા મુજબ બાકી શ્રી ફરનીચર ફંડ : ગયા સરવૈયા મુજબ બાકી દેવુઃ પુસ્તકા અંગે ડીપે!ઝીટ માસિકા અંગે ડીપોઝીટ શ્રી જૈન યુવક સોંધ સ્ટાફને દેવુ ... શ. ન. પૈ.શ. ન. પૈ. શ્રી આવક ખર્ચ ખાતુ : વર્ષ દરમિયાન ખચ કરતા આવકના વધારા ૩૧૧૫-૦૦ ૩૧-૦૦ ૫૮૪–૧૨ ઈન્વેસ્ટમેટ્સ (ચોપડા પ્રમાણે) ૨૪૫૬૧–૦૦ સીકયુરીટીઓ—— ૪ ટકાની સને ૧૯૬૭ની સૌરાષ્ટ્ર ડેવલપમેન્ટ લેાન ૪૦૦૦—૦૦ પબ્લીક લીમીટેડ કંપનીના ડીએચરો ૨૩૨૦-૯૨ માદ: ગયા સરવૈયા મુજબ ઉધાર બાકી ૨૧૩૩-૭૪ ૧૫૦૦-૦૦ ૩-૮૮ ૩૭૩૮-૦૦ ૨૪૦૦-૦૦ ૧૮૯–૧૮ કુલ રૂા. ૩૬૩૮૮–૧૮ અમોએ શ્રી, મણિલાલ માકમચંદ શાહ સાવજનિક વાચવાલય અને પુસ્તકાલય, મુંબનું ઉપરનું સરવૈયુ' મજકુર સ’સ્થાના ચોપડા નથા વાઉચર સાથે તપાસ્યુ છે અને બરાબર માલુમ પડયુ છે. શાહુ મહેતાની કુાં. મુંબઇ, તા. ૩૧ માર્ચે સને ૧૯૫૯ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એડિટસ પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં તિર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો સત્ય શિવ સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાર્પાયાનો લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકા સાથે કિ`મત રૂા. ૩, પાસ્ટેજ ૦-૬-૦ એધિસત્ત્વ સ્વ. ધર્માંનદ કાસમ્મી રચિત મૂળ મરાઠી નાટક અનુવાદકા : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ અરોહિયા કિ’મત રૂા. ૧–૮–૦, પાસ્ટેજ ૦–૨-૦ મળવાનું ઠેકાણું : મુંબઈ જૈન યુવક સ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તે, અમદાવાદ. મુંબઇ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રમુદ્દે જીવનના ગ્રાહકો માટે સત્યાવ' સુન્દરમ્:કિંમત રૂા.૨, એધિસત્ત્વ; કિમત રૂા.૧ પટકાના ધી તાતા લેાકામેાટીવ એન્ડ એન્જીનીયરીગ કંપની લીમીટેડના ડીએ ચા ઇન્વેસ્ટમેચ્સ પર લેણુ થયેલ વ્યાજ : ફનીચર : (ચોપડા પ્રમાણે) ૪ ટકાના રાવળગાંવ સુગર ફામ કાં. લી.ના ડીએ ચો ૧૦૦૦૦-૦૦ ૧૦૦૦૮-૦૦ પ ટકાના ધી સ્ટાન્ડ વેક્યુમ રીફાઇનીંગ કું. એક્ ઈન્ડીયા લીમીટેડના ડીએ'ચરા ... ફેસ વેલ્યુ ગયા સરવૈયા મુજબ બાકી માદ: કુલ ઘસારાના લખી વાળ્યા અગાઉના વર્ષોમાં ચાલુ વર્ષમાં પુસ્તકા (ચાપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: વર્ષ દરમિયાન નવાં ખરીદેલ લેણુ ... બાદ: કુલ ધસારાના લખી વાળ્યા અગાઉના વર્ષોમાં ચાલુ વર્ષના તા. ૧૫-૪-૫ ઇન્કમટેકસ રીક્ડના ... સ્ટાફ પાસે રૂા.ત. મૈં રૂા. ન. ૬૦૦૦-૦૦ ૧૬૩-૫૦ ૨૫૦૦૦-૦૦ રોકડ તથા એક બાકી ધી એક એક ઇન્ડીયા લી. ના ચાલુ ખાતે રોકડ સીલક ૩૯૯૩–૯૫ ૧૦૦૦-૦૦ ૫૨૭૩-૦૦ ૪૨૮-૧૧ ૧૨૪-૦૧ ૨૪૯૮-૧૨ ૨૫૪૩૦-૨૫ }૮૬૪-૪૫ ૫૫૨-૫૨ ૧૯૪૬-૦૦ ૩૩૪–૧૦ ૭૧૯૮-૫૫ ૩૬ ૦-૦૦ ૨૫૦૨-૪૫ ૭૦૫-૧૦ ૩૨૦૭-૫૫ ૩૯૯૧-૦૦ ૨૩૧-૯૦ ૩૦-૦૦ ૨૬૧-૨ ૪૩૪૬-૮૫ પર-૧૮ ૪૩૯૯૦૩ કુલ શ. ૩૬૩૮૮-૧૮ મુબ. જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫૪૭,ધનજી ટીસ્પૂ, મુંબઇ, મુદ્રણૢસ્થાન ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબઇ ૨. ટે. નં. ૨૮૩૦૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૧ : અંક ૧ મુંબઈ, મે ૧, ૧૯૫૯ શુક્રવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શલિંગ ૮ છુટક નકલ : નયા પૈસા રેડ જ ક == =# # # we are an awe તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા લાલ we are we we see wાલ શાહ શાક લાક સંઘના સભ્યોને ઉદ્બોધન * (તા. ૯--૧૯ ના રોજ ભરાયલી શ્રી મુંબઈ જૈન યુવક સંધની વાર્ષિક સામાન્ય સભા પ્રસંગે સંધના પ્રારંભથી આજ સધીના વર્ષના લાંબા ગાળાને અનુલક્ષીને મનમાં રમી રહેલા કેટલાંક સ્મરણો તેમ જ વિચારો રજુ કરવાની ઈચ્છા હતી, પણ એ દિવસે સંધની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા લાંબો સમય ચાલવાના કારણે ઉપરની રજુઆત માટે અવકાશ ન રહ્યો. તેથી એ સ્મરણોને અને વિચારોને વ્યવસ્થિત આકારમાં ગોઠવીને અહિં પ્રગટ કરવાનું ઉચિત ધાયું છે. પરમાનંદ) - રાજે જ્યારે મુંબઈ જૈન યુવક સંઘે ૩૦ વર્ષ પૂરાં કરીને ઉભો કર્યો. અમદાવાદના જૈન વે. મૂ. વિભાગના સંધે મને પલા ૩૧ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને પ્રબુદ્ધ જીવને” (આગળના ભાષણના કારણે સંધ બહિષ્કૃત જાહેર કર્યો. આ ઘટનાએ મુંબઇ, પ્રબુદ્ધ જૈને) પણ ૨૦ વર્ષ પૂરાં કરીને ૨૧ મા વર્ષમાં પ્રવેશ સુરત, અમદાવાદ, માંડળ, ભાવનગર, રાજકોટ, જામનગર અને કર્યો છે ત્યારે જે બન્ને પ્રવૃત્તિ સાથે પ્રત્યેકના પ્રારંભકાળથી આજ બીજે છેડે કલકત્તા જેવા સ્થળોએ ઘણી મોટી અથડામણે ઉભી સુધી હું ગાઢપણે જોડાય રહ્યો છું, તે બન્ને વિષે મારા મનમાં કરી. સ્થળ સ્થળના જૈન સંઘે કઈ કઈ ઠેકાણે મારું અનુમોદન સહાયલાં અનેક સ્મરણો જાગૃત થાય છે અને એ ત્રીસ વર્ષના કરતા પણ મોટા ભાગે મારો તિરસ્કાર કરતા કરા પસાર કરવા લાંબા ભૂતકાળને મારી દૃષ્ટિ, સમગ્ર આકાશને આવરી લેતા લાગ્યા. આ દિવસોમાં મુંબઈ જૈન યુવક સંઘે ચોતરફ બળવાન કે પંખીની માફક, આવરી લેવાનો પ્રયત્ન કરે છે. પ્રચારકાર્ય હાથ ધર્યું હતું અને મારા વિચારોનું સમર્થન કરવો - ૧૯૨૮ ની સાલમાં જૈન છે. મૂ. સમાજમાં દીક્ષા આપવા પાછળ તેમ જ સ્થિતિચુસ્ત જૈન સમાજે આ રીતે વિચારમાટે અપહરણ કરાવવામાં આવતાં બાળકોના પ્રશ્ન સંબંધમાં જૈન સ્વાતંત્ર્યને રૂંધી નાખવા એક પ્રકારની જેહાદ શરૂ કરી હતી સમાજમાં એક પ્રચંડ આન્દોલન ઉભું થયું હતું, અને એ પ્રચંડ તેને સામને કરવા પાછળ ઘણું મહત્વને ભાગ ભજવ્યો હતે.. આન્દોલનને વેગ આપવા માટે મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ' સંધ સ્થાપિત થયાને દશમું વર્ષ ચાલતું હતું તે દરમિયાન કરવામાં આવી હતી, અને શરૂઆતનાં વર્ષો બાળદીક્ષા, અન્ય એટલે કે ઇ. સ. ૧૯૩૭માં મુંબઈ જૈન યુવક સંઘે મુંબઈ સરકારના ક્ષિા તેમ જ સાધુસમાજની આપખુદી સામેની જેહાદમાં જ પસાર એ વખતના અર્થ સચિવ સ્વ. અણુ બાબાજી લઠેના પ્રમુખપણું યાં હતાં. વિરોધસભાઓ ભરવી અને પ્રચારકાર્ય મોટા પાયા નીચે પિતાને દશવલીય સમારંભ ઉજવ્યો. આ ધટનાએ સંધના પર ચલાવવું, બાલદીક્ષાઓ અપાવાની હોય ત્યાં સત્યાગ્રહને કાર્યવાહકને સંધની આજ સુધીની રચના અને કાર્યવાહી સંબંધે નવે- માર ઉભે કરે, અને સાથે સાથે અનિષ્ટ રૂઢિઓ-ધાર્મિક સરેથી વિચાર કરવા પ્રેર્યા. બાલદીક્ષા ઉપરાંત દેવદ્રવ્યના સામાજિક તેમ જ સામાજિક-સામે બળવાની વૃત્તિ સતેજ કરવી, સામાજિક ઉપયોગને પ્રશ્ન પણે કેટલાક સમયથી જૈન સમાજ સમક્ષ ઉપસ્થિત - સાઓ હાથ ધરવા, સરકારી અદાલતોમાં આવી બાબતને લગતા થઈ ચૂકયું હતું. જૈન સમાજની એકતાને પ્રશ્ન સારા જૈન સભાકસો કરવા આવી અનેક પ્રવૃત્તિઓ એ વખતે હાથ ધરવામાં કે જનું ધ્યાન ખેચી રહ્યો હતો. સામાજિક સુધારાઓ-વિધવા વિવાહ, આવતી હતી. એ વખતને જૈન સમાજ પણ આવા પ્રશ્નો ઉપર સ્ત્રી-પુરૂષની સમાનતા, કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અત્યન્ત ક્ષુબ્ધ રહેતા હતા. સંધમાં પણ નવલહિયા યુવાન કાર્ય બાબતે પણ–વિશાળ સમાજ સમક્ષ સવિશેષ મહત્ત્વ ધારણ કરી કરેનું એક નાનું સરખું જૂથ હતું. સંધના મોખરે નીડર સેના- રહી હતી. રાષ્ટ્રીય આઝાદી એ હવે પ્રજાસમૂહ માટે જીવન મરણને તે સમાં સ્વ. મણિલાલ મેકમચંદ શાહ હતા. તેમને અમે સવાલ બની રહ્યો હતે. મુંબઈ જૈન યુવક સંઘના સંદર્ભમાં આ - રણભાઈ એવા ટુંકા નામથી ઓળખતા અને સંબોધતા. હું બધુ ધ્યાનમાં લઈને મારા સાથીઓ સમક્ષ મેં એ વિચાર પના કેટલાક સાથીઓમાં એક હતો. આ પ્રકારના પ્રચારકાર્યને મૂક કે સંધની પ્રવૃત્તિમાં જૈન સમાજના બધા ફિરકાના યુવકે મે કાન્તિકારી કાર્યક્રમ તરીકે ઓળખતા અને ઓળખાવતા. મીલિત થાય, વળી જેને એ વખતે ઉદ્દામ વિચારસરણી લેખરમા બધું હોવા છતાં અમારી એ વખતની દુનિયા જૈન છે. મૂ. વામાં આવતી હતી તે વિચારસરણીને બંધારણમાં સ્વીકાર કરવિભાગની બનેલી હતી અને અમારી બધી પ્રવૃત્તિઓ પણ એ વામાં આવે, અને એ વિચારસરણીમાંથી ફલિત થતા શિસ્તનિયમો : વિભાગને કેન્દ્રમાં રાખીને સંચાલિત થતી. . '' પણુ. બંધારણમાં અન્તર્ગત કરવામાં આવે-આ સંધના બંધાતે પછી ૧૯૩૦ થી ૩૩ સુધીની સવિનય ભંગની લડતને રણમાં પાયાનો ફેરફાર કરીએ તે એ સંધ જૈન સમાજને નવું તકે આભે. મારા ભાગે બે વાર નાના મેટા, જેલવાસ માર્ગદર્શન તેમ જ કાયદર્શન આપનાર બની શકે, અને વિશાળ ભેગવવાનું આવ્યું. આને લીધે સંધની પ્રવૃત્તિઓ સાથે પહેલા વિચાર ધરાવતા રાષ્ટ્રવાદી જૈન યુવકેને આપણે સંધ તરફ આકષી જેટલે મારો સક્રિય સંબંધ ન રહ્યો. એક નાના વતુલને જ શકીએ. સ્વ. મણિલાલ મોકમચંદ શાહ જેઓ એ દિવસોમાં ' કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવતી સંધની પ્રવૃત્તિઓમાં મન સંધના પ્રમુખ કાર્યકર્તા હતા તેમણે મારા આ વિચારે પૂરા , કાંઈક મત્સાહ બન્યું. ૧૯૩૬માં અમદાવાદ ખાતે મારા પ્રમુખ- ઉત્સાહથી આવકાર્યા, અને ૧૯૩૮ની સાલમાં સંધના બંધારણમાં સ્થાને જૈન યુવક પરિષદ ભરાણી. તે પરિષદના પ્રમુખસ્થાનેથી મૂળગામી ફેરફાર કરવામાં આવ્યા, જેને લીધે ચકકસ પ્રકારની કરવામાં આવેલા ભાષણે જૈન છે. મ. વિભાગમાં મેટો ઉહાપોહ પ્રગતિશીલ વિચારણું ધરાવનાર વ્યક્તિ જ સંધમાં સભ્ય થઈ શકે Page #90 -------------------------------------------------------------------------- ________________ २४८ પ્રબુદ્ધ એવે પ્રબંધ કરવામાં આવ્યેા અને સધના સભ્યોને બંધનકારક એવા શિસ્તનિયમા નક્કી કરવામાં આવ્યા, અને જૈન સમાજની એકતાના વિચાર ઉપર સવિશેષ ભાર મુકવામાં આવ્યા, તથા સધનાં દ્વાર સવ` ક્રાઇ જૈનો માટે ખુલ્લાં કરવામાં આવ્યાં. પરિણામે સ્થાનકવાસી તેમ જ દિગંબર વિભાગના અને પાછળથી તેરાપ થના અનુયાયી યુવકે સોંધમાં જોડાયા. પહેલાં. સ’ધની પ્રવૃત્તિમાં ધણા મોટા ભાગે ભાઇએ જ ભાગ લેતા હતા. બંધારણના ફેરફાર બાદ સંધમાં બહેને પણ જોડાઇ અને સંધની ચાલુ કાર્યવાહીમાં ભાગ લેતી થઇ. પાંચ છ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી પર્યું - ષણ વ્યાખ્યાનમાળાને પણ વિશાળ અસાંપ્રદાયિક આકાર આપવામાં આવ્યા. ૧૯૩૯ના મે માસથી સધના મુખપત્ર તરીકે પ્રમુદ્ધ જૈનને! પુનઃજન્મ થયેા. તેના સપાદન અંગે અત્યન્ત વિશાળ અને રાષ્ટ્રવાદની સમર્થંક નીતિ ધારણ કરવામાં આવી. ૧૯૪૦ના ઓગસ્ટ માસમાં સંધ હસ્તક શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાનિક વાચનાલય અને પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી. આ બધા ફેરફારને માત્ર હું સાક્ષી રહ્યો નથી, પણ નવું ખ ́ધા-રણ ઘડનાર તરીકે તેમજ વર્ષોં સુધી સંધના પ્રમુખ તરીકે અને પ્રશુદ્ધ જૈન'ના તંત્રી તરીકે આ ફેરફાર નિપજાવવામાં ખુળવાન નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયુ છે. જીવન તા ૧-૫-૫૯ હસ્તકના સ`પાદનમાં કાષ્ઠ પ્રકારના સીધા કે આડકતરા અંકુશ નીક કે જૈન મારી પ્રવૃત્તિનુ ં મુખ્ય ક્ષેત્ર બન્યું ન હેાત. પણ મુંબઇ જન યુવક સંધ અને પ્રબુદ્ધ જૈન સંબંધમાં અમારા ઉભયના સદ્દભાગ્યે આવી કાઇ. અથડામણુ કંદ ઉભી ય જ નિહ. જ્યારે પણ સધ પાસે કાઇ નવા ફેરફાર કરાવવા માટે હું ગયા ત્યારે તેણે તે ફેરફાર સ્વીકાર્યાં જ છે. અને પ્રમુદ્ધ જૈન-પાછળથી પ્રમુદ્ધ જીવન– એ તે! મારી વિચાર સાધનાની અનન્ય પ્રયેાગશાળા બની છે. આમ સંધ કે પ્રભુધ્ધ જૈનનુ કામ સ ંભાળતાં મેં કદિ રૂંધામણ અનુભવી નથી; ઉલટુ તે દ્વારા-અને વિશેષે કરીને સ ંધની એક વિશિષ્ટ પ્રવૃત્તિ પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા—જેને self fulfilment-આત્મપરિપૂતિ કહે છે તે મેં અનુભવેલ છે; તે દ્વારા self-expression-આત્મ~~અભિવ્યકિતને મે સતત આનંદ અનુભવ્યો છે. આમ મારૂ જીવન અને મુબઇ જૈન યુવક સધ અનાયાસે એકમેક સાથે વીંટળાતાં ચાલ્યાં છે. સમયાન્તરે પ્રબુદ્ધ જૈન’તું નામ બદલીને પ્રબુદ્ધ જીવન’ નામ રાખવાની હું દરખાસ્ત લાવ્યા અને સંધની કા વાહીએ તે સહુ સ્વીકારી, અને ૧૯૫૩ના મે માસથી એ ફેરફારના અમલ શરૂ થયા. સંધમાં જૈનેતર તિઓને પ્રવેશ આપવાના મારા વિચાર એ જ ઉમળકાથી સ્વીકારવામાં આવ્યે અને ૧૯૫૪ ના જુલાઈ માસની ૩૦મીના રાજ સંધના બંધારણમાં એ મુજબને ફેરફાર કરવામાં આવ્યે. ૧૯૫૪ના ઓકટોબર માસમાં આમ સદા વિકસતા રહેતા સંધના રજત મહાત્સવ ભારે શાનદાર રીતે ઉજવવામાં આવ્યેા. દેશકાળના ફેરફારો મુજબ સદા પરિવત ન સ્વીકારતા રહેવું એવી જેની પર’પરા છે તેવા આ સૌંધ સમક્ષ-સંઘના કાર્ય વાહકા સમક્ષ હું આજે સધનુ' નામરિવર્તન કરવાના વિચાર રજુ કરી રહ્યો છું, અને મારી શ્રધ્ધા છે કે સહ્યે વહેલાં મેડાં આજ સુધીને તેના જે વિકાસક્રમ છે. તેને તેણે 'વાદાર રહેવુ' હશે તે—આ વિચાર પણ સ્વીકાર્યે જ છૂટઢ્ઢા છે. સંઘનું આવું બાહ્વાન્તર પરિવ`ન કરવામાં સ્વ. મણિભાદના મને હુ ંમેશાં પૂરા સાથ રહ્યો હતાં, જે શિક્ષણના અને સામાજિક તેમ જ રાષ્ટ્રીય ક્ષેત્રે કાર્ય કરતા પરિબળાના સહવાસના મને લાભ મળ્યા હતા તેવા લાભ મણિભાઇને નહાતા મળ્યા, અને તેમની ઘણી ખરી પ્રવૃત્તિ જૈન સમાજ સાથે-તેમાં પણ વિશેષે કરીને જૈન શ્વે. મૂ. વિભાગ સાથે-સંકળાયલી હતી, એમ છતાં પ તેમનામાં મનની, વિચારની અને હૃદયની સ્વાભાવિક વિશાળતા હતી, અને ધાર્યાં કાને પાર પાડવાની મક્કમતા હતી. મારા ઉપર તેમને અપૂર્વ મમતા અને વિશ્વાસ હતો. સંધની કોઇ પણ પ્રવૃત્તિ સંબંધે કે પ્રમુદ્ધ જૈન અંગે મને કાંષ્ટ પશુ નવા વિચાર આવે અને તેમને જણાવું તે! એ વિચારને તેમણે પૂરા ભાવથી પ્રતિધ્વનિત કર્યાં ન હાય એમ કદિ બન્યું જ નથી, આમ સંધની પ્રવૃત્તિ અમે બન્નેનાં હાર્દિક સહકાર અને સંઘના સભ્યાના એટલા જ હાર્દિક અનુમેાદનના કારણે સદા પ્રગતિશીલ વિકાસશીલ બનતી રહી હતી. એ વર્ષમાં મારા માટે વિશાળ કાર્યક્ષેત્રનુ` પ્રલોભન ઓછુ નહતું. રાજકારણમાં ધનિષ્ટ રસ, કેંગ્રેસમાં ઊંડી નિષ્ટા, સત્તાના રાજકારણના થઈ રહેલા ઉગમ—આ બધુ' કાઇ પણ મહાત્વાકાંક્ષી યુવાનને પોતા તરફ આકર્ષવા માટે પૂરતું હતુ.. આમ છતાં એ પ્રલેાભના તરફ હું શા માટે ન ખેંચાયા ? આ બાબતનું પૃથકકરણુ કરતાં મને એમ લાગે છે કે, રાજકારણના ક્ષેત્રમાં સ્થિતિસ’પત્ન વ્યકિતને આગળ વધવા માટે જેટલા અવકાશ છે તેટલા અવકાશ દ્રવ્યેાપાન માટે જેને ચાલુ મથામણ કરવાની હાય તેના માટે નથી. મારી અંગત આર્થિક પરિસ્થિતિ તેમ જ . મારી પોતાની પ્રકૃતિ રાજકારણનું વિશાળ ક્ષેત્ર ખેડવા માટે અનુકુળ નથી એમ મને લાગ્યા કરતુ. માથુ મારીને પોતાનો માર્ગ કરવા, લાગવગ દ્વારા આગળ વધવું, ખુશામત કરીને મોટાંની મહેરબાની મેળવવી અને નવાં નવાં સત્તાસ્થાને સિદ્ધ કરવા એ મારી પ્રકૃતિમાં નહેતુ. મારા મર્યાદિત સ યેગાના ખ્યાલ રાખીને જે કાંઇ ક્ષેત્ર સહજ સુલભ હોય તેનું અવલંબન લેવુ અને તે દ્વારા જે કાંઇ સેવા શક્ય હાય તે સેવા કરીને સ ંતેાષ માનવા આવી મેં મારા માટે મર્યાદા બાંધી. આ રીતે મુંબઈ જૈન યુવક સંધ અને પ્રમુદ્ધ જૈન મારા માટે સ્વાભાવિક કાયક્ષેત્ર બની ગયુ.. આમ છતાં પણ મારે જણાવવું જોઇએ કે મારા વિચારા મુજબ જે મુંબઇ જૈન. યુવક સ ંધનુ` સંચાલન થતું રહ્યું ન હેાત તે અને પ્રમુદ્ધ જૈનના મારા સ ધનુ' આજે જે સ્વરૂપ છે અને તેની આજે જે પ્રવૃત્તિ છે તેનુ' નિર્માણ અનેક સભ્યાના સહકારને આભારી છે, એમ છતાં પણ, તે નિબળ હોય કે સખળ હોય—તે સની જવાબદારી મારી છે એમ હું સમજું છું અને આજે જ્યારે ૩૦ વર્ષના લાંબા ગાળા ઉપર હુ` નજર નાંખું છુ, અને તે દરમિયાન નીપજેલી અનેક ઘટનાઓ અને ફેરફાર ઉપર મારી દ્રષ્ટિ દોડાવુ છું ત્યારે સંધને કાઇ પણ તબકકે દારવણી આપવામાં મેં કાંઇ પણ ભૂલ કરી હોય એવા કાઇ પશ્ચાત્તાપ હું અનુભવતા નથી. ઉલટુ સંધના આજ સુધીના વૈચારિક તેમ જ વ્યવહારગત વિકાસ ત્રીશ વર્ષોંના ગાળા દરમિયાન ભારતના યુવકના માનસમાં પરિવત ન થતુ રહ્યુ છે, કેવળ કોમી અને સાંપ્રદાયિક નાતજાતના ર ંગે રંગાયલા માનસમાંથી નકેામી, ખીનસાંપ્રદા નાતજાતના ભેદની ઉપેક્ષા કરતું, સધમ સમભાવને મૂત આપવા ઝંખતું જે નવું માનસ આજે નિર્માણ થયેલું ચાતક આપણા જેવામાં આવે છે તેનું મને પ્રતિબિંબ દેખાય છે. સંધ વિષે મારા મનમાં પ્રારંભથી બે ત્રણ ખ્યાલે રહેલા છે. (૧) સમાજ વૈચારિક પરિવતન કરવામાં સધે પોતાની શક્તિના અને તેટલા ઉપયોગ કરવેા અને એ રીતે પેાતાના કા ક્ષેત્રની સ ંધે મર્યાદા બાંધવી. આ કાય પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા, ક્ષુદ્ધ જીવન દ્વારા તથા અવારનવાર ચેાજાતા વિશિષ્ટ કૅાટિના વિચાર, સમાજ સેવકા અને કાકર્તાનાં જાહેર વ્યાખ્યાને દ્વારા શકય તેટલુ થઈ રહ્યું છે. (૨) ખીજી' જે સમાજ સાથે સધને સીધા સપક' છે તે સમાજમાં સ’સ્કારિતાને-સુરૂચિને બહુધા અભાવ છે. આ Page #91 -------------------------------------------------------------------------- ________________ -': તા. ૧-૫-૫૯ સંસ્કારિતાની–સુરૂચિની–પૂરવણી કરવાની સાચી રસવૃત્તિનું સીંચન કરવાની, સૃષ્ટિસૌન્દર્યને જાણવા સમજવા તેમ જ માણવાની તાકાત કેળવવાની ખૂબ જ જરૂર છે એમ હું માનું છું અને આ હેતુ માટે તેમ જ પરસ્પર ભાઈચારો કેળવવા માટે પર્યટન, સમૂહભોજન, ચિત્રપટ દર્શન, નત્ય સંગીતનાં આયોજન વગેરે વિચારવામાં તેમ જ યોજવામાં આવે છે. (૩) વિચારના ક્ષેત્રમાં સંધનું વિચારસ્વાતંત્ર્ય અને વર્તન- સ્વાતંત્ર્ય અબાધિત રહે એ હેતુથી જે કાર્ય માટે સમાજના ધનિક વર્ગ પાસેથી મોટા દાનો મેળવવાનાં રહે એવાં મોટી આર્થિક જવાબદારીવાળાં કાર્યો સંઘે હાથ ન ધરવાં આવી એક નીતિ સંઘના પ્રારંભકાળથી સ્વીકારવામાં આવી છે. જૈન સમાજની એકતાને લક્ષમાં રાખીને સંયુક્ત જૈન વિદ્યાથીગૃહની સંસ્થાને બને તેટલે કે આપવાનું ધોરણ સંધપક્ષે હંમેશાં સ્વીકારાયું છે, અને સંધના મુખ્ય કાર્યકર્તાઓ એ જ મોટા ભાગે સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહના પ્રમુખ કાર્યકર્તાઓ રહ્યા છે. એમ છતાં એ સંસ્થાને સંધની કાર્યવાહીથી તદ્ અલગ રાખવાનું વિચારાયું છે એ પાછળ ઉપર જણાવેલ હતું જ રહે છે. એક બીજી વસ્તુસ્થિતિ પણ વિચારવા જેવી છે. સંધનું પ્રવૃત્તિક્ષેત્ર જેમ જેમ વિશાળ થતું જાય છે તેમ તેમ તેના કાર્યનું સ્વરૂપ પણ બદલાતું જાય છે. વળી નાના ક્ષેત્રમાં નાનીબાબતો ઉપર, સામાજિક સંઘર્ષની જે શક્યતાઓ હોય છે તે શક્યતા વિસ્તૃત ક્ષેત્રમાં સિવાય કે કઈ રાજદ્વારી પક્ષના સમર્થનને સંધની નીતિ તરીકે સ્વીકારવામાં આવે-ધટતી જાય છે. દા.ત. સંઘે જૈન છે. મૂ. વિભાગને આવરતું સાકડું સ્વરૂપ છેડયું અને વિશાળ જૈન સમાજને આવરી લેતું બંધારણ સ્વીકાર્યું ત્યાર પછી જૈન છે. મૂ. વિભાગના જ પ્રશ્નો ઉપર પોતાની શકિત એક્રત્ર કરવાનું સંઘ માટે શક્ય ન રહ્યું. આનું પરિણામ એ આવ્યું કે પ્રારંભના દિવસોમાં સંધની જે પ્રકારની સંઘર્ષાત્મક શકિત પ્રત્યક્ષ - થઈ હતી તે પ્રકારની શકિતમત્તા આજે દેખાતી નથી અને તેને લીધે કેટલાકને સંઘ શિથિલ, નિર્બળ, ઠંડે પડી ગયેલું લાગે છે. બાળપણની ઉન્મત્તતા તેમ જ પ્રગભતા પ્રૌઢતાને પામેલ માનવીમાં જોવા ન મળે તેથી તે માનવી ઢીલો પડી ગયો છે–આવું ભ્રામક અનુમાન કેઈ કરે તેના જેવું ઉપરનું અનુમાન છે.. સંધની આનંદ તેમ જ સંસ્કારસિંચક પ્રવૃત્તિઓની કોઈ કોઈ સ્થળેથી થતી ટીકા પાછળ પણ એક એવા માનસનું દર્શન થાય છે કે જે માનસ પતે વિવિધ પ્રકારના આનંદ અને રસ પગમાં તલ્લીન છે, પણ સંધ જેવી સંસ્થાને તે કેવળ ત્યાગ, સંયમ અને સેવાના માપે તળે છે. અને આ તત્ત્વોની તેની નજરે ઉણપ દેખાતાં સંધના સમગ્ર સ્વરૂપ વિષે તે પ્રતિકુળ અભિપ્રાય દાખવે છે. દા.ત. સમૂહભેજનમાં પિતે બધે ભાગ લે - છે, છતાં સંઘે આવું સમૂહભોજન કરવું ન જોઈએ એમ શેરબકોરપૂર્વક તે કહેતા હોય છે. સમૂહભોજન, પર્યટન, કે કળાલક્ષી સંમેલન વગેરે સ્વતઃ કેઈ અનિષ્ટ પ્રવૃત્તિ છે જ નહિ; અનિષ્ટતા રહેલી છે તેના અતિરેકમાં. આટલી વિવેકદ્રષ્ટિથી આ બધી પ્રવૃત્તિઓને વિચાર કરવામાં આવે તે સંધ દ્વારા યોજાતી આ પ્રકારની પ્રવૃત્તિઓનું ઔચિત્ય, તેમ જ સાર્થકતા સહજપણે ધ્યાનમાં ઉતરશે. તે બીજી પણ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે. વિચારના ક્ષેત્રમાં આજે આખો સમાજ ઘણો આગળ વધે છે અને પરિણામે કઈ નવો વિચાર સમાજમાં કશો પણ ક્ષોભ પેદા કરતા નથી, કરી શકતા નથી. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે વિધવા વિવાહ કે દેવદ્રવ્યના પ્રશ્ન ઉપર સભા- એમાં મારામારી થતી, અને પરિષદે ભાંગી પડતી અને કોન્ફરન્સ તુટી પડવાની સ્થિતિએ પહોંચી જતી. આજે દરેક વિષયને લગતા આત્યન્તિક વિચાર સમાજ પાસે રજુ થઇ ચુક્યા છે અને કશા પણ ક્ષોભ વિના ઠંડે કઠે લેકે આ બધું સાંભળે છે. છુટાછેડા, સંતતિનિયમન, કૃત્રિમ ગર્ભાધાન, આન્તરજાતીય લગ્નો, મુડીવાદને ઉચ્છદ, સંપ્રદાયોનો જ માત્ર નહિ પણ ધમેને ઉછે. દર ખાવાની ઉપયોગીતા, માંસાહારનું સમર્થન, નિયતકાલિક લગ્ન, સ્ત્રીપુરુષને " વૈર વિહાર-આવા છેક છેડાના વિચારોની રજુઆત જ્યાં ત્યાં થતી સાંભળવામાં આવે છે, અને એમ છતાં લોકોનું રૂંવાડું સરખું ; ફરકતું નથી. આવી સામાજિક પરિસ્થિતિમાં, કેઇ એક કાળે કઈ પણ ન. વિચાર રજુ કરવાના કારણે જે સામાજિક સંઘષે ઉભા થતા હતા, અને સંધબહિષ્કાર અને સામાજિક બહિષ્કારનાં પ્રકરણો - સરજાતાં હતાં તેવા સંઘર્ષો અને બહિષ્કારોની આજે કોઈ શક્યતા છે. ' રહી નથી. આ સંયોગોમાં મુંબઈ જૈન યુવક સંધ કશો વૈચારિક સંધષ પેદા કરતો નથી તેથી તે વિચારના ક્ષેત્રમાં નબળો પડે છે એમ કહેવું કે વિચારવું વ્યાજબી નથી. એક બીજી વાત. બાલદીક્ષાવિધી લડતમાં વર્ષો પહેલાં અમે જ્યારે રસપૂર્વક ભાગ લેતાં હતા અને દેવદ્રવ્યને સામાજિક ઉપયોગ કરવો જોઇએ, ફરજિયાત વૈધવ્ય દૂર થવું જોઈએ વગેરે વિચારે જોરશોરથી અમે રજુ કરતા હતા ત્યારે અમે ભારે ક્રાન્તિ- . . . કારી કાર્ય કરી રહ્યા છીએ એમ મનથી માનતા હતા અને ફુલાતા હતા. આ સંબંધમાં, વર્ષો પહેલાંની વાત છે, એમ મિત્રે મારા આ ભ્રમને નિરાશ કર્યો. તેણે કહ્યું કે “આ જે તમારું કામ છે તે કેવળ સામાજિક કે ધાર્મિક ઉપરછલા સુધારાનું કામ છે, તેને ક્રાન્તિકારી કામ કહી ન શકાય. ક્રાન્તિકારી કામ તે ત્યારે જ ' ' કહી શકાય કે જ્યારે સમાજસ્વીકૃત પાયાનાં મૂલ્ય બદલવાની વાત હોય. આ તમે જે કાંઈ કરે છે, વિચારે છે તેમાં ચાલુ સમાજરચનાને, ધર્મ સંસ્થાના વર્તમાન સ્વરૂપને, આર્થિક વ્યવસ્થાને સંપૂર્ણ સ્વીકાર રહેલે જ છે. તેમાં કોઇ ધરમૂળના ફેરફારની વાત છે જ નહિ.” વિચાર કરતાં તેની વાત મને સાચી લાગી અને ક્રાન્તિકારી હવાને મારો ગર્વ ગળી ગયે. આ ક્રાંતિકારી વિશેષણ આજે પણ એટલા જ અવિવેકપૂર્વક લગભગ સર્વત્ર વપરાઈ રહ્યું છે. કોઈ પણ નાના સરખા ફેરફારને ક્રાન્તિકારી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે અથવા તે પોતે જે કાંઈ છે સૂચવે છે તેને ક્રાન્કિારી તરીકે વર્ણવ્યા સિવાય આજના વિચારક ' કે સામાજિક કાર્યકરને ચેન પડતું નથી. સંધ પહેલાં ક્રાન્તિકારી ' . હતો અને આજે નથી એવો આક્ષેપ કરનારા મિત્રોને મારે આ જવાબ છે. સંઘની અદ્યતન સ્થિતિના સમર્થનમાં મેં આ બધું કહ્યું. આમ છતાં પણ એ મારે પ્રમાણીકપણે કબુલ કરવું જોઈએ કે સેવાની દિશાઓ સંઘ ઘણે શિથિલ છે; સમાજમાં કોઈ પણ પ્રશ્ન ઉપર સંધર્ષ નેતરવાની શક્તિની પણ સંધમાં આજે ઘણી ઉણપ છે; વિશાળ ક્ષેત્રની કલ્પના સાથે નવા પુરૂષાર્થની કલ્પના પણ વિકસવી જોઇએ તેને હજુ અભાવ છે; સંધના કાર્ય ઉપર એકાગ્ર બને, પિતાની સર્વ શકિત કેન્દ્રિત કરે, એવા ઉગતી ઉમ્મરના ' આશાસ્પદ ભાઈ બહેનની સંધમાં ઘણી ઉણપ છે. પરિણામે સાડા ત્રણસો જેટલી સભ્યસંખ્યા હોવા છતાં સંધ પાસે જેને સંગઠ્ઠિત જૂથશકિત કહેવાય તે બહુ જ ઓછી છે. આ બધી ઉણપ–ત્રષ્ટિએ વિષે હું પૂરો સભાન છું. આમ છતાં મન એટલે સંતેષ જરૂર અનુભવે છે કે સંઘે કોઈ પણ પ્રશ્ન ઉપર આજ સુધી નાની સરખી પણ પીછેહઠ કરી નથી; તેનું કાર્યક્ષેત્ર સતત વિસ્તરતું રહ્યું છે અને દેશને જેવી સામાજિક સંસ્થાઓની જરૂર છે તેવા પ્રકારે તેનું સ્વરૂપ ઘડાતું રહ્યું છે. ત્રીશ વર્ષના ગાળા દરમિયાન અનેક સંસ્થાઓ ઉભી થઈ છે અને આથમી ગઈ છે અને કેટલીક Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧-૫-૫૯ * પ્રકીર્ણ નોંધ * પ્રબુદ્ધ જીવનને ૨૧ મા વર્ષમાં પ્રવેશ કાળનું વહેણ વહી રહ્યું છે અને ઉમરની અસરથી કે મુકત - પ્રબુદ્ધ જીવનનું આ અંકથી નવું વર્ષ શરૂ થાય છે. ગત રહી શકતું નથી. એમ છતાં પણ સમકક્ષાના લેખકોને સહકાર વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવને ૨૪૬ પાનાની વાચન-સામગ્રી પૂરી મેળવીને તેમ જ આર્થિક સગવડ પ્રાપ્ત કરીને પ્રબુધ્ધ જીવનને પાડી છે; ફળની પરિકમ્મા એ મથાળ નીચે પ્રવાસકથા સાપ્તાહિક બનાવવાને મનોરથ મનમાં ઉભો જ છે. સત્યનિષ્ઠા, ૯ માં અંકથી (૧ સપ્ટેમ્બર ૧૯૫૮ થી) શરૂ કરવામાં આવી છે. અખંડ પરિશ્રમ, મૌલિક ચિન્તન, અભ્યાસપૂર્ણ લેખન, સંયમ જેને આજ સુધીમાં બાર હફતા પ્રગટ કરવામાં આવ્યા છે અને અને સુરુચિપૂર્વકનું નિરૂપણ અને રોજબરોજ બનતી ઘટનાઓ સંબં-- બાકીના હતા હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે. ધમાં સમ્યક માર્ગદર્શન–આવી વિશેષતાવાળા સાપ્તાહિકની આજના પ્રબુદ્ધ જીવનને ૨૧ મો અંક (માર્ચ ૧, ૧૯૫૯) વિનોબાજીની સમયની મોટામાં મોટી માંગ છે. પ્રજાજીવનના ઘડતર માટે આવા સર્વોદય વિચારધારાના નિરૂપણ અને વિવેચન પાછળ રોકવામાં સાપ્તાહિકની અત્યન્ત જરૂર છે. આવા સાપ્તાહિકનું નિર્માણ કરવું આવ્યો છે, ૨૭ માં અંકમાં સંઘે જેલા નત્યલક્ષી સંસ્કાર- ' એવું મારા મનનું એક સ્વપન છે, એ સ્વપ્નને ચરિતાર્થ કરવા સંમેલનની વિગતે અને તે દ્વારા મણિપુરી નૃત્યની સમજુતી ચિત્રો માટે અનેક શકિતઓના સહયોગની અપેક્ષા રહે છે. એ સ્વપ્ન તથા છબીઓ સાથે ઠીક વિસ્તારથી આપવામાં આવી છે. અંક ૧૬, પણ કઈ કાળે સફળ થશે એવી શ્રદ્ધા ચિત્તને અવારનવાર સ્પર્શી ૧૭ તથા ૧૮માં વિનોબાજીની પદયાત્રાનો સવિસ્તર પરિચય આપ- જાય છે. પ્રબુધ્ધ જીવનના ભાવી વિકાસ અંગે આવા કાંઈક વામાં આવ્યું છે. મહાઅમાત્ય નહેરૂનાં મહત્ત્વપૂર્ણ પ્રવચન વિચાર મનમાં રમી રહ્યા છે. તંત્રી, પ્રબુદ્ધ જીવન તથા લેખમાંના કેટલાકના અનુવાદ વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવનમાં એક સાચા સમાજસેવકનું અવસાન અવારનવાર પ્રગટ થતા રહ્યા છે. ગત વર્ષ દરમિયાન જે જે મિત્રોએ - જીવનના લાંબા પ્રવાસ દરમિયાન જેની સાથે એક યા લેખો યા અનુવાદો પૂરાં પાડીને પ્રબુદ્ધ જીવનની સેવા કરી છે તે બીજી રસામાજિક પ્રવૃત્તિમાં જોડાઇને કામ કરવાના અનેક પ્રસંગો સવને આભાર માનવામાં આવે છે, અને આગામી વર્ષમાં તેમને બન્યા હોય તેવી એક વ્યકિત, જ્યારે આપણી વચ્ચેથી વિદાય સહકાર એક સરખે ચાલુ રહેશે એવી આશા રાખવામાં આવે છે. થાય છે ત્યારે, તેની વિદાયગીરી માત્ર એક સામાજિક નેટનો. પ્રબુદ્ધ જીવનને વિકસાવવા માટે અનેક લેખક મિત્રોના શકય વિષય બનતી નથી. એથી પણ વધારે, આવી ઘટના એક અંગત તેટલા સહકારની જરૂર છે. એ સહકારના અભાવે જે પ્રકારના ખોટને વિષય પણ બની જાય છે. સ્વ. ભીખાભાઈ ભુદરદાસ કોઠારી વૈવિધ્યની પ્રબુદ્ધ જીવનમાં પૂરવણી થવી જોઈએ તે થઈ શકતી જેનું ૭૦ વર્ષની ઉમ્મરે અને બે વર્ષની નાદુરસ્ત તબિયતના નથી. વળી પ્રબુદ્ધ જીવન પ્રગટ કરવા પાછળ તરફની માંધવારીના પરિણામે તા. ર૭મી એપ્રિલના રોજ અવસાન થયું છે તેમની કારણે ખેટ પણ વધતી જ જાય છે. આ ખર્ચને હળવો કરવા ખોટ આ પ્રકારની છે. શ્રી મુંબઈ જૈન યુવક સંધ, શ્રી મહાવીર માટે પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોની સંખ્યા ખૂબ વધવી જ જોઈએ. જૈન વિદ્યાલય, શ્રી જન . મૂ. કોન્ફરન્સ, કાઠિયાવાડ પ્રજા'પ્રબુધ્ધ જીવનને સર્વાંગસુન્દર બનાવવા માટે લેખક મિત્રને બને મંડળ-આટલી સંસ્થાની વર્ષો જુની કાર્યવાહી પૂરતો મારે તેમની તેટલે સાથ આપવા નમ્ર પ્રાર્થના છે. અને પ્રબુધ્ધ જીવનના સાથે સીધો સંબંધ હતા. આ ઉપરાંત બીજી અનેક જૈન જૈનેતર, સંપાદન કાર્યથી જેઓ સંતેષ અને પ્રસન્નતા અનુભવતા હોય ઝાલાવાડની, સૌરાષ્ટ્રની કે અખિલ ભારતની, સામાજિક તેમ જ તેવા. સંધના સભ્યોને તેમજ પ્રબુધ્ધ જીવનને ગ્રાહકોને પોતાના રાજકીય સંસ્થાઓ સાથે તેમને સંબંધ હતું. તેઓ મૂળ પરિચિત વર્તુલમાં પ્રબુધ્ધ જીવનના ગ્રાહકે બનાવવા પ્રયત્ન લીંબડીના વતની હતા; પાંચ રૂપિયાના માસિક પગારથી મુંબઈમાં | ગંભીરપણે હાથ ધરવા એટલા જ નમ્ર ભાવપૂર્વકના પ્રાર્થના છે. ' કોઈ એક કેટેગ્રાફરને ત્યાં નેકરીથી તેમણે પિતાના જીવનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ શેરબજારમાં તેઓ જોડાયા હતા. ક સંસ્થાઓ મૃતપ્રાય દશામાં જીવે છે ત્યારે આ સંસ્થા અણનમ સાથે સાથે ૧૯૩૫માં પુસ્તકે વેચવા માટે તેમણે “કોઠારી બૂક ઉભી છે અને પિતે નકકી કરેલા માર્ગ ઉપર નિડરપણે, સુદઢપણે ડિપ'ની શરૂઆત કરી હતી. આમ તેઓ ગરીબાઈમાંથી આપઅને ગૌરવપૂર્વક ચાલી રહી છે. આપણે આશા રાખીએ કે જેના બળે ઉંચે આવ્યા હતા અને આર્થિક દૃષ્ટિએ તેમના જીવનવ્યવહાર પાયામાં સેવા, વિચારસ્વાતંત્ર્ય અને અનિષ્ટ સામાજિક તેમ જ સુખરૂપ તેમ જ અર્થ સંપન્ન બન્યા હતા. આમ છતાં પણ તેમના ધાર્મિક ત સામે જેહાદનાં પ્રેરક બળા પડેલાં છે તે સદા જીવનનું મુખ્ય પ્રેરક બળ જનસેવા હતું. જરૂરી સમય ધંધાને ફાલતી ફુલતી રહેશે અને અભિનવ શકિતઓને પિતા તરફ ખેંચીને આપો, અને બાકીનો સમય એક યા બીજા પ્રકારના સેવાકાર્ય અવનવા પુરૂષાર્થનું દર્શન કરાવશે. પાછળ ગાળવો આવી તેમની જીવનવૃત્તિ હતી, જ્યારે જે કામ - આજે જ્યારે જીવનનું સંધ્યાટાણું છે અને સંધની ચાલુ આવ્યું ત્યારે તે કામને પાર પાડવા પાછળ રાત કે દિવસ તે કદિ કાર્યવાહીની જવાબદારીથી છૂટા થવા મન ઝંખી રહ્યું છે ત્યારે જે જોતા નહોતા. જે સંસ્થા વિષે તેમના દિલમાં મમત્વ જાગ્યું તે સંસ્થા સાથે મારે ત્રીશ વર્ષને સંબંધ છે તે સંસ્થાના ઘડતરમાં સંસ્થાનું કામ કરવા પાછળ આરામ શું, આનંદ કે મેજમજાહ મેં શું ફાળે આવે છે અને મારા ઘડતરમાં એ સંસ્થાએ શું શું તે કદિ તેમણે જાણ્યું નહોતું. સંસ્થાઓના ફંડફાળા માટે કાળા આપે છે, તે સંસ્થાના આજ સુધીના ઘડતર પાછળ મારી ખાસ કરીને શેરબજારમાં-ભીખાભાઈ વિના ચાલે જ નહિ. લીંબડીની શું દ્રષ્ટિ રહેલી છે. આજે તે સંધમાં શી વિશેષતા અને શી ઐતિહાસિક લડતમાં તેમણે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્રુટિઓ છે અને તેના ભાવી વિષે મારી શી આશા છે તે બધું જન્મભૂમિ સંસ્થાનું સંચાલન કરનાર સ્ટેટ્સ પીપલ્સ લીમીટેડના એક નાની સરખી સમાલોચનાના આકારમાં રજુ કરવું એવી તેઓ એક ડીરેકટર હતા, કોઈ સત્તા કે અધિકાર પ્રાપ્ત કરવાને મનમાં ઈચ્છા ઉદ્દભવી જે આ લેખના રૂપમાં આકાર બની છે. મોહ તેમનામાં કદિ જાગ્યો નહોતે. અનેક સંસ્થાઓની હિસાબી સંધના સભ્ય આ વાંચે, વિચારે અને સંધની સર્વતોમુખી દેખરેખ રાખવાની જવાબદારી તેમણે કુશળતાપૂર્વક વહન કરી કાર્યશક્તિમાં વધારે થાય એ સહયોગ આપે એવી તેમને મારી હતી. “ભીખાભાઈ એટલે ચોકકસાઈ એ રીતે તેમના વિષે કહેવાતું પ્રાર્થને છે. પરમાનંદ હતું. શીલસંપન્ન જીવનવ્યવહાર, સદા ઉત્સાહી, હસતા અને Page #93 -------------------------------------------------------------------------- ________________ e તા. ૧-૫-૫૯ ૨૫. મહાવીર જયન્તી ઉજવવા હો દુભાયલાં હોય એવી ન હોય અત્યન્ત મીલનસાર, થાક શું એ જેણે કદિ જાણ્યો નથી, ભેગ- આમ છતાં એ કલ્પી શકાય તેમ છે કે આ પ્રકારના પુસ્તકમાં - વિલાસ જેને કદિ સ્પસ્ય નથી, અત્યન્ત નમ્ર અને નિરભિમાની કેટલીક એવી બાબતો અંન્તર્ગત કરવામાં આવેલી હોવી જોઈએ પ્રકૃતિ,–આવું તેમનું આદરગ્ય વ્યકિતત્વ હતું. આવા સામાજિક કે જે રૂઢિપરંપરાની હિન્દુ માન્યતા સાથે બંધ બેસતી ન હોય. કાર્યકર્તાઓ બહુ વિરલ જોવામાં આવે છે. છાપાઓમાં મોટા અક્ષરે અને એ માન્યતાની દષ્ટિએ રામચંદ્રને કાંઈક ઉતારી પાડનારી. તેમનું નામ કદિ છપાયું નથી. એમ છતાં પણ જેના જેના. સહન પણ હોય. આ પુસ્તક કેટલાક સનાતનીઓના હાથમાં આવ્યું છે વાસમાં તેઓ આવ્યા છે તે સર્વના દિલમાં તેઓ ઊંડી સુવાસ અને તેમણે આ પુસ્તક સામે જબલપુરમાં વસતા હિંદુઓને ઉશ્કેરી મૂકી ગયા છે અનેક સંસ્થાઓની કાર્યવાહી સાથે તેમનું સ્મરણ મૂક્યા અને ઝનુની ઉશ્કેરાટમાં તેમણે ત્યાંના મંદિરમાં દાખલ . ' સંકળાયેલું છે; જાતે મદદ આપીને અથવા બીજેથી મદદ મેળવી થઈને ઘણું નુકસાન કર્યું અને કેટલીક જન મૂર્તિઓ ઉખેડી આપીને તેમણે અનેકની આંતરડી ઠારી છે. નાખી અથવા ભાંગી તોડી નાખી, તેમ જ આસપાસ વસતા જેની છે આજથી ત્રણ વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં આંખની ઠસ્પી- દુકાને લુંટી અને ભારે અત્યાચાર કર્યો. ' ' તાલ ઉભી કરવાના હેતુથી પ્રેરાઈને બે ત્રણ સહકાર્યકર્તાઓ સાથે . આ ધટના બન્યાને બે અઢી મહીના થયાનું કહેવામાં આવે તેઓ ફંડ એકઠું કરવા માટે પૂર્વ આફ્રિકા ગયેલાં. જેની આશાએ છે અને તે ઘટનાને ધ્યાનમાં લઈને દિલ્હીના અમુક આગેવાનોના ગયા તેની શિથિલતાના કારણે અથવા તો અણધાર્યા બીજા પ્રતિ- મનમાં થયું કે જેને સામે આ અત્યાચાર થયો હોય અને તે જ કુળ સંગેને લીધે શરૂઆતમાં કંડનું કામ કેટલાક સમય સુધી સંબંધમાં સરકાર તરફથી કશા પણ પગલાં લેવામાં આવ્યા ન હોય ' આગળ ચાલ્યું જ નહિ. તેમના એક સાથી આને લીધે કંટાળીને અને જનોનાં મન આટલા બધાં દુભાયલાં હોય એવા સંજોગોમાં ' દેશમાં પાછા ચાલી આવ્યા, પણ નકકી કરેલી અથવા તે ધારેલી મહાવીર જયન્તી ઉજવવી ન જોઈએ. રાજેન્દ્ર બાબુને આ સંબંધમાં રકમ પૂરી ન થાય ત્યાં સુધી હું તો આફ્રિકા નહિ જ છોડું વાકેફગાર કરવામાં આવ્યા અને દિલ્હી ખાતે મહાવીર જયન્તી એવો નિરધાર કરીને ભીખાભાઈ તે ત્યાં બેસી જ રહ્યા અને શક્ય નહિ ઉજવવાને એ જૈન આગેવાનોએ પોતાની બુદ્ધિથી એકાએક તેટલે પ્રયત્ન કરતા રહ્યા. આખરે ધારી રકમ તે એકઠી થઈ. નિર્ણય લીધો અને તે મુજબ મુંબઇ ખબર આપવામાં આવી પણ આ લક્ષ્યાંક પૂરૂં કરતાં આઠ મહીના પસાર થઈ ગયા. અને મુંબઈના અમુક જૈન આગેવાનોએ પણ પિતાની બુદ્ધિથી આટલે બધે વખત ત્યાં બેટી થવું પડ્યું અને જ્યાં ૧૦ મહાવીર જયન્તી નહિ ઉજવવાનું એકાએક નકકી કર્યું અને શીલીંગ ધાર્યા હોય ત્યાં ૧૦. શીલીંગ મળે, અને ૧૦૦૦ શીલીંગ વર્ષોથી જે મહાવીર જયન્તી જેનોના બધા ફિરકાનાં ભાઈબહેનો, - ધાર્યા હોય ત્યાં ૧૦૦ મળે–આવી તેમની ધીરજની અસહ્ય કસોટી મળીને ઉજવતાં હતાં તે મહાવીર જયન્તી આમ એકાએક મોકુફ : થઈ અને આફ્રિકામાં તેઓ હતા તે દરમિયાન જ આવા આશા- . રહી. નિરાશાનાં વમળો સામે ઝુઝતાં ઝુઝતાં છેવટના ભાગમાં તેમની આવી રીતે દિલ્હી કે મુંબઇ તેમ જ તેમનાથી પ્રેરાઈને , તબિયત ભાંગી પડી, જેને nervous breakdown-શારીરિક અને અન્ય સ્થળોએ મહાવીર જયન્તી ઉજવવાને સમારંભ શિથિલ્ય-કહે છે તેના ભેગ તેઓ થઈ પડયા. અહિં આવીને તેઓ મુલતવી રાખવામાં આવ્યા તે યોગ્ય થયું નથી. આવી રીતે મહા બે વર્ષ જીવ્યા, પણ ભાંગેલી તબિયત કદિ દુરસ્ત થઇ જ નહિ; વીર જયન્તી મુલતવી રાખવી જોઇતી નહોતી. આમ વિચારવાનાં • પહેલાના ભીખાભાઈ કદિ ફરીને જોવા મળ્યા જ નહિ. દીવેલ પૂરૂં કારણો નીચે મુજબ છે – • થતાં દી ઓલવાઈ જાય, તેમ પ્રાણશકિત ખલાસ થતાં તેમને (૧) જબલપુરની ઉપરોકત ધટના જે રીતે જાણવામાં આવી ' જીવનપ્રદીપ ઓલવાઈ ગયા. આ રીતે જોતાં એમ કહી શકાય કે છે તે બરાબર હોય તે તે ખરેખર અત્યંત દુઃખજનક છે, આઘાતજનક જે સેવાવૃત્તિ તેમના જીવનનું એક પ્રેરક બળ હતું તે જ સેવા- છે, બહુમતી વર્ગના હાથે એક નાની સરખી લઘુમતી કેમ ઉપર વૃત્તિએ તેમના જીવનનું બલિદાન લીધું. તેમના આત્માને શાશ્વત ઝનુનીવશ બનીને કરવામાં આવેલા અક્ષમ્ય અત્યાચાર જેવી છે અને શાન્તિ પ્રાપ્ત થાઓ એવી આપણ સર્વની પ્રાર્થના હો ! આવી દુર્ધટના નિર્માણ કરવામાં. જેણે જેણે અગત્યનો ભાગ મહાવીર જયન્તી મુલતવી રાખવી નહોતી જોઈતી. ભજવ્યો હોય તેમના ઉપર સરકાર તરફથી સખત હાથે કામ એપ્રીલ માસની ૨૧મી તારીખે મહાવીર જયન્તી ભારતભરમાં લેવાવું જોઈએ એ વિષે બે મત હોઈ ન શકે. આમ છતાં પણ ઠેરઠેર ઉજવાવાની હતી. ન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના આ ઘટના, કહેવામાં આવે છે તે મુજબ, બે અઢી મહીના પહેલાં પ્રમુખપણાં નીચે મહાવીર જન્મસમારોહ જાયે હ; મુંબઇ, બનેલી હતી, જે વિષે આ બાજુના જૈને લગભગ કશું જ જાણતા ' ખાતે એવો જ સમારોહ મુંબઇના રાજ્યપાલ શ્રી પ્રકાશની અધ્યક્ષતા નહોતા. તે આવા બે અઢી મહીના પહેલાં બનેલી ઘટના અંગે : નીચે ઉજવવાનું હતું. ૨૦મી તારીખે સાંજે ખબર પડી કે બીજે મુંબઇ કે દિલ્હીમાં મહાવીર જયન્તી બંધ રાખવાને કઈ અર્થ છે દિવસે ઉજવવામાં આવનારી મહાવીર જયની મુલતવી રાખવામાં જ નહોતે. તાજેતરમાં બનેલી આવી કોઈ ઘટના હોય અને જૈનેના આવી છે. તેના કારણ વિષે પ્રશ્ન કરતાં એમ માલુમ પડ્યું કે દિલમાં આ વિષે ખૂબ રોષ હોય તે એવા સંયોગમાં કરવું જબલપુર ખાતે કઈ દિગંબર જૈન લેખકે “રામચરિત્ર' નામનું યોગ્ય ગણાય તે જુદે જ પ્રશ્ન છે. પણુ પ્રમાણમાં જુની. ધટનાને એક પુસ્તક કેટલાક સમય પહેલાં બહાર પાડેલું. તેમાં ભગ- આગળ ધરીને તે અંગે રોષ દાખવવા માટે આવું પગલું ભરવિાન રામચંદ્રની જુદા જુદા ધર્મોના કથાગ્રંથમાં કયા કયા પ્રકા- વામાં આવે તેમાં કશું ઔચિત્ય કે પ્રમાણુબુધિ નજરે પડતાં નથી. રની જીવનકથા વર્ણવવામાં આવી છે તેને આ સંગ્રહકારે ખ્યાલ (૨) ધારો કે પ્રસ્તુત ઘટના બન્યાને ઠીક ઠીક વખત થયે,.. આપ્યું હતું. વાલ્મીકિ રામાયણ કે તુલસી રામાયણમાં હોય એમ છતાં પણ જૈન સમાજમાં આજે પણ તે વિષે તીવ્ર - રામચંદ્રજીના જીવન વિષે જે કલ્પના છે તે કરતાં જૈન રામાયણમાં રેષ અને ગ્લાનિની લાગણી પ્રવતી રહી હોય, તો પણ ઉચિત કાંઈક જુદા પ્રકારની છે અને અન્ય સંદપ્રાયમાં તેથી પણ જુદા તે એ હતું કે એ રોષ અને ગ્લાનિની તીવ્ર લાગણી વ્યકત કરવા પ્રકારની હશે. આ પુસ્તકમાં રામચંદ્રજી વિષે એવાં કેટલાંક વિધાને માટે મહાવીર જયતીનું ઉદ્યાપન એ સહજપ્રાપ્ત અવસર હતો. હશે કે જે રામચંદ્રજી વિષેની હિંદુ સ્થિતિચુસ્ત વિચારણાથી તે અવસર કે જ્યારે એક ઠેકાણે રાષ્ટ્રપતિ પ્રમુખ થવાના હતા, . અલગ પડતા હશે. આ પુસ્તક હજી જોવામાં આવ્યું નથી, તેથી અને બીજે ઠેકાણે મુંબઈના રાજ્યપાલ પ્રમુખ થવાના હતા અને - તે સંબંધમાં કશું નિશ્ચયપૂર્વક કહેવાની સ્થિતિમાં આપણે નથી. દરેક સભામાં બહુ મેટી સંખ્યામાં માત્ર જેને જ નહિ. પણ * * Page #94 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ જીવન 'પર જૈનેતર આગેવાને પણ ઉપસ્થિત થવાના હતા તે અવસર જેવા ખીજો કયા અવસર પોતાના ક્લિનું દર્દ વ્યકત કરવા માટે મળવાના હતા? આવા અવસર અવિચારીપણે હાથમાંથી જવા દેવામાં જે જૈન આગેવાનોએ મહત્વનો ભાગ ભજવ્યે છે. તેમણે શાણુપશુને, દીધ દ્રષ્ટિના, પ્રાગુવિવેકને અભાવ દર્શાવ્યા છે. આ ખાબતની હમણાં જ કાકાસાહેબ સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમણે યથાર્થ પણે જણાવ્યું હતું કે “આપણામાં ધાર્મિક ભાવના છે, અઘટિત ઘટના સામે રોષ છે, પણ રાજકારણી શાણુપણુ-poli tical sense--નથી. પરિણામે ન કરવાનુ આપણે કરી બેસીએ છીએ; અને કરવાચેાગ્યની ઉપેક્ષા કરીએ છીએ.” ટીએટ પ્રકરણ : ભારતના સામ્યવાદીઓની શાચનીય મનેાદશા ચીને ટીમેટ ઉપર કરેલુ'' આક્રમણુ, ડીલાઇ લામાનુ ત્યાંથી ન્હાસી છૂટવુ, અને ભારત સરકારે તેને આપેલા આશ્રય—આ ઘટનાએ ચીનમાં તેમજ ભારતમાં તરેહ તરેહના પ્રત્યાધાતા, ગેરસમજુતીઓ તેમ જ મુશ્કેલીઓ પેદા કરી . ચીનના સત્તાધીશો અને પત્રકારે ચીને ટીમેટ ઉપર આચરેલા અક્ષમ્ય અત્યાચારને ઢાંકવા માટે; જેમ ચાર કાટવાળને દ'ડે તેમ, ભારતના ઉપર જાતજાતના આક્ષેપો કરી રહ્યા છે અને જેનેા ભારતમાં સ્વપ્ને પણ ખ્યાલ નથી એવા expansionism-સામ્રાજ્યવિસ્તારવાદને ભારત ઉપર આરાપ મૂકી રહેલ છે. ટીમેટના ભારતીય પક્ષકારે પરિસ્થિતિની નાજુકતાના પૂરા ખ્યાલ કર્યાં વગર ભારતે ટીબેટને - તદ્દન સ્વતંત્ર કરવા માટે જે કાંઈ શક્ય હેાય તે કરી છૂટવું જોઇએ અને તેમ કરવા જતાં ચીન સાથેના ભારનના સબધાને ગમે તેટલી હાનિ પહોંચે તેની પરવા કરવી ન જોઇએ અને અથડામણુ થાય તો પણ શું ?–એ હદના વિચારો રજુ કરી રહ્યા છે. ભારતના સામ્યવાદીઓને ચીનના ટીમેટ સાથેના વૃનમાં લેશમાત્ર અનુગનું દેખાતું જ નથી અને જે કાંઇ થાય છે તે ટીમેટના ઉધ્ધાર અને ભલા માટે જ થઈ રહ્યુ છે. એમ તે છડેચેકિ જાહેર કરી રહ્યા છે. ભારતીય સત્તાધીશની સ્થિતિ પ્રસ્તુત પ્રકરણ અંગે ભારે કઢંગી બની છે. ચીન સાથેના સંબંધો બગાડયા ભારતને પાલવે તેમ નથી; ટીએટ પ્રત્યેની સહાનુભૂતિ અને અમુક પ્રકારની આત્મીયતા અને ચીનના નર્યું . અત્યાચાર સામે જાગૃત થયેલી નાખુશીની લાગણી તેને બીજી દિશા તરફથી ખેચી રહેલ છે. જેટલી ચિન્તા આપણને ચીન સાથેની મૈત્રીની છે તેટલી ચિંતા ચીનને આપણી સાથેની મૈત્રીની હોય તેમ લાગતું નથી, ઉલટુ ચીનના આ વર્તાવને અંગે ઉત્તર સરહદ ઉપર આપણી સહીસલામતી જોખમાઇ રહી હોય એવાં ચિંતા નજર ઉપર આવી રહ્યાં છે. આ બધાંમાં ભારતના મહાઅમાત્યની ભારે કસોટી થઇ રહી છે, અને આજર્ન પરિસ્થિતિને પહોંચી વળવામાં તેઓ ઉચ્ચ કૅટિને સંયમ અને શાણુપણુ દાખવી રહેલ છે. ડીલાઇ લામાને આશ્રય આપવામાં ભારતે ધણું માટુ જોખમ નાતયુ છે. અને આ પ્રકારના આશ્રયા આપીને ભારત આજ સુધી ખૂબ ખમતું માવ્યુ છે, એમ છતાં પણ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ માટે ખીજે ક્રાઇ વિકલ્પ હોઇ જ ન શકે એ તથ્યનું જવાહરલાલે આ પરિસ્થિતિ અંગે પોતે સ્વીકારેલી નીતિ દ્વારા આપણને દર્શન કરાખ્યુ” છે. તા. ૧-૫-૧૯ પણ વ્યાજખી પણુ આધારિત કરે છે. અહિંના સામ્યવાદી આવા જ વિચાર। આગળ કરીને ચીનને બચાવ કરે છે. હિના કેટલાક ભાળા લેકા પણ આવી દલીલબાજીથી છેતરાતા માલુમ પડે છે. જેવી રીતે આપણે હૈદ્રાબાદ રાજ્યને નવા ભારતમાં જોડી -દીધુ' છે, કાશ્મીર ઉપર આપણા કામુ જમાવ્યેા છે, નાગા લોકો ઉપર આપણે ગજ્ય ચલાવી રહ્યા છીએ તેવા જ સબ્ધ ચીનને ટીમેટ સાથે છે એમ કહેવામાં આવે છે. આ સરખામણી કેવળ છેતરનારી અને ભ્રમમાં નાખનારી છે. જેવી રીતે હૈદ્રાબાદ કશ્મીર, કે નાગા લાંકાના પ્રદેશ ભારતમાં કઇ કાળથી અન્તગત છે તેવી સ્થિતિ ટીબેટની ચીનના સ ંદર્ભોમાં દ્દિ હતી જ નહિ, ટીમેટ અને ચીનના સંબધને જો કાઇ એ દેશના સબધા સાથે ચેાગ્ય રીતે સરખાવવે હોય તે ભારત અને સીઝ્કીમના સબંધ સાથે અથવા તે ભારત અને ભૂતાનના સંબંધ સાથે સરખાવી શકાય. જે રીતે ભારતની suzarenity-સામ્રાટ સત્તા-અમુક મર્યાદિત આકારમાં સીક્કીમ અને ભૂતાન ઉપર છે, અને આન્તરિક વહીવટ સંબંખમાં બન્ને દેશે. તદ્ન સ્વતંત્ર છે, તેવી જ માઁદિત સત્તા ચીનની ટીમેટ ઉપર આજ સુધી ૩૯૫વામાં આવી હતી અને બાહ્ય આકાર હજુ પણ આવા જ રાખવામાં આવ્યો છે. આપણા દેશના સીકામ તેમજ ભૂતાન સાથે અમુક સત્તા સબંધ હોવા છતાં, એ બન્ને દેશો આપણાથી અલગ અને સ્વતંત્ર છે એમ સીકકીમવાસીઓ અને ભૂતાનવાસીએ બરેાબર માને છે અને સમજે છે, તેમ જ ટીકેટની પ્રજા પાતાને ચીનથી બધી રીતે અલગ અને સ્વતંત્ર ગણતી આવી છે અને ગણે છે. આમ. હાવાથી ટીમેટ સાથે ચીન કેમ વતી રહ્યુ છે અને કેમ વર્તાવુ જોઇએ તે સંબંધે માત્ર કાઇ એક વ્યકિતને વ્યકિત તરીકે જ નહિ પણુ, સમગ્ર ભારતને એક સ્વત ંત્ર રાષ્ટ્ર તરીકે પોતાના વિચારા પ્રગટ કરવાનો અને જ્યારે કાંઈ અઘટિત થતું દેખાય ત્યારે તેના વિરોધ કરવાના સંપૂર્ણ અધિકાર છે. આમાં અન્ય કોઇ સ્વતંત્ર દેશના “આન્તરવહીવટમાં દરમિયાનગીરી કરવાના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. એમ છતાં, ચીને જ્યારે ટીબેટ ઉપર પોતાની સાર્વત્રિક સત્તા સ્થાપવાના અને તેની આન્તરિક સ્વાયત્તતાને છેદ ઉડાડી દેવાને નિષ્ણુ ય કર્યાં ત્યારે, તેણે એમ જ જીણુ ફેલાવવું રહ્યું કે ટીકેટ ચીનનુ જ એક અવયવ છે. અને ચીનની સામ્રાજ્યસત્તા સામે માથું ઉંચકનાર માત્ર ચીનના જ નહિ પણ ટીમેટનો પણ દ્રોહી છે, અને આવા દેશદ્રોહીઓને નાબુદ કરવા એ ચીનની ફરજ છે. સદ્ભાગ્યે દુનિયા આજે દેખતી થઇ ગઇ છે, અને અદ્યતન પરસ્થિતિમાં જે કાંઇ બન્યું છે તેમાં તત્કાળ કોઇ પણ ફેરફાર કરવાનું શકય ન હેાય તે! પણ, ચીને ધાળે દહાડે ટીએટને છુંદી નાખ્યુ છે, રૂધી નાંખ્યું છે, એક ભાળી અણુધડ પ્રજાને પોતાની શસ્ત્રશકિત વડે કચરી નાખી છે તે સૌ કાઇ બરાબર સમજી શકે છે. ચીનના જૂઠાણાના વરસાદથી કાઈ આજે છેતરાવાનુ છે જ નહિ, આ આખા પ્રકરણમાં એ બાબત આપણું સવિશેષ ધ્યાન ખેંચે છે. એક તે સત્તાલક્ષી રાજકારણ સાથે જીડાણાને કેટલો ગાઢ સબંધ હાય છે તે ચીનના સમગ્ર વ્યવહારમાંથી આપણતે સચોટ રીતે સ્પષ્ટ થાય છે, ટીબેટ ચીનનો જ એક ભાગ છે, અને તેની સાથે ફાવે તેમ વર્તવાને ચીન સોંપૂર્ણ રીતે હકકદાર છે અને તે સામે વાંધા ઉઠાવનાર ચીનના આન્તરવ્યવહારમાં દખલગીરી કરે છે-આવી એક ઉભી કરેલી વિચારણા ઉપર ચીન પોતાના કાય નું બીજી બાબત, ભારતના સામ્યવાદીએની આ પ્રકરણમાં જે નિકૃષ્ટ કોટિની મને દશા પ્રગટ થઇ છે. તેને લગતી છે. હુ ંગરી વખતે આનુ કાંઇક આછું ન થયું હતું. પણ હંગરીમાં જે કાંઇ બન્યું હતું તેની પૂરી ખબર આપણને લાંબા વખતે મળી હતી. વળી હુ ંગરીના અમુક અંશે સશસ્ત્ર બળવા હતા અને ત્રીજી હંગરી સાથે આપણી ટીએટ જેટલી આત્મીયતા નહેતી. ટીમેટ ઉપરને અત્યાચાર તે આંધળા પણ દેખી શકે તેવા છે. આમ છતાં કાઈ પણું સામ્યવાદી બંધુએ તે સામે પોતાના નાને સરખા વિરાધ ઉઠાવ્યેશ નથી, એટલું જ નહિ પણ, નાનેથી મોટા સૌ કાઇ સામ્યવાદીએ ચીનના પાશવી આક્રમણુનુ સમર્થન કરી રહ્યા છે. સામ્યવાદી વિચારસરણી સ્વતંત્ર રીતે ઉભી રહી શકે તેમ છે અને તેને વિચાર અન્ય વિચારસરણી માફક ભારતને Page #95 -------------------------------------------------------------------------- ________________ મ તા ૧-૫-૫૯ “ . . પ્રબુદ્ધ જીવ ને કે , ' , ' ' : ૨પ૩ - કેન્દ્રમાં રાખીને જરૂર થઈ શકે તેમ છે. યુગોસ્લાવીએ. સ્ટેપ્લીન જે આપણે સફળ થયા તે હારી ગયા અને હારી ગયા તે સામેરશીઆ સામે છાતી કાઢીને અને માથું ઉચું રાખીને આ 'મરી જ ગયા.” ' '' - " . - પુરવાર કરી આપ્યું છે. પણ ભારતના સામ્યવાદીઓને મને પોતાની . * આ આખી વિચારણાં મારા ગળે ઉતરતી નથી. ડાં, " સામ્યવાદી વિચારસરણી કરતાં સામ્યવાદને વરેલા રશીઆ અને ગ્રામદાન મળશે તે તેની જવાબદારી પ્રમુખ કાર્યકતાઓની રહેશે ચીન સાથેની મૈત્રીની વધારે કીંમત છે એ આ વખતના તેમના અને વધારે ગ્રામદાને મેળવો તે એની જવાબદારી સમાજ ' વર્તા-તેમણે કરેલી ચીનની કદમાશાએ સિદ્ધ કરી આપ્યું છે. ઉપર રહેશ'- આ વિધાન મને બરાબર લાગતું નથી. વધારે પ્રામ- ' છે જેમ મુસલમાનો માટે એક એવી માન્યતા પ્રચલિત છે--આપણે દાન મળે તે પણ તેથી આજના મંદ વાતાવરણમાં સમાજ એકાએક ' ' આશા રાખીએ કે આજના મુસલમાનોને તે લાગું પડતી નથી-કે જે ગતિમાન બને અને ગ્રામદાની ગામની નૂતન વ્યવસ્થામાં લાગી , મુસલમાન ગમે ત્યાં હોય પણ તેની નજર મકકા સામે જ હોવાની, જાય એમ બનવું શકય નથી લાગતું. થોડાં કે વધારે-ગમે તેટલાં- ',', '; તેમ ભારતનો સામ્યવાદીએ પોતાની રાષ્ટ્રીય ભાવનાની છાપ પાડવા ગ્રામદાન થાય તે પણ તેનું નવઆયોજન કરવાની જવાબદારી માટે વાતે ગમે તેવી કરે પણ તેમની નજર રશીઆ. અને ચીન સામે જેમનાથી આ વિચારને જન્મ પ્રાપ્ત થયું છે અને વેગ મળે રહેવાની. નહિ તે કોઈ પણ વાદને ન વરેલો સામાન્યમાં સામાન્ય છે તેની જ રહેવાની છે અને તેઓ આયજનકાર્ય પાછળ એકાય માણસ પણ બેધડક કહી શકે તેમ છે કે ચીન ટીબેટની "છાતી નહિ બને તે થયેલાં ગ્રામદાને કેવળ લખાણું ઉપર જ રહેવાનાં છે... ઉપર ચડીને તેની, રહીસહી સ્વતંત્રતા છીનવી રહેલ છે, પણ પણ બીજું કામ આયોજનનું પાયાનું કામ ગામમાં વસતા.' , સામ્યવાદીઓની નજરે આ બીલકુલ દેખાતું નથી-ઉલટું ટીબેટના લેકેનું નથી, તેમનાથી એકલાં એ કામ થઈ શકવાનું નથી. વિનાશમાં તેમને ટીબેટને ઉદ્ધાર દેખાય છે. વસ્તુતઃ તેમને ખરે આજની પરિસ્થિતિમાં ગામડાનું આયોજન માત્ર આ કે તે ગામડાને ખર આમ દેખાય છે તેમ છે જ નહિં, પણ ચીન પ્રત્યે પક્ષ જ માત્ર લક્ષમાં રાખીને કરવાનું નથી, પણ કેન્દ્રસ્થ તંત્ર અને. . પાત કહે તે પક્ષપાત અથવા તે ભવિષ્યમાં તેમની સાથેની પ્રાદેશિક તંત્ર તેને લક્ષમાં રાખીને અને કેન્દ્ર, પ્રદેશ અને ગામડું-. ' મૈત્રીને પિતાના પક્ષના લાભમાં ઉપયોગ કરવાની વૃત્તિ. ચીન જે ‘એ ત્રણ વચ્ચે સંવાદી અનુબંધ કેમ ઉભે થાય તે ધ્યાનમાં - કાંઈ કરી રહ્યું છે તે સામે આંખ આડા કાન કરવાની તેમને રાખીને કરવાનું છે. ગ્રામસ્વરાજ્ય એટલે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે અને સ્વાયત્ત ગામડું એ અર્થ કરવામાં આવે છે તેવું ગ્રામ.' અને ભારતના સામ્યવાદીઓનું આ વલણ, જ્યારે ચીનના નિમણુ શકય નથી, રાષ્ટ્રની એકતાની દ્રષ્ટિએ ઇછવાયોગ્ય ૫ણું સત્તાધીશાની ઇછા ભારતના સત્તાધીશેની, ઈચ્છા , સાથે ટકરાશે નથી. ગ્રામસ્વરાજ્યને તેના મર્યાદિત અર્થમાં જ સમજવાનું છે; અને ભારતની સહીસલામતી જોખમાશે ત્યારે, કેવું અનર્થકારી . - ગ્રહણ કરવાનું છે. . . . . . વલણ ધારણ કરશે અને તેમાંથી ભારતના ઉદ્ધાર અને આશાદીના નામે દેશદ્રોહનાં કેવાં પ્રકરણે નિમશે તેને લગતી અમંગળ : ત્રીજું ઉપરના અવતરણમાં જે એક પ્રકારને ઉભયમાં કલ્પનાઓ મનમાં ઉઠયા વિના રહેતી નથી. અમુક વ્યકિત સામ્ય અનિષ્ટપત્તિ સૂચવ તર્ક-dilema--વિનોબાજીએ રજુ કર્યો છે તે બરોબર નથી લાગતું., તેને ઉલટાવીને આમ પણ કહી " વાદી છે એમ છતાં પણ તે ભારતને વફાદાર પ્રજાજન છે–એવી શકાય તેમ છે કે જે વિનોબાજી એક ઠેકાણે જવાબદારી લઇને મનમાં રહેલી શ્રદ્ધા સામ્યવાદીઓના આ વખતના વર્તાવથી ડગી બેઠા અને તેમાં નિષ્ફળ નીવડયા તે તેને અર્થ એ થયો કે ગ્રામજાય છે. એને “સામ્યવાદીઓથી ચેતતા રહે એમ અંદરથી મન 1 . પિોકારી ઉઠે છે. દાનમાંથી ગ્રામજનનું કાર્ય ધાર્યા પ્રમાણે સહેલું કામ નથી, . . . ' ' ' તે કામ હજુ પણ વધારે ઊંડી ખેજની અપેક્ષા રાખે છે અને વિનોબાજીની આ વાત ગળે ઉતરતી નથી : - એવી જ વડે તેને સફળ બનાવવાનું છે. અને ધારે કે વિને “વિનોબાજીની સર્વોદય વિચારધારા'એ મથાળાના તા. ૧-૩-૫૯ બાળ સફળ થયા તે બાકીના ગ્રામજનોને માર્ગ અન્ય કાર્ય ના પ્રબુધ જીવનમાં પ્રગટ થૈયેલા લેખમાં મેં એક એવી સૂચના કર્તાઓ માટે સરળ થશે અને તેમની સફળતા જોઇને બીજી નાની* કરી હતી કે વિનેબાજી હવે પદયાત્રા બંધ કરીને અને કઈ શકિતઓને આવા કામની જવાબદારી લેવાની હીંમત અને બધા એક રથાને સ્થિર બનીને મામદાની ગામનું આયોજન કરવા પાછળ આવશે. -પિતાની અને પિતાના પ્રમુખ સાથીઓની શકિતઓને કેન્દ્રિત કરે. વસ્તુતઃ આ કામમાં સફળતા-નિષ્ફળતાને તાત્ત્વિક રીતે . “અન્ય દિશાએથી પણ આવી રહેલી આવી સૂચનાને જાણે કે કોઈ સવાલ જ નથી. આજે દેશભરમાં છુટાછવાયાં અનેક ગ્રામ * ધ્યાનમાં લઇને અજમેરના સર્વોદય સંમેલનંમાં કરવામાં આવેલા દાને જાહેર થયાં છે. પણ આ ગ્રામદાનું કરવું શું છે જે માટે, - અન્તિમ પ્રવચનમાં વિનોબાજી જણાવે છે કે “આપણામાં એક પ્રશ્ન છે. ગ્રામદાન પછી શું? એ પ્રશ્ન આજે સૌના મનમાં તરત , વિચાર ચાલે છે કે આપણે ચેડાં મામદાને પ્રાપ્ત કરીએ અને તે વરી રહ્યો છે. ગામદાન પછી શું એટલે કે પ્રામદાની 'ગામેનું કામ - પછી ત્યાં પાકું કામ કરીએ તે તેની ઐસર સારી પડશે. એમાં આયોજન કઈ કઈ બાબતે લક્ષ્યમાં રાખીને કેવી રીતે કરવું અને વ્યાપકતા નહિ આવે પણ કામ તે પાકું થશે એ એક વિચાર તેને વ્યવહારૂ નક્કર રૂપ આપવા માટે વહીવટી તેમ જ કાનની સગવડે છે ચાલે છે. બીજો વિચાર એ પણ છે કે ગણ્યાગાંઠયાં ગ્રામદાને કયા કયા પ્રકારની હોવી જોઈએ ? આમ આ સમસ્યાં સાદી નથી, • મેળવશો તે જવાબદારી તમારા માથે આવશે. હું કહું છું, તમે પણ અત્યન્ત જટિલ છે; ગામડાંમાં વસતા લેકેથી સ્વતઃ ઉજલી જેમાં વધારે ગ્રામદાન મેળવશે તેમ એની જવાબદારી સમાજ શકાય તેવી નથી; તેના ઉકેલ માટે દૃષ્ટિસંપન્ન વ્યકિતઓનીઉપર જશે, જવાબદારી તમારી નહિ રહે. એવી સ્થિતિમાં વિચાર સમગ્ર ભારતની રાજ્ય રચનાની તેમ જ પરિસ્થિતિની સમજણ વ્યાપક બનશે અને લેકે વિવિધ પ્રયોગ કરશે. હું મારા માથે ' ધરાવતી કુશળ વ્યકિતઓની–જરૂર છે. અલબત્ત દરેક ગ્રામદાની છે ' જવાબદારી ઉપાડી લઉં અને ધારે મેં નિષ્ફળ ગયું. પણ તેથી ગામડાનો એક જ સરખે ઘાટ ઘડા જોઈએ એમ કહેવાને, * શું? હું નાલાયક નીવડે, તેથી ગ્રામદાનને વિચાર પણ નાલાયક આશય નથી, પણ દરેક ગામડાની નવરચનાની વિચારણામાં કેટ થઈ ગયે ? હું, ધારો કે, એક ઠેકાણે બેઠે અને કંઈક કામ કરી લાકે પાયાના મુદ્દાઓ તે લગભગ એકસરખા જ હેવાના. આ જ '. બતાવ્યું અને સફળ થશે તે લોક કહેશે કે એ તો વિનોબા માટે વિશિષ્ટ શકિત અને વિનેબાજી જેવી વ્યકિત સહયોગ ' ' જે માયુસ બેઠે છે તેથી કામ થયું; નહિ તે ન થાત. એટલે આપશે, એકાગ્ર બનશે તે જ નકકર પાયે નંખાશે, આમ બેં ચાર વિચારધારા કરી , જીવનમાં ** 'ક દિન Page #96 -------------------------------------------------------------------------- ________________ રયજ: પ્ર બુદ્ધ -જીવન ! તા. ૧૫. પુe મેડેલો’ કે સમક્ષ આવશે, પછી લોકોનું કામ સરળ.બનશે, તેથી સંયુકત સહકારી ખેતીના વિચાર, ઉપર આજે આપણું મહા Sી તેમનામાં સુઝ પેદા થશે, પાકી રીતે પાયો નંખાયા બાદ તે ઉપર, અમાત્ય ખૂબ ભાર મૂકી રહ્યા છે. આનો વિરોધ એ રીતે કરવામાં *ગ્રામ આયોજનની ગાડી સરળપણે, ચાલી. શકશે. આજની વસ્તુ- આવે છે કે આનું પરિણામ ખેડુતોને પિતપોતાની જમીનના માલીક ક સ્થિતિનું રુવરૂપ, આવું ,હાઇને વિનબાઈએ અને તેમના પ્રમુખ મટાડી દેવામાં આવશે, તેમને સંયુકત ખેતીને લગતો સહકારી " , સહકાર્યકર્તાઓએ તત્કાળ આયોજનલક્ષી બનવાની જરૂર છે. આ મંડળીમાં જોડાવાની ફરજ પાડવામાં આવશે અને ખેડુત કેવળ કિ રીતે વિચારતાં આજનવિમુખતા સૂચવતા. ઉપરના અવતરણમાં રોજી રળનારે મજુર બની જશે અને આખી રચના જેને calleદર્શાવેલા વિચારે મારા ગળે ઉતરતા નથી. . ctivised farming કહે છે. સામૂહિક ખેતી કહે છે તે પ્રકા રની આજે જેવી રશીઆ અને ચીનમાં છે તેવી બની જશે અને નાગપુર-ગ્રેસના કૃષિવિષયક ઠરાવો અને તે સામે વિરોધ . . “ આજ કાલ નાગપુરે કોંગ્રેસના કૃષિવિષયંક પ્રસ્તાવોએ કેગ્રેસ પરિણામે ખેડુત જે આજે પોતાના ખેતરમાં સ્વતંત્ર રીતે ખેતી કરીને જીવનગુજારે કરી રહ્યા છે તેમના ઉપર ભારે જુલમ થશે, વર્તુળમાં તેમ જ ઉદ્યોગ ક્ષેત્રમાં આગેવાની ધરાવતા વર્ગોમાં બહુ દેશનો એક સ્વતંત્ર અંગત માલેકીને ઉદ્યોગ નાશ પામશે અને કે ખેટે લેભે પિદો કર્યો હોય એમ માલુમ પડે છે. નાગપુરના ઠરાવો પાછલે બારણેથી સામ્યવાદને આપણા દેશમાં પ્રવેશ થશે.. * ત્રણ બાબતેં આગોળે ધંરે છે. (૧) સર્વી સકે ઓપરેટીઝ (૨) . આ માલકીવાળી જમીનની સીલીંગમથાળું –બાંધવું (૩) જોઈન્ટ કે આના ઉત્તર રૂપે એ અનેકવાર સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં * ઓપરેટીવ ફેમીગ-સંયુકત. સહકારી ખેતી. આવ્યું છે કે ખેતીને લગતી સહકારી મંડળીઓમાં જોડાવાની ' ' ' કદિ પણ કઈ ખેડુતને ફરજ પાડવામાં નહિ આવે; આ બાબત 55 સંધી કે ઓપરેટીને આશય એવી સહકારી મંડળીઓ તેની સ્વતંત્ર ઇચ્છા ઉપર નિર્ભર રહેશે, આવી સહકારી મંડળીઓ ગ્રામપ્રદેશમાં ઉભી કરવાનો છે કે, જે ખેડુતોને બધી બાબતમાં વિવિધ પ્રકારની હશે અને તેમાં એવી પણ હશે કે જેમાં જોડાવા માંગદશન આપે વધારે ઉત્પાદન થાય તેવી ખેતીની પદ્ધતિઓ છતાં દરેક ખેડુતને પોતાની જમીન ઉપર માલકી હકક કાયમ દેખાતું ખેતી માટે બીયારણ, ખાતર, ઓજાર તેમ જ બીજી રહેશે. અને જ્યારે પણ આવી મંડળીમાંથી કઇ પણ ખેડુતને છુટા - ' જરૂરી વસ્તુઓ વ્યાખી પૂરી પાડે આ કઈ કેવળ મળી થવું હશે ત્યારે તેને તેમ કરવાની તેમાં જોગવાઈ રહેશે. આમ - વતનથી. મુઅ પ્રદેશમાં આજે સંખ્યાબંધ મટીપરપઝ કે હોવાથી collectivised farming-સામૂહિક ખેતી–ને જે ઓપરેટીવ સેસૌયટીઓ છે જે મોટા ભાગે આ જે કામ કરે છે. . હાઉ ઉભા કરવામાં આવ્યું છે તે કેવળ પાયા વિનાને છે. તેને વધારે વ્યાપક રૂપ આપવું એ સવીસ કોઓપરેટીઝને લગતા અલબત્ત આવી. સહકારી મંડળીઓને જે સરકારી સંગવડ મળી શકશે તે લાભ, સંભવ છે કે, વ્યકિતગત ખેતી કરનાર ખેડુતને ' માલકીવાળી જમીનનું મથાળું બાંધવું એ પણ કોઈ ને વિચાર નથી. જેઓ ગયાં, જમીનદારી લગભગ નાબુદ થઈ; ..': વળી આજનો તત્કાળ પ્રોગ્રામ સવસ કોઓપરેટીઝન પછી દેશમાંથી આર્થિક વિષમ્ય નાબુદ કરવાની દિશાએ છેમથાળું બાંધવાને લગતી કાનુની વ્યવસ્થા થતાં, અને કિઈ પાંહે જમીનદાર કે ખેડુત વધારેમાં વધારે કેટલી જમીનની તેને અમલી, રૂપ અપાતાં સહેજે બે ત્રણ વર્ષ નીકળી જશે અને મોલકી ધરપી શકે તેનું મથાળું મકકી કરવું–એ પગલું સ્વાભા- સંયુકત ખેતીને લગતી સહકારી મંડળીઓ ઉભી કરવાની બાબત સામ આવાન ઉભુ રહે છે. જે સમાજવાદી તેમના મૂળ પ્રસ્તાવ મુજબ તે હજુ ત્રણ વર્ષ બાદ હાથમાં લેવાની છે- સમો જર્ચનો દેશમાં ઉભી કરવાને દશમાં "ઉભી કરવાના કોંગ્રેસ અને વસ્તુતઃ ઓખા ગેસ અને વસ્તુતઃ આખા અલબત્ત તત્કાળ આવી મંડળીઓ ઉભી થવા માંડે તો તે તે જરૂર . ' દેશ કારણે કે આ સામે કોઈ રાજકીય પક્ષને વિરોધ છે જ " આવકારદાયક છે. . . . . . . " ' , ' , િિ ર્નિરધાર કર્યો છે તેને મૂત” રૂપ આપવા માટે આ પગલું નાગપુરના ઠરાવોની આ સમજુતી બરબર હોય તે તેને અનિવી છે. આ કોઇ" કલ્પના બહારની કે “એકાએક આવી આજે કેટલાક ઉદ્યોગપતિઓ અને અન્ય રાજકીય આગેવાનો તરૂ બલી થા. લાંબા સમયથી ચર્ચાતી રહેલી અને વિચારના ફથી. શા માટે વિરોધ થઈ રહ્યો છે તે સમજવામાં આવતું નથીપ્રદર્શન થયેલી -આ બાબત છે. તેને જરૂરી કાનૂની રૂપ સિવાય કે આ વિરેધનું એક જ કારણ હોઈ શકે અને તે એ કે આપવું અને તે મુજબ બધા પ્રદેશમાં જેમ બને તેમ જૈદિથી આજે હવે તેમને એમ વિચાર, આવી રહ્યો હોય કે, સમાજવાદી અમલા ર ર ઉપરના "ઠરાવનો આદેશ છે. આનું પરિણામ ઢબની સમાજરચના ઉભી કરવાની દિશામાં હવે કોંગ્રેસ આ ઠરા' માતબર જમીનદારી નકકી કરાયેલા મથાળાથી વધારે જમીન વિના અમલ દ્વારા ખરેખર સક્રિય બનવા માંગે છે અને આજે ઉપરને પિતાં માલિકી હકક-‘છોડવા પડશે અને એ રીતે ફાર્જલ જે ધોરણ ખેતીના પ્રદેશ ઉપર લાગુ પાડવામાં આવે છે તે જ ( પડતી જમીન એકર જમીનવિહોણા ખેતમજુરામાં વહેંચી ઘેરણ હવે પછી ખાનગી ઉદ્યોગ ઉપર પણ શા માટે લાગુ દેવામાં આવશે. આ ફેરફાર ગ્રામદાનની પૂર્વભૂમિકાની ગરજ સારશે. પાડવામાં ન આવે ? આ સ્વાર્થહાનિની ભીતિ તેમને આવા વિરોધ ત્રીજી બાબત સંયુકત સહકારી ખેતીને લગતી છે. આ પણ તરફ કદાચ પ્રેરી રહી હોય. એ જે હે તે હે, પણ કેગ્રેસના જમીનનું મથાળું બંધાતાં જે નવી પરિસ્થિતિ ઉભી થાય તેને આગેવાનો પણ આવા વિરોધથી (જો કે આવો કોઇ સંગીન ' પહોંચી વળવાના ખ્યાલમાંથી સહજપણે નિષ્પન્ન થતો અનિવાર્ય વિરોધ આપણી બાજુએ નજરે પડતો નથી), પણ ખૂબ ભડકી 'વિચાર છે. મથાળું બંધાયું એટલે સ્વાભાવિક રીતે જમીનના ઉડયા હોય એમ લાગે છે. નહેરૂનાં ભાષણો અને નિવેદનમાં ટુકડા નાના થઈ ગયા. આખા પ્રસ્તાવની પાછળ મુખ્ય આશય આવી ભડકેની ખૂબ છાયા માલુમ પડે છે. વસ્તુતઃ આવી ભડકની અનાજનું ઉત્પાદન વધારવાનું છે અને દેશને અનાજ પૂરોં સ્વા- કોઈ જરૂર દેખાતી નથી. નાગપુરની કે ગ્રેસે જે ઠરાવ ખેતી અને યત્ત બનાવવાનો છે. તે સિવાય આપણે આગળ ચાલી શકીએ તેમ જમીન વિષે કર્યા છે તેને મકકમપણે વળગી રહેવામાં અને તેને છે જ નહિ. હવે દેશની જમીનો નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ અમલી બનાવવા પાછળ જરૂરી નિષ્ઠા દાખવવામાં આવે તો ગયા પછી જે વધારે ને વધારે ઉત્પાદન મેળવવું હોય તે સંયુ- સમયની જે માંગ છે તેને પૂરી પાડવાના શુભ પ્રયત્ન સામે કોઈ "કત સહકારી ખેતી દ્વારા આ ટુકડાઓને એકઠા કરીને મેટા પાયા' પણ વ્યકિત કે વસ્તુલને વિધ લેશમાત્ર કામયાબ નિવડવાને ઉપરની ગતી એ થી જ તે કેતુ પાર પડી શકે, અને નથી. . . . . . . . . . પરમાનંદ Page #97 -------------------------------------------------------------------------- ________________ કકકર પણ થાય છે કે તા ૧-૫-૫૯ ૨૫૫ શાન્તિના પાયા “કટર સાહેબ, આ બધા હાઇડ્રોજન બેબને આંતરખંડીયા શસ્ત્રોની પછવાડે પડયા છે, એનું પરિણામ તમને શું લાગે છે ?' [ ગત પયુંષણ વ્યાખ્યાનમાળા દરમિયાન છેવટની બે જવાબમાં તેમણે મને એક નાની વાત કહી. “આફ્રિકાના જંગ' વ્યાખ્યાનસભાઓમાં, શ્રી. મનુભાઈ પંચોળીએ શાન્તિના પાયા માં એક ઉરાંગ ઉટાંગ-વાંદરાં વાંદરી બેઠા હતા. ત્યાં વાંદરી કહે - 'એ વિષય ઉપર બે વ્યાખ્યાન આપ્યા હતા. તે વ્યાખ્યાનોની તેમણે કે “એવા સમાચાર આવ્યા છે કે એક એ બોંબ માણસે એ જ તૈયાર કરી આપેલી નોંધ આ અંકથી ક્રમશઃ પ્રગટ કરવામાં શોધી કાઢયો છે કે જે ફેંકાય તો આખું યુરોપ અને એશિયાને, આવે છે. તંત્રી] ' ' ઘણે ભાગ સાફ થઈ જાય. કેઈક તે વળી કહેતું હતું કે આ બે વર્ષ પહેલાં આપ સૌને મળવાને સંગ પ્રાપ્ત થયો હતો. સાવ મનુષ્ય જાતિ સાફ થઈ જાય એવા પણ સંભવ છે. ' તે વખતે જે વિષય પર હું બે હતા તે નઈ તાલીમ’ હતો. આ સમાચાર સાંભળ્યા ત્યારથી હું બેચેન છું, અને મારી . . * તેમાં મેં થોડું ઘણું કામ કર્યું છે એટલે એ વિષે બોલતાં સંકેચ આંખમાંથી આંસુ સુકાતા નથી” વાંદરો કહે-“અરે પ્રિયે ! મરવા- , થયું ન હતું. પણ અત્યારે જે વિષય મને સોંપાયો છે, તે વિષ વાળા તે બેચેન નથી થયા અને તું શીદને બેચેન થાય છે ? ને - યમાં મને એ અધિકાર નથી, તે વિષે જેટલો અભ્યાસ કર્યો આપણે તો જંગલમાં પડ્યા છીએ ને હજુ ચાર પગે ચાલવાની ; ટેવ ભૂલ્યા નથી. તેથી આપણા ઉપર કોઈ બેબ ફેંકવાનું નથી, હવે જોઈએ, તેના પર જે ચિંતન કર્યું હોવું જોઈએ કે તેને વાંદરી કહે, “તે તો હું જાણુ છું. પણ મને દુઃખ એ વાતનું જે કંઈ અનુભવ લીધો હવે જોઈએ, તેવું કશું મારે હાથે થાય છે કે મનુષ્ય જાતિની આટલા હજાર વર્ષની આવી સિદ્ધિ છે; ' થયું નથી. અને તે છતાંયે શા માટે આ વિષય અંગે આપની તેને ક્ષણ વારમાં જ નાશ થશે!” વાંદરો કહે-“ભલેને થાય. હું આ સમક્ષ કેટલાક વિચારે મૂકવા હું ઉભે થયો છું તે મારે સ્પષ્ટ અને તું જીવીશું તે ફરીથી બધું શરૂ તે થઈ શકશે ને ?” કરવું જોઇએ. શાંતિના કેયડા અને તેના ઉકેલ માટે મેં થોડું યુનિવર્સિટીના એક પ્રોફેસર ને બુદ્ધિમત પુરૂષ પણ વર્તમાન ઘણું વાંચ્યું છે. તેના પરથી મને એમ લાગ્યું છે કે આ શાંતિને જીવનને કઈ રીતે જોતાં થયાં છે તેને આ નમુને છે. જાણે પ્રશ્ન એ કેવળ અભ્યાસી લેકેનો પ્રશ્ન નથી. અથવા સાચું કહુ બુદ્ધિમતેએ ચાંલુ પરિસ્થિતિ ઉપર વ્યંગ કરીને-હાથ ધોઈ નાંખવાતે એમને એ પ્રશ્ન જ નથી. એ પ્રશ્ન તે મારા તમારા જેવા તેવું ઠરાવ્યું છે, બુદ્ધિએ જાણે પિતે જ ઉભા કરેલ કેયડાઓની સામાન્ય નાગરિકોને છે. શાંતિ જ્યારે જોખમમાં મૂકાય છે ત્યારે પાસે હાર કબુલવાનો જ રસ્તે લીધે છે, અને તેમાંથી જ એક = વ્યાપક નિરાશા કે “આજને લ્હાવો લીજીએ; કીલ કોણે દીઠી. વધારેમાં વધારે સહન સામાન્ય જન કરે છે, અને શાંતિ જ્યારે . છે તેવી મનોવૃત્તિનો જન્મ થયો છે. પણ આ બેમાંથી એક છે. સુસ્થિર થાય છે ત્યારે જ સામાન્ય જન સુખેથી જીવી શકે છે. ઉપાયથી. રસ્તા નીકળવાને સંભવ નથી. એ રસ્તે પણ આખરે " અસામાન્યને તે શાંતિ કે અશાંતિમાં ય સુખ મેળવવાની હિંમત બુધિએ જ શોધી કાઢવાને છે. પણ તે બુદ્ધિ મમતાયુકર્ત નહીં કઇક પ્રકારે હોય છે. મૃત સરોવરની અંદરથી જે બધાં પ્રાચીન પણ સમતાયુકત હશે. મમબુધિએ હાર કબુલ કરી છે; હવે, કાગળીયાં મળ્યા તે બધાં કઈ સાલના છે ને બાઇબલ સાથે તેને સમબુધ્ધિ તેની મદદે આવે. અઢાર અક્ષૌહિણી સેનાની સામે જોઈને કેટલે સંબંધ છે તે વિષે. ભલે વિદ્વાનો જ ચર્ચા કર્યા કરે, પણ અજુનને વિષાદ થયો હતો, અને ગાંડીવ સંસતે હસ્તાત, - આ શાંતિને પ્રશ્ન થેડા અભ્યાસીઓના–રાજનીતિ કે અર્થ ચૈવ પરીદાતે' કહી હું તે નહી લડું તેમ તે કહી બેઠે હતે. : નીતિને-નથી. ને જ્યાં સુધી તેમાં રહેશે ત્યાં સુધી આને ઉકેલ, સમવ બુદ્ધિ મળી ત્યારૅ જ તેના વિષાદનું નિવારણ થયું હતું. , તે બધાની સઈચ્છા હોય તે પણ, આવવાને સંભવ યુદ્ધનાબૂદી વિષે પ્રાચીન કાળથી વિચારતું ઓવ્યું છે. - ઘણો ઓછો છે. એટલે એક સામાન્ય નાગરિક તરીકે, એક આજે જ વિચારાય છે એવું નથી. અપમાનને બદલે લેવા માટે કુટુંબના પિતા તરીકે ને સામાન્ય શિક્ષક તરીકે મેં આ પણુ યુદ્ધ ન કરવું જોઈએ એમ યુધિષ્ઠિરે દ્રૌપદીને સમજાવવામાં - કંઇ બાકી રાખ્યું ન હતું. અને છેવટે કંઈ નહીં તો અરે, અને વિચાર્યું છે. અને આજે તે દાવે જ આપની સમક્ષ હું એક ગામ મળે તે પણ આપણે લડવું નથી, એમ. શ્રીકૃષ્ણને ઉભે થયે છું. કારનેગી ઇન્સ્ટીટયુટે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા કહેવડાવ્યું હતું. ને આજની ઘડી સુધી યુદ્ધ નિવારણ માટેની કો "પછી તપાસ કરી કે આમાં કેટલું ખર્ચ થયું. એ ખર્ચની વિવિધ યોજનાઓ મૂકાતી આવી છે, અને તેનું પરિણામ પણ ' હું અંદાજ કાઢયે ત્યારે એ હિસાબ નીકળે કે આ લડાઈમાં આપણે જોતા આવ્યા છીએ. જેટલા દેશો પડયા હતા, જે દેશના બે કરોડ માણસે મરી ગયા. ''. હરેક પ્રશ્નને ઉકેલ એ રીતે વિચારી શકાય છે. એક રીત કે ન હતા અને એક કરોડ ઘાયલ થયા હતા, તે બધા દેશોમાં આ જેને આપણે ભાવનાબત કહી શકીએ. મનમાં એક ભાવના ઉભી - ખર્ચમાંથી એક એક નાગરિકને ઘર બંધાવી શકાયું હતું, ને તેમને થાય છે તેના ઉત્સાહમાં ને ઉત્સાહમાં આપણે જનાઓ ઘડવા . - પાંચ એકરની જમીન પણ મળત. ૨૦ હજારની કોઈ પણ વસ્તી- માંડીએ છીએ. એજના ધડતી વખતે જે કાળે, જે સ્થળે અને વાળા શહેરમાં પચીસ લાખ રૂપિયાની લાયબ્રેરી પણ બંધાવી જે સાધન દ્વારા આ અમલમાં મુકવાનું હોય છે તેની મર્યાદાઓ, શકાત અને દરેક મોટા શહેરની અંદર એક કરોડ રૂપિયા ખચી’ તેની ખામી કે ખૂબીઓ, તેને વિકાસક્રમ આપણે ધ્યાનમાં લેવાનું - યુનિવર્સીટી પણ બંધાવી શકાત, ને આટલું કર્યા પછી પણ ચૂકી જઈએ છીએ, ને આને લીધે આપણું કામ સઇઓ . એટલી રકમ બચત કે જે રકમમાંથી આખું ફ્રાંસ અને બેલજીયમ હોવા છતાં બહુ આગળ વધતું નથી. પ્રશ્નના ઉકેલ માટે બીજી કે જેને અંગે આ ઝગડો થશે તેની બધી જમીન તેની ઉપરની રીત છે જેને આપણે વૈજ્ઞાનિક કે વસ્તુગત કહીએ છીએ. આ.. મિલકત સાથે ખરીદી શકાત ! આ તે થયું પહેલા વિશ્વયુદ્ધનું લડાઈના પ્રશ્નને જ લઈએ. આ લડાઈનું મૂળ શું છે ? તે કાઈ . ' ' ખર્ચ. બીજા વિશ્વયુદ્ધના આંકડા તે પૂરા પણ થયા નથી, પણ . કહેશે કે માણસના મનમાં પડેલી વાસનાઓ છે ત્યાં સુધી આ એના કરતાં પાંચ પચીસ ગણું તે હશે જ, હવે આમાં જે ત્રીજું લડાઈ અટકવાની નથી. મનુષ્યને મેક્ષ અપાવે એટલે યુદ્ધ છે . યુધ્ધ થવા દઈએ તે હું ધારું છું કે તેના ખર્ચના કઈ આંકડા અટકશે. ને મોક્ષ તરફ વાળવા માટે સંસાર અસાર છે એ વાત છે માંડવા તે આપણા જેવા માણસ માટે તો શકિત બહારની વાત જોરશોરથી કહેવા માંડે. વાસનાઓ કે જે આ પાપનું મૂળ છે તે. બને. પણ આપણે એક બીજી રીતે ય એ હિસાબ ગણી શકીએ કાઢી નાખે એટલે શાંતિ સ્થપાય. વાતમાં કંઈક તથ્ય હોવા છીએ. ડે. ચીફીગ્સઇગ્લાંડના મજુર પક્ષના જાણીતા માણસ છે. છતાંયે, આ વલણ વસ્તુગત નથી પણ ભાવનાગત છે. કારણ કે 'વસ યુનિવર્સિટીના તેઓ અધ્યાપક છે, તેમની સાથે એક દિવસ વાસનાઓ રહે અને તે છતાં યે જે અણુશસ્ત્રોની નાબુદી થાય , વાતો કરવાની તક મળી. ચા પીતાં પીતાં મેં તેમને કહ્યું કે, તેષ ભયે કર ખુવારીવાળાં યુધ્ધો અને તેનાં પરિણામેથી આપણે Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્ર બુધિ જીવન તા ૧-૫–૫૯ બચી શકીએ એમ છીએ ને વાસનાઓ તે કંઈ નાબુદ થઇ દબાણને પરિણામે પ્રાચીન કાળમાં સ્થળાંતર થયાં છે. આપણે શકવાની નથી. વસ્તુતઃ વાસનાઓ પણ પરિસ્થિતિ પ્રમાણે વ્યાપક દેશમાં દૂણે, શકે. આવી જ રીતે સ્થળાંતર કરી, આવ્યા છે. " કે સંકુચિત થતી હોય છે. તેનું અસ્તિત્વ બહુ અંશે સ્વતંત્ર હીટલરની એ બહુ જાણીતી દલીલ હતી કે “અમે જેમને સાત હોવા છતાં તેનું પ્રગટીકરણ બહુ અંશે પરિસ્થિતિથી મર્યાદિત છે. • આઠ કરોડ થઈ ગયા. અમારે જીવવા માટે વિશાળ જમીન જોઈએ. સામ્રાજ્ય જમાવવાની ઇચ્છી સત્તાધારીઓમાં હોવા છતાં, વાહન- જો આવી જમીન 'અમને ન મળે તો અમે કઈ રીતે જીવી શકીએ? વ્યવહૌરને ઝડપી સાધન ન હોય ત્યાં સુધી નાના સ્વતંત્ર ધટકાનું ફ્રાન્સમાં, યુક્રેઈનમાં ઘણી બધી જમીને છે અને વસતી તે તેના - અસ્તિત્વ ખુશીથી રહી શકે છે. કામ વૃત્તિને સંયમ મુશ્કેલ છે. આ પ્રમાણમાં છે નહિ. તે એ જમીને અમે શા માટે ન લઈએ? ' "પણ સંતતિનિયમનના સાધનો તે સંયમને શિથિલ કરવામાં જરૂર અમે વિસ્તાર પામતા રહેવાના અને જમીને કબજે કરતા રહેવાનાના”, ; ભાગ ભજવે છે. એટલે જે કઈ એ સાધનોને લક્ષમાં રાખ્યા ને આમાંથી જીવવા માટે જમીન અને જમીનને માટે રાક્રમણ સિવાય વાસના નમૂળ કરવાની કે સંયમિત કરવાની વાત કરે તે એવી બૂમ શરૂ થઈ.* **' ' ' '' , ભાવનાગત હોવા છતાં વસ્તુગત નથી. એક બીજો દાખલો જોઈએ. * આમાં કંઇક તે હોવા છતાંયે ઘણું અંતધ્ય છે અને ઘણાં . કેઈ એમ કહે આ બધી લડાઇઓ માલની આપલે કરવાથી થાય અતર્થવાળું તથ્ય એ અસત્ય બની જાય છે. જે આ વાત સાચી છે. માલ વેચવા જાય છે કે ખરીદવા જાય છે ત્યાં જ અંદર જ હોય તો યુરોપ કરતાં એશિયાએ પહેલાં આક્રમેણ શરૂ કરવું અંદર ખેંચતાણ-હરીફાઈઓ થાય છે, ને તેમાંથી જ અહંકાર જોઈતું હતું અને એશિયામાં પણ ચીને સૌથી પહેલાં લડાઈ શરૂ એને લેભને વશ થઈને ઝગડાઓ થાય છે. માટે આપણે મુળમાં કરી હોવી જોઈતી હતી; કારણ કે, ચીનની વસતી ફીન્સ અને જ ઘા કરીએ કે આપણે કોઈની ચીજ લેવી નહીં કે કાઇને જર્મની કરતાં વધારે છે. આ જ તકને જો આગળ લંબાવીએ તો ચીજ દેવી નહીં. માલની લેવડ દેવડ કરીએ છીએ ત્યારે આ બધું હિન્દુસ્તાનમાં પણ બિહારે પહેલાં લડાઈ શરૂ કરવી જોઈએ. કારણ કે ' હિન્દુસ્તાનમાં તેની વસતી દર ચોરસ માઇલે વધારે છે, પણ બિહારી થાય ને? કઈને સીંગ આપવી નથી ને કેઈનું તેલ જોઇતું નથી. લેકે ઝઘડતા નથી; ઉલટા નરમ ગણાય છે. અને સમગ્ર ( સ પૂર્ણ સ્વાવલ બન કરવું છે. સા. સાંનું એક અને પાન માતાનું હિન્દુસ્તાનમાં ઝઘડાનું પ્રમાણ ઓછું ને સહિષ્ણુતાનું પ્રમાણ વધારે , ખાય. બધા ગામડાં સ્વાવલંબી હેય, બધા પિતાનું રક્ષણ કરતા છે. વાસ્તવિક રીતે તક પ્રમાણે તે આપણે આક્રમક થવું જોઈએ .. હોય, કેળવણીનું તંત્ર ચલાવતા હેય, ન્યાય પણ પિતાને, કેળ- પણ આપણે તો ઊલટા કેઈ ઝઘડતા હોય તે સમાધાન કરાવવા જઇએ - વણી પણ પિતાની, કેવી સુરમ્ય કલ્પના છે? અતિશય નમ્રતા સાથે છીએ; પણ જેમની વસતી ઓછી છે તેવા ફ્રાન્સ-જર્મની કે હું કહીશ કે એ જરૂર રમ્ય છે; પણ કલ્પના છે. વસ્તુગત વિચાર ઈગ્લાંડ જેવા દેશમાં યુધ્ધ થાય છે. વસતીનું દબાણ ઘણાં હું નથી પૂર્ણ ભાવાવેશગત વિચાર છે. એમ તો કઈ એમ કહે કે કારણોમાંનું એક કારણ કદાચ હોઈ શકે છે, પણ જો એ જ કારણ સી એકાદશી વ્રત પાળે તે શાંતિ હસ્તામલકત છે. બધા હોય તે લડાઈની શરૂઆત યુરોપના દેશોથી ન થઈ હોત. - અહિ સા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ વગેરે પાળે તો ન તે વસ્તી- 1. લડાઈનું બીજું કારણ ગરીબાઈ ગણવામાં આવે છે. તે - વધારો થાય, ન મૂડીસ ગ્રહ થાય, ન જોહુકમી રહે ને કરૂણાનું વાત પણ પુરા તવાળી નથી દેખાતી. આપણું જીવનધોરણ રાજ્ય-જે રાજ્ય શબ્દમાં હિંસા ન આવતી હોય તો-ફેલાય. યુરોપ કરતાં ઘણું ઊતરતું છે; ' અને છતાંયે લડાઇએ તે ઉંચા બાબા આદમ પણ આ તે કહી ગયા છે. એક ને એક છે. જેવી જ 'જીવનધારણુવાળાએ જ કર્યા કરી છે. હિન્દુસ્તાનનાં ઇતિહાસમાં પણ ગુપ્ત વંશને આપણા પ્રાચીન ઇતિહાસની ગરિમાં ગણવામાં વાત છે. પણ મૂળ મુદ્દો એ છે કે એકાદશી વ્રત પાળે તો શાંતિ આવી છે. પણ તે ગુપ્તવંશ જ સામ્રાજ્યવાદી યુધોની નાની * હસ્તામલકાવત્ છે પણ એકાદશી વ્રત પાળવા જ હસ્તામલકવત ધવહી છે. અશ્વમેધ યજ્ઞ તે વખતે જ થયા છે એટલે ગરીબ ધસ્તુગત અને ભાવાવેશગત ઉકેલે વચ્ચે લાક્ષણિક તફાવત લેિકે લડાઈ કરે છે તેના જેવી ખોટી ગાળ ગરીબને માટે મને તે બીજી એક પણું લાગતી નથી. બીજુ મહાયુદ્ધ શરૂ થયું ત્યારે મારા એ નથી કે મનુષ્યના આખરી સ્વરૂપ વિષે મૂળંગત મતભેદ થાય ઇતિહાસના વર્ગમાં મેં છોકરાઓને હિટલર પર એક કાગળ લખછે, પણ એક જ માનવ હજાર વર્ષ પછી થવાની છે તે આજે વાનું કામ આપ્યું હતું. એક છોકરાને કાગળ અને વધારે યાદ . છે તેમ માનીને જના કરે છે અને બીજો જે મનુષ્ય આજે રહી ગયો છે. તેણે કાગળમાં લખ્યું હતું. કે “તમે લોકો શું કામ છે તેની મર્યાદાઓ સ્વીકારી તેના કારણે શોધી તેને આગળ લેવા લડાઈ કરો છો તે મને સમજાતું નથી. અમારા કરતાં તે ઇચ્છે છે. વૈજ્ઞાનિક ઉકેલ શોધવાવાળા પણ એમ નથી કહેતા તમારું જીવનધોરણ ઊંચું છે. અમેરિકા કરતાં તમે કદાચ અરધે . કે મનુષ્ય કોથમ હિંસક કે દેબાએલ-બીકણું જ રહેશે. તેઓ પણ હશો, પણ અમારા કરતાં તો તમે ચાર પાંચ ગણા ઉંચા છે. ' કહેશે કે એક દિવસે માનવ સમાજ એવી કક્ષાએ પહોંચશે કે છતાં અમે દુનિયાની ખાનાખરાબી કરવા ઊભા થતા નથી હતા જેમાં પ્રેમ એજ સર્વવ્યાપી નિયમ હશે. પણ આજે એ નથી; તો તમે અમારા કરતાં પાંચગણું ધનવાન હોવા છતાં શા માટે છે એમાં અનેક કારણો છે ને તે કારણો દૂર ન થાય ત્યાં સુધી જે સૌની ખાનાખરાબી કરવા ઊભા થયા છો? અલબત્ત તમને અમે છે તેને લક્ષમાં રાખીને આયોજન થવું જોઈએ. જે નથી તે છે રિકાની જેમ રૂપાના ચમચામાં ખાવા નહીં મળતું હોય, પણ તમારી એમ માનીને આયોજન થવું ન જોઈએ. અશાંતિના ઉકેલ માટે પાસે ચમચે તે છે ને ? અમે તે ચમચા વિના ખાઈએ છીએ, . . “ સાથી પહેલી જરૂરીઆત આ પ્રકારના વલણની છે. અને કેાઇક વાર તો ખાવાના પણ વાંધા હોય છે. આ તમારી 'અશાન્તિનાં કારણો વિશે જુદી જુદી જાતનાં જે પૃથકકરણો તકરાર તે નાના છોકરા જેવી છે કે અમેરિકામાં બાર માળનાં 'મકાન હોય તો અમને પાંચ માળનું શા સારૂ ?"પણ ભાઈ ! છેલ્લાં ૩૦૪૦ વર્ષમાં મૂકાતાં આવ્યાં છે તે હું પહેલાં આપની ' - પાંચ માળનું પણું મકાન તે છે ખરુંને? અમારી જેમ તમે કયાં પાસે મુકીશ. કેટલાકને તે મનુષ્યસ્વભાવ જ ઝગડાળું છે ને - ઊઘાડા કે આશરા વિનાના એક ઝુંપડામાં બેઠા છો ? અમેરિકન એટલે આ આખે પ્રશ્ન જે માનસશાસ્ત્રીય છે. તિને સમાજ કે લેકેને રેજનું કદાચ પાંચ તોલા માખણ મળતું હશે અને તમને - અથ' રચના કે શિક્ષણ સાથે સંબંધ ઓછી છે. , બીજાઓને. મતે ' કદાચ અઢી તેના મળતું હશે તે કબુલ, પણ અમને તે અર વસ્તી વધારો એ લડાઇનું કારણ છે. ત્રીજી એક શાખા મૂડીવાદને તોલે ય મળતું નથી; છતાં અમે કેઈનું ઝુંટવી લેવા જતા નથી" - ' આ લડાઈનું કારણ ગણે છે. અને એક ચેથી શાખા આ બધા નાના વિદ્યાથીના આ કાગળે મને ઘણું શીખવી દીધું. ઉલ્કાપાતની જવાબદારી રાષ્ટ્રવાદને માથે ઓઢાડે છે. , બાઈબલમાં વાંચ્યું હતું કે “Man does not live by bread કોઈ પણ એક દેશની. વસતી વધતી રહે અને તેના પ્રમાણમાં alone.” પણ એ વાત આ છોકરાના કાગળે સ્પષ્ટ કરી ને સમજાવ્યું | 'જમીનને વધારો ન થાય તે તે વધારાની. વસતીએ પિતાના કે ગરીબાઈ બધી વખત આત્મ-વિનાશક નથી. ને સમૃદ્ધિ બધી - નિભાવ માટે વધારાની જમીન મેળવવી પડે છે. વસતીના આવાં વખત આત્મ-પષક નથી. (અપૂર્ણ) મનુભાઈ પંચોળી ' ' મુંબઈ જૈન યુવક સંધૂ માટે મુદ્રક, પ્રકાશક: શ્રીપરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી ટીસ્ટ્ર, મુંબઈક.. પ : : : : : : મુદ્રણસ્થાન ‘ચંદ્રપ્રિ. પ્રેસ,૪૫૧ -કાલબાદેવી રોડ, મુંબઇ, ૨ ટે. ન. ૨૯૩૦૩ . . ' ' , ' , ' . . . . . - - Page #99 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ - : “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ 'વર્ષ ૨૧: અંક ૨ - મુંબઈ, મે ૧૬, ૧૯૫૯, શનિવાર - શ્રી મુંબઈ જેન યુવક સંઘતું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮ છુટક નકલ : નયા પૈસા ૨૦ are sess seats જલ હાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા આજકાલ ગાલગા ગાગાલગા ગાલ ગાલા શાન્તિના પાયા ' (ગતાંકથી ચાલુ) : ' ' યુધ્ધ થવાનું એક કારણ મુડીવાદી સામ્રાજ્યવાદને ગણવામાં બીજાની નહીં કરી હોય. રશિયન સામ્યવાદી પક્ષે ટીટેની સરળ આવે છે. છેલ્લા દોઢ સદીનાં યુદ્ધોનાં કારણો તપાસતાં કારણે કારને થંભાવી દેવા-નિષ્ફળ બનાવવા–બનતા બધા જ પ્રયત્ન છે. સારી પેઠે વજનદાર દેખાય છે. મુડીવાદી અર્થરચનાને પાયે કર્યા છે. તેને એકલું પાડી દેવા, કબુલેલી લેન પણ પાછી 1 ) વેચાણ માટે માલ નફ માટે ઉત્પન્ન કરવો તે છે. આ નફાનું ખેંચી લીધી છે. યુગોસ્લાવીઆએ રશિયન દખલગીરીનું સામ્રાજ્યપ્રમાણ જેમ હરિફાઈ ઓછી ને ઈજારો વધારે તેમ વધારે. વાદી મનીષાવાળી ગણાવી છે ને રશિયા તેમનું ને બીજા દેશનું, માલ પિતાના ઉપયોગ માટે પેદા નથી થતો પણ બજારમાં વેચવા શોષણ કરવા માગે છે તેમ છડેચોક હકીકત સાથે જણાવ્યું છે. માટે ઉત્પન્ન થાય છે. ને બજારમાં હરિ હોય જ છે. આ હરિફ , અને હંગેરી ? તે દુર્ભાગી દેશ-તેને આગેવાન ઈગ્રેનાઝ સમાજસાથે વહેલે કે મોડે ઘર્ષણ થાય જ છે. માલ વેચવાને જ હોય વાદી નહોતા ?, તેના કમનસીબ મજુર સ્ત્રી-પુરૂષો કે વિદ્યાર્થીઓએ છે, નફાથી વેચવાનો હોય છે; ને ગળાકાપ હરિફાઇ હોય છે. મુડીવાદ લાવવા સારૂ શું બુડાપેસ્ટની શેરીઓમાં રશિયાની કે " . - આ ત્રણ હકિકતેનું પરિણામ ધર્ષણ ને યુદ્ધમાં અનિવાર્યપણે સામે પિતાનાં શરીર ધર્યા હતાં? કારખાનાંને ખાણોની મહિનાઓ ' આવે છે. કાચા ને પાકા માલના આવકના બજાર તરીકે સંસ્થાને સુધી ચાલેલી હડતાળો શું મુડીવાદીઓને ફરી લાવવા માટે હતી ? મેળવવાની આ ઝૂંટાઝૂંટથી આપણે એશિયા ને આફ્રિકાવાસીઓ ત્રણે દેશે સામ્યવાદી રચના કરનાર છે ને તે છતાંયે શાન્તિને સહકાર સારી પેઠે પરિચિત છીએ. એટલે લડાઈનું એક પ્રબળ કારણ કરી શકતા નથી. એટલું જ નહીં હથિયારબળ જ નિર્ણાયક - અનિયંત્રિત મુડીવાદ છે તે વાતને અસ્વીકાર કરી શકાય તેવું તત્વ રહ્યું છે ને આ જ પરિસ્થિતિ આવતી વીશીમાં રશિયા ને નથી. આના ઉપાય તરીકે ખાનગી માલિકીની નાબુદી થઈ હેય ચીન, વચ્ચે કે સામ્યવાદી એશિયા ને સામ્યવાદી આફ્રિકા વચ્ચે ' ને આયક્તિ અર્થરચના કરી Production for profit કેમ ન બને ?' ને બદલે Production for use નફા માટેના ઉત્પાદનને ભારે કરૂણ વૈચિયું છે કે આ માણસ પોતાના ભાઈને, . '' બદલે ઉપયોગ માટેનું ઉત્પાદલક્ષ્ય રખાતું હોય તે યુદ્ધો નાબુદ 'એટલે ષ કરે છે તેટલો પરદેશીઓને નથી કરતા. દુર્યોધનને જેટલી ઈષ્ય ભીમની છે તેટલી જરાસંધની નથી. જેટલું સત્યાનાશ થશે તેમ સામ્યવાદીઓનું હંમેશાં કહેવાનું રહ્યું છે; ને આ તે યુધિષ્ઠિરનું વાળે છે તેટલું તે જરાસંધનું વાળૉ નથી. વાતમાં ઠીક ઠીક અંશે તથ્ય રહ્યું છે. ભાવનાશીલ યુવકોને સામ્ય : યુરોપને છેલ્લાં ૪૦-૫૦ વર્ષને અંતરંગ ઈતિહાસ જોઈએ વાદ તરફ આકર્ષણ રહ્યા કર્યું છે તેનું એક કારણ તે રચના તે કોમ્યુનિસ્ટ સેશિયાલિસ્ટ સાથે જેટલા જાન લગાવીને ઝથતાં યુદ્ધોની નાબુદી થશે તેવી માન્યતા છે. તલવારનાં દાતરડાં ને ભાલાંનાં હળ થાય તેથી રૂડું સ્વપ્ન ત્યાગતત્પર યૌવન માટે બીજું ડયા છે તેટલા મુડીવાદીઓ સાથે નથી ઝધડ્યાં. આ બે ની વચ્ચે સમાધાન કેમ શોધવું તે ત્યાંના ઉદ્દામ રાજકારણને ફૂટે પ્રશ્ન છે : પણ આ સંબંધમાં પણ છેલ્લાં વર્ષોને અનુભવ કઇક થઈ પડે છે. ' •.' : જુદે છે. મુડીવાદ અનિયંત્રિત જ રહે તેવું નથી. મતદારોના દબાણ કૃષ્ણેવ ઈલાંડની મુલાકાતે ગયા ત્યારે તેના માનમાં એક નીચે તેણે નિયંત્રણો સ્વીકાર્ય છે, ને ધનની વધારે સમાન ભોજન સમારંભમાં વિવિધ પક્ષના લોકો ભેગા થએલા. આવા વહેંચણી તરફ જવું પડ્યું છે. ઉપરાંત મંદી વખતે શું પગલાં સમારંભમાં સામાન્ય શિષ્ટતા મુજબ અતિથિનું સન્માન જાળવે છે. લેવાં તે અંગે પણ કેઈન્સ વિગેરે અર્થશાસ્ત્રીઓએ રસ્તા બતાવ્યા વાનું હોય છે. છતાં એક ઉદ્દામ મજૂર આગેવનથી રહેવાયું નહીં. છે. બીજી બાજુ મુડીવાદી વ્યવસ્થાને બદલે ખાનગી માલિકી તેણે પૂછયું કે તમે સ્ટેલીનની રીતરસમ તજી દીધી છે, સહ* વિનાની આયોજીત અર્થવ્યવસ્થા આવે તો લડાઈ નાબુદ થાય અસ્તિત્વની વાત કરો છો તે તમે તમારા કબજા નીચેના વિસ્તારોમાં છે , તે વાત પુરી તવાળી નથી નીવડી. આ ભારે આધાતજનક ને જે લોકશાહી સમાજવાદીઓને પુરી રાખવામાં આવ્યા છે તેમને ' ' , કરૂણ બીના છે અને સ્વપ્નશીલેને ધકકે લાગ્યો છે. પણ છોડતા કેમ નથી ? એમને મુકત કરો તો તમારી નીતિમાં ફેર'.. '. સત્ય ને સ્વપ્ન એક ચીજ નથી. સ્વપ્નાં મીઠાં હોય છે. સત્ય પડે છે તેમ લાગે. કચેવે પહેલાં તે આવું કાંઈ છે નહીં ! ઘણીવાર નીલકંઠેના વિષ સમું હોય છે. એમ કહ્યું. પણું પેલાએ આવા નેજરબંદુ સમાજવાદીઓની , યુગોસ્લાવિયા ‘સામ્યવાદી દેશ છે ને રશિયા પણ સામ્યવાદી ખાસ્સી લાંબી યાદી રજુ કરી, ત્યારે ભોજન સમારંભ ખારે ખારેક દેશ છે. બન્ને સ્થળે ખાનગી માલિકી વિનાની આયોજિત અર્થ થઈ ગયે. આમાં ન્યાયાધીશ થઈ કેણ સાચે ને કોણ જુઠ હતા પર રચના થઈ રહી છે. રશિયા તે આમાં અગ્રણી છે અને છતાંયે તે કરાવવાનું આપણું કામ નથી, પણ બધા દેશે સામ્યવાદી કે.' રશિયન ચીની કોમ્યુનિસ્ટએ જેટલી ગાળો ટીટેને આપી છે તેટલી સમાજવાદી થઈ જાય તે યુદ્ધ અટકી જાય તેમ માનવું તે કાં તો 'કદાચ ચર્ચિલને પણ નહીં આપી હોય, ને ટીએ પણું સ્ટેલિ- બાળસહજ ભેળપણ છે ને કાં તો અતિવ્યાપ્તિ દેષ છે.' ' રનની ને તેની રીતરસમની જેટલી સખત ટીકા કરી છે તેટલી આને અર્થ એ નથી કે યુધને નાબુદ કરવા માટે નકારક કે Page #100 -------------------------------------------------------------------------- ________________ * * * * * (૨૫૮ : છે. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૫૯ --- તિતાને આ રચના મુડીવાદ ઉપર અંકુશ મૂકવાની જરૂર નથી, પણ યુધ્ધનાબુદી માટે B. M.ના ઓથાર નીચે આપણુ આવા સ્મશાનના ભયે આપણું સામ્યવાદની સ્થાપના તે મૂળ ચાવી નથી. વસ્તી વધારાની માન્યતા, નિંદર ઉડી ગઈ છે. 'ગરીબાઈના કારણે યુદ્ધ થાય છે તેવી માન્યતા, મુડીવાદને કારણે ઘર્ષણ થશે જ નહીં એમ જ માનીએ તે અવેજ શેયુદ્ધ થાય છે. એ બધાં કારણો આમ અપૂરતાં હોય તો ખરેખર વાની જરૂર નથી, પણ અવારનવાર ઘર્ષણ થશે તે માનવું વાસ્ત"શું શું કરવાની જરૂર છે . આલ્કસ હકઝલી આ દુનિયાને માટે વિક છે. તરંગી થવાની જરૂર નથી એટલે યુદ્ધને અવેજ શોધવિચારક ગણાય છે. તેણે “સાધ્ય અને સાધન” નામની મહત્ત્વની વો જ રહ્યો અને ચોથા અને અગત્યનો મુદ્દો એ છે કે આપણે ચોપડી લખી છે. તેમાં તેણે એક જગ્યાએ એવું ધ્યાન દોર્યું.' આપણું પરિવર્તનની પ્રથા સાથે જ બદલવી રહેશે. એક કાંટાની છે કે દુનિયામાં એક એવો ભ્રમ છે કે કોઈ એક જ ઉપાય વડે વાડ આપણને નડે છે તે આપણે કાઢી નાખીએ પણ કાંટા વાવ મોટાં પરિવર્તને થઈ શકે છે. આવી માન્યતા જંગલી અવસ્થાનો વાનો જે કાર્યક્રમ અવનવી રીતે ચાલી રહ્યા છે તે જે ન અટ- એક અવશેષ ગણાવી જોઇએ. છેક પ્રાથમિક અવસ્થાથી. આપણે કાવીએ તે એક વાડ કાપી રહીએ ત્યાં બીજી ઊભી થાય. “આંધળો એકાદ જડીબુટ્ટી, એકાદ પારસમણિ, એકાદ કલ્પવૃક્ષ કે એકાદ વણે ને પાડો ચાવે” એવી નીતિ ચાલી શકશે નહીં. આ ચતુર્મુખ મંત્રની ઝંખના કરતા આવ્યા છીએ. જે રામબાણ દવાથી બધા બૂહ જો આપણે અમલી કરી શકીએ તો કોઇક વૈજ્ઞાનિક ઉકેલ . રેગેનું નિવારણ થાય; જે પારસમણિથી બધી ધાતુ સોનું થઈ . આપણે શોધી શકીશું. આ માટેની બુનિયાદ તરીકે જીવનદૃષ્ટિ . જાય, આ મેહકશ્રમ જો આપણે કાઢી નાંખીએ તે બહુ વિશેની વાત આજે કરી લઇશું. સારૂ થાય. રોગનાં કારણો જે વિવિધ હોય તે ઉપાય પણ જી. કે. ચેસ્ટરટન નામે ઈગ્લેંડને એક ભામિક લેખક થઈ વિવિધ હોવા જોઈએ. એક ચાવીથી બધાં તાળાં ખોલી નાખવાં તે ગયે. બર્નાડ શેને તેની જોડી ગણાતી. તેણે એક મજાનું વાક્ય વાત વાર્તામાં ભલે આવતી હોય, પણ જીવનનાં પુનઃનિર્માણ માટે તે કહ્યું છે, “તમારે ભાડૂત રાખવો હોય તે તમે ભાડૂતના ખીસ્સામાં વાસ્તવિક નથી.. આ યુદ્ધનાબુદીના પ્રશ્નને પણ આપણે પિસા છે કે નહીં તે પૂછશે નહીં પણ તે કયા તત્વજ્ઞાનમાં માને ખરેખર તપાસીએ તો તેની કેઇ એક જ જડીબુટ્ટી છે તેમ માની છે તે પૂછી લેજે.” અર્થ એ છે કે જો ભાડૂત સાચા તત્વજ્ઞાનમાં | શકાશે નહીં, પણ તેને ઉગમ વિવિધ પરિબળોમાંથી થાય છે. માનત હશે તો પૈસા નહીં હોય તે પણ તમારું ભાડું વહેલું '; તે કારણે તેનો અંત પણ વિવિધ ઉપાયે દ્વારા જ લાવી શકાય. કે મોડું સામેથી આવીને ચુકવી જશે. પણ જો તે ખોટા તત્વ સરળતાને ખાતર આપણે તેને ચતુર્મુખ બૃહ નામ આપી શકીએ. જ્ઞાનમાં માનતા હશે તે ખીસ્સામાં પૈસા હશે તે પણ આપશે . (૧) આર્થિક રચનામાં પરિવર્તન નહીં અને ઘર પણ ખાલી કરશે નહીં. એટલે ભાડૂતની પસંદગી . (૨) રાજ્યરચનામાં પરિવર્તન : કરતી વખતે ચેસ્ટરટનના કહેવા મુજબ તેની પાસે પૈસા છે કે . . (૩) શિક્ષણ રચનામાં પરિવર્તન નહીં તે જોવાની એટલી જરૂર નથી જેટલી તે સાચા તત્વજ્ઞાનમાં . (૪) પરિવર્તન કરવાની રીતમાં પરિવર્તન : માને છે કે નહીં તે જોવાની જરૂર છે. કેહેન નામના એક સુંદર * ચાલુ અર્થરચના અને રાજ્યરચના ઘણા ફેરફારો માગે વિચારકે એવું વિધાન કર્યું છે કે કઈ પણ એક યંત્રવિદ્યામાં હેશિયાર છે. એ લગભગ સર્વસ્વીકૃત વસ્તુ છે, એ સિવાય યુદ્ધનિવારણની હેવું એ એક વસ્તુ છે અને તે યંત્રવિદ્યા કયા હેતુ માટે કયા દિશામાં આગળ વધી શકાય તેવું નથી. એ વિશે આગળ હું એય કે મૂલ્ય માટે છે કે હોવી જોઈએ તેની જાણ કે સમજ ચર્ચા કરવાને, છું. અત્યારે તો આ ચારેના પાયામાં પણ કઈ હોવી તે તદ્દન જુદી ચીજ છે. માણસ ટેકનીકલી ઘણો આગળ જીવનદષ્ટિની આવશ્યકતા છે તે રજુ કરવા ધારું છું. પહેલા આ હઈ શકે અને છતાં ધ્યેયની પસંદગીમાં તદ્દન જંગલી અવસ્થામાં ચારેય ચીજોના પણ પાયારૂપે આપણે આપણું જીવનદષ્ટિ વિશે હોઈ શકે. હીટલરનું જર્મની એનું મોટામાં મોટું ઉદાહરણ સ્પષ્ટતા થાય તે ખાસ જોવું પડશે અને એ જીવનદષ્ટિને પોષણ મળે તે રીતે ઉપલા ચારેય મોરચે ચાલવું પડશે. સમાજવ્યવસ્થા વી. ૧, વી.ર જેવા ભારે શસ્ત્રો શોધવાનું તેમણે કહ્યું પણ ને બદલે અને જીવનદષ્ટિ કેળવ્યા કરો તેટલાથી કાંઈ જ ચાલ- તે જ જાતિએ નજરબંધ છાવણીઓમાં લાખો નિર્દોષ કેદીઓને વાનું નથી. અર્થવ્યવસ્થા બદલે પણ જીવનદષ્ટિ એની એ રાખી અમાનુષી રીતે માર્યા તે પણ સાચી વાત છે. એટલે કે તેનું હોય તો પણ ચાલવાનું નથી. નવા સમાજમાં પણ કંઈક ને વિજ્ઞાન અદ્યતન હતું પણ તેનાં મૂલ્ય જંગલી અવસ્થામાં જ હતાં. કંઈક ધર્ષણના મુદ્દા રહેવાના, તેમાં પણ અવારનવાર રિકારે છતાં ચેતવાનું એ જગ્યાએ છે કે મનુષ્યના વિકાસક્રમમાં બુદ્ધિ કરવાની જરૂરીઆત રહેવાની અને તે ફેરફારે કોઇકને રૂચિકર ને તે પાછળથી આવી છે અને હૃદય અને તેના આવેગો તો પહેલા કાઈકને અરૂચિકર હેવાના. આવા ઘર્ષણના મુદ્દાઓને નિકાલ હતા જ. કેહેનના કહેવા પ્રમાણે આથી હૃદયનો વિકાસ જે બરાબર આજે ઠંડા અથવા ગરમ યુદ્ધ દ્વારા શોધાય છે. તેને કઇક અવેજ ન થયો હોય તે બુદ્ધિ નિર્ણાયક તત્વ બની શકતી નથી. હૃદયના ' આપવાનું રહેશે. આવેગે તેને ટેકિનકલ ઉપયોગ કરે છે, સાદી ભાષામાં કહીએ તે વિલિયમ જેમ્સ મેટે માનસશાસ્ત્રી થઈ ગયે, તેણે કહ્યું બુધ્ધિ એ વાસનાની દાસી છે; એટલે વાસના શુદ્ધિ-વાસનાને . છે કે –“વર્તમાન જગતને મેટામાં મોટે કેયડ યુદ્ધનો કાઈ નૈતિક નિગ્રહ અને જરૂર પડયે તેનું ઉમૂલન તે મહત્વનું કામ છે, અને અવેજ શોધવાનું છે. યુદ્ધ જે કામ આપે છે તે કામ આપે અને આ કામમાં સાચી જીવનદષ્ટિ કે સાચું તત્વજ્ઞાન કેઈ ને કઈ છતાંયે એ અનૈતિક ન હોય એવો અવેજ શોધવો તે આ યુગની રીતે મદદ કર છે; ધમાએ સાર ને માઠું બન કરેલ છે; પણ માંગ છે. આ તેણે પિતાના ગ્રંથમાં ઘણાં વર્ષો પહેલાં મૂકયું; એની મહત્વની કામગીરી આ વાસના શુધિ–નિગ્રહ ને ઉન્મેલનઅને કહ્યું કે જો આ નહીં શોધાય તે મનુષ્યજાતિનું સ્મશાન સંબંધમાં રહેલી છે. શાન્તિચાહક સમાજની જીવનદૃષ્ટિ કે તત્વજ્ઞાન થઈ જશે.” સ્મશાન તો હોય છે પણ મનુષ્યનું હોય છે; મનુષ્ય શું હોઈ શકે તે ચર્ચાને એક સ્વતંત્ર વિષય છે. અત્યારે તે એક ' જાતિનું હોતું નથી. મનુષ્ય છૂટા છૂટા સ્મશાનમાં જાય છે. ઘણાં મુખ્ય વાત જ હું આપની પાસે રજુ કરીશ. વર્ષો પહેલાં જેસે આપણને ચેતવ્યા કે યુદ્ધને આવો નૈતિક જ્યાં સુધી આપણી જીવનદષ્ટિ એવી હોય છે કે ઇન્દ્રીયોનાં અવેજ શોધીશું નહીં તે આખી મનુષ્યજાતિ સ્મશાનમાં ચાલી સુખે જેમ વધારે ભગવીએ તેમ વધારે. સંસ્કારી; તેમ વધારે જશે અને આજે પરમાણુ બોમ્બ, હાજન બોમ્બ, ને 1 c. ઉંચા. તે એ. જીવનદષ્ટિ વહેલું કે મોડે અશાન્તિ તરફ લઇ Page #101 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૫૯. · જનારી નિવડશે. યુનેસ્કાની પ્રસ્તાવનામાં એમ લખાયુ છે કે યુદ્ધ મનુષ્યના ચિત્તમાં શરૂ થાય છે એટલે શાંન્તિના સીમાડાએ પણ ચિત્તમાંથી જ શરૂ થવા જોઇએ.' ઇન્દ્રિયસુખાને જીવનનુ પરમ ધ્યેય માનનાર માણસ ભાગ્યે જ ચિત્તશાંતિ અનુભવી શકવાના છે. આ બાબતમાં હિન્દુ, જૈન, બૌધ્ધ વગેરે ધર્માંની દૃષ્ટિ ઘણી એકસરખી છે. આ બધા ધમે†એ ઇન્દ્રિયસુખને મર્યાદિત સુખ ગણાવ્યુ` છે, એટલુ' જ નહી પણુ, ભોગે ભાગવાતા નથી પણ એક મર્યાદાની બહાર ગયા પછી ભાગા જ આપણને ભાગવે છે. भोगाः न भुंक्ताः वयमेव भुंक्ताः તૃષ્ણા ૧ ની વયમેવ નીન્ડ્રૂ; આમ ઉચ્ચ સ્વરે કહે છે. પ્રભુ જીવન અશાસ્ત્રમાં એમ ભણાવવામાં આવે છે કે અમુક હદ્દ સુધી મુડી રોકાણ કરે તે તેનું વ્યાજખી વળતર મળ્યે જાય છે, પણ તે હદ પછી વધુ મુડી રોકાણ કરો તે તેના વળતરનું પ્રમાણુ ઓછુ' થતું જાય છે. એક વીધાના ખેતરની અંદર પહેલી વીશ ગાડી ખાતરથી પાકના જે વધારા થાય છે તે જ વધારા પાછલી વીશ વીશ ગાડીઓથી ચાલુ રહેતા નથી. આને અથશાસ્ત્ર ઘટતા જતાં વળતરને કાયદો કહે છે. આપણા ધર્માંને માત્ર એટલું જ કહેવાનું છે કે આ ધટતા જતાં વળતરના કાયદો માત્ર અર્થશાસ્ત્રને જ લાગુ પડતા નથી, પણ ઇન્દ્રિઓના અંધા ભાગાને લાગુ પડે છે, એક હુંદ પછી' તમે જેટલા ભાગે વધારે ભાગવા તેટલુ વધારે સુખ મળવાનું નથી. આ કહેવાના એવા અર્થ નથી કેન્દ્રિયાના ભાગે સંપૂર્ણ પણે તજવા, પણ જેમ વધારે . ભાગવીએ તેમ વધારે સુખ મળે તે વાત ખીનપાયાદાર છે. લાંબાં અવલેાકન પછી હિન્દુધમે યયાતિ પાસે એવુ "વિધાન કરાવ્યું છે કેઃ नहि कामोपभोगेन कामः उपशाम्यते । ચિત્તશાંતિ સિવાય જગતશાંતિ મુશ્કેલ છે, અને ચિત્તશાંત્તિના આધાર ઇન્દ્રિયસુખ વિશેની આપણી સાચી સમજણમાં રહેલા છે. પર્યુષણુ પવના આ મંગળ પ્રસ ંગે જૈન ધર્માંના હુ` લગીરે અભ્યાસી ન હેાવા છતાં આ વિષયમાં એને જે કાળેા છે તેને વંદન કર્યાં સિવાય રહી શકતા નથી. હું ધારૂ છુ કે જૈન ધમમાં ભોગપભાગ વિરતિ વ્રત અને દિશાપરિમાણુવ્રત એક દહાડે! વ્યાપક હતાં. સમજી જૈન વ્યવસાયી આ બન્ને વૃત્તો લેતા ૧. મારા વ્યવસાયમાં હું અમુક હદથી વધારે કમાણી કરવાનું લક્ષ રાખીશ નહી. અંતે અમુક અમુક ભાગ અને ઉપભાગની સામગ્રી મેળવવા કે વાપરવાના અવકાશ રાખીશ નહીં. તેવી જ રીતે તે પોતાના વ્યવસાય માટે ચારે દિશામાં કટલે દૂર સુધી જવું તે નક્કી કરતા. આને પરિણામે શાન્તિનુ આયાજન થતું હતું એમ હું કહું તે કઇં વધુ પડતું માની ન લેતા. શાંતિના પાયાને પણ સુદૃઢ રાખનારી આ સીમેટ છે. સમાપ્ત મનુભાઈ પ’ચાળી સઘના સભ્યાને પ્રાર્થના ચાલુ સાલ સંવત ૨૦૧૫ની સાલનુ સંઘનુ વાર્ષિક લવાજમ હજી ઘણા સભ્યોનું વસુલ આવ્યું નથી, જે સભ્યોનું લવાજમ્ બાકી છે . તેમને નમ્ર છતાં 'આગ્રહુંભરી પ્રાનાં છે કે દરેક સભ્યે પોતાતાનું લવાજમ વિના વિલ’એ સ’ઘના કાર્યાલય ઉપર મોકલી આપવા કૃપા કરવી. આમ કરીને તેઓ અમારા વહીવટીકા ને સરળ બનાવી શકશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ 03 સઘ સમાચાર તા. ૯-૪-૫૯ના રોજ મળેલી મુબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સંધ તરફથી યેાજાના સમૂહભોજન તથા પટન, તેમં જ સંધ તરફથી પ્રગટ કરવામાં આવતાં પ્રમુદ્ધ જીવનની સૌંપાદન નીતિ અંગે જુદા જુદા સભ્યાએ કેટલીક સુચનાએ કરી હતી, તેમ જ સંધના હિસાખા તથા વાર્ષિક વૃત્તાંત સંધની વાર્ષિક સભા મળે તે પહેલાં સભ્યાને પહોંચતાં કરવા જોઇએ કે જેથી તેના ઉપર વિચાર કરવા માટે તેમને પુરા અવકાશ મળે—આવી પણ સુચના અમુક સભ્યો તરફથી કરવામાં આવી હતી. આ સંબંધમાં હવે પછી નવી ચુંટાનાર કાર્યવાહક સમિ તિમાં પુરી ગ ંભીરતાથી વિચાર કરવામાં આવશે, એવી વાર્ષિક સભા દરમિયાન સંધના પ્રમુખશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી હતી.. આ સંબંધમાં વિચાર કરવા માટે તા. ૨--૫-પટના રાજ સંઘની નવી ચૂંટાયલી કાય વાહક સમિતિની ખાસ સભા ખાલાવવામાં આવી હતી, તે વખતે ઉપર જણાવેલી બાબતે અંગે લાંખી ચર્ચા અને વિચારણા વાદ નીચે મુજબ નિણુંયા સર્વાનુમતે લેવામાં આવ્યા હતા: (૧) સમૂહબાજન: સમૂહભોજન અંગે એમ ઠરાવવામાં આવ્યુ` હતુ` કે અત્યાર સુધી જે ઢબે સંધ તરફથી સમૂહભોજના યેાજવામાં આવે છે તે ઢખે સમૂહભાજને યાજવાની નીતિને આજની.. કાય વાહક સમિતિ મંજુર રાખે છે. (૨) પ્રબુદ્ધ જીવન : સધના મુખપત્ર પ્રબુદ્ધ જીવનનું તેના તંત્રી શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા જે રીતે સંપાદન કરી રહ્યા છે અને જે ઉચ્ચકક્ષાની લેખસામગ્રી, નાંધા તથા ચર્ચાપત્ર વગેરે તેઓ પ્રમુધ્ધ જીવનમાં રજુ કરતા રહ્યા છે તેની આજની સભા કૃતજ્ઞતાપૂર્વક નોંધ લે છે. પ્રબુધ્ધ જીવનમાં કયા પ્રકારના ચર્ચાપત્ર લેવા અને કયા પ્રકારના ન લેવા તે સંબધમાં તેમણે આજની સભામાં જે ખ્યાલા ૨જી કર્યાં છે તે આજની સભાને તદ્ન વ્યાજની અને સુસંગત લાગ્યા છે અને સધને કાઈ પણ સભ્ય સંધની ચાલુ કાય વાહી સબંધમાં કાષ્ટ પણ પ્રકારનું ચર્ચાપત્ર લખી મોકલે તે તે ચર્ચાપત્ર તે વ્યકિત સધની સભ્ય છે એટલા માટે જ સંધના મુખપત્ર પ્રભુધ્ધ જીવનમાં પ્રગટ કરવું જ જોઇએ એ પ્રકારના વિચારને આજની કાર્યવાહક સમિતિ અનુમત કરતી નથી અને તેથી આ સંબંધમાં પ્રભુધ્ધ જીવનનાં તંત્રીએ જે નીતિ અખત્યાર કરી છે તેમાં કોઇ પણ પ્રકારના ફેરફાર કરવાની આજની સભાને જરૂર જણાતી નથી. (૩) પટણ : સંધ તરફથી ચેાજાતા પટણા અંગે જે ધારણુ આજ સુધી સ્વીકારવામાં આવ્યું છે. તે ધેારણને આજની સભા સંપૂર્ણ અનુમતિ આપે છે. અને એ પ્રકારના પટણાં અવારનવાર ગોઠવવાની મંત્રીઓને ભલામણ કરે છે. (૪) વાર્ષિક વૃત્તાંત અને હિસાબે! : વાર્ષિક વૃત્તાંત અને એડિટ થયેલા. હિસાબે અ ંગે એમ ઠરાવવામાં આવે છે કે સંધને વહીવટ બહુ નાના પાયા ઉપરતા હાઇને અને હિસાબની લેવડદેવડ પણ બહુ નાના પ્રમાણની હેતે વાર્ષિક સભા મળે તે પહેલાં તે બધું છપાવીને સંધના દરેક સભ્યાને માકલવાની કાર્ય - વાહક સમિતિને જરૂર લાગતી નથી અને સંધના વાર્ષિક હિસાખે સબંધમાં વિશેષમાં એમ ઠરાવવામાં આવે છે કે વાર્ષિક સભાના પરિપત્ર જ્યારે મેકલવામાં આવે ત્યારથી સંધની વાર્ષિક સભા મળે ત્યાં સુધીમાં સધના કાર્યાલયમાં નકકી કરેલા બે થી ત્રણ કલાક દંરમિયાન સંધના હિસાખા સ ંધના કાઈ પણ સભ્યને જોવા તપાસર્વા માટે ખુલ્લા રાખવા અને તે મુજબ સંધની વાર્ષિક સભાને લગતા પરિપત્રમાં દરેક સભ્યને જણાવવુ, ર મંત્રીઓ, સુઈ જૈન ચુવક સંઘ Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્ધ જીવન તા. ૧૬-૫-૫૯ કર્મચળની પરિકમા, ૧૩. (તા. ૧૫-૪-૧૯ના અંકથી અનુસંધાન), મીરાલા અમારી કેડી પર્વતના ગાઢ જંગલમાં થઈને આગળ જતી : આમેર આવ્યા બાદ અહિથી જુદી જુદી દિશાએ પંદર હતી. સાંજનો સમય હતો અને પશ્ચિમાકાશમાં સ્થિર થયેલાં ઉMવીશ માઈલ દૂર આવેલા મીરાલા-જાગેશ્વર તથા બીનસર જવાનું મધુર સૂર્યકિરણે વૃક્ષેની ડાળીઓને વીંધીને અમને સ્પશી રહ્યાં અમે વિચારી રહ્યા હતા. મીરલો -જાગેશ્વર તરફ જવા માટે હતાં. આખી કેડી ઉપર મોટા ભાગે ચીડની સુંવાળી સળીઓની બસને વ્યવહાર ગોઠવાયેલું હતું. બીનસર જવા માટે સડક તે બીછાત પથરાઈ રહી હતી અને તે ઉપર થઈને ચાલતાં, ચડતાં હતી પણ ત્યાં બસનો વ્યવહાર ચાલુ થયો નહોતો. ત્યાં જવા માટે કે ઉતરતાં ધ્યાન ન રાખવામાં આવે તે લપસી જવાનું જોખમ . કેઈની ખાનગી મોટર કે છપગાડી મેળવવાની જરૂર હતી. બીન- રહેતું હતું. કેટલેક સુધી ઉંચે ચડવાનું હતું. પછીની કેડી સર સંબંધે આવી ગોઠવણને હજુ સુધી પત્તો ન લાગે. લગલગ સીધી હતી. રેલવેનું ફાટક હોય એવું નાનું સરખું પ્રવેશ એ દરમિયાન અમે મીરલા જાગેશ્વર બાજુ જઈ આવવાનું નક્કી દ્વાર આવ્યું. અમે આગળ વધ્યા અને સ્વામી કૃષ્ણ પ્રેમના આશ્રમમાં ' કર્યું. ત્યાં જવા માટે આમેરાથી લગભગ સત્તર અઢાર માઈલ પ્રવેશ કર્યો. અહિં જાત જાતનાં અને કોઈ કે તે આપણે કદિ દૂર આવેલા પનવનૌલા ગામમાં રાત રહેવું પડે તેમ હતું. આ જોયાં ન હોય એવાં કુલના છોડ વ્યવસ્થિત રીતે ઉગાડવામાં આવ્યાં ' માટે જુન માસની પાંચમી તારીખે અમે બપોરના બે અઢી વાગ્યે હતાં. બધું સ્વચ્છ સુઘડ અને ભારે સુરુચિપૂણું હતું. ફળઝાડ ઉપડતી બસમાં નીકળ્યા. આમેરાને વટાવ્યું; આગળ ચાલતાં પણ જાતજાતને હતાં અને મધમાખ ઉછેરની પેટીઓ પણ હતી. થોડું નીચાણ આવ્યું અને પછી એક સરખા ચઢાણના માગ એક બાજુ એક પહોળી ખાટ એટલે કે હીંડોળે હતો અને સામે ઉપર બસ આગળને આગળ ચાલતી બેસવાને ઈટપથ્થરને ચણેલે ચેતરો રહી. દૂર દૂર ઉંચાણમાં પર્વતને હતો. બીજી બાજુએ એક નાની ખુણે દેખાય અને ત્યાં સુધી સપકાર સરખી દેરી હતી તેની સામે નમણુ વહી જતી સડક પછી વળાંક લે અને કદ અને ઘાટનું રાધાકૃષ્ણનું મંદિર - આગળ જતાં દૂર દૂર વળી પાછા હતું. આગળ ચાલતાં કુલઝાડના નાના ઉંચે પર્વતને બીજે ખુણે દેખાય માટ કયારા હતા અને આસપાસ અને પાછી બસ તે ખુણાને વટાવીને ફરવા માટે નાના નાના રસ્તાઓ આગળ ચાલે. આમેરાને ડુંગર અને કરવામાં આવ્યા હતા. મંદિરની પાછળ તેની આસપાસના ડુંગરાઓ મેટા એક ખુણે સ્વામીજીનું નિવાસસ્થાનભાગે ઝાડપાન વિનાનાં, સુકા અને હતું. આ નાના સરખા ઉપવનની જેને પગથી ખેતી-terrace અત્યન્ત ' સુરુચિપૂર્ણ રચના જોઈને farming કહે છે, એટલે કે પર્વતના અમારું દિલ પ્રસન્નતા અનુભવી ઢોળાવને ગાળે ગાળે કાપીને નાનાં રહ્યું હતું. નાનાં ખેતરો બનાવવામાં આવે અને સ્વામી શ્રી કૃષ્ણપ્રેમ તે ઉપર ધાન્ય ઉગાડવામાં આવે તેવાં SES અહિં રહેતા સ્વામી કૃષ્ણ પ્રેમ લકી ખેતરેથી ઢંકાયેલા હોય છે. પણ કોણ એમ તેમના વિષે આ લખાણ આગળ ચાલતાં પાછાં ચીડનાં વન વાંચનારને કૌતુક થાય એ સ્વાભાવિક શરૂ થાય છે. આ ચીડ જેને અંગ્રે. છે. તેથી તેમનો અહિં ઘેડ પરિચય જીમાં “પાઇન ટ્રી' કહે છે તેનું નૈનીતાલ આપ આવશ્યક લાગે છે. આ સ્વામી તેમ જ આત્મારા જીલ્લામાં પુષ્કળ કૃષ્ણ પ્રેમનું મૂળ નામ શ્રી “શનાલ્ડ વાવેતર હોય છે. આ ઝાડને આકાર નીક્સન” છે. તેઓ ઈગ્લાંડ-લંડન ના - સ્વામી શ્રી કૃષ્ણપ્રેમજી જાણે કે ઇલેકટ્રીક ગ્લેબ મૂકવા બાકી . વતની છે. આજે તેમની ઉમ્મર બાસઠ હોય એવા કીસ્મસ ટ્રી' જે સુંદર અને સેહામણે વર્ષની છે. તેમના અભ્યાસકાળ દરમિયાન પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું લાગે છે. સુમરની માફક તેમાં ડાળીઓ કુટેલી હોય છે. હતું. અને તેઓ એર ફોર્સ–હવાઈ સૈન્યમાં જોડાયા હતા અને ફ્રાન્સમાં નીચેથી ઘેર શરૂ થાય છે અને ત્રિશંક માફક ઊંચે જતાં એક વિમાની ટુકડીમાં તેમણે કામ કર્યું હતું. લડાઈ પુરી થયા એ ઘેરા કમતી થતો થતે એક પ્રકારની અણીમાં પર્યાવસાન બાદ તેઓ કૅબ્રીજ આવ્યા. અહિં તત્ત્વજ્ઞાનનું સાહિત્ય વાંચતાં ' પામે. દેવદારને ઘાટ પણ આ હોય છે પણ તેને પર્ણવિસ્તાર વાંચતાં તેઓ પૌત્ય તત્ત્વજ્ઞાનના સંપર્કમાં આવ્યા. તેઓ પ્રકૃ' વધારે ઘટ્ટ હોય છે. આમ પનવનૌલાના રસ્તે ચીડનાં વૃક્ષો અમને તિથી ચિન્તનપરાયણ હતા અને જીવનના પ્રારંભકાળથી તેમનામાં ચોતરફથી આવકારી રહ્યા હતાં અને પિતાની મનહરતા વડે સંસાર પ્રત્યે વિરકિત હતી. અને આ અર્થશન્ય લાગતા સંસારથાકને હળવે કરી રહ્યા હતા. આ સડક સીમેન્ટ કે ડામરની નહાતી પ્રવાહ પાછળ રહેલા કોઇ અર્થને સત્યને-શોધવા તેમનું ચિત્ત એટલે પાકી કહેવાય છતાં કાચી હતી અને તેથી રસ્તાની ધુળને મથી રહ્યું હતું. ભૌતિક મહત્વાકાંક્ષાઓનું તેમને જરા પણ પ્રલેઅમને સારો લાભ મળતું હતું. સાંજના સાડાચાર પિણા પાંચ. ભન: નહોતું. ભારતીય દશનસાહિત્યને પરિચય વધતાં તેઓ લગભગ થયા અને અમે પનવનૌલા પહોંચ્યા. બસમાંથી ઉતર્યા; ભારતીય સંસ્કૃતિ તરફ ખૂબ આકર્ષાયા. ૧૯૨૧માં લખનૌ બાજુએ ઉંચાણુમાં આવેલા ડાકબંગલામાં સામાન લઈ જઈને યુનિવર્સિટીના એ વખતના વાઈસ-ચેન્સેલર ડે. ચક્રવતી અને મૂકો; અને ધુળથી છવાયલું મોટું પેઇ, સરખા થઈને અહિથી તેમનાં પત્ની યશોદામાં ઈગ્લાંડ ગયેલાં તે વખતે તે બન્નેના કેડી રસ્તે દેઢ માઈલ દૂર આવેલ મીરલા જવા અમે નીકળ્યા. સમાગમમાં તેઓ આવ્યા, અને તેમની સાથે જ નીકસનનું હિન્દુ હતી ? Page #103 -------------------------------------------------------------------------- ________________ છે મહેલની તા૧૬-૫-૫૯ પ્ર બુ દ્ધ જીવન • , , સ્તાન આવવાનું બન્યું. લખનૌ યુનિવર્સિટીમાં તેઓ એક અધ્યાપક હતાં અને તેમને સાક્ષાત્કાર થયો હતો એવી તેમના વિષે માન્યતા તરીકે નિમાયા. ચક્રવર્તી કુટુંબ સાથે તેમને પરિચય ચાલુ પ્રવર્તે છે. આભેરામાં ભકતજનેને. ખૂબ આવજાવ રહે તે રહ્યો. ભારતમાં આવ્યા બાદ શરૂઆતમાં તેઓ બુદ્ધધર્મ તરફ હતા અને એકાન્ત કે શાન્તિ જેવું કશું મળતું નહોતું. તેથી - ખેંચાયા. તે ધર્મના શાસ્ત્રનું તેમણે ઊંડું અધ્યયન કર્યું. ત્યાં કેટલાંક વર્ષ રહ્યા બાદ તેમણે મીરોલામાં મંદિર અને નિવાસ- તે છે તેમાંથી વિશાળ હિંદુ ધર્મના અભ્યાસ તરફ તેઓ વળ્યા. હિંદી સ્થાન બંધાવ્યું અને ત્યાં જઈને તેઓ રહ્યા. આ સ્થળને વિષ્ણુ સંસ્કૃત તેમ જ બંગાળી ભાષા પણ તેમણે શિખી લીધી. વેદ, “ઉત્તર વૃન્દાવનના નામથી ઓળખે છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી વેદાંત, પુરાણ, ભાગવતે તેમ જ તંત્રશાસ્ત્ર તથા જૈન દર્શન વગેરે આશરે ૭૦૦૦ ફીટની ઉંચાઈ ઉપર આવેલું છે"""" વિષયમાં તેમણે સારી જાણકારી પ્રાપ્ત કરી. આખરે વૈદિક ધમ , ૧૯૪૬માં યશોદાભાઈ નિર્વાણ પામ્યાં. યશોદામાઇને મોતીઅને તેમાં પ્રરૂપવામાં આવેલ ભકિતમાર્ગ ઉપર તેમનું ચિત્ત રાજા” નામની એક પુત્રી હતી, જે કૃષ્ણપ્રેમથી દીક્ષિત બનીને સદાને માટે સ્થિર થયું. સંન્યાસિની થઈ હતી. તે પણ થોડા સમય બાદ અવસાન પામી. છે . . . ઉપર જણાવેલ ચક્રવતી કુટુંબ અત્યન્ત ધાર્મિક અને કૃષ્ણ પ્રેમને એક અંગ્રેજ મિત્ર હતા. તેમનું નામ અલેક્ઝાન્ડર, કોક , અધ્યાત્મપરાયણ હતું. ખાસ કરીને શ્રીમતી યશોદામા માં આજન્મ તેઓ આઇ. એમ. એસ્ક અને સીવીલ સર્જન હતા. તેમણે કૃષ્ણ ઊંડું આધ્યાત્મિક વંળણ હતું. કહેવાય તે એમ છે કે તેમણે પ્રેમ પાસે દીક્ષા લઇને સંન્યાસ ધારણ કર્યું હતું અને ''પહેલી એધ્યાત્મ દીક્ષા પિતાના પતિ પાસેથી લીધી હતી. યુવાન કૃષ્ણ પ્રેમની સાથે રહેતા હતા. ગરીબ જનતાની તેઓ ખૂબ વૈદ્યકીય. - નીકસનને યશદાબાઇ સાથે લગભગ મા-દીકરા જે સંબંધ હતે. સેવા કરતા હતા. તેઓ દયા અને કરૂણુની મૂર્તિ સમા હતા અને - ૧૯૨૭માં લખનૌ યુનિવર્સિટીની વાઇસ ચેન્સલરશીપથી પહાડી લોકો માટે એક મહાન આશીર્વાદરૂપ હતા. તેઓ પણ બે ડોકટર ચક્રવતી મુકત થયા અને ત્યાર બાદ તેઓ પિતાને ઘેર વરસ પહેલાં અવસાન પામ્યા છે. અત્યારે કૃષ્ણ પ્રેમ પાસે એક કાશી આવીને રહ્યા. નકસને પણ અંગ્રેજ યુવક છે, તેણે કૃષ્ણપ્રેમ કરે -લખનૌ. યુનિવર્સિટીની નોકરી છોડી પાસે દીક્ષા લીધી છે અને તેને દીધી. અને બનારસ હિંદુ યુનિ ‘માધવાશિષ” નામ આપવામાં આવ્યું છે વર્સિટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. અને એ રીતે ચક્રવતી કૃષ્ણ પ્રેમ ભકિતયેગ તર ખૂબ કુટુંબ સાથે તેમને સહવાસ ઢળેલા છે પણ સાથે સાથે તેઓ - ચાલુ રહ્યો... ઉચ્ચ કેટિના વિદ્વાન અને ફિલસુફ " - બનારસ આવ્યા બાદ થોડા છે. તેમણે અંગ્રેજીમાં લખેલાં ગ્રંથે એ સમયમાં થશે દામાએ સંસારનો ત્યાગ ‘ગ ઓફ ભગવદ્ ગીતા, ગ કર્યો; તેમણે વૃંદાવનમાં વૈષ્ણવ સંપ્ર એકઠ ઉપનિષદ’ ‘સર્ચ ફેર ટ્રય છે દાયના કોઈ સંન્યાસી પાસે સન્યાસ- અને ઇનીશિયેશન અન્યૂ યેગે...' દીક્ષા લીધી, સંન્યાસિની બન્યાં અને આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.' આમોરામાં આવીને રહ્યા. તેઓ તેઓ હિંદી બહુ સરસ અને સરળ પણ છે બંગાળી, હિંદી તથા અંગ્રેજીના સારા બોલે છે. " જાણકાર હતા. નીકસન પણ એ જ શ્રી કૃષ્ણપ્રેમને મેળાપ વૈરાગ્યભાવથી પ્રેરિત અને પ્રભાવિત . કૃષ્ણપ્રેમનો આ સંક્ષિપ્ત પરિ હતા એટલે સ્વ. ૫. મદનમોહન ચય છે. તેમને મળવું, તેમનાં દર્શન માલવીયાને તેમને રોકવાને ઘણો કરવા એ અહિં આવવાને ખાસ કરી આગ્રહ હોવા છતાં માતા પાછળ ઉદ્દેશ હતો. ' આશ્રમમાં અમે ને ! • બાળક દેડી જાય તેમ તેઓ પણ * પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણપ્રેમ તથા યશવભાઈ પાછળ કરી છેડીને સ્વામી શ્રી કૃષ્ણપ્રેમનું આશ્રમ તેમના શિષ્ય માધવાશિષ બહાર કરવાનું ' ': ' આત્મારા ચાલી આવ્યા. અને ગયા હતા. થોડી વારે તેઓ આવ્યાં. , ' યશોદાભાઈ પાસે દીક્ષા લઇને વૈષ્ણવ સંપ્રદાયના સાધુ બન્યા તેમણે અમને જોયા અને મીઠા શબ્દોથી આવકાર આપ્યો. કૃષ્ણ પ્રેમ છે -. અને કષ્ણુપ્રેમ વૈરાગી” નામ ધારણ કર્યું. ત્યાર બાદ તેમણે આધેડ ઉમ્મરના, શરીરે પાતળા અને ઉંચા છે. આંખે પર ચમ્મા પહેરે ' વૈષ્ણવ સંપ્રદાયના એક સાધુ તરીકેના બધા નિયમે ચકકસાઈથી ‘ છે. માથું ખુલ્લું રાખે છે. કૃષ્ણપ્રેમની મુખાકૃતિ ઉપર નીતાન્ત . પાળવા માંડયા. માથે ચેટલી રાખવી શરૂ કરી; કાન વીંધાવ્યા; . સાધુતા તરવરે છે. તેમને જોતાં જ આ એક વિદ્વાન, ચિન્તકે, . ગળામાં તુલસીની માળા પહેરવા લાગ્યા; વગર સીવેલાં ગેરૂઆ અસામાન્ય વ્યકિત છે એમ લાગ્યા વિના ન રહે. તેમની વાણી રંગનાં કપડાં પહેરતા થયા, માધુકરી ઉપર પોતાને નિર્વાહ કરવા સૌમ્ય અને પ્રસન્ન ભાવથી ભરેલી છે. તેમની સાથેના માધવાશિષ '; ' લાગ્યા અને સ્વયંપાકી બન્યા. રાધાકૃષ્ણની આરતીઉપાસના એક નમણી આકૃતિના યુવાન છે અને એમની રીતભાતમાં સંયમ'. ' . તેઓ વિધિવિધાનપૂર્વક આજ સુધી અપૂર્વ શ્રદ્ધા અને ભકિત અને સ્વસ્થતા દેખાય છે. બગીચામાં આવેલી ખાટ ઉપર તે બન્ને - વડે કરતા રહ્યા છે. ' - બેઠા; તેમની સામે ચેતરા ઉપર અમે બધાં બેઠાં. અમારી ઓળ. છે કે, ૧૯૨૮માં જુન કે જુલાઈ માસમાં ગાંધીજી આભેર ગયેલા ખાણ અમારે જ કરાવવાની હતી. અમારી વચ્ચે પ્રાસંગિક વાત ' ત્યારે તેઓ યશોદાભાઈને અને સાથે સાથે સ્વામી કૃષ્ણપ્રેમને મળેલા શરૂ થઈ, પણ અહિં અમને વધારે વખત રોકાવું પરવડે તેમ ? અને તેમના વિષે ગાંધીજીના મન ઉપર ઊંડી છાપ પડી હતી. નહેતું. સુર્ય અસ્તાચળ સમીપ જઈ રહ્યો હતે. અંધારૂ થઈ “તીર્થસલીલમાં શ્રી દિલીપકુમારે પણ આ બન્ને વિષે પ્રશસ્તીભર્યો જાય તે પહેલાં પનવનૌલા અમારે પહોંચી જવું જ જોઈએ. તેથી : ઉલેખ કર્યો છે. યંદામાઈ' પરમ સિદ્ધિને પામેલાં સંન્યાસિની અમે થોડીવારમાં ઉભા થયા. સ્વામીજીએ આશ્રમમાં અમને ફેરવ્યા. . ગીતામાં કપડા માં દોરીન * F =કનgh Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રબુધ્ધ બાજુએ આવેલી પથ્થરની આરસની દેરી પાસે લઈ ગયા અને અમને કહ્યુ કે “આ યોાદામાની સમાધિ છે. તેમનુ અહિં ખાર વર્ષ પહેલાં નર્માણ થયું.” તે દેરીમાં બંસી વગાડતા શ્રી કૃષ્ણની ઉભી મૂતિ હતી. આ મૂર્તિ ભારે ભાવવાહી હતી. જોતાં આંખા ચાર્ક નહિ એવી તે આકર્ષક લાગતી હતી. સાધારણ રીતે શ્રીકૃષ્ણની મૂર્તિ ગોળમટેાળ અવયવા અને ફુલેલા ગાલવાળી– શ્રીમાનના ધરમાં ઉરેલા રૂષ્ટપુષ્ટ કિશોર જેવી હેાય છે. આ મૂર્તિના તે ઉઠાવ જ જીદ્દા પ્રકારના હતા, ધીરગ ંભીર તેની મુદ્રા હતી; નમણી પાતળી શરીરયષ્ટિ હતી; અંગઉપાંગમાં વિલક્ષણુ સૌમ્યતાનાં દર્શન થતાં હતાં. આ મૂતિ સબ્ ધમાં સ્વામીજીએ જણાવ્યું કે યોાદામા વિદ્યમાન હતાં તે દરમિયાન તેમના માંટે આ સ્મૃતિ ઇટાલીથી ખાસ તૈયાર કરાવીને મંગાવી હતી. પછી રાધાકૃષ્ણના મંદિર તરફ્ ગયાં. મંદિરની સામે જરા દૂર ખરાબર વચ્ચેના ભાગમાં એક નાના સરખા થાંભલા ઉપર ગરૂડની સુન્દર ચકચકિત મૂર્તિ બેસાડેલી હતી, આ મૂર્તિપીત્તળની અથવા પંચધાતુની બનાવેલી હતી, પછી અમે 'દિરના ગર્ભદ્વાર આગળ જઇને ઉભા. ગર્ભાગારમાં રાધાકૃષ્ણની ઉભી પંચધાતુની મૂર્તિ હતી અને તેને વસ્ત્રાભૂષણ અને જાતજાતના પુષ્પોથી શણગારવામાં આવી હતી. મંદિરની રચના અને શિલ્પ ભારે સૌમ્ય અને સુરૂચિપૂર્ણ હતાં. ગર્ભાગારના એક ખુણે ભગવાન બુદ્ધની પીત્તળની એક ભવ્ય સ્મૃતિ બિરાજમાન હતી, સાંજે સાડા સાત વાગ્યે અહિં હંમેશા આરતિ થાય છે. સ્વામીજી ક્રિયાકાંડના અણીશુ પાલનના ઉત્કટ આગ્રહી છે, સાંભળ્યુ` હતુ` કે સ્વામીજીને આરતી ઉતારતા જોવા—તે વખતનુ વાદ્ય, સ'ગીત, ગાયન વગેરે સાંભળવું' એ ભારે આલ્હાદક હાય છે. પણ અમારાથી ત્યાં સુધી રોકાવાનું શકય નહતું, એટલે અમે સ્વામી કૃષ્ણપ્રેમને નમસ્કાર કરીને તેમનાથી છુટા પડયા. આ સ્થળમાં અમે એકાદ કલાક ગાળ્યા અને સ્વામી કૃષ્ણપ્રેમના ટુકો સરખા પરિચય થયા. આથી અમને જરૂર આનંદ થયા પણ તેમની સાથે વિશેષ સમય ગાળવાનું ન ખન્યું એખાબતના મનમાં ઊંડે સંતેાષ રહી ગયે1. આટલી લાંખી સાધના બાદ પણ ક્રિયાકાંડ વિષેના તેમને આટલા બધા આગ્રહ મારા ત શીલ માનસને ન સમજાય તેવા હતા. તેમના વૈષ્ણવી ભકિતયોગ પણ જલ્દી ગળે ઉતરે તેવા નહતા. આમ છતાં આ વિષે કે તેમની અન્ય રહેણીકરણી વિષે આટલા ટુંકા પરિચય ઉપરથી કશે પણુ અભિપ્રાય આપવાનુ ઊચિત લાગતુ નથી. તેમણે દેશ છેડયા છે, વારસાગત ધમ છેડયા, સ્વતંત્ર તર્ક, ચિન્તન, મન્થન અને વર્ષાંભરતી સાધના ના પરિણામે અને સાથે સાથે સતત જ્ઞાનયોગ દ્વારા તેએ આજે આ સ્થિતિને પ્રાપ્ત થયા છે. આવી વિશિષ્ટ વ્યક્તિ વિષે કરો પણ અભિપ્રાય બાંધતાં પહેલાં તેમના વિશેષ પરિચય હાવા આવશ્યક છે. જાણે કે એક સુન્દર સ્વપ્ન, એવી ચિત્તની દશા અનુભવતાં અમે ત્યાંથી પાછા ફર્યાં; ખડ્ડાર ખુલ્લી જગ્યામાં આવ્યાં; અને આથમવાની તૈયારી કરતા સૂના લાખિ અને અમે જોઇ રહ્યા. ચીડની સળીઓ ઉપર અમે સભાળપૂર્વક સરકી રહ્યા હતા. જમણી બાજુએ પવ તની કાર ઉપર અમુક લહે કાપૂર્વક એકસરખા તાલમાં પીઠ ઉપર મેટા ખાજા ધારણ કરીને ચાલી રહેલા કુલીએની લાંબી કતાર સધ્યાથી પ્રકાશિત અનેલા નીલ આકાશની પશ્ચાદ્બ્રૂમાં એક સુન્દર છાયાચિત્ર નિર્માણ કરતી હતી અને રણપ્રદેશમાં ઊંચાણુવાળા ભાગની કાર ઉપર ચાલી રહેલા ઊંટોની વણુઝારની યાદ આપતી હતી. આમ ચોતરફના સૌન્દર્યને જોતાં, માણતાં, શુતા કરતાં અમે લગભગ અધારૂ' થઇ ગયું તે અરસામાં પનવનૌલાના ડાકળ'ગલે પહેાંચી ગયા. કૃષ્ણપક્ષની ચતુથી હતી એટલે રાત્રીના અંધારપટ બધે છવાઈ ગયા હતા. બસની સડક નીચાણમાં હતી. ડાકબગલા નાના સરખા ટેકરાની ઉપરના ભાગમાં હતેા. ચોતરફ ચીડ અને દેવદારનાં વૃક્ષાનુ ગાઢ જંગલ હતું . ડાકખગલામાં સાથે લાવેલું ભાતુ અમે ખાધું; સુવા માટે સરખી વ્યવસ્થા કરી. પછી બહાર આવીને બહુ ઊંચી નહિ એવી ખેડા ઘાટની બાંધેલી દીવાલની પાળ ઉપર અમે બેઠા. અહિં અત્યારે જી વન તા ૧૬-૫૫૯ ભારે એકાન્ત અને બધું કાંઈ સુનકાર લાગતુ હતુ. આકાશમાં તારા ચમકતા હતા. વૃક્ષરાજિમાંથી પસાર થતા પવનના મ મંદ મીઠા મર ધ્વનિ વાતાવરણમાં માધુર્યના સંચાર કરતા હતા. સ્મૃદ્ધિ" પણ કાષ્ઠ રાની જંગલી પશુ કેમ ચડી ન આવે ? કારણ કે આ એ જ પ્રદેશ હતા કે જ્યાં જીમ કારવાટે મનુષ્યલક્ષી ચિત્તાને વષે પહેલાં સ્વગે` પહેાંચાડયા હતા—આવેા વિચાર કર્યાદ કદિ ચિત્તને સ્પર્શી જતા હતા. પણ અહિં આ ઘેરી પર્યંતમાળમાં અને ઘટ્ટ જંગલમાં, જ્યાંથી માછલા સુધી દૃષ્ટિ જઇ શકે એવી ઉચાઇએ બેઠાં બેઠાં જે આનંદરામાંચા અનુભવ થતા હતા તે આડે પેલા ભવિચાર ક્ષણ એ ક્ષણુથી વધારે ટકતા નહિ. થોડી વાર બાદ ડાકબંગલાની પાછળના ભાગમાં પ્રકાશ જેવુ લાગ્યું અને માલુમ પડયુ કે થાડા કૃશ થયેલ અને ઉદય સમયની લાલી અને ફીકાશથી સર્વથા મુક્ત નહિ બનેલા એવા કૃષ્ણપક્ષની ચતુર્થીના ચંદ્રમા પૂર્વાકાશમાં ઊંચે આવી રહ્યો હતા અને શીતળ જ્યોતને ચોતરફ ફેલાવી રહ્યો. ધોર અંધારૂ' મધુર પ્રકાશમાં રૂપાનરમ્યું અને ચંદ્રની દિવ્ય આભા વડે આસપાસના અસ્પષ્ટ પ્રદેશા સ્પષ્ટ આકાર ધારણ કરવા લાગ્યા. આ ચાંદનીમાં કલાકક ખેડા અને પછી થાક્યાપાકયા સુઇ ગયા. અપૂર્ણ પરમાનદ કવિવરને પ્રેરક પ્રત્યુત્તર (શ્રી. ધીરેન્દ્ર કૃષ્ણદેવ વર્માએ, ચિત્રકળાના વધારે અભ્યાસ માટે વિલાયત જતી વખતે શ્રી. રવીન્દ્રનાથ ઠાકુર પાસે પત્ર દ્વારા આશીર્વાંદ માગેલા અને તેમને કથીર તરફ્થી જે જવાબ મળેલા તે મૂળ અંગાળી પત્રના અનુવાદ શ્રી. રમણીક મેધાણીએ મુ’ખથી પ્રગટ થતા જનસ દેશ પર માકલેલ અને તેના ૨-૫-૧૯ના અંકમાં પ્રગટ થયેલ–દેશાભીમાનની દાઝથી ભરપુર અને હૃદયસ્પશી વાણી વહાવતા તે પત્ર નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે. તંત્રી. કલ્યાણીયેજી, તારા પત્ર મળતાં આનંદ થયો. પણ તુ શિષ્યવૃત્તિ મેળવી વિલાયત જાય છે જાણી જરા ચે ખુશી ન ઉપજી. જો વિજ્ઞાન શીખવા જતા હાત તે વાંધા નહતા, પણ ચિત્રકળા? શુ' એ જ સાબિત કરવા જઇશ કે આ હતભાગી દેશમાં કાઇ પણ વિષયમાં, પોતાનામાં પોતીકી શકિત ઉદ્ભવતી જ નથી; પરદેશની દ્વારકાની છાપ લઈને પછી જ આપણે કાઇ વસ્તુની જેમ બજારમાં વેચાવા જઇશું? જ્ઞાન–શિક્ષણમાં નમ્રતાની જરૂર છે. પરંતુ સર્જનશકિતની પ્રતિભા માથું ઝૂકાવવામાં આત્માનું અપમાન અનુભવે છે. તેથી એની શકિતના હ્રાસ થાય છે...અજન્તાના કલાકારા માટે એ વાતને ગવ હું સદાય કરીશ કે તેએ સંપૂર્ણ પણે આપણા જ રહ્યા છે. સાઉથ કેન્સિ ંગ્ટનની લાંછનાએ લાંતિ થયા નથી. પણ તુ કાઇક પ્રલાભને કાઇક મેહે આ અ-ગૌરવની છાપ સ્વીકારવા, લેવા જઈશ તે। છતહાસ સદાને માટે એમ વદતે રહેશે કે તારી ખ્યાતિ બ્રિટિશ સામ્રાજ્યની ખ્યાતિની એ જ છે. આ રીતે તું તારી પોતાની પ્રતિભાના ભાગે અ પામીશ, પરંતુ તારી જન્મભૂમિને અતરમાં ને અંતરથી પૂરીપૂરી 'ચિત કરીશ એ વાત ન ભૂલીશ. આપણી એફિસમાં પરોપજીવીઓનાં ટાળાં છે, આપણા વિશ્વવિદ્યાલયે માં પરદેશી વિષયેના વિદ્યાર્થી એ ઘણા છે, પરંતુ ભારતમાં ભારતીય રાજ્યમાં કયાં યે એકાદું સ્થળ પણ એવું નહિ રહે કે જ્યાં વીણાપાણિની વીણાના ઓછામાં ઓછે એકાદ તાર તે અહીંની ખાણુના અસલ સાનાના જ ખેંચાયેલા હાય ? બધે જ શુ વિલાયતી અઢાર કેરેટ જ ચલાવવા પડશે? દુર્ભાગી દેશના મજૂરો દૂર પરાયાને બારણે ધાન માટે જાય છે, પરંતુ એ દેશ તે એનાં કરતાં યે વધુ દુર્ભાગી છે કે જ્યાં વિદ્યાના પણ વિદેશી શ્રીમતાને સલામ કરતા ઊભા રહીને કહે છે કે, તમારા હાથનું તિલક જો કપાળે હશે તે જ અમારા ય થશે. સાઉથ કેન્સિંગ્ટનની છાપ દેશના આશીર્વાદને નકામા કરશે. મનેમન આ જાવા છતાં તારા વિદેશપ્રવાસ માટે હું કઈ રીતે શુભાકાંક્ષી પ્રસન્નતા પ્રગટ કરી શકું ? વીન્દ્રનાથ ઠાકુર Page #105 -------------------------------------------------------------------------- ________________ રોજ : . ઈ. ૪ ટી. કોઈ પણ તા. ૧૬-૫-૫૯ પ્રબુદ્ધ છ વન રો પરમ વ્યાપકતા અને પરમ શુદ્ધિનું સહચારિત્વ કેમ સિદ્ધ થાય ? - '[અજમેર સર્વોદય સંમેલનમાં વિનોબાજીએ કરેલા અન્તિમ પ્રવચનમાંથી સંકલિત કરીને ઉપરના મુદ્દા વિષે નીચે આપેલ ' વિવરણ તૈયાર કરવામાં આવ્યું છે. તંત્રી.]. " ગંગોત્તરીમાં ગંગા બહુ જ નિમળ અને પરિશુદ્ધ હોય છે. માનું છું કે દુનિયાને વેદાન્ત જ બચાવી શકે છે. પણ આ , તે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને પ્રવાહ જોરદાર વ્યાપક અર્થ વિચારવાને બદલે મેદાન્ત એટલે ઉપનિષદ્ વંગેરે, ' બનતો જાય છે, અને પટ પહોળો થતો જાય છે, અને સાગર એ અર્થ જે ધટાવીશું તે તરત જ એકદેશીયપણુ આવી જશે. : ' સાથેના સંગમ સ્થળે તે એને વિસ્તાર ખુબ જ વધી જાય છે; ' અને પેલે સંકુચિતતા અને શુદ્ધિને વિરોધ ઉભો થવાની શરૂઆત . પણ જેમ જેમ વિસ્તાર વધતા જાય છે તેમ તેમ એની સ્વચ્છતા થઈ જશે. વિશાળ અર્ચયુકત વેદાન્તની કં૫નામાં આપણે કોઈ .. અને નિર્મળતા ઘટતી જાય છે. આ જ અનુભવ દુનિયામાં એક વ્યકિત યા પુરૂષ સાથે બંધાઈ જતા નથી, જેમ કે ખ્રિસ્તી છે ઘણી વખત થતો હોય છે. જ્યાં સંખ્યા વધી ત્યાં ગુણને કંઈ ધર્મ ઇશુના વ્યકિતત્વ સાથે બંધાઈ ગયો છે. . : કે હાસ જ થાય છે, અને જ્યાં ગુણ પર જોર દેવાય છે ત્યાં સંખ્યા આથી કંઈક ઓછી માત્રામાં પણ ઇસ્લામની વિંચારસરણી ઘટે છે. સંખ્યા ઓછી હોય છે ત્યાં ગુણ વધુ હોય છે એવો મહંમદના વ્યક્તિત્વ સાથે જોડાઈ ગયેલી દેખાય છે. મહંમદે એમ અનુભવ થાય છે. મને ઘણીવાર આને વિચાર આવે છે કે આ કહ્યું કે હું અલાહને રસૂલ માત્ર છું, સેવક માત્ર છું.' પણ '' બે વચ્ચે શું વિરોધ હશે? ગુણ વધે ત્યાં સંખ્યા ઘટવી જ ' આજે તે “ મહંમદ જ રસૂલ છે ” એ અર્થે કરાય છે. આ જોઈએ ? આના ઉપર હું ઘણું ચિંતન કરૂં છું. અને બધા ખોટું છે. ઉલટું, વાત ઐથી ઉલટી છે. અલ્લાહે મંહમદને કહ્યું ૬ ચિંતનનો મૂળ આધાર પરમ આદર્શ પરમેશ્વર છે. એના તરફ છે કે મેં કેટલાક રસલે દુનિયામાં મોકલ્યા છે, એમાંના કેટલાંક : નજર માંડું છું ત્યારે સમજાય છે કે એ પરમ શુદ્ધ છે; અને એવા છે કે જેનાં નામ પણ તું નથી જાણતા.” ઇસ્લામમાં કહે એ પણું દેખાય છે કે એ પરમ વ્યાપક છે. આમ પરમ શુદ્ધિ વાયું છે કે “હું કઈ રસુલ રસૂલ વચ્ચે ભેદ નથી કરતા. આને . છે અને વ્યાપકતા વચ્ચે વિરોધ નથી દેખાતે. આમ પરમ શુદ્ધિ 'અર્થ અત્યન્ત વ્યાપક છે, છતાં એ રસુલપણું માત્ર મહેમદ અને વ્યાપકતા પરમેશ્વરમાં એક સાથે દેખાય છે. આકાશ સામે સાથે જ જોડાયેલું રહ્યું. એટલે એમાં એકાંગિતા આવી ગઈ. નજર કરીએ છીએ તો એમાં પણ એ જ જોવા મળે છે કે એની ‘બાપતા સાથે એની નિમળતા કંઈ ઘટતી નથી. એ પરમ નિર્મળ વેદમાં કહ્યું છે કે શુ સત, વિજ્ઞાઃ વહુપા વન્તિ !; સત : અને પરમ વ્યાપક છે, જ્યારે ગંગાની હાલત કંઈક જુદી જ છે એક જ છે પણ વિપ્ર એટલે કે જ્ઞાની જુદી જુદી ઉપાસના અને આપણી હાલત કંઇક ગંગા જેવી છે. આપણે પરમેશ્વરની કરે છે. પરંતુ તમે જો એમ કહો કે કૂ દુષ વન્તિ પ્રતિભા નથી બની શકતા તેનું શું કારણ છે ? પેલાની સાથે ત્યાં તમે એકાંગી બની જાઓ છે. સત્ય એક જ છે પણ મૂખએ : ' જીવનનો અને અનુભવનો મેળ નથી મળતો તેનું શું કારણ હશે જુદું જુદું કહે છે એમ જ્યાં કહેશે ત્યાં એનો અર્થ એ થશે તે એ વિષે હું ખૂબ વિચારું છું.. કે એકતા બહુવિધતાને સમાવી શકતી નથી, એકતા-બહુવિધતાને હું માનું છું કે જ્યાં પ્રયત્ન એકાંગી હોય છે, ત્યાં ગુણ સાંખી શકતી નથી. આવી એક્તા એકાંગી કહેવાય. વેદાન્ત આ જ . અને સંખ્યાને વિરોધ આવીને ઉભા રહે છે. ઇસા મસીહને કહે છે કે સત્ય એક જ છે અને જ્ઞાની લેકે એની જુદે જુદે ઉત્તમ શિષ્ય હતા. તેમણે એશિયા અને યુરોપમાં નવવિચાર સ્વરૂપે પૂજા કરે છે. આમ થતાંની સાથે જ વિચાર વ્યાપક બની', જાય છે. અને એમ છતાં વિચારની શુદ્ધિ જળવાઈ રહે છે. એ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. વિચાર ખૂબ સુન્દર હતું. દુશ્મન પર આમ થતાં ગુણસંખ્યા વાળા પેલે. વિરોધ અહિંસર બીલકુલ . ' પ્રેમ કરવાની વાત હતી, સૌની પાસે જે કાંઇ હોય તે વહેંચીને ખાવાની વાત હતી, અને એક જ પરમેશ્વરને માનવાની વાત હતી. નજરે પડતો નથી. નજરે . . . વિનેબાજી એમાં એક પણ એવી વાત નહોતી કે જેમાં વિચાર પર આળ પૂરક નંધ: ઉપરના પ્રવચનમાં રજુ કરવામાં આવેલો આવી શકે. આવી એક સર્વાંગસુન્દર દૃષ્ટિ લઈને એ નીકળ્યા મુખ્ય વિચાર જૈન ધર્મને પણ લાગુ પાડી શકાય તેમ છે. જૈન પણ એમાં એક એવી વસ્તુ ઘુસી ગઈ કે જેને કારણે એ વિચાર ધમે બે મુખ્ય વિચાર આપ્યાઃ વિચારમાં સમભાવ સૂચવત : સારો હોવા છતાં એકદેશીય બની ગયા અને પરિણામે જ્યારે અનેકાન્તવાદ અને આચારમાં સમભાવ સૂચવ અહિંસાવાદ. વળી છે વધ્યું ત્યારે એને ગુણ છૂટ ગયા. એવો કયે એકાંગી , વ્યકિત અને સમાજ વચ્ચે મન, વાણી અને કર્મની સંવાદિતા વિચાર. એમાં ભળે હો ?. એ વિચાર તે એ કે, ઈસા મસીહ સરજાય તે માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય અને અપરિ-ઇશ્વરને પુત્ર છે. આને બદલે જે એમણે એમ કહ્યું હતું કે ગ્રહ એ પ્રકારના પાંચ વ્રતનું મન, વાણું અને કર્મ દ્વારા. શકય • આપણે સૌ ઈશ્વરના પુત્ર છીએ અને એ પુત્રોમાં ઈશુ એક તેટલું પાલન કરવાને માર્ગ પણ જૈનધર્મો પ્રરૂપે.. પણ આની ઉજજવળ પુત્રરત્ન છે, તે આવું ન થાત; પણ એમણે તે એમ સાથે ભગવાન મહાવીરની સર્વજ્ઞતાની માન્યતાં સાંકળવામાં આવી. ' કહેવા માંડ્યું કે ઈશુ એ જ એક પરમેશ્વરને પુત્ર છે. આને પરિણામ એ આવ્યું કે ભગવાન મહાવીર સર્વજ્ઞ હોયને તેઓ લઇને એ વિચાર એકદેશીય બની ગયે. પરિણામે સંખ્યા તો વધી જે કહે અથવા તે તેના નામે જે કહેવાય તે સાચું અને અન્ય પણ એના વધવા સાથે ગુણ ઘટતો ગયો. ધર્મપ્રરૂપ અસર્વજ્ઞ એટલે કે અપઝ હાઇને તેઓ કહે અથવા આવી જ રીતે વેદાન્ત વિષે આપણે વિચાર કરીએ. વેદાન્ત તેમના નામે જે કહેવાય તે ખેટું અથવા તે માન્ય કહેવાયોગ્ય એટલે શું? વેદાન્ત એટલે વેદને અન્ત; એટલે કે સાંપ્રદાયિકતાને નહિ, આમ તત્વ ઉપર ભાર મૂકવાને બદલે વ્યકિત ઉપર ભાર : - અન્ત. વેદને અન્ત એટલે શેને અન્ત ? તમામ conventional- મૂકાતે ચાલે અને પરિણામે મૂળ વિચાર :-વ્યાપક થતો રહ્યો, રૂઢિગત-ધર્મને અન્ત. તમામ conventional-ઢિગત-ધર્મોના અનુયાયીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી, પણ તેમાં એકાંગિતા, પ્રતિનિધિ વેદને ગણીને કહ્યું વેદાન્ત. વેદાન્ત એટલે બાઇબલ- સંકુચિતતા, અશુદ્ધિને પ્રવેશ શરૂ થયું. તત્વ ઉપર અને તેના અન્ત, વેદાન્ત એટલે કુરાન-અન્ત, વેદાન્ત એટલે પૂરોણ-અન્ત. અમલ ઉપર ભાર મુકાતે રહ્યો હોત તે પરમ વ્યાપકતા સાથે આમ એ એક અત્યન્ત વ્યાપક વસ્તુ બની જાય છેઅને હું પરમ શુધિ પણ જળવાઈ રહી હતી . પરમાનંદ હિદે .. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ત્ર યુદ્ધ 'જીવ ન - સહકારી વિદ્યામંદિર અને સદિય બાળમેળા ને સહકારી વિદ્યામંદિર તરફથી તા. ૧૬-૨-૫૯ ના રાજ સર્વેદયના ' બાળમેળા' એ નામની એક નાટિકા બિરલા માતુશ્રી સભાગારમાં રજુ કરવામાં આવી હતી. આ નાટિકાની રચના તથા આયાજન સહકારી વિદ્યામંદિરના આચાય શ્રી જમુભાઇ દાણી તરફથી કરવામાં આવેલ હતા. ૧૯૫૬ની સાલમાં આ જ સસ્થા તરફથી ‘વિશ્વ કાનુ, ” એ નામનુ એક રૂપક રજુ કરવામાં આવ્યું હતું અને તેની પ્રમુદ્ધ જીવનમાં નોંધ લેવામાં આવી હતી. મુબઇમાં અનેક હાઇસ્કૂલા છે, તેવી જ હાઇસ્કૂલ જો આ સહકારી વિદ્યામંદિર હાત તે। અને મુંબઇમાં અનેક શિક્ષણુ સંસ્થા તરફથી ભાતભાતના મનોરંજક કાયક્રમો રજુ કરવામાં આવે છે તેવા જ મા બાળમેળાના કાર્ય ક્રમ હોત તો તેની ક્રાઇ વિશેષ નોંધ લેવાપણુ 'હાંત જ નિહ. પણ સહકારી વિદ્યામંદિરની એ વિશેષતા છે, જે કારણે તે તરફ આપણું સહજ ધ્યાન ખેચાય છે. એક તેા આ સહકારી વિદ્યામ દિરનો જન્મ ઓનરશીપ’ના ધારણ ઉપર ઊભા કરવામાં આવેલ સહકાર નિવાસમાંથી એ મકાન ઉભુ કરનાર મેડેલ કાઆપરેટીવ હાઉસીંગ, સાસાયટીએ નામનુ વાર્ષિક ભાડુ રૂ. ૧ થી ખાલ ધારણથી માંડીને સાત ધોરણ સુધીની નિશાળ શરૂ કરવાના હેતુથી ભાંયતળીયાના ૧૦ ઓરડાઓ પહેલેથી જ જુદા કાઢી આપ . વામાંથી થયા છે. આવી રીતે એનરશીપના મકાનમાંથી એક શાળાના ઉદ્ભવ થયાના દાખલા ભાગ્યે જ અન્યત્ર સાંભળવા મળે તેમ છે બીજી વિશેષતા એ છે ક આ શાળાને—પ્રારંભથી શિક્ષણ એ જ જાણે કે જેમની જન્મજાત નિષ્ઠા છે. એવા શ્રી જમુભાઇ દાણી આચાય તરીકે પ્રાપ્ત થયા છે. શ્રી જગુભાઈ દાણી માત્ર શાળાના આચાય નથી, એટલે કે તેમના માથે શાળાની માત્ર શૈક્ષણિક તથા વહીવટી જવાબદારી નથી, પણ તેના વિકાસને લગતી બધી જવાબદારીનેા ભાર પણ તેમણે. તે સ્વેચ્છાએ માથા ઉપર વહેારી લીધે છે. આમ એક શાળાની સર્વાં ગીણ જવાબદારીનુ વહન કરતા અને તે પાછળ, નકકી કર્યાં મુજબનુ પેાતાને માસિક વેતન મળે તે સિવાય અને તે પણ અતિ મર્યાદિત આકારનું અજો કશા સ્વાર્થ ન હેાય એવા સાધુચરિત આચાય ની જોડી આજે મુંબઇમાં સાંપડવી લગભગ અશકય છે. # સહકારી નિવાસમાં આ શાળાની ૧૯૫૧માં શરૂઆત કરવામાં આવી; તેના સંચાલન માટે સહકારી કેળવણી મંડળ'ની સ્થાપના કરવામાં આવી, અને તેમાં બાળમદિર પ્રાથમિક અને સાત ધારણ સુધીના માધ્યમિક વગેર્ગો શરૂ કરવામાં આવ્યા. વર્ષે વર્ષે એક વધારીને એસ. એસ. સી. સુધી પહેાંચવાનુ ધ્યેય કરવામાં આવ્યુ. વિદ્યાર્થીઓની સખ્યા વધતી ચાલી; નવા ધારણા માટેના વિદ્યાથી ઓની સગવડ કરવાનુ` સહકાર નિવાસમાં અશકય બન્યું. ૧૯૫૭માં તારદેવના રસ્તા ઉપર સંસ્થા માટે નવુ' મકાન બાંધવામાં આવ્યું. હવે આ વિદ્યામંદિર એસ. એસ. સી. સુધીની સંપૂણ હાઇસ્કૂલના લક્ષ્યને પહોંચી ચૂક્યુ છે. ૪૧ વિદ્યાથી ઓથી સહકારી વિદ્યામ'દિરની શરૂઆત કરવામાં આવેલી. આજે અને વિભાગમાં થઈને ૪૫૦ વિદ્યાર્થીએ ભણી રહ્યા છે. શિક્ષણપ્રદાનમાં સહશિક્ષણની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. શ્રી, જમ્મુલા તેમ જ સૌંસ્થાના કાળ કર્તાઓએ નવા મકાન અને સાધન સામગ્રી અંગે આજ સુધીમાં રૂ. ૪૨૦૦૦ એકઠા કર્યાં છે, હજી ચઢેલાં ખીલે આપવા માટે અને નવા મકાનના બાકી રહેલા ભાગ પૂરા કરવા માટે ખીજા રૂ. ૬૦૦૦ ની સહકારી કેળવણી મંડળને જરૂર છે. સહકારી વિદ્યામંદિરના પરિચય માટે આટલી વિગતે જાણુવી જરૂરી છે. વલી બરણ યુ તા. ૧૬-૫-પ૯ અને સર્વોદયના બાળમેળા' જેના ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનુ આયેાજન વિનાબાજીની પદયાત્રા અને સામદાન મારફત મળેલા ગામડાના નવનિર્માણની કલ્પના વડે પ્રેરિત બન્યું હતુ. શ્રી જમુભાઈ દાણી થીઓસાફિકલ સેાસાયટીના વર્ષાં જુના એક અગ્રગણ્ય સભ્ય તથા કાય કર્યાં છે. આમ છતાં થીઓસાક્રિકલ સાસાયટીની સાંપ્રદાયિકતાથી તેઓ મુકત છે. નવા વિચારપ્રવાહે તેમને સદા સ્પર્શીતા રહ્યા છે અને તેમનું ચિન્તન સદા ગતિશીલ– પરિવત નશીલ-રહ્યુ છે. ‘સર્વેયના બાળમેળા’માં તેમના સતત વિકાસશીલ માનસનું સુભગ દર્શન થતું હતું. આ નાટિકામાં રજુ થતી પ્રસંગકથા સાદી અને સરળ છે. ગુજરાતના ગામડે ગામડે વિનેાખાજીનાં પુનિત પગલાં પડે છે અને નિશ્ચેતનમાં પ્રાણ પ્રગટે છે, નિરૂત્સાહીમાં ઉત્સાહના ઝરા ફૂટે છે. દીન દરિદ્ર બનેલા . ગ્રામવાસીઓ જ નહિ પણ જડચેતન સૌ નવ પ્રફુલ્લિત બને છે. શ્રમ, સ્નેહને સ્વાણુની અજબ અલૌકિક દૈવી ધૂન સ`માં એ પ્રગટાવી જાય છે. સૌ ભારતનું નવસ"ન કરવા મંડી જાય છે. અને સર્વોદય રાજયનું પેલું, નાનુ ગામડુ ત્યારથી ‘સહકાર ગ્રામ' રચવાની પ્રાણપ્રતિષ્ટા માંડે છે; વિનેાખાજી એ ગામને પાદરે આવ્યાને અને પેાતાના સ ંદેશ આપ્યાને વરસ વીત્યું. છે ત્યાં વિનેબાજીની ભાવનાને મૂર્તિ'મન્ત કરી દેતું, ‘સહકાર ગ્રામ' નિર્માણ થઇ ચૂકયુ` છે. ગામનું તળાવ અને રસ્તા, શાળાની ઝુંપડી અને વાડીમાંનુ બાલમંદિર, નિરક્ષરતાનિવારણ અને સાંસ્કૃતિક સમાર ંભો—સમાં આજે સહકાર ગ્રામનું નવનિર્માણ કા પ્રતિબિંબિત થઇ રહ્યું છે અને તેથી જ ભારતના પ્રથમ સર્વોદય બાળમેળા' એને આંગણે ભરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. ત્યાં નથી ભાષાને ભેદ કે નથી જાતિ, રંગ, રૂપ, ભણતર, ધર્માં કે દેશના ભેદ. આવતી કાલનું ભારત જેમના હાથમાં આવવાનુ છે. તે સૌ ભારતી પ્રતિનિધિએ અહિં એકઠા થવાના છે. '', ' આામ જણાવીને બાળમેળાની ધધાકાર તૈયારીઓ ચાલે છે. ત્યાર બાદ પડદા પાછળ છાયાનિર્માણ દ્વારા વિનેાબાજીને તેના પદયાત્રિકા સાથે રજુ કરવામાં આવે છે .અને તેઓ સાથે મળીને “ૐ તત્સત્ શ્રી નારાયણ તૂ, પુરૂષાત્તમ ગુરૂ તૂ” એ મુજબની પ્રાથના કરતા નજરે પડે છે, ત્યાર બાદ પ્રદેશ પ્રદેશના અને ભારતના પડોશી દેશેાનાં બાળકા પણ એકઠાં થાય છે અને તેમની સમક્ષ સર્વીય ખાળમેળાના ર‘જન અધિકારી શ્રી માન દદાસજી નીચે મુજઅના સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરે છેઃ બાળપ ખાડાનુ નૃત્ય, ખેતરમાં થતી વાવણીનું સમૂહગીત, લણણીનું સમૂહ ગાયન, ભજનમંડળીનું સમૂહ ભજન, બાળકાનુડાનું ગોત, ઢેલ-મારનું નન વગેરે, પછી સર્વોદય પાત્રની યેાજના એકઠા થયેલા બાળકા સમક્ષ રજી કરવામાં આવે છે અને સૌ બાળકો સદિય પાત્રમાં કાંઇ ને કાંઇ નાણુ નાંખે છે. છેવટે સર્વાદયનુ` સંધંગીત ‘એક 'અમે સૌ એક' બધાં બાળકા સમૂહમાં ભળીને ગાય છે અને એ રીતે આ નાટિકા પૂરી થાય છે. આ નાટિકામાં ૧૮૦ જેટલા વિદ્યાથી ઓએ ભાગ લીધે હતા અને તેનું સમગ્ર નિરૂપણ એટલું બધું ભવ્ય અને રાયક હતુ` કે એ એ' 'કલાક જાણે કે કલ્પનાના પ્રદેશમાં ઉડ્ડયન ચાલી રહ્યું હોય. એવી આન ંદમુગ્ધતા એ પ્રસ ંગે હાજર રહેનાર સૌ કાઇ ભા બહેને અનુભવી રહ્યા હતાં. આવી ભાવના પ્રેરક વસ્તુ રજી કરવા માટે સંહકારી વિદ્યામંદિરના આચાય શ્રી જમુભાઈ પરમાનંદ દાણીને અનેક ધન્યવાદ ધટે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૫૯ પ્રભુજી શ્ન એ સમયેાચિત સમા ગયા ફેબ્રુઆરી માસ દરમિયાન એ મૈંધવાલાયક સમર્પણ ધટનાઓ બની ગઇ. આ સમપણાની તેલ એ દિવસેના પ્રમુદ્ધ જીવનમાં પ્રગટ થવી જોઇતી હતી પણ એ દિવસેામાં ખીજી-સમયની દૃષ્ટિએ અથવા અન્ય કારણાને અંગે વધારે-મહત્વની આંખતા પ્રગટ કરવા આર્ડે આ બન્ને નાંધે પ્રગટ થઈ શકી નહતી. આજે પણ એ ઘટનાનુ` મહત્વ એટલુ જ છે એમ સમજીને એ બન્ને ઘટનાની વિગતો નીચે આપવામાં આવે છેઃ(૧) યતિશ્રી હેમંચ દ્રજીએ વાદરાના પ્રાચ્યવિદ્યામંદિરને કરેલુ‘: જ્ઞાનભ’ડાર-સમર્પણ ગત ફેબ્રુઆરી માસની ૨૦મી તારીખે વડોદરા ખાતે ત્યાંના લોકાગચ્છની પાર્ટ ખીરાજતા વિદ્વાન યતિશ્રી હેમચંદ્રજીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિ`ટી હસ્તક ચાલતા પ્રાચ્યવિદ્યામ દિર’ને ભેટ આપેલ આશરે ૬૦૦૦ પ્રાચીન હસ્તપ્રતાના સંગ્રહના યાજવામાં આવેલ પ્રદર્શનના યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જ્યોતીન્દ્ર મહેતાંના હાથે ઉદ્ધાટનવિધિ કરવામાં આવ્યો હતા. અને આ અંગે એક ભવ્ય સમાર'બ યેાજવામાં આવ્યા હતા. એ પ્રસંગે પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક શ્રી. ભાગીલાલ સાંડેસરાએ એક મહત્વપૂર્ણ પ્રવચન કર્યુ હતુ. અને તેમાં જૈન સાધુઓની જ્ઞાનાર્જન માટેની ઉપાસના અને જ્ઞાનભડારાના સંરક્ષણ—સવન માટેની સતત જાગરૂકતાના પરિણામે 'ગુજરાતમાં હસ્તપ્રતાની સમૃદ્ધિ અસાધારણ છે” એવા વિશ્વવિખ્યાત ભાષાંશાસ્ત્રી ડૉ. આર્ એલ. ટન`રના અભિપ્રાય ટાંકયા હતા અને જૈનાની સાહિત્યસાધનાનાં વિવિધ ઉદાહરણા આપી, ગુજરાતમાં નવમી સફ્રીના ગાર ભથી શરૂ થયેલી જ્ઞાનસાધનાની પ્રાચીન પ્રણાલિ આજે પણ ચાલુ છે એમ કહ્યું હતું. અને આગળ વધતાં તેમણે જણાવ્યુ હતુ કે “યુગપલટાને લક્ષમાં રાખીને એ પ્રણાલીની પુનઃ સ્થાપના યતિશ્રી હેમચંદ્રજીએ આજે કરી. છે અને સાર્વજનિક ભાવે સાવ જનિક સંસ્થાને એમને અમૂલ્ય સંગ્રહ આપીને એ પર પરાને જીવંત બનાવી છે.’” યતિશ્રી હેમચંદ્રજી વિષે ખેાલતાં ડૉ. સાંડેસરાએ જણાવ્યું હતું કે “તેઓશ્રી સાચા અર્થમાં ધમ ગુરૂ છે, યતિ છે. જે સયત હોય, જે યુતના કરે, જેને જૈન ધાર્મિક આચારની પરિભાષામાં જયણા કહેવામાં આવે છે તે જે સેવે તે યતિ કહેવાય. આ પ્રકારને જ્ઞાનભંડાર, સાંપ્રદાયિક માન્યતાઓની વિરૂઘ્ધ થઈ, અનેક પ્રલોભના અને મુશ્કેલીઓના સામના કરી, યુનિવસિ ટી જેવી સંસ્થાને ભેટ કરતાં યતિશ્રીએ જે ચિત્તની સ્વસ્થતા રાખી, સ્થિર વિવેકબુદ્ધિને વશ વતી કરેલા નિયતે અમલી બનાવ્યો હરો તેમાં તેમનું યતિપણું, એમની વિશાળ સહૃદયતા અને શ્રેય માટેની એમની પ્રણાલિકા-ભ ંજકતા વગેરેનાં દર્શન થાય છે,” પ્રસ્તુત પ્રાચ્યવિદ્યામંદિર પાસે ૧૪૦૦૦ હસ્તપ્રતાને સંગ્રહ હતા; તેમાં આ લગભગ ૬૦૦૦ હસ્તપ્રતનેા ભંડાર ઉમેરાવાથી ઘણા ઉપયાગી વધારો થયા છે. આ ઉપરાંત ખીજી ૧૦૦૦ હસ્તપ્રતે અંતશ્રી તરફથી મળવાની છે. એવી યતિશ્રી તરફથી પ્રસ્તુત પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે સમર્પિત થયેલા જ્ઞાનભંડારનું ‘· શ્રીપૂજ્ય જૈનાચાર્ય લાંકાગચ્છાધિપતિ શ્રી ન્યાયચંદ્રસૂરિજી તથા પૂજ્ય મહારાજ શ્રી સ્વરૂપચંદ્રજી સ્મારક જ્ઞાન ભંડાર એ મુજબનુ નામ રાખવામાં આવ્યું છે, અને એ રીતે યતિશ્રી હેમચંદ્રજીના ગુરૂનુ નામ આ જ્ઞાનભંડાર સાથે જોડવામાં આવ્યું છે. 09 ઉપર જણાવેલ પ્રસ ંગે ખેલતાં યતિશ્રી હેમચ’દ્રજીએ જણાવ્યું હતું. કે આ વિશાળ " જ્ઞાનભંડારને ઉપયોગ કરે એવા અધિકારી વારસની શોધ માટે મારૂ મન હમેશા વિજ્રળ રહેવું. જ્ઞાનભંડા રમાં ભરાઈ રહેલા જ્ઞાનને હું મુકત કરવા ઝંખતા હતા. કાને આપુ એને માટે મેં કૈાશિષા શરૂ કરી; એવામાં દૈવયોગે ડૉ. સાંડેસરા સાથેનું મિલન ચેોજાયુ. આ સંગ્રહ એના મૂળ સ્થાનમાં જ રહે એમાં જ ઔચિત્ય છે એમ મને લાગ્યું. પ્રાચ્યવિદ્યામ ંદિર એ માટે અધિકારી સસ્થા છે એમ મારા અન્તરે સાક્ષી. પૂરી. પરિણામે આજને પ્રસંગ ઉપસ્થિત થયા. આ ઉત્સવ મારા નથી, આ ઉત્સવ તા જ્ઞાનભંડારને છે, જ્ઞાનનો છે. મારા માનસિક સમાધાન માટે માત્ર નિમિત્તરૂપ બની, મેં આ જ્ઞાનભંડાર અધિકારી સંસ્થાને આપ્યા છે, એને યયાય ઉપયોગ થતે રહે એટલે આ પ્રસંગની કૃતા'તા સિધ્ધ થઇ કહેવાય, “પૂર્વાચાર્યાંનાં સાધને આજે પણ વિપુલ પ્રમાણમાં છે; એવાં સાધતા તે ઘણાં ય છે, પણ સાધના કયાં છે ?” ‘સાધન નથી કે સાધના. નથી ? ” એવા પ્રશ્ન વિચારકા સમક્ષ મૂકીને પતિશ્રીએ પેાતાનું વકતવ્ય પૂરૂ કર્યું". સમારભ પ્રસ ંગે . આ ગ્રંથભ ડારના આછે પરિચય આપતી એક પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે. તે ઉપરથી જાણી શકાય છે કે આ ભંડારના બધા ગ્રંથા કાગળ ઉપર લખાયલા છે. અને સમયની દૃષ્ટિએ એ વિક્રમની ૧૫મી સદ્દીથી વીશમી સદીને સ્પર્શે છે. આ સંગ્રહમાંની પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રત વિ.સ. ૧૪૪૩માં લખાયલી કલ્પસૂત્ર અને કાલિકાચાય ની કથાની છે. આ પુસ્તિકાના પ્રારંભમાં જૈન ભડારામાંથી મળી આવતી સામગ્રીના અભ્યાસની જરૂર તરફ અંગુલીનિર્દેશ તેમ જ યતિશ્રી હેમચંદ્રજીએ અણુ કરેલ હસ્તપ્રતાનાં વિવિધ વિષયાના નામનિર્દેશ નીચે મુજબ કરવામાં આવ્યા છે: “પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભારતના પ્રત્યેક સંપ્રદાયના ફાળા છે. પ્રાચીન શ્રમણુસ ંસ્કૃતિના એ મુખ્ય જાણીતા વિભાગ-જૈન અને બૌધ–એમને હિસ્સા એમાં વિશિષ્ટ મહત્વના છે, વૈદિક અથવા હિંદુ, જૈન તેમ બૌધ્ધ સંપ્રદાયાએ એકમેક ઉપર ખૂછ્યું 'અસર પાડી છે; આ તેમ જ ખીજા અનેક નાના મોટા સંપ્રદાયના આચાર્યાં કે પડતા ફકત પોતાના જ ધમના સાહિત્યનું નહિ, પણ ભારતના પ્રત્યેક મુખ્ય સ’પ્રદાયના સાહિત્યનું ઝીણવટથી અધ્યયન કરતા, આ રીતે જૈન કે બૌધ્ધ ગ્રંથભ ડારામાંથી પુષ્કળ 'જૈનેતર કે બૌધ્ધેતર' ગ્રન્થેની અમૂલ્ય હસ્તપ્રતો મળી આવી છે, વળ પ્રાચીન ગુજરદેશ-હાલના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનને મોટા ભાગ-જેને આપણે મા ગુજ રદેશના નામથી. ઓળખાવીએ–તેની સાંસ્કૃતિક એકતા હતી; અને એ સંસ્કૃતિના અભ્યાસ માટે, ખાસ કરીને ઇ. સ. ૧૦૦૦ થી આજ સુધીના ઇતિહાસ માટે ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક અભ્યાસીએ જૈન ભં’ડારેમાંથી મળતી પ્રચૂર ગ્રન્થસામગ્રીના અભ્યાસ કરવા અનિવાય છે. “એ રીતે છ હજારથી પણ વધુ હસ્તપ્રતોના આ સગ્રહ ખૂબ મૂલ્યવાન છે. એમાં સ'સ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, વ્રજ-હિન્દી તેમ જ મરાઠી ગ્રન્થા પણ છે. આમાં જૈન તેમ જ. બ્રાહ્મણુ ગ્રન્થા પણ છે. જૈન આગમ-સાહિત્ય, આચારાદિ ગ્રન્થા અને પ્રકરણ ગ્રન્થા ઉપરાંત જૈન તેમજ જૈનેતર ચરિત્ર, કાવ્યેા, કથા, નાટકા, સુભાષિતા, જ્યાતિષ, આયુવેદ, વ્યાકરણ, ન્યાયવૈશેષિક આદિના ગ્રન્થા, સ્તાત્રો, સ્તìો, મ`ત્રશાસ્ત્રના ગ્રન્થા, Page #108 -------------------------------------------------------------------------- ________________ . પ્ર બુદ્ધ જીવન તા. ૧૬-૫-૫૯ પુરાણોમાંના સંગ્રહમન્થા, ગીતા,પિંગળગ્રન્થ, કામશાસ્ત્રના ગ્રન્થ, તેમ ચન્ટેરિયા અને જતાં આવતાં વચ્ચે અમદાવાદ-એમ તેમનું તેમ જ ગુજરાતી જૈન અને જૈનેતર રાસ,ચોપાઈ, સવૈયા, સજઝાય, ' પરિભ્રમણ ચાલુ જ છે. અને માથા ઉપરનાં કાર્યો અને જવાબ'કાગ, સ્તવનો, પ્રભાતિયાં, બારમાસા, બત્રીશીઓ, પદ્યાત્મક તેમ જ દારીઓને પહોંચી વળવા પાછળ, તેમને અદમ્ય ઉત્સાહ અને ગદ્યાત્મક કથાઓ, ચરિત્રો, કાવ્ય, નાટકે. ઐતિહાસિક કાળ્યા, અવિરત પરિશ્રમ કાયમ છે. આમ છતાં પણ આશ્રમ અને હરિયાલી, હમચડી, ઘૂઘરી જેવા કાવ્યપ્રકારો, વણુંક ગળ્યે, તાજેતરમાં શરૂ કરેલ ગામવિદ્યાપીઠના ભાવીની ચિન્તા તેમના વિજ્ઞપ્તિપત્રો, જુના પંચાંગના નમૂના, સંગીતની રાગમાળા, માટે તેમજ તેમના સંબંધીઓ માટે વ્યગ્રતાને વિષય બને તે [: ', સામુદ્રિક શાસ્ત્રના ગ્રન્થ, બોલપત્રો, દંડકે, આલાપ વગેરે છે.” સ્વાભાવિક છે. ' આવાં અનુપમ જ્ઞાનભંડાર વિદ્યજજનસુલભ બને એ હેતુથી તાજેતરમાં ગયા : જાન્યુઆરી માસ દરમિયાન વિનોબાજી પોતાના ગ૭ના ઉપાશ્રયના કેદખાનામાંથી તેને બહાર કાઢીને ગુજરાત છોડીને રાજસ્થાનમાં પ્રવેશ કરી ચૂકયા હતા અને St. : વડોદરાના પ્રાયવિદ્યામંદિર જેવી જાહેર સારસ્વત સંસ્થાને બીન ચિન્હેરિયા નજીકના પ્રદેશમાં આવી રહ્યા હતા. વિનોબાજીને સમીપ સરતી અર્પણ કરવા બદલ યતિશ્રી હેમચંદ્રજીને માત્ર જૈન સમાજના આવી રહેલા જાણીને મુનિજીના દિલમાં વિચાર આવ્યો કે “અનાજ નહિ પણ વિશાળ ગુજર સમાજના અનેક અભિનન્દન ઘટે છે. યાસે એક સુરમ્ય અને ઉપયુકત સ્થાનનું અહિં નિર્માણ થઈ યાસે છે, . (૨) સર્વોદય સાધના આશ્રમ (ચન્ટેરિયા)નું મુનિશ્રી ચૂક્યું છે તે તેને ઉપયોગ વિનોબાજીની સર્વોદય પ્રવૃત્તિને વધારે 'જિનવિજયજીએ વિનોબાજીને કરેલું સમર્પણ વેગ આપવા પાછળ કરવામાં આવે અને તે પ્રવૃત્તિનું આ સંસ્થાને - આવા જ એક બીજા સમર્પણુકાયની નોંધ લેતાં સવિશેષ કેન્દ્ર બનાવવામાં આવે તે કેવું સારું?” આ વિચાર નિર્ણયમાં - આનંદ થાય છે. સવિશેષ એટલા માટે કે સંપર્ક સાથે મારે પરિણમ્યો અને તેને અમલી રૂપ આપવાનો પ્રયત્ન શરૂ થયો. - સંબંધ આમીયતાને છે. એક પુરાતત્વસંશોધક તરીકે મુનિ, રાજસ્થાનના પ્રમુખ ભૂદાનકાર્યકર્તા શ્રી ગોકુલભાઈ ભટ્ટ અને આ સર્વ સેવા સંધના મંત્રી શ્રી સિધ્ધરાજ ઢઢ્ઢા સાથે તેમણે વાટાઘાટ જિનવિજ્યજીનું નામ મુંબઇ ગુજરાત બાજુ બહુ જાણીતું છે.' જ કરી; વિનેબાજીના પદયાત્રાના નિયત ભાગમાં થોડો ફેરફાર કરવામાં તેઓ મૂળ ચિત્તોડ બાજુના છે. મેવાડ તેમની - જન્મભૂમિ છે. . . પાછળથી જન હૈ. મૂ. સંપ્રદાયના તેઓ દીક્ષિત સાધુ બન્યા ' આવ્યો અને ચન્ટેરિયા થઈને તેઓ આગળ જાય એમ નકકી કરવામાં આવ્યું અને ગયા ફેબ્રુઆરી માસની ૯મી તારીખે વિનેપણું તેમને વિદ્યાવ્યાસંગ અને સાહિત્ય ઉપાસના તેમને બીજી બાજી ચરિયા પધાર્યા. આ પ્રસંગે મુનિશ્રી જિનવિજયજીએ 'દિશાએ ખેંચી ગઈ. પુરાતત્વ સંશોધનના અને તેમાં પણ મધ્ય પિતાને આશ્રમ અને તેની બધી મીલકત વિનોબાજીના ચરણોમાં - કાલીન ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રમાં તેમની સમકક્ષાના વિદ્વાન અર્પણ કરતાં જણાવ્યું કે “આપના આહ્વાન ઉપર દેશમાં તથા આજે બહુ જ વિરલ જોવામાં આવે છે. મુંબઈ જેવા મોટા અમારા પ્રાન્તમાં પણ, ગ્રામસ્વરાજ્યની સ્થાપના માટે કેટલાયે યુવકશહેરમાં રહીને કેવળ સાહિત્યઉપાસના પાછળ જીવન વ્યતીત કરતેવામાં તેઓ એક પ્રકારને અસંતોષ અનુભવવા લાગ્યા અને યુવતીએ કર્તવ્યનિષ્ઠાપૂર્વક સંલગ્ન થયા છે, તો મારી ઈચ્છા છે કે, આવાં નિઃસ્વાર્થ, કર્તવ્યનિષ્ટ, ગ્રામસ્વરાજ્યના સ્વપ્નને સાકાર રૂપ અમપરાયણું જીવન સુલભ બને અને ગ્રામવાસી જનતાની સીધી દેવાવાળાં ભાઇ બહેને આ આશ્રમને પિતાનું કાર્યક્ષેત્ર બનાવે, ગામસેવા કરવાનો સુયોગ પ્રાપ્ત થાય એવા હેતુથી ૧૯૫૦ની સાલમાં ડાંની સર્વાગીણ ઉન્નતિ કરવાની દૃષ્ટિથી ગ્રામવિદ્યાપીઠની વિવિધ ચિતોડ નજીકમાં આવેલ ચન્ટેરિયા નામના ગામમાં તેમણે ૧૯૫૦ પ્રવૃત્તિઓને તેઓ ઉપાડી લે, અને દેશ તથા પ્રાન્તની સામે ગ્રામની સાલમાં વસન્ત પંચમીના દિવસે એક આશ્રમની સ્થાપના નિર્માણની, અન્ન ઉત્પાદનની, બાલ શિક્ષણ જે મહાન સમસ્યાઓ કરી અને તે આશ્રમને “ સર્વોદય સાધના આશ્રમ” એવું નામ પડેલી છે તેને ઉકેલ લાવવામાં આપવામાં આવ્યું. આ માટે તેમને પુઢીલીના ઠાકોર શ્રી. રામ આ સ્થાનને પૂર ઉપગ કરે.” પ્રતાપસિંહ પાસેથી માત્ર રૂ. ૫૦ ૦માં ૫૫ વીઘા જમીન મળી આ આશ્રમ પાછળ આજ સુધીમાં રૂા. ૬૨૧૦૦નું રોકાણ હતી. આગળ જતાં આ જ જમીનના અનુસંધાનમાં તેમને બીજી. થયું છે, જો કે તેને વિકસાવવા પાછળ જે શ્રમ લેવામાં આવ્યો ૮૦-૮૫ વીધા જમીન ભેટ મળી હતી. આ અરણ્ય જેવા પ્રદેશને ય છે અને મફતના ભાવમાં તેમ જ ભેટમાં મંળેલી જમીનને ખેડાણતેમણે સાફસુફ કરાવી ખેતીલાયક બનાવ્યું; એક પછી એક જરૂરી. લાયક બનાવતાં તેના ભાવ તેમ જ મકાનોની કીંમત જે પ્રમામકાને ઉભાં થવા લાગ્યાં; બે નવા કુવા ખેદાવ્યા; ખેતીને પ્રારંભ લાયક ° માં આજે વધેલ છે તે જોતાં આ મીકતની આજે ઘણી વધારે કર્યો, પ્રતાપ વિદ્યાલય નામનું એક બાલવિદ્યાલય ઉભું કર્યું; કીંમત આંકી શકાય. આ મીકતમાં છ મકાન, ગૌશાળા, ૭ કુવા ગોપાલનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી; ગોશાળા ઉભી થઇ; અને લગભગ ૧૪૦ વિઘા ખેતીલાયક જમીનને સમાવેશ થાય છે. આશ્રમમાં જાત જાતનાં ફળકુલનાં અનેક ઝાડે રોપવામાં આવ્યાં; આમ પોતાના હાથે ઉદ્દભવ પામેલી અને સંવર્ધન પામેલી સંસ્થાનું - અરણ્યમાં ઉપવન પેદા થયું; , ગયા વર્ષના જાન્યુઆરી માસમાં આવી ઉદાત્ત ભાવનાપૂર્વક સમર્પણ કરવા બદલ મુનિશ્રી જિન, પ્રતાપ વિદ્યાપીઠની સ્થાપના કરી. વિજયજીને અનેક ધન્યવાદ ઘટે છે. અહિં એ જણાવવું પ્રસ્તુત ' આમ ચન્દરિયા જેવા દૂર ખૂણુના જંગલમાં મંગળકાર્યનાં છે કે મુનિ જિનવિજ્યજી પિતાને પ્રાપ્ત થયેલા અથવા ખરીદેલા મંડાણ થયાં હતાં. આશ્રમપ્રવૃત્તિ આન્તરબાહ્મ સ્વરૂપે વિકાસ ગ્રંથને વિપુલ સંગ્રહ તે વર્ષો પહેલાં મુંબઈના ભારતીય વિદ્યાપામી રહી હતી. મુનિજી અવારનવાર ચન્દરિયા જઈને ઠીકઠીક ભવનના ગ્રંથાલયને ભેટ આપી ચૂક્યા હતા. માને વિસરસમય રહેતા હતા અને ખેતી, શિક્ષણ વગેરે પ્રવૃત્તિનું રસપૂર્વક આ દાન (મેળવવું) તે કેવળ દાન માટે જ છે એવી કવિ કાલીસંચાલન કરી રહ્યા હતા. દાસની ઉકિત મુનિજીએ પોતાના જીવનમાં આ રીતે સાર્થક કરી ' તેમની ઉમ્મર આજે ૭૧ વર્ષ વટાવી ચૂકી છે અને બતાવી છે. મમત્વનું આવું સહજ અને સાર્થક વિસર્જન સૌ આંખની જોવાની શકિત હવે ઘટતી રહી છે અને શારીરિક ક્ષમતા કેઈ માટે પ્રેરણાદાયી બને છે. જે પણુ ક્ષીણતાને પામતી રહી છે. એમ છતાં પણ મુંબઈ, જયપુર ' ' '' '' : ' પરમાનંદ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી' ટીસ્ટ્ર, મુંબઈડ, - મુંદ્રણસ્થાન ‘ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨. ટેનં. ૨૮૩ ૦૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪ ** - રજીસ્ટર્ડ ન B ૪૨૬૬ - વાર્ષિક લવાજમ રૂા. ૪ 2 $ “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણું વર્ષ ૨૧: અંક ૩ - ITI મુંબઈ, જુન ૧, ૧૯૫૯, સોમવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - આફ્રિકા માટે શલિંગ ૮ છુટક નકલ : નયા પૈસા રવ. awા કાલ જાજા જકાલ - ate age તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા વાલ આt at tae weatsame as ઝાલાના આ કરy. દુનિયાની પુનરચના : એક ચિન્તન (શ્રી મુંબઈ જૈન યુવક સંધ દ્વારા આયોજિત માર્ચ માસની ૯મી તારીખથી ૧૫મી તારીખ સુધીની વસન્ત વ્યાખ્યાનમાળાની છેલ્લી વ્યાખ્યાન સભામાં કાકાસાહેબ કાલેલકરે “દુનિયાની પૂનરચના” એ વિષય ઉપર આપેલું વ્યાખ્યાન.) ' ' પરમાનંદભાઇએ પ્રારંભમાં જ કહ્યું છે કે નિવૃત્ત થવાના જ વિચાર માણસ કરતા હતા. એક રાજા પડોશના રાજા ઉપર . "મારા સંક૯પમાં ભંગાણ પાડીને તેઓ મને આજે અહિં લઈ ચઢાઈ કરે અથવા એક દેશ બીજા દેશને જીતવા જાય ત્યારે . આવ્યા છે, વાત સાચી છે. નિવૃત્ત થવાને વિચાર કયાર કરતો આખી દુનિયા ઉપર એની શી અસર થશે અને દુનિયા એમાં આવ્યો છું. એની તિથિ પણ હવે જાહેર કરી છે. પણ જીવતા શે ભાગ ભજવશે એને વિચાર તે વખતે કરવો પડતો ન હતો. આ માણસની નિવૃત્તિ મર્યાદિત જ હોઈ શકે. માણસ જ્યાં સુધી હવે તે નાના–મોટો દરેક સવાલ જાગતિક સવાલ થઈ બેસે છે કે શરીરમાંથી નિવૃત્ત થયા નથી ત્યાં સુધી; જેમ આહારમાંથી નિવૃત્ત અને બધા જ લેને એને વિચાર કરવો પડે છે અને તેથી જ થતું નથી તેમ મનન-ચિંતન અને લેકે સાથેની વાતચીત પણ આખી દુનિયાને વિચાર કરીને જ એકેએક સવાલનો ઉકેલ આવે છે. ચલાવવાને જ, લેખન દ્વારા ચિંતન કરવાની જેને ટેવ છે, તેનું પડે છે. લેખન પણ ચાલવાનું. એમ વિચાર કરીએ તો શરીર પણ એક દુનિયાની પુનરચનાને વિચાર કરતાં પહેલાં આજની રચના. આ સંસ્થા જ છે. એ સંસ્થાના સદસ્ય રહેતા હોઈએ તો બીજી કેવી છે, એ રચનાના મૂળ તત્તે કયા, ક્ષેત્રો કયા, એને ખ્યાલ .. છેકેટલીક સંસ્થાઓમાં સદસ્ય તરીકે. રહેવું પડે તે એની ના પડાવ પ્રારંભમાં જ સ્પષ્ટ કરે જોઇશે. , નહીં. એટલે હમણાં સંસ્થાઓની જવાબદારી માથા પરથી ઉતારવી, * આપણી હસ્તી કુદરત પાસેથી મળતા ખોરાક પર આધાર કઈ અધિકારને સ્થાને ન રહેવું, કોઈ નિયતકાલિકના તંત્રી ન રાખે છે. એટલે સૌથી મોટો સાર્વભૌમ સવાલ ખોરાકને છે. રહેવું અને જાહેર ભાષણ કરવાની જવાબદારી માથે ન લેવી ખોરાકના સવાલમાં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ ત્રણે આવી જાય છે.. એટલે જ નિવૃત્તિને અર્થ કર્યો છે અને એને માટે ૧૮૬૦ ની ત્યાર પછી આવે છેકુટુંબસંસ્થા. આ સંસ્થા કુદરતની જાન્યુઆરીની ૩૦મી તારીખને અંતિમ દિવસ નકકી કર્યો છે. યોજેલી હોઈ સનાતન સંસ્થા ગણાય. નર-માદાનું આકર્ષણ અને ત્યાર પછી મનન-ચિંતન, અને પ્રસંગોપાત વાર્તાલાપ એટલામાં જ એમાંથી પેદા થતા બચ્ચાંઓની માવજત-એ એનું મુખ્ય રૂપ છે. ' વખત ગાળવાને વિચાર છે. એને અંગે કંઈક લેખન થાય તે પણ માણસે એ રૂપ ફેરવી એમાં સામાજિક અને આધ્યાત્મિક ભલે થાય. ત ઉમેર્યા છે. ગીતાએ કુલધર્મોને શાશ્વતનું વિશેષણ લગાડયું છે આનો અર્થ એ નથી કે દુનિયાથી હું કંટાળે છું. પણ તે એ જ કારણે. માણસે છેલ્લા સે બસે વરસમાં જીવનમાં જે '' શકિત ક્ષીણ થાય ત્યારે લોકો આપણાથી કંટાળે એ પહેલા જ જબરદસ્ત ફેરફાર કર્યા છે તે જોતાં કુટુંબ સંસ્થાને પણ, પુનર્રચનાની ” * * . માણસે નિવૃત્ત થવાનું ડહાપણ વાપરવું જોઈએ. અને જેમ પ્રવૃ- દૃષ્ટિએ વિચાર કરવો જ પડશે. ત્તિને આનંદ માણ્ય, તેમ નિવૃત્તિની સુવાસ પણ માણવી જોઇએ, કુટુંબસંસ્થા કરતા વ્યાપક અને જ્ઞાતિસંસ્થા કરતા કંઇક એ છે જીવન જીવવાને નિયમ. . સાંકડો એ એક પ્રકાર છે તે ખાનદાનને. એક જ અટક વાળાં સ્વરાજ મળ્યું ન હતું ત્યાં સુધી નિવૃત્ત થવાને કાઇને અનેક કુટુંબે મળીને એક ખાનદાન થાય છે. જૂના વખતમાં અધિકાર ન હતો. હવે તે સ્વતંત્ર ભારતનું રાજકીય, સામાજિક, એને પણ વંશ કહેતા હતા. રઘુવંશ એટલે રઘુની અટક રાધવ', * આર્થિક અને સાંસ્કૃતિક જીવન અખંડ વહેતું જ રહેવાનું. અને ધારણ કરનારા એના બધા વંશજો, એ-સંસ્થાનું માહા... મધ્ય': એ પ્રવાહ વિશ્વમાનવનાં વિરાટ જીવનસાગરમાં સ્વાત્માપણુ કરતે ' યુગ સુધી ઘણું હતું. કૌરવ-પાંડવ વચ્ચેનું યુદ્ધ, સ્કોટલેન્ડના રહેવાને. જેમ કાળપ્રવાહને મર્યાદા નથી એમ જીવન પ્રવાહને જુદાં જુદા ખાનદાન વચ્ચેનું વેર, સુદૂર આઇસલેન્ડના પુરાણોમાં– - પણ મર્યાદા નથી. ' સાગામાં-વર્ણવેલા પેઢી દર પેઢીના ઝગડાઓ અને આપણી સરહદ નિવૃત્ત થતી વખતે દુનિયાનાં જીવનમાં જે પરિવર્તને. પરના પાણીની અંદરના વેરઝેર–આ વંશના પ્રભાવને નમૂનેદાર અપરિહાર્ય થયા છે તેનું ચિંતન કરવું ઉપયોગી થશે. એક વખતે ઇતિહાસ છે. ' ' , આવું ચિંતન નવરાશને વિનોદ ગણાત. પણ હવે તે એ એક - એવા વંશ પછી આવે છે: ન્યાત, જેનું સંગઠ્ઠન ન્યાત કટોકટીને સવાલ થઈ પડે છે. પર જુદું જ હોય છે. કેટલીક ન્યાત ધંધા પરત્વે બંધાઈ છે, પચાસ પણ વરસ પહેલા સામાન્ય માણસ જ્યારે આખી કેટલીક ઉપાસના પરત્વે, કેટલીક રહેઠાણ પરત્વે તે કેટલીક રહેણી- ', - દુનિયાની વાત કરતો હતો ત્યારે દુનિયા એટલે શું એની એને કરણીના વિશેષ આગ્રહને લઈને. ન્યાત એ સંસ્થા કેટલી જબરસ્પષ્ટ કલ્પના ન હતી. જેમ આકાશ આપણી આસપાસ ફેલાયું દસ્ત છે અને એની ઉપગિતા ખત્મ થયા છતાં જે હજી મરવા છે તેમ એક મોટી દુનિયા છે, તેમાં આપણું જીવન આપણે : માંગતી નથી. એને અનુભવ આપણને બધાને છે. ધર્મભેદ, વંશજીવવાના છીએ, આપણે ખૂણો આપણે સાચવવાનો છે, એટલે ભેદ, વિચારભેદ આદિ અનેક તને વટાવીને પણ ન્યાત પિતા જબરચાર કરવો જ પડી અને જ્ઞાતિ અટક વાળા Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ - * દ્ધ જીવન તા. ૧--૫૯ દુનિયા આગળનો મોટો સવાલ છે. અને છેલ્લામાં છેલ્લે સવાલ એ મૂડીવાદ, સામ્યવાદ, સર્વોદયવાદ વગેરે તાત્ત્વિક મતભેદને કારણે માનવજાતિની અંદર જે વાડા પડે છે, તેને છે. આને સમજાવવાની જરૂર નથી, એ વાદે આપણને આજકાલ એક નિમિષ પણ જંપવા દેતા નથી. આ છે આજની દુનિયાની રચના અને એની મૂંઝવણું. ભૌગોલિક રીતે જુની દુનિયા અને નવી દુનિયા, પૂર્વના દેશ અને પશ્ચિમના દેશો, પશ્ચિમની “સ્વતંત્ર' દુનિયા અને એને દોરનાર અમેરિકા, તેમ જ પૂર્વની સર્વાધિકારી સામ્યવાદી દુનિયા અને એને દોરનાર રશિયા, ચીન. એ બે શિબિર પણ ઓજની દુનિયાની દુદૈવી અને ભયાનક રચના જ ગણાય. આવી આ દુનિયાને બચાવવા માટે અને માનવજીવન કૃતાર્થ કરવા માટે એની પુનરચના કેમ કરાય એ આપણે મેટામાં મોટો સવાલ છે, જે આપણે આવતી કાલ ઉપર ઠેલી પણ ન શકીએ. ખેતી શરૂ થઈ તે પહેલા માણસ પશુઓ રાખતો અને રાકની શોધમાં પશુઓની પાછળ પાછળ જતો-ચતુષ્પાદન અનુયાયી ત્રિપાદ, ખેતી આવી અને હળ ચાલ્યું. પછી તો માણસે પશુઓને નાથીને એમની પાછળ પાછળ ચાલવાનું પસંદ કર્યું. માણસનું રખડવાનું ઓછું થયું, ખેડ-ખાતરને જોરે એક જ ઠેકાણેથી પિતાને ખેરાક મેળવવાની યુકિત માણસને હાથ લાગી અને એમાંથી જ પ્રામસંસ્કૃતિ, નગરસંસ્કૃતિ વગેરે સાંસ્કૃતિક વિકાસ ફાલ્યો. પ્રત્યે નિષ્ઠા માંગી લે છે. એ સંસ્થાનું હવે પછી શું કરવું, એને પણ વિચાર કર્યો જ છુટકે. : ન્યાત પછી આવે છે વર્ણ. વણે હિંદુ માનસ ઉપર એવો છે તે અધિકાર જમાવ્યું છે કે પ્રત્યક્ષ અમલમાં વણ જેવી વસ્તુ ન રહી હોય તેયે એની અસર આપણાં મન પરથી ભૂંસાતી નથી. વણને અર્થ નવેસર કરીને એની સેવા મેળવવા પ્રયત્ન ભગવાન બુદ્ધથી માંડીને ગાંધીજી સુધી અને કેએ કર્યો છે. એટલે હવે લાગે છે કે વર્ણવ્યવસ્થા સંસ્થા તરીકે ન રહેતાં, સામાજિક ઘટકના આદર્શના રૂપમાં વાપરી શકાશે. : આપણે ત્યાં જેમ વર્ણવિચાર વિસ્તર્યો, તેમ માણસના છે. છવનના ચાર વિભાગ પાડી આપણે એને આશ્રમનું નામ આપ્યું. એ આશ્રમવ્યવસ્થા પણ ભવિષ્ય માટે કેટલે દરજજે ઉપગી નીવડશે એ પણ જોવાનું છે. ઇશ્વરની કૃપાથી અથવા ઇતિહાસક્રમે, આપણે ત્યાં દુનિયાના ' બધા ધર્મો આવીને વસ્યા છે. અને એમાંના કેટલાક ધર્મો તે અસહિ બણું હોવાથી પિતાનું સામ્રાજ્ય ચલાવવા માંગે છે. એ ધર્મોને સહચાર સહેલું નથી. એમના સંધર્ષથી આખી દુનિયા અકળાઈ છે અને તેથી કેટલાક કહે છે કે ધર્મોનું કાસળ કાઢી નાખ્યા વિના માણસજાતની ભલિવાર નથી. જે ધમે એક * કાળે રક્ષણ માટે હતા, તે જ ધમાં અત્યારે જાગતિક સંધર્ષ ઉભે કરે છે. એમનું શું કરાય એની ચિંતા ભગવાને ખાસ કરીને આપણા લોકોને સોંપી દીધી લાગે છે. સામ્યવાદી રશીયાએ બધા આ જ ધર્મો પ્રત્યે તિરસ્કાર કેળવી, એમને ઉખેડી નાંખવાની સલાહ આપી છે, જ્યારે આજનું ભારત એ બધા ધર્મોને કુટુંબીઓની - પેઠે, સદભાવે સંપથી રહેવાનું સૂચવે છે. એ ધર્મવ્યવસ્થાને પણ હવે આપણે વિચાર કરવો રહ્યો. ધર્મોનું સ્વરૂપ બદલાય, એનું મહત્વ વધે કે ઘટે, છતાં ધર્મો ધર્મો વચ્ચેનું અંટ્રસ ઓછું નથી થતું. તેથી ધર્મોને સવાલ આજે આખી દુનિયાને - અકળાવે છે. ' - ધર્મોનું જેમ અધ્યાત્મિક સંગઠન છે, તેમ રાજનૈતિક :; ' સંઘઠનની દષ્ટિએ છેલ્લા સે-પાંચસો વરસની અંદર રાષ્ટ્રનું - સંગઠન થતું આવ્યું છે. એક વખતે મેંઝીની જેવાઓએ રાષ્ટ્રીયતાની પ્રતિષ્ઠા એટલી બધી વધારી કે પશ્ચિમની દુનિયામાં ; લેકે રાષ્ટ્રની જ પૂજા કરવા લાગ્યા. એ સંગઠનની અસર આજે આખી દુનિયામાં ફેલાયેલી છે. રાષ્ટ્રીયતાની બેલબાલા હજી ઓછી [.. નથી થઇ, અને છતાં એ સંગઠનને કોઈ વિશેષ ભવિષ્ય હોય એમ લાગતું નથી. રાષ્ટ્ર માંથી સામ્રાજ્ય ઉદ્દભવ્યા, ખીલ્યા, લડ્યા અને પડ્યા. હવે એમની પ્રતિષ્ઠા છાંટાભાર રહી નથી. અને છતાં લેકના હૃદયમાંથી સામ્રાજવે ગયા જ છે. એમ નહીં કહેવાય. છે. જેમ કુટુંબસંસ્થા કુદરતી ગણાય છે તેમ ધેળા, કાળા, પીળા, લીલ અને ધઉંવર્ણ લેકની મહાજાતિએ કુદરતી રીતે બંધાઈ છે. આ મહાજાતિઓને પણ આપણે વંશ કહી શકીએ. મહાજાતિઓ વચ્ચેના ઝગડા કેવળ ગોરી ન્યાતના લેકે એ જ વધારી દીધા છે. બાકીની દુનિયા રંગભેદને એટલું બધું મહત્વ આપતી નથી. પશ્ચિમના લેકે હવે સમજતા થયા છે કે ગોરી ચામડીની ધાક જમાવી એમણે જે વિશ્વવિજય કર્યો તે હવે ટક- વાને નથી. અને છતાં મેળવેલ લાભ અને કેળવેલી પ્રતિષ્ઠા છોડાતી નથી. એ અહંકારને ઠેકાણે પાડી દુનિયાને કેમ બચાવવી. અને મહાવંશના સંબંધ હવે પછી કેવા રાખવા એ પણુ દુનિયા આગળને એક સવાલ છે. જે - આ ઉપરાંત ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના ભેદને કારણે સ્વ-પર ભાવ કેળવાય છે અને માનવતા ખંડિત થાય છે. પણ : હવે દુનિયાના ખેરાકને સવાલ લઇએ. એને સવાલ લોકસંખ્યા સાથે સંકળાયેલ છે. દરેક દેશે સ્વાવલંબનની દષ્ટિએ અને રાષ્ટ્ર રક્ષાની દૃષ્ટિએ પણ ખોરાકની બાબતમાં સ્વયંપૂર્ણ હોવું જોઈએ. અને જ્યારે આપણે આખી દુનિયાની એકતા સ્વીકારીએ છીએ ત્યારે કોઈ પણ ખૂણે ભૂખમરે હોય તો દરેક દેશે, પિતાની શકિત પ્રમાણે, વધારેમાં વધારે અન્ન ઉત્પન્ન કરવું જોઇએ અને જ્યાં અન્નની કમી હોય ત્યાં એ, લેનારને પોસાય એ ભાવે અન્ન આપવું પણ જોઇએ. એક કુટુંબના લોકે અંદર અંદર જે નીતિથી વરતે છે તે જ નીતિ આખી દુનિયા માટે લાગુ કરવા તરફ માણસજાતને વાળવી જોઈએ. એ વિષે શંકા નથી. જે દેશના, સમાજના કે વર્ગના લોકે અજ્ઞાન, અસંસ્કારિતા કે અણઘડપણાને લીધે મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તેની જવાબદારી પણ આખી દુનિયાએ વિઠયે જ છુટકે છે. યુરોપ અમેરિકાની પ્રજાએ પિતાના સ્વાર્થ, મહત્વાકાંક્ષા અને અમાનુષિતાને કારણે એશિયા, આફ્રિકા, અમે, રિકા અને બીજા પ્રદેશના લકે ઉપર જે કેર વર્તાવ્યો તે, ભલે લાચારીથી, આપણે બધાએ સહન કરી જ લીધે. વિશ્વકુટુંબને આદર્શ ઐચ્છિક ન જ હોઈ શકે. બધા વંશના લેકે મળીને માનવકુટુંબ બને છે એટલે આપણે બધા એકબીજા માટે. જવાબદાર છીએ જ. તેથી જ્યાં લોકસંખ્યા વધારે હોય ત્યાંના લોકોને પાતળી લોકસંખ્યાવાળા દેશમાં જઇને વસવાની સગવડ મળવી જ જોઈએ. યુરોપની પ્રજાએ આજ સુધી બળીયાના બે ભાગ' એ ન્યાય જાણે રેગ્ય હોય એવી જ રીતે ચલાવ્યું. એમાંથી એ પ્રજા એક બાજુએ ચઢી અને બીજી બાજુએ પડી પણ છે. યુરોપ અમેરિકાની જીવનદૃષ્ટિ શુદ્ધ, નિરોગી અને ન્યાયયુકત છે એમ નજ માની શકાય. મહાયુદ્ધને અંતે યુરોપના નેતાઓએ અને અમેરિકાએ પણ જે ઢબે એકબીજાને મદદ કરી, તે જ ઢબે વિશ્વકુટુંબ ભાવનાથી કાળા,: ગેરા, પીળા, આદિ બધા જ વંશના તેને મદદ કરવી જોઈતી હતી. Page #111 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૬-૧૯ પ્રભુદ્ધ ટૂંકામાં કહીએ તે દુનિયાની પુનર ચનામાં લોકસ ંખ્યાતી વહેંચણી ન્યાયયુકત થવી જોઇએ અને તે જ પ્રમાણે ખેાસકનુ પશુ. આમ કરીએ ત્યારે જ પછાત લોકાનુ અજ્ઞાન અને એમની અંકુશલતા દૂર કરવાની કરજ બધા તરત સ્વીકારી લેશે. ભારતમાં પાતાનું રાજ્ય જમાવ્યા પછી અંગ્રેજો વિલાયતના લોકોને હું તકરી આપતા અને કહેતા કે એનું જીવનધોરણ : ઊંચુ' છે, માટે એમને પગાર વધારે આપીએ છીએ. તમ લેકાનુ જીવનધારણ નીચું છે, માટે એન્ડ્રુ આપીએ છીએ, આ જ દેશના લેાકાની સેવા માટે આમ બે જાતનાં ધારણ, નિયમ તરીકે ચલાવવામાં અન્યાય છે. એ જોવાની એમની ના હતી. (જીવનધારણમાં ભેદ હાઈ શકે છે અને જેની સેવા લીધા વગર છૂટકો નથી એને એની જરૂરીયાત જેટલું આપવુ જોઇએ—એ વાત કબૂલ છે, પણ રાજ્યકર્તા તરીકે પેાતાના લેકાની સેવા જિત લોકો ઉપર લાદવાની નીતિ વિષે જ વાંધો ઉઠાવ્યા છે.) દુનિયાની કુલ લોકસંખ્યા અને ખારાકના કુલ જથ્થા, એને હિસાબ કર્યાં. પછી, અને દરેક પ્રજાની ખેારા વિષેની ટેવો અને હાજતે વિચાર કરી, અન્નની વહેંચણી થવી જોઈએ. કુટુંબના કર્તા માણસ જે ઢમે ત્રાજવાનેા ન્યાય તેમળ્યા વગર, પ્રેમથી બધાનાં હિતને વિચાર કરેછે, તે જ રીતે આખી દુનિયા વિષે વિચાર થવા જોઇએ. આમાં માંસાહારને સવાલ પણ અમુક ઢબે આવી શકે છે. કેટલાક લાકા કહે છે કે માણસને માંસ ખાવુ' હાય તે! પશુઓની હસ્તી ટકાવવી જોઇએ. પશુ ખોરાક વગર જીવી શકે નહી, એટલે પતાના ખારાક માટે અમુક જમીન માંગી જ છે. એ જ જમીન જો માણસના ખારાક માટે ધાન્ય, કુળ, શાક કે ક ંદમૂળ ઉગાડવા માટે વપરાય તે માણસને વધારે ખારાક મળે. એટલે કે માંસાહાર સરવાળે, માંઘી વસ્તુ છે અને ભાણસાનનું નુકસાન જ કરે છે. અનુભવે જો આ વાત સાચી નીવડે તે। આપણે માણસને, ધ્યાધમ ને કારણે નહીં, પણ મુદ્ધિયુકત સ્વાર્થ સાધવા માટે કહી શકીએ કે ગાય, બળદ, ઘેટાં, બકરાં અને કૂકડા મરધા ખાવાનુ છેાડી દેવુ જોઇએ. એ દલીલ આપણે મસ્ત્યાહાર વિષે લાગુ નથી કરી શકતા. કેમ કે જે જલાશયમાંથી માણસ માછલી મેળવે છે એ જ જલાશય બીજો ખારાક મેળવવા માટે વધારે લાભદાયી નીવડી શકયા નથી. માણસના ખારાક માટે વિશાળ સમુદ્રના આપણે બીજો શા ઉપયોગ કરી શકીએ ? એટલે ત્યાં તા જીવદયાની વાત માણસજાતનાં મનમાં પૂરી સે ત્યાં સુધી રાહ જોવાની રહી, અને મત્સ્યાહારની અવેજીમાં ખીજો કાઇ અહિંસક આહાર શોધી કાઢવા રો. વિજ્ઞાનની મદદથી એકર દીઠ વધારે અન્ય તૈયાર કરવાને આપણા પ્રયત્ન વધારે જોરથી ચાલવા જોઇએ. યુદ્ધમાં માણુસને મારવાના નવા નવા સાધનો ઉત્પન્ન કરવા પાળળ જે ભેજુ ં અને વિજ્ઞાન વપરાય છે તે ખોરાક વધારવા પાછળ અને ખોરાકની હાજત ઘટાડવા પાછળ વાપર્યું" હોય તે તે. માણુસાને શાલશે, એટલે આ સવાલ ક્રાઇ એક દેશને નથી, આખી દુનિયાને છે, એટલે જાગતિક પાયા ઉપર જ એને ઉકેલ શોધવા રહ્યો. માણુસ જેટલા ખારાક ખાય છે તેટલે બધા એને માટે જરૂરી છે એમ ન કહેવાય. જ્યારે મળે છે ત્યારે માણસ ખીજાન ભૂખે મારીને પણ, કેવળ સ્વાતૃપ્તિને અર્થે વધારે ખાય છે, વધારે વાર ખાય છે અને પેાતાનુ આરોગ્ય, પોતાની શકિત અને પેાતાની આવરદા ખુટાડતા જાય છે. આને કશા જ ઈલાજ નથી. માણસને મરછમાં આવે તેટલા સ્વાદાનદ મેળવવાને હક છે જીવન ર એમ માનવું અથવા કહેવુ. તે આરાગ્યવિજ્ઞાનના દ્રોહ કરવા જેવુ છે. એવા વિચાર સુશિક્ષિત અને સંસ્કારી માણસને છાજે નહીં, વિજ્ઞાનની મદદથી અને ચેગવિદ્યામાં કંઇક હોય તેમ એની મદદથી પણ, શરીરને ધસારા-ઓછા કરવા અને ઓછે ખેારામ ખાઇને પણ માણસ નિરોગી અને દિર્ધાયુ થઈ શકે એવે રસ્તા શોધી કાઢવા જોએ. એ દિશાએ આપણે પ્રયત્ન કર્યાં નથી, કેમ કે માણસજાત હજી એટલીસુશિક્ષિત થઇ નથી. ચેડા ખારાકમાંથી ધણુ પાષણ મેળવવાની શકિત આપણું શરીર કેળવે એ દિશાએ પ્રયત્ન થવા જોઇએ. એમ કરતાં આખા શરીરની રચના માં જ. કાયમી ફેરફાર થાય તે તે સુધારા જ ગણવા જોઇએ. Evolution એટલે કે વિકાસવાદ' સાક્ષી પૂરે જ છે કે આ વસ્તુ શકય છે. અત્યાર સુધીના વિકાસ કુદરતની ઢબે થયેા. હવે પછીના વિકાસને માણસ પોતાના આદર્શને અનુસરીને વળણું આપી શકે છે. આ દુનિયામાં માણસ કરતા શ્રેષ્ઠ કશુ છે જ નહીં, જે દિવસે માણસમાં અહિં સાથે પૂરી રીતે પ્રગટશે અને એની વિજ્ઞાનની ઉપાસના ચરમ કાટિએ પહોંચશે, ત્યારે એ આખી સૃષ્ટિના સ્વામી થઇ શકશે, ઉત્તમ સેવક તા થશે અપૂ કાકા કાલેલકર માનસ દર્શન (લેખક; શ્રી રમણલાલ પટેલ, પ્રકાશકઃ મેસસ એન એમ્. ત્રિપાઠી પ્રા. લી. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ—૨; કીંમત રૂ. ૩:૭૫) ‘માનસ દર્શીન’ શ્રી રમણભાઇએ મને આપ્યાને લગભગ એક વરસ થયા આવ્યું. 'પણ એક યા બીજા કારણે તેનું વાંચન અધુરૂ જ રહી જતું હતું. તાજેતરમાં તે પૂરૂં કર્યુ અને આખા પુસ્તક ઉપર ઉડતી, દૃષ્ટિ ફ્રીથી નાખી ગયા. આજના ગુજરાતી સાહિત્યના પ્રકાશનાથી હુ' પૂરો માહીતગાર નથી. તેથી ગુજરાતી સાહીત્યમાં આ વિષયને લગતાં કાષ્ઠ પુસ્તકા પ્રગટ થયા છે કે નહિ તેની મને ખબર નથી. મારા વાંચવામાં તે। આ વિષયને લગતુ સૌથી પહેલુ પુસ્તક આ જ આવ્યું છે. સીગમડ ફ્રોઇડ, જેએ મને વિશ્લેષણ શાસ્ત્રના પ્રણેતા છે, તેમનુ નામ તે ધણાં વર્ષોથી હું સાંભળતા રહ્યો છું, પણ તેમનું કાષ્ઠ પુસ્તક હજુ સુધી મારા વાંચવામાં આવ્યું નથી. તેથી મારા માટે આ માનસ દર્શન' માનવી જીવનને લગતા એક . નવા જ પ્રદેશમાં પ્રવેશ કરાવનાર બન્યું છે. આપણાં મન પાછળ એક અજ્ઞાત મન—Sub-Conscious Mind-છે અને તેમાં ભૂતકાળના સ ંસ્કાર ભર્યાં પડયા હોય છે. અને તે સંસ્કારા આપણા જાગૃત મનને–Conscious Mind ને સતત દોરે છે અને તેથી આપણુ મન ઈચ્છે છે, તે પ્રમાણે વતી શકતુ નથી. આમ હોવાથી આપણા જીવનમાં માનસિક વ્રત નમાં અવારનવાર એક પ્રકારને વિસંવાદ માલુમ પડે છે. આ વિસવાદ દૂર કરવા હાય તેા વળ જાગૃત્ત મનની પ્રક્રિયાનુ પૃથકકરણ અને નિદાન પૂરતા નથી પણ તેતે નચવનાર, દારનાર અને તેને અંવારનવાર પરાભવ કરનાર અજ્ઞાત મેનનાં મૂળ જાણવા તપાસવાની જરૂર છે. આ મૂળ ખરાખર જાણવામાં આવ્યા તેા જ તેને છેદ થઇ શકે. આ કાય મનેવિશ્લેષક-Psyichoanalist છે, કેટલીયે માનસિક વિકૃતિએ અને તે કારણે પેદા થતી શારીરિક વિકૃતિ દૂર કરવામાં ચાલુ વૈદ્ય કે ડાકટર જરા પણ ઉપયોગી થઇ શકતા નથી. તેને ઉપાય. સાકી એનેલીમાંમનેવિશ્લેષકની મદદ અને માગ દશ ન વડે જ શક્ય બને છે. આ અજ્ઞાત મન વિષે લખતાં શ્રી રમણભાઇ જણાવે છે કે “આપણે જેતે આપણા મન તરીકે ઓળખીએ છીએ તેના Page #112 -------------------------------------------------------------------------- ________________ દર કે જ * * આ . '' * . . . " -1, ૨૭૦ - - = - * 1 - બુ જીવ ન તા. ૧-૬-૫૯ == કરી કરતાં અજ્ઞાત મન ઘણું વિશાળ છે. એમાં શું શું થઈ રહ્યું છે છે કે તેને આધારે માનસિક બિમારીથી પીડાતા માણસને આજે . : : છે એ વિષે આપણને જ્ઞાન હોતું નથી. તેથી . તેને અજ્ઞાત મનના : સાજા કરી શકાય છે.. નામથી ઓળખવામાં આવે છે, આ અજ્ઞાત મનની આપણી ' અજ્ઞાતપણે આપણામાં ચાલતી મનની ક્રિયાને કારણે આપણે ' શારીરિક તેમજ માનસિક સ્થિાઓ ઉપર ચાલ અસર રહ્યા કરે છે. જ્યાં હતા ત્યાંના ત્યાં વારંવાર ફેંકાઈ જઈએ છીએ તેવું જોઈને " છેઆપણી બધી વૃત્તિઓને અજ્ઞાત મન સાથે સીધો સંબંધ પ્રથમ દેખાયું અને દમનની એ ક્રિયાને અટકાવવા માટે. અજ્ઞાત કાયમ થી આ હેવાથી વૃત્તિઓને દેરવાનું કામ એ કરે છે. ' મનમાં પ્રવેશ કરવાની પધ્ધતિ તેમણે શોધી કાઢી. તે પધ્ધતિનું . : આ અજ્ઞાત મન એવું છે કે જેના પર સમય અને સ્થળની અસર, તેમણે મનોવિશ્લેષણ (Psychoanalysis) નામ આપ્યું. જ થતી જ નથી. તે કાલાતીત છે; વાસ્તવિકતા કે નીતિથી તે પર ' આ પધ્ધતિને અનેક દર્દિઓ ઉપર ઉપયોગ કરતાં શ્રી છે. એવા અજ્ઞાત મનમાં વિચારો ઉત્પન્ન થઈ જ્ઞાત મનમાં આવે રમણભાઈને જે જે જાણવાનું માન્યું છે તે આ માનસ દર્શનમાં . છે છે ત્યારે તે ભાષા–શબ્દને સાધન તરીકે ઉપયોગ કરે છે. * ' રજુ કરવાની તેમણે પ્રયત્ન કર્યો છે. અનેક રસપ્રદ કિસ્સાઓ આ શબ્દને ઉપયોગ કર્યા વગર તમે વિચાર કરી શકે છે ? પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે અને મને વિશ્લેષણની પ્રક્રિયાતો એક ઘડિભર થંભી જઈ શબ્દનો ઉપયોગ કરવાનું અટકાવી દઈ" એથી ભાત ભાતની માનસીક વિકૃતિઓ અને તેના શારીરિક : | $ જુઓ, તમારા મનમાં શું થાય છે? તમને વિચાર આવે છે ? પ્રત્યાધાતેનું કેવી અજબ રીતે નિવારણ થઇ શકે છે. તે વિષે આ તમને આનંદ કે ગુસ્સે થાય ત્યારે શું થાય છે ? આનંદ પુસ્તકમાંથી આપણને ઘણુ નવું જાણવાનું, સમજવાનું તેમ જ છે તેમને શબ્દો માં આવે છે ? ગુસે તમને ભાષા હોય તો જ આવે વિચારવાનું મળે છે. કેટલાક કિસ્સાઓ સંબંધમાં શ્રી રમણભાઇએ એ છે કે આપણા મનમાં જાગતા ભાવને વ્યકત કરવા માટે આપણે કરેલાં અનુમાનો આપણને ગળે ઉતરે તેવાં લાંગતા નથી પણ, ભાષાનો ઉપયોગ કરીએ છીએ, એટલે ભાષા એ આપણા ભાવો તેથી તે ખોટાં છે એમ આપણે એકાન્તપણે કહી ન શકીએ.. વ્યકત કરવાનું સાધન છે. ' વળી આજકાલ મને વિશ્લેષણના નામે ચાલી રહેલે તરેહ તરેહને : અજ્ઞાત મનમાં ભાષા કે એના જેવું બીજું કોઈ સાધન અતિરેક અને વિકૃતિ માત્રને Suppressed Sexinstinct- '' જ નથી. તેમાંથી જે ભાવ કે વૃત્તિ બહાર આવે છે તે વિચાર કે દબાયલી યૌન વૃત્તિ-સાથે જોડવાનો અતિશયતાભર્યો પ્રયત્ન . ' વર્તન મારફતે વ્યકત થઈ જાય છે. માણસ પોતે પણ સમજે આપણે જેવા સાંભળવામાં આવે છે. આ અતિરેક કે ન જ છે કે તેનાથી એવા ઘણાં વર્તન થઈ જાય છે કે જે તેને કરવા અતિશયતા રમણભાઇના પુસ્તકમાં જોવા મળતા નથી. તેમણે છે. હોતાં નંથી ધણા એવા વિચાર આવે છે કે જે ન આવે એવું તે દદીઓની ચિકિત્સા અને નિદાનની સાદી સીધી વાતે પોતાના છે તે ઇચ્છે છે. આ ઉપરાંત એ પતાનાં વતનની પાછળનો હેતુ પુસ્તકમાં કરી છે જે આપણામાં રસ, કુતૂહલ, અને વિરમય , હું એ પિતે ઘણી વાર સમજી શકતો નથી. અજ્ઞાતપણે થતી આ 'પદા કરે છે. એક નવા વિષયની પ્રવેશપથી તરીકે આ પુસ્તકનું . બધી ક્રિયાઓને કારણે અજ્ઞાત મનના અસ્તિત્વ વિષેને ખાત્રી નિમણુ ખરેખર આવકારાગ્ય અને અભિનન્દનને પાત્ર છે... છેપૂર્વો અનુભવ આપણને થાય છે, અને સમજાય છે કે, - આખા પુસ્તકનું ધ્યેય માનવીને ચિત્તમાં રહેલી અનેક - અનિચ્છનીય વિચારોને કે વર્તનને દૂર કરવા માટે અજ્ઞાત પ્રકારની ગ્રંથિઓથી--Complesces-થી. માનવીને મુકત કરવાના '', . મનમાં રહેલાં તેનાં મૂળ કાઢી નાખવાની જરૂર છે.”', ' ' છે, અને તે કાર્ય માટે જ્ઞાત મન તેમ અજ્ઞાત મન-ઉભયનું સ્વરૂપ . . આ સંબંધમાં વધારે માહીતી આપતાં શ્રી રમણભાઈ જાણવું આવશ્યક છે. સમ્યક જ્ઞાન અને સંર્પક ચારિત્ર્યની પ્રાપ્તિ - પિતાના પુસ્તકમાં જણાવે છે કે “આપણે પિતાને ભૂતકાળ અર્થે આવો ગ્રંથિભેદ અતિ મહત્વનો છે, જે સૌ કોઈને સહજ આપણા એકાએક વર્તનને ઘેરે છે. એ ભૂતકાળ–એ અજ્ઞાત સુલભ નથી. આમ વિચારતાં પ્રસ્તુત વિષયના સંદર્ભમાં બંધ , મને-આપણે જે વિચારીએ છીએ, જે વંતીએ છીએ તે નિયત બેસતી એવી શ્રીમદ્ રાજ્ય રચેલી બે સુપ્રસિદ્ધ પંકિતઓ : કરે છે. તેની પકડમાંથી છુટવું બહુ જરૂરી છે. મનોવિશ્લેષણ સહજ ભાવે યાદ આવે છે. આ પતિએ 'નીચે મુજબ છે... ' - સાબીત કરી શક્યું છે કે પહેલા વર્ષથી શરૂ થઈ છઠ્ઠી વર્ષ “અપર્વ અવસર એ કયારે આવશે?" . " - સુધીમાં જે કાંઈ બને છે તે આપણો ભૂતકાળ બની રહે છે, ' કયારે થઈ શું બાહ્યા-તર નિર્ગસ્થ ? : : છે તેમાંથી આપણું અજ્ઞાત મન બંધાઈ જાય છે, જે ત્યાર પછીથી ' , -પરમાનંદ | થતા રે એક એક વર્તનને દેરે છે. આથી આપણું જીવનનું ધ્યેય સાચી સભ્યતા છે. ની વાત છે તેના વિષે જ્ઞાન થવાનું છે. અને જ્યાં સુધી ' (ત્રિપુરા-મહારાજકુમાર ઉપર શ્રી. રમણીક મેધાણી' ' ' અને મનમાં પ્રવેશ કરાવી શકે તેવું કોઈ સાધન આપણા ' અનુવાદીત જનસંદેશના તા. ૨-૫-૫૯ ના અંકમાં પ્રગટે થયેલ ' , કવિવરનો એક બીજો પત્ર સાભાર ઉધૃત કરવામાં આવેલ છે. તંત્રી. " પાસે ન હોય ત્યાં સુધી તે અશક્ય છે. આ કારણે મને વિશ્લેષણ કલ્યાણયેષુ, . . . . ના અસ્તિત્વમાં અવ્યું તે પહેલાં અજ્ઞાત મને શું છે તે જાણવાને મનમાં નિશંક માનો કે ગરીબાઈ એ અપમાન નથી. ( કે સમજવાનો કઈ ધાર્મિક, આધ્યાત્મિક કે નૈતિક પદ્ધતિએ લંગોટીમાં પણ શરમાવા જેવું નથી. ખુરશી-ટેબલ વગેરે સર: પ્રયત્ન કરેલે જ નહિ. એથી તેઓએ અજ્ઞાત મનને બાજુએ સામાનના અભાવમાં લેશમાત્ર અસભ્યતા નથી. ધનસંપત્તિ, વ્યાપાર- : રાખીને જ જુદા જુદા સિદ્ધાન્તની પેજના કરી છે.” . . , - વાણિજ્ય અને ફર્નિચરની બહાળપને જ જેઓ સભ્યતાનું લક્ષણ ' વળી શ્રી રમણભાઈ આ પુસ્તકના પ્રવેશકમાં જણાવે છે કે જે કરવું નથી તે કેમ થઈ જાય છે તેનો જવાબ શોધવાનો ભગીરથ કહેતા ફરે છે તેઓ જગાલિયતને જ સભ્યતા ગણાવી સ્પર્ધા કરે. મરિય છે. ખરી રીતે સાચી સંભ્યતા શાંતિ–સંતોષમાં, મંગળમાં, ક્ષમામાં ક પ્રયાસ સીમન્ડ ફ્રોઇકનાં પુસ્તકમાં મને દેખાયે. ફ્રોઈડે જોયું કે '. ફોઈડ જોયુ કે અને જ્ઞાન-ધ્યાનમાં જ છે. સહિષ્ણુ બની, સમી ચંઈ પવિત્ર , વૃત્તિનિરોધ કરવાના માર્ગમાં જે કાંઈ આડે આવતું હોય, જો કોઈ રહી, નિજમાં જ તિજને સમાવી, બહારના બધા જે શાબકાર" પ્રબળ વિક્ષેપ હોય તો તે આપણું પોતાનામાં અજ્ઞાતપણે થતી. અને આકર્ષણને તુચ્છ ગણી પરિપૂર્ણ શ્રદ્ધાપૂર્વક એકામ સાધના. : દમન Repression) ની ક્રિયા છે, જ્યાં સુધી વૃત્તિઓનું દમન ' દ્વારા પૃથ્વીના આ પ્રાચીનતમ દેશના સાચા સપૂત થવા, પ્રથમતમાં ચાલું રહે છે ત્યાં સુધી આપણે માનસિક બિમારીઓના ભેગા થઈ જ સભ્યતાના અધિકારી બનવા અને પરમત બંધનમુકિતને આસ્વાદ - પડવાના અને હરહમેશ સત્ય વર્તન કરવા માટે પુરુષાર્થ નિષ્ફળ. , માણવા તૈયાર થાઓ .... - ' ' મણિ લાર, ચામ:* * * * * * ', ' , આશીવૉદક : . જવાનો. તેમણે કહેલી આ વસ્તુ એટલી બધી સચોટ અને સત્ય રવીન્દ્રનાથ ઠાકુર કે, આ રીતે તેઓ જ ગાલિયતન : મને દેખાય. જો Page #113 -------------------------------------------------------------------------- ________________ તા. ૧–૯–૫૯ વિનાબાજી સાથેની પ્રશ્ચાત્તરી વિતાબાજીની સૌરાષ્ટ્રની પદયાત્રા દરમિયાન ભાવનગરથી, રાજકાટથી થોડે દૂર ધ ટેશ્વર સુધીના (તા. ૮-૧૧-૫૮ થી તા. ૨૨-૧૧-૫૮ સુધીના) ઘણા ખરા દિવસે તેમની સાથે પદયાત્રામાં જોડાવાનુ બનેલુ, અને તે દરમિયાન તેમની સાથે ચર્ચા કરવાની છુટી છવાઇ તા મળેલી. આ ચર્ચા દરમિયાન તેમની સાથે જે પ્રાત્તરી થયેલી તેની નોંધ સ્મરણના આધારે એ જ દિવસમાં તૈયાર કરી હતી, પણ હજી સુધી તે પ્રગટ કરવાના આવકાશ મળ્યો નહાતા. વિનેાખાજીના ઉત્તરા સબધમાં એટલી સ્પષ્ટતા કરવાની જરૂર છે કે તેમના બધા ઉત્તર મારા માટે સંપૂર્ણ પણે પ્રતતિકર હતા એમ ક્રાઇ ન માને વિનોબાજી સબંધમાં મનનુ આવુ કાંઇક વળ રહેતું કે તેમના જવામા પૂરા - પ્રતીતિકર ન લાગે તે પણ તેમની સાથે ચર્ચા-પ્રતિચર્ચા કરવાને બદલે તે કાઇ પ્રશ્નના ઉત્તરમાં જે કાંઈ કહે તે સાંભળી લેવું, મનમાં ભરી લેવું અને પછી તે નિરાંતે વાગાળવું; આમ કરતાં વળી પાછું કાંઇ પૂછ્યા જેવું લાગે તા તક મળ્યે પૂછી લેવુ'; કિં આવી ભાખત વણુપૂછી રહી પણ જાય. વિનેબાજી બહુશ્રુત તેા છે જ; પણ તે ઉપરાંત મૌલિક ચિન્તક છે. તેમના જવાખે' વસ્તુતત્વને ઊંડાથી સ્પર્શીતા લાગે છે. તેમની સાથે પ્રશ્નોત્તરની ભૂમિકા એક વખત ઉભી થયા પછી મનમાં એમ જ થયા કરે છે કે જ્યારે પણ તક મળે ત્યારે તેમને કાંઇ તે કાંઇ પૂછ્યા જ કરીએ અને તેમના વાણીપ્રવાહને વહેતા સાંભળ્યા જ કરીએ, તેમના દરેક જવાબમાં મૌલિક અભિગમને આપણને અનુભવ થાય છે અને આપણે કાંઈક નવું જાણી રહ્યા છીએ એવા આનંદ તથા સતેાષ થાય છે. હવે જુદે જુદે વખતે, સુઝયા તે મુજબ મે કરેલા પ્રશ્નો અને વિનોબાજીએ આપેલા ઉત્તર તરફ આપણે વીએ. પ્રભુ જીવત પ્રશ્ન ૧ પ્રજાનું શિક્ષણ સરકારથી તદ્દન સ્વતંત્ર હોવુ જોઇએ એમ આપે ગઇ કાલે સેાનગઢ ખાતે કહ્યુ: સરકાર આખરે ક્રાણુ છે? દેશવ્યાપી શિક્ષણુપ્રદાનની જવાબદારી સરકારની નથી? જો સરકાર આર્થિક મદદ આપે તે તેના સચાંલનમાં સરકારને કશા અવાજ હાવા ન જોઇએ ? જવાબ: આ સબંધમાં મારા વિચાર। આ મુજબ છે. વૈજ્ઞાનિક કાર્પણ શાખાનું શિક્ષણ સરકાર આપે તે સામે મને કોઇ જાતના વાંધા નથી. પણ જેને પ્રાથમિક ધડતર આપતુ’ Liberal Education પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કહે છે તેની, પ્રજાએ પોતા તરફ્થી જ વ્યવસ્થા કરવી જોઇએ. અને સરકારનું તે ઉપર કશુ પણ નિય ંત્રણ હેવુ ન જોઇએ. પણ સરકારે પ્રજાના આવા પ્રયત્નાને બને તેટલી આર્થિક સગવડ આપવી જોઇએ. પ્રજાએ આ વ્યવસ્થા કરવી જોઇએ. તેને અય એ કે પ્રજાસમુદાયમાં આ વિષયના જે જાણકાર હાય તેમની મારફત આ વ્યવસ્થાના પ્રબ`ધ હોવા જોઇએ. આ પાછળ એ વિચાર પણ રહેલા છે કે શિક્ષણને કાઇપણ પક્ષની રાજનીતિ સાથે સંબંધ ન હાવા જોઇએ. આજે આપણે કેરલની સરકાર સામે ફરિયાદ કરીએ. છીએ કે ત્યાંના શિક્ષણને ત્યાંની સરકાર સામ્યવાદી રંગે રંગી રહી ' છે. તેા કેરલની સરકાર કૉંગ્રેસ સરકાર સામે પણ આવી જ ફરિયાદ કરી શકે છે. વસ્તુતઃ પ્રજાનું શિક્ષણ કાઈપણ રાજકીય પક્ષની નીતિથી મુક્ત હોવુ જોઇએ. અને આ તેજ બની શકે કે જો પ્રજાનું શિક્ષણ પ્રજાનાં હાથમાં અને નહિ કે રાજ્યનાં હાથમાં હોય. પ્રશ્ન ર: આપના પ્રવચનાના ચાલુ એક એવા લાગે છે કે સરકાર અને પ્રજા એકમેકના વિરોધી શત્રુ જેવા છે, પ્રજાના કોઇ પણ કાય માં સરકારની દખલગીરી હોવી ન જોઈએ, સરકારની સત્તાથી જે કઇ થશે તે પ્રજા માટે નુકશાનકર્તા જ હશે, રાજા અને પ્રજા એકમેકથી અલગ સ્વતંત્ર, ભિન્ન અને મોટાભાગે એકમેકની વિધી શક્તિ છે.’ જવાબ:—હું: સરકારને પ્રજાની વિરોધી નથી માનતા, પણ સરકારથી પ્રજાને હું જુદી માનુ છુ. અને સાથે સાથે આજે પ્રજા બધી બાબતમાં સરકાર સામે જ જોયા કરે છે, અને સરકાર પાસે બધી બાબતની આશા રાખે છે, અને પોતા માટે કશુ કર્તવ્ય જ નથી એમ માને છે, એ સામે મારા વિરલ છે. રાજ્ય પણ એમ જ માનતુ લાગે છે, જેતે આજે Well-Farism-પ્રજાકલ્યાણવાદના નામે ઓળખવામાં આવે છે. આ વેલફેરીઝમ–પ્રજાકલ્યાણવાદ પ્રજાને પાંગળા બનાવે છે, અને તેને અંતિમ છેડે સરમુખત્યારશાહીમાં આવવાનું જોખમ છે. આ સામે લોકાને અને રાજ્યને હું ચેતવી રહયા છું. પ્રશ્ન :—આપના અનેક કથનાનુ પરિણામ લોકોને શાસનવિમુખ બનાવવામાં આવતું હોય એમ લાગે છે. પ્રજા માટે શાસનનિષ્ઠા જેવા કે ધમ હાઇ શકે કે નહી, ? જવામ: હું શાસનને આજના સયેાગમાં એ રીતે વિરોધી નથી અને શાસનના કાયદાને ભંગ કરવાનું. હું કદિ કહેતા નથી. આ બાબતમાં મારૂં' વલણ કાંઈક આવું છે. શાસનની સારી બાબતેમાં સહકાર આપવે। અને નરસી લાગતી બાબતે માં આપણે અલગ રહેવુ. પ્રશ્ન; ૪—આપ શાસનમુકત સમાજના આદશ ને અવારનવાર પ્રજાની આગળ ધરા છે અને તે બાબતમાં સામ્યવાદી પક્ષને આપ અવારનવાર અજલિ આપેા છે. આવા શાસનમુકત સમાજની આપને કદિ પણ શકયતા લાગે છે. ? જવામ:—તકાળનાં ભવિષ્યમાં, આવી સમાજરચના ભલે શકય ન હોય, પણ દૂર ભાવીના આદર્શ તરીકે આ વિચાર સ્વપ્નનુ મારે મન બહુ મહત્વ છે. તકાળના સંદર્ભમાં મારે એટલું જ કહેવાનુ છે. કે આજની બધી રચના કેન્દ્રીકરણ-પરાયણ છે. અને જીવનની બધી બાબતમાં માનવી શાસનનિયત્રિત બની ગયા છે અને તેથી તેની સર્જનશક્તિને કશે। અવકાશ નથી. તેા માનવી માનવી રૂપે પૂણ પણે વિકાસ પામે તે માટે તે બને તેટલા વધારે ને વધારે શાસનમુકત બનવા જોઇએ. અને એ માટે સત્તાનું શકય તેટલુ વિકેન્દ્રીકરણ થવુ જોઇએ. શાસનમુકત સમાજનુ સ્વપ્ન દુનિયા. સમક્ષ રજૂ કરવા માટે સામ્યવાદી પક્ષને નહિ, પણ તે પક્ષના નિર્માતા “કા માર્ક્સને હું ધન્યવાદ આપુ છું કે આ દુનિયામાં એ એક માણસ પ્રથમ પાકયા કે જૈણે Non-Violent-Stateless Society—નુ' અને અહિં'સક શાસનમુકત સમાજનું–સ્વપ્ન દુનિયા સમક્ષ રજૂ કર્યું. પ્રશ્ન ૫:— કાલ માસે જે Stateless Society ની કલ્પના કરી છે તેને અથ આપ કરે છે તે મુજબ શાસનમુક્ત સમાજ નહિ' પણ States એટલે કે દુનિયાનાં આજનાં પ્રાદેશિક રાજ્યા વિનાને સમાજ એ મુજબ નહિ હાય ? કારણકે કાલ માસનું ધ્યેય International Communistic Society-આંતરરાષ્ટ્રિય સામ્યવાદી સમાજરચનાનું હતું. જ્યારે One-world government થાય ત્યારે પ્રાદેશિક રાજ્યા નાખુદ થયાં જ હાય, જવાબ:—ના, હું જે રીતે સમજ્યું છું. તે કામાક્ સની કલ્પના શાસનમુક્ત સમાજની જ હતી. કારણ કે તેણે એમ કહ્યુ` છે કે Ultimately states will wither away and men will be self-governed રાજ્યા લય પામશે અને માણસા સ્વયં શાસિત બનશે: અને આવુ જેના મનમાં સ્વપ્ન સ્ફુર્યું તે મારી દ્રષ્ટિએ, અનેક ધન્યવાદને અધિકારી' છે, કારણકે જેનામાં આષ દ્રષ્ટિ હેાય તેની પ્રજ્ઞામાં જ આવા વિચાર સંભવે. મુજબ પ્રશ્ન ૬:– પૈસાને લગા' કહીને આપ જે અવારનવાર પૈસાની નિંદા કરે છે તે મને સમજાતું નથી. લેત્રાડદેવડના વ્યવહારમાં પૈસા એટલે કે ચલણી નાણા સિવાય કદિ ચાલે તેમ નથી, એમ હું ધારૂ છુ, દાષ છે તે પૈસામાં નથી, પણ માણસની Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ દેધ *જીવન તા. ૧૬-૫૯ છે. આમ કેમ ? , , સંચશીલતામાં અને પૈસાની સંચયશક્યતામાં છે. દેષપાત્ર હોય છે, જવાબ -ઇશ્વરને આપણે કારણ-કાર્યો નિયમ એકાંતતે માંમવીની સંગ્રહવૃત્તિ છે. આને બદલે આમ પિસાની નિંદા પણે લાગુ પાડવો ન જોઈએ. દાખલા તરીકે આપણે હંમેશા શા માટે કરે છે ?' ' , ' ', ' ' , , ' , ' ' , ' સ્વીકારતા આવ્યા છીએ કે કર્મનું ફળ તસદુશ હોવું જોઇએ. . : જવાબ–Political Economy, માં–રાજકારણી- જગતનો આ અબાધિત નિયમ છે એમ પણ આપણે માનીએ : " . અર્થશાસ્ત્રમાં-ચલણી નાણું તરીકે જે પૈસાને અર્થ થાય છે તે ' છીએ. એમ છતાં આપણે મનમાં ઊંડે ઊંડેથી એમ પણ માનીએ. આ અર્થમાં પૈસા શબ્દો. હું ઉપયોગ કરતો નથી. મારે આક્ષેપ છીએ કે આપણાં પાપકર્મોની માફી મળવી જોઈએ કારણ કે માત્ર પૈસાની" સંગ્રહ શક્યતા સામે છે. કારણ કે તેથી ધણું કરેલાં કર્મોનાં ફળ ભોગવ્યા જ કરવાનાં હોય તે પણ કોઈ છેઅનર્થોને જન્મ થયો છે. આ સંગ્રહશક્યતા બને તેટલી ઘટવી દિવસ આર જ ન આવે. એનો અર્થ એ થયો કે આપણાં દિલમાં કે જોઈએ. 1 : કર્મનાં કાનૂન વિષે. શ્રદ્ધા છે. તેવી જ શ્રધ્ધા, ઈશ્વર, ધારે તે પ્રશ્ન ૭: આપના અનેક વિચારનિરૂપણે એવાં હોય છે. કમની માફી આપી શકે એ પ્રકારની પણ છે. ઇશ્વર પિતાના. છે કે જેને માત્ર જેએ વૈદિક ધર્મને સંરકારયુક્ત હોય તે જ કાનૂનથી સ્વતંત્ર છે અને કાનૂન બહાર જઈને ૫ણું કાર્ય કરી કે માત્ર ગ્રહણ કરી શકે. ગાંધીજીના વિચારનિરૂપણમાં જે સર્વ- શકે છે. આમ વિચારવું મને વધારે સયંતિક લાગે છે. આ આ સ્પશીતા હતી તે આપના ધણાં નિરૂપણમાં દેખાતી નથી. સયુકિતક કદાચ ન હોય તો પણ જે ઇશ્વરી ચમત્કારો આપણે સાંભળીએ છીએ અને એની કોઈ કૃપાથી સારીરિક બીમારી : જે મારી દ્રષ્ટિ બતાવી તે મને કબૂલ છે, નાબૂદ થયાની ઘટનાઓ આપણા જાણવામાં આવે છે તે બધી: - પણ આ બાબતમાં હું અસહાય છું. મારા વિચારોનું ધડતર ખોટી કે કાલ્પનિક હોય છે એમ માની લેવાનું મારું વલણ નથી. - વૈદિક પરિભાષાના માળખામાં થયું છે અને તેથી મુક્ત બનીને આમ નામસ્મરણનું ઈષ્ટ ભૌતિક પરિણામ પણ હોઇ શકે એમ કે અન્ય. પરિભાષામાં મારા વિચારોને હું " રજુ કરી શકતા નથી. હું માનું છું. ' ' ' ' ' , " " 'અને ' મારી શ્રદ્ધા છે કે પ્રજા મને ધીમે ધીમે સામ્ય રીતે સમજશે.' , ' પ્રશ્ન ૧૨ : આ૫ ભાગવતને ખૂબ મહત્વ આપે છે: * * , , :પ્રન ૮:- આપ ધણા પૌરાણીક દ્રષ્ટાંત્તે એવી રીતે મેં મૂળ ભાગવત વાંચ્યું નથી. પણું. નાનાભાઈ ભટ્ટે લોકભાગવત - ટાંકે છે કે જાણે કે એ વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓ હેય. એ નામથી ભાગવતનો સંક્ષિપ્ત, સાર પ્રગટ કર્યો છે ને કે એ ? આ ઉપરથી કોઈ એમ કહેવા પ્રેરાય કે આપનામાં Historical પણ ૬૦૦ પાનાં ઉપર ગ્રંથ છે-એ વાંચ્યું છે. તે તેનો મે, Perspective નથી. . . . . સ્કંધ બાદ કરીએ તે બાકીના ભાગવતમાં ગપ્પાં અને અત્યુકિત છે. - જવાબ:-- હું ઘણી વખત કુરાનમાંથી તેમજ બાઇબલમાંથી તે સિવાય મને કશું માલુમ પડ્યું નથી. તે આ૫ ભાગવતને શા" .. ' અને અન્ય ગ્રંથમાંથી દૃષ્ટાંતે ટાંકુ છું. એમ છતાં મેટા ભાગે કારણે આટલું બધું મહત્ત્વ આપે છે ? ' ' , મારા મનમાં રામાયણ, મહાભારત, ભાગવત, તેમજ અન્ય પુરાણ જવાબ:-તમારે પ્રશ્ન સારે છે. ભાગવત અમને પ્રિય છે, fી પ્રથા ભર્યા છે. તેથી તેનાં દ્રષ્ટાંન્ત મારા * બેલવામાં ચાલ્યાં ધર્મ ગ્રંથ છે. તેનું એક કારણ તે એ છે કે તેનું સંસ્કૃત અતિ', છે. આવે એ સ્વાભાવિક છે.' ઉચ્ચ કેટિનું છે. બીજુ ભાગવત સમજવા માટે માણવા માટે" , " બીજીમારી ઈતિહાસ વિષેની દૃષ્ટિએ જુદી છે જેમાં ભકિતની દૃષ્ટિ જોઇએ તે કદાચ તમારામાં ન હોય. તેમાં જો છેરાજાઓની વંશાવળી અને વિગ્રહ સંધિની ધટનાઓ નોંધાયેલી ગપ્પાં અને અત્યુતિ જેવું પુષ્કળ આવે છે તે બાઇબલમાં પણ હોય એવા વાસ્તવિક ઇતિહાસનું મારે મન કંઈ ખાસ મહત્વ ખાસકરીને Old Testament માં આવી, સામગ્રી પૂષ્કળ ભરી + ' ' નથીમેં મનથી ભારતને એક Ideological history છે. એમ છતાં એનું જેમ અનેક દૃષ્ટિએ પુષ્કળ મહત્વ છે તેમ છે , - જુદી જુદી વિચારસરણીને અને તે દ્વારા ઘડાતાં પ્રજાજીવનની “ ભાગવતનું અનેક દૃષ્ટિએ ભારે મને પુષ્કળ મહત્વ છે. ' ', ' , : પરંપરાને ૨જી કરતાં. ઇતિહાસ વિચાર્યું છે, એટલે પૌરાણીક પ્રશ્ન ૧૩:–ભાગવતમાં જેકૃષ્ણચરિત્રને ભાગ આવે છે.... . આ ધટનાઓ. વાસ્તવિક રીતે સાચી હોય કે નહીં, પણ જો તે. - હવે ક હી, પણ જે તે. 2. તે કેવળ નગ્ન શંગારથી ભરેલે હેઇને જુગુપ્સા ઉપજાવે તેવો છે. ' - ધટનાઓએ પ્રજાજીવનને. અમુક રીતે પડયું હોય અને ન આ સંબંધમાં આપને શું કહેવાનું છે? . . . . વળાંક આપ્યો હોય તે તે માટે મને સાચે, ઇતિહાસ છે. દા. ત. જવાબ:-ભાગવતમાં આને લગતા પાંચ અધ્યાયે આવે છે. કે ઇસ-ખીસ્તને તેની સત્યનિષ્ઠા ખાતર. આજે માનવામાં આવે છે, તેને “રસપંચાધ્યયી'' કહે છે. "આને કેવળ સ્થૂળ શૃંગારના અર્થ માં ." તે મુજબ, ખરેખર, કોસ પર ચઢાવવામાં આવ્યા ન હોય પણું લેવાનો નથી. આપણા ધાર્મિક ઈતિહાસમાં એક કાળ એવો આવ્યો કે , ' ' તેમાયા હજારો- બ૯ લાખા લાકાએ સત્યનિષ્ઠાના પ્રેરણા લીધા છે જ્યારે સ્ત્રીપુરુષના સંબંધને આત્મા પરમાત્માના અદ્વૈતના પ્રતીક છે. ', ' છે, તે મારે મન : Jસુનું કોસ-આરહણ સત્યધટના છે. આ તરીકે ક૯પવામાં આવ્યો અને એ સંબંધની પરિભાષામાં જ ભકિતની * - - જ રીતે રામ અને કૃષ્ણનું ચરિત્ર મારે મન સત્ય ધટના છે. ' ' સાધનાને વિચાર કરવામાં આવ્યો. વળી એ સ્ત્રીપુરૂષને સંબધ' , ' ' : : પ્રશ્ન :નામસ્મરણથી જેમને આપણે ઈષ્ટદેવતા તરીકે એટલે પતિપત્નીના નહિ પણ તેમાં મુકતપણાને ખ્યાલ આવે એટલે " " કપ્યાં હોય તેની સાથે આપણું ચિત્તનું અનુસંધાન થાય એ હું એક મેક અપરિણીત હોય એવા સ્ત્રીપુરુષના સંબંધની. આ બાબતનાં.." કપી- શકું છું. પણ તેનાથી વ્યાધિનિવારણ, આરોગ્યપ્રાપ્તિ સંદર્ભમાં કલ્પના કરવામાં આવી. આજની દૃષ્ટિએ આ જરા તેમ જ અન્ય ભૌતિક લાભ થાય એમ આપના સામ્યસૂત્રના કઢંગુ લાગે છે. પણ તે કાળમાં તેમ નહિ હોય. દા. ત. તુમે . વિવેચનમાં આપ એક સ્થળે જણાવે છે તે સમજાતું નથી. વી. કદાચ જાણતા હશે કે બંગાળી ભાષામાં ક્રિયાપદના રૂપમાં લિંગભેદ, આપના એ. વિધાનને તકથી કઈ મેળ બેસતું નથી. ' નથી. આપણે પુરૂષ જતો હતે, સ્ત્રી જતી હતી, એમ કહીએ . .. " જવાબ:—કેટલાંક દર્દીનું મૂળ મન હેય છે. કેટલાંક દર્દી છીએ.' બંગાળી ભાષામાં એ રીતની ગમનક્રિયા બતાવવા માટે કોઈ શારીરિક વિકૃતિનું પરિણામ હોય છે. જે દર્દીને મન સાથે ક્રિયાપદનું એક જ રૂપ હોય છે. ગુરુદેવ રવીન્દ્રનાથ બંગાળમાં છે, સંબંધ હોય તે દદે આવી રીતે નામસ્મરણ કરવાથી અથવા તે લખતા હતા. તેની બીજી ભાષામાં થયેલા ભાષાન્તર ગુરુવના - પવિત્ર પુરૂષના સ્પર્શથી નાબુદ થાય એ કલ્પી શકાય એમ છે. જોવામાં આવ્યા અને તેમાં જાતિસૂચક ક્રિયાપદના રૂપમાં ભારે શારીરિક દર્દો પણ નાબૂદ થાય. દા. ત. ''આંધળા દેખતો થાય, ગોટાળો થયો હતે, એમ તેમને માલુમ પડ્યું. અને ગુદેવ આથી , બહેરે સાંભળો થાય, લગડે ચાલતો થાય એમ માનવાનું મારા. ભારે ખિન્ન થયા અને પિતાનાં પુસ્તકોનું બિલકુલ ભાષાન્તર ન." મનનું વલણું છે. માટે મારી પાસે કોઈ તાર્કિક પ્રમાણ નથી.. થાય એમ ઈચ્છવા લાગ્યા. આમ તમારે પણ ભાગવતની કૃષ્ણચરિત્રને ' - પ્રશ્ન ૧૦:-પણ આ બાબતમાં. આપણે કારણકાર્યને લિંગભાવથી મુકત બનીને જોવું જોઈએ. નિયમ ધ્યાનમાં લેવું જોઈએ કે નહીં જે બાબત કારણકાર્યનાં છે. . " પ્રમકાર-પરમાનંદ છેનિયમ સાથે બંધ બેસતી ન હોય તે સ્વીકારી કેમ શકાય ? અપર્ણ. : - ઉત્તરંદાતાવિનોબાજી Page #115 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૬-૫૯ " " ' . ' ' ',' . પ્ર બુદ્ધ -જી વન , સ્વ. પં. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય - ક - પં મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યના નામની આગળ. સ્વ. શબ્દ છે. અનેક ગ્રન્થનું સંપાદન જ નહિ, પણ ઉદ્ધાર પણ કર્યો... | મૂકતાં મન નથી માનતું પણ હવે એ સત્ય ઘટના થઈ ચૂકી. તેમનાં સંપાદિત ગ્રન્થમાં ન્યાયકુમુદચંદ્ર, પ્રમેયકમલ જે એ દુઃખદાયી સમાચાર સાંભળે એ અવાક્ જ થઈ જાય એવું માર્તડ, તત્વાર્થઋતસાગરી, ન્યાયવિનિશ્ચય ટીકા, અકલ કરાય, . '. એ તથ્ય છે. તેમનું શરીરસ્વાથ્ય અને શારીરિક સંપત્તિ જોઈને તત્ત્વાર્થ. રાજૈવાતિક, સિદ્ધિવિનિશ્ચય ટીકા એ છે. અને છે, - કદી કોઈને એ વિશ્વાસ જ ન આવે કે આવી વ્યકિતનું આટલી નાની સુખલાલજી સાથેના સંપાદનમાં પ્રમાણુમીમાંસા જેતક ભાષા . ઉમંરે, માત્ર ૪૭ વર્ષની ઉમરે દેહાવસાન થઈ શકે. પણ તા. ૨૦-૫-' અને જ્ઞાનબિંદુ-એ. છે. . . . . . : : : " - ૧૯૫૯ ની સાંજે સાત વાગ્યે જયારે તેમના જ પડોશીને ત્યાં લગ્નની ન્યાયવિનિશ્ચય મૂળપ્રન્થ તથા :, સિદ્ધિવિનિશ્ચય મૂળમૃત્ય .:: તૈયારી થઈ રહી હતી ત્યારે માત્ર સાત દિવસની પક્ષઘાતની બિમારી ઉપલબ્ધ હતા જ નહિ. તે બને પ્રત્યેનું મૂળ અનેક વર્ષોના એમને માટે જીવલેણ નિવડી અને એક પ્રતિભાસંપન્ન યશસ્વી જીવનને સતત પરિશ્રમે ટીકામાં આવતા " અવતરણોના આધારે તેમણે " અંત આવ્યું. તેમના જીવનને આ અંત ભયંકર રીતે કરૂણાજનક તૈયાર કર્યું છે. જેને વાંચતા એમ જ લાગે કે આ મૂળગ્રન્ય - ' લાગે છે અને વિધિવૈચિત્ર્યની અકળ ગતિને સંકેત પણ કરી જાય નહિ પણ ટીકાને આધારે ઉદ્ધાર થયેલ છે એવી એમની છે. આપણે એમ જાણીએ છીએ કે જીવનમાં તેણે સંધર્ષ જ પ્રતિભા હતી. ' નેતર્યો છે અને સમગ્ર જીવન જેણે સંધર્ષ અને કચ્છમાં જ વીતાવ્યું - સિદ્ધિવિનિશ્ચયટીકા-એ વિષય-એમના ? Ph.D. માં " 'છે; પણું જયારે હવે તેમના તરફ તેમના પિતાના જ પરિશ્રમને નિબંધ હતા. અને આ જ વર્ષે તેમને બનારસ યુનિવર્સિીએ , પરિણામે વિધિએ છૂટે હાથે દેવા તૈયારી બતાવી, આ જ વર્ષે તેઓ એ કીમી આપી નવાજયા છે. ય. ભ. ગોપીનાથ કવિરાજ જેવા, આ ડોકટર (Ph. D.) થયા અને વારાણસી સંસ્કૃત યુનિવર્સિટીમાં . પરીક્ષકોએ તેમના અભિપ્રાય માં . પંડિતજીનાં અગાધ પાંડિત્યેની જૈન ચેરના અધ્યક્ષ થઈ જવાની તૈયારી કરતા હતા અને જીવનમાં ભૂરિભરિ પ્રશંસા કરી છે અને એ પ્રશંસાને આધારે જે અહિં આર્થિક અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ કાંઇક સુખી થવાની આશા સેવી બનારસમાં નવી સ્થપાયેલ વારાણસેય સંસ્કૃત યુનિવર્સિટીમાં રહ્યા હતા. પતના સુખ કરતાં-જ્યારે હવે તેઓ ચિંતવી રહ્યા હતા. જૈન દર્શન અને પ્રાત’ વિભાગના અધ્યક્ષપદે તેમની નિયુક્તિ . કે હવે નિરાંતે મારા પરિવારને કાંઈક સુખસગવડમાં રાખી શકીશ- કરવાનું નકકી થયું છે–જેને પગાર ૮૦૦-૧૨ ૦૦ છે. આવે જે એવે વખતે જ વિધિએ બીજી તરફ તેમના સમગ્ર મનસૂબા ઉપર સમયે કર વિધિએ આપણી વચ્ચેથી આવા પરિનિતિ પંડિતને પાણી ફેરવી દીધું અને સેંકડો મિત્રોમાં શોકની લાગણી ભરી દીધી.. ઝડપી લીધા. ' ' હજી તો તેમની બિમારીના સમાચાર ફેલાય એ પહેલાં જ તેમના જૈન દર્શન’ નામે તેમને સ્વત ત્ર ગ્રન્થ હમણાં જ પ્રસિં. મૃત્યુના સમાચાર ફેલાઈ ગયા અને આખી બનાર યુનિવર્સિટીમાં હિંને પામે છે. જે ઉપર યુ. પિ. સરકાર તરફથી તેમને પર " અને શહેરમાં પણ વિદ્વર્ગ માં શોકની લાગણી ફરી વળી. નું પારિતોષિક આંપવામાં આવ્યું હતું. આ '' અને આ રીતે યશના શિખરે પહોંચેલ વ્યકિતને કરૂણ અંત . ઈ. ૧૯૪૩ માં આ વ્યું સ્વાદ વિદ્યાલય છોડીને મુંબઈમાં . " .' ' , . . . . . - પં મહેન્દ્રકુમાર ખુરઇ નામના નાના ગામડામાં જમ્યા મહાવીર જૈન વિદ્યાલયના ધમધ્યાપક તરીકે તેઓ જોડાયા અને તે અને નાની પાઠશાળામાં સંસ્કૃત ભણ્યા. ઇન્દર જઈ જૈન પાઠ- બનારસમાં ભારતીય જ્ઞાનપીઠ સ્થપાતાં તેના સંચાલનને ભાર તેમણે શાળામાં રહી ન્યાયતીથી થયા. વાંચવા-વિચારવાના ભારે શોખીન. સંભાળ્યા. ૧૯૪૭ માં હિન્દુ યુનિવર્સિટીમાં. બૌદ્ધદર્શનના ઇિરની ' પાશાળાના એ રત્નનું પાણી અમૃતસરના લાલા અધ્યાપકપદે નિયુકત થયા અને અત્યાર સુધી તે જ પદ પર ' મુસદ્દીલાલે પારખ્યું અને બનારસની દિગંબર સંસ્થા સ્યાદ્વાદ' હતા. અને હવે પિતાના નવા પદે જવાની તૈયારીમાં હતા, ત્યાં જ છે . ' , વિદ્યાલયના મંત્રીને તેમણે વારેવારે પત્રો લખી ભલામણ કરી ર વિધિએ તેમને ઝડપી લીધા. . . . . . . ડી કે આ વ્યકિતને બનારસ બેલાવી લે અને આગળ વધવાને પં. મહેન્દ્રકુમાર પિતાના અધ્યાપક મિત્રમાં અને છાત્રામાં અવસર આપે. તેમણે રૂપિયા ત્રીસ માસિક ખર્ચ કરવાનું વચન પણ જેટલા પ્રિય હતા અને જેવું સન્માન પામ્યા. છે અને પ્રેમામદ, ' આપ્યું. છેવટે તેમને બનારસમાં સાદા વિદ્યાલયમાં ઈ. ૧૯૨૮ બન્યા છે એવું બહુ ઓછાને વિષે બન્યું હશે. મિલનસાર પ્રકૃતિ, .. માં બેલાવી લેવામાં આવ્યા અને નાની ઉમર છતાં જૈન બીજા માટે કાંઇક કરી છૂટવાની વૃત્તિ, ભલે શરીરને કષ્ટ અંડે, છતાં દર્શનના અધ્યાપકપદે ગોઠવવા જ પડ્યા. તેમને મન અધ્યાપક , પણ લીધેલ કાર્યને ન છોડવાની વૃત્તિ, એ એમની પ્રકૃતિની વિશેષતા ' બન્યા છે એટલે જ ખરા અધ્યયનને અવસર પામ્યા એમ લાગ્યું હતી. એટલે હવે ધણુ ગરીબ વિદ્યાર્થિઓને તે એક મોટો ટીકા અને બનારસમાં તેઓ ક્રમે કરી ન્યાયાચાર્ય સુધીની પરીક્ષાઓ તૂટી પડયા જેવું જ થયું છે, અને અમારા જેવાઓએ તો એક પ્રથમ વર્ગમાં પસાર કરી પ્રતિષ્ઠિત “ન્યાયાચાર્ય બન્યા. | મિત્રને ગુમાવ્યા જેવું થયું છે. અને સમાજે તે સુધારક નેતા '' . ૧૯૩૨ માં પં. સુખલાલજી જેવા પારસમણિનો સ્પર્શ " ગુમાવ્યું છે. ' ', ' ' '', '' " ' ' - થયો અને તેમના જીવનને એક નવી દિશા મળી. પાંડિત્યની પણ આ સૌથી વિષેશ તો તેમનાં પુત્ર-પુત્રીઓએ એક સાચી કમી. હતી નહિ પણ નવી દૃષ્ટિની કમી હતી, તે તેમને મળી. પિતા-પ્રેમાળ પિતા-માતા બન્ને ગુમાવ્યા જેવું થયું છે. તેમની તેમણે ૫, સુખલાલજી પાસે અષ્ટસહરીનું અધ્યયન પુનઃ શરૂ , પત્ની આજથી ચાર વર્ષ પહેલા ગૂજરી ગયેલ એટલે નાના બાળકો Es. . : - 'કર્યું; જે અષ્ટસહસ્ત્રી સ્વયં ધણુ વર્ષોથી વિદ્યાલયમાં ભણુવતા હવે માબાપ વિનાના થઈ ગયાં. સમાજે પંડિત મહેન્દ્રકુમારને ધણું હતા, પણ એને જે ૫. સુખલાલજી પાસે જ્યારે ફરી વાંચી સન્માન આપ્યું છે, પિતના નેતા માની આગળ આસન પણ આપ્યું ત્યારે તેમનામાં - "સુપ્ત શકિત જાગરિત ' થઈ અને પંડિતજીના છે પણ હવે તેમના સંતાનનું ખરી રીતે સંભાળે એવું કાઈ રહ્યું સન્મતિ તર્કનું સંપાદનની. જેમ જ ન્યાયકુમુદચંદ્રનું સંપાદન નથી. વૃદ્ધ માતાના શાકની સીમા રહી નથી. ગભરૂ નાના બાળકે આ કરવાની હામ ભીડી, પછી તે તેમણે ભારતીય દર્શનના એકેએક . એક રીતે આશ્રય વિનાના થઈ ગયાં છે. આશા રાખીએ કે સમાજ અન્ય (આમાં અતિશયોક્તિ નથી)નું પરિશીલન કર્યું. અને એ આ વિશે કાંઈક ચિંતા સેવશે ' ': છે !':?. . ' " પરિશીલનના પરિણામે તેમણે એક સમર્થ વિદ્વાનને શોભે તે રીતે - દલસુખ માલવણિયા * * * Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૪. પ્રભુ જીવન કૂર્માચળની પરિકમ્મા, ૧૪. (ગતાંકથી ચાલુ). જાગેશ્વર સવારના વહેલા ઉઠયા અને નિત્યક્રમ પતાવીને તેમ જ ચા નાસ્તા કરીને અહિંથી કડી રસ્તે ચાર માઈલ દૂર આવેલા જાગેશ્વર તરફ અમે કુચ શરૂ કરી. ભારતમાં જે ખાર યેાતિલિગે કહ્યુંવાય છે અને તેમાં નાગેશ દ્વારૂકાવને એમ જે ઉલ્લેખ આવે આવેલું આ ગેવરને લગતા તો એલી પ્રચલિત માન્યતા છે. આ એ કળ્યા ત્યારે શત્રુ જયની યાત્રાના નાનપણના દિવસો મને યાદ આવ્યા. પાલીનાણાની કાઇ એક ધમ શાળામાં અમે ઉતર્યાં હોઇએ. સવારના પહેારમાં મારા પિતા અમને બધાંને વહેલાં ઉઠાડૅ. દિશાએ જવુ, દાતણ કરવું, આ બધાં નિત્યક્રમથી જલ્દી પરવારીને અમે નીકળતાં, તળેટી સુધી કેઇ વાહનમાં જટ્ટએ. પછી ભારે ઉત્સાહ અને હાંશભેર પર્યંત ચઢવા માંડીએ. આવેા જ ઉત્સાહ જાણે કે આજે પણ હુ જાગેશ્વરની યાત્રાએ જઈ રહેલા અનુભવી રહ્યો હાઉ એવી કુંતિ લાગતી હતી. સૂર્યના પાછળના ભાગમાં ઉદય થઇ ચૂકયા હતા. આ બાજુ શીતળ માં મધુર પવન વાઇ રહ્યો હતો અને ઠંડીના પ્રક ૫ અવારનવાર પેદા M ચઢવાનું હતું. કરતા હતા. પવ તની કારે કારે અને વૃક્ષાથી આચ્છાદિત ઠંડી ઉપર અમે આગળ વધી રહ્યા હતા. શરૂઆતમાં સાર એવુ ઉચાણુ ચઢવાનું હતું. જમણી બાજુએ માલાના માલે સુધી પવ તમાળાએ નજરે પડતી હતી. દિદિ જાણે કે રાની પશુઓનાં રહેહાણું ન હોય એવી ખીણા અને ઘીચ ઝાડીઓ આવતી. આ બાજુ અમને તદ્દન અપરિચિત એવા કાઇ ક્રાઇ પક્ષીઓના મીઠા ટહુકાર' અવારનવાર સ ભળાયા કરતા હતા. હવે ચઢાણુ પૂરૂ થયું અને લાંબે સુંધી ઉતરાણુના ભાગ શરૂ થયાં. ૭૦૦૦ ફીટ સુધી ઉંચે જઇને પાંછા જાર દેઢ હજાર ફીટ નીચે ઉતર્યાં હાઇશું એમ લાગ્યુ. નીચે ખીણમાં જાગેશ્વરનાં દિશ દેખાયાં. આ વિભાગમાં દેવદારનાં ભારે ગાઢ જં ગલા આવેલાં છે, જે નીચે પહોંચતાં પાકી સડક આવે છે. આ સડક ઉપર અને નદી કીનારે ચાલતાં ચાલતાં જાગેશ્વરના ઝાંપા સુધી પહોંચી જવાય છે. અહિં નંદીકીનારા ઉપર અતિપુરાતન મદિરા ઉભેલાં ' છે. એક મુખ્ય મંદિર છે જેમાં જાગેશ્વર મહાદેવનુ યેતિલિંગ છે. અને તેની આસપાસ દેવ દેવીઓનાં નાનાં મંદિર છે. આ મુખ્ય મંદિરને બાલા જાગેશ્વર' (એટલે કે બાળક જેવા જાગેશ્વર) કહે છે, અને બાળુએ સા માલ ઉપર પહાડની ટોચ ઉપર મહાદેવનું એક બીજું એટલું જ પુરાણું મંદિર છે જેને છુટ્ટા જાગેશ્વર’. અથવા તો બૃહત્ જાગેશ્વર’ કહે છે. નજીકમાં એક વહેતા પાણીના ઝરા છે. તેને બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. આ કુંડમાં કરેલું સ્નાન બહુ પુણ્યદાયી લેખાય છે. ચારે બાજુએ પહાડાના ખેાળામાં આવેલું આ સ્થાન ભારે રમણીય છે. દુનિયાના કોઇ ધોંધાટ અહિં સુધી પહેાંચતા નથી. અપૂર્વ શાન્તિ અને એકાન્તના અસ્તિ અનુભવ થાય છે. આત્મસાધના માટે સુયેાગ્ય સ્થળ છે. ૪૪ આ સ્થળના એક ખીજો પણ મહિમા છે. જેમ બાગેશ્વર સાથે શંકર પાર્વતીના લગ્નની ઘટના જોડાયેલી છે. તેમ આ સ્થળ સાથે શકરે કરેલા કામદહનની—તે માટે તેમણે ત્રીજી તા.૧-૬-૫૯ લાચન ખાલ્યાની—ઘટના જોડાયલી છે. અહિંના ગાઢાં દેવદારનાં જંગલે, આમ તેમ- વળાંક લેતાં અને વિચરતાં નાનાં નાનાં જળ પ્રવાહી આસપાસ ગગનચુખી પર્વતશિખરે આવું આ સ્થળ કામદહન અને જ્ઞાનલેચનના ઉદ્ઘાટનની કલ્પના માટે ભારે સમુચિત લાગે છે, આ ખ્યાલ સાથે અહિં 'ક્રૂરતાં કવિ કાલીદાસ રચિત કુમારસંભવની અનેક પક્તિ યાદ આવતી હતી અને ચિત્ત કલ્પનાના ચકડોળે ચડતુ હતુ. અહિં અમારામાંનાં જેમને બ્રહ્મકુ ંડમાં સ્નાન કરવું હતુ તેમણે સ્નાન કયુ* અને જ્યેાતિલિગની પૂજા પણ કરી. અહિં આવીને એક પડિયાને બટાટાનું શાક અને પુરી તૈયાર કરવા કહેલ તે વડે સુધા શાન્ત કરી. થેાડે, આરામ કર્યાં અને સા અગિયાર બાર વાગ્યા લગભગ અહિંથી મુકામ ઉઠાવ્યા. અહિં થી અમારે એ માઇલ દૂર આવેલ આરતાલા ગામે પહોંચવાનું હતું. અને ત્યાંથી પનવનૌલા થઈને અમને આલ્ભારા પહોંચાડતી બસ પકડવાની હતી. જાગેશ્વરથી આરતેલા સુધી પાકી સડક છે. શ્રાણી પૂર્ણિમા, કાકી પૂર્ણિમા, શિવરાત્રી એવા પના દિવ સેમાં અહિં હજારો યાત્રાળુઓ આવે છે અને તે માટે તે દિવસેા. આસપાસ આમારાથી નાગેશ્વર સુધીની બસસીસ ચાલુ કરવામાં આવે છે. બાકીના દિવસમાં કાં તે પનવનૌલાથી કડીના રસ્તે અથવા તો આરતાલાથી પાકા રસ્તે અહિં આવી શકાય છે. શ્રી શાન્તિલાલ ત્રિવેદી મધ્યાહ્નના સમય હતેા; આ પ્રદેશ ખીણમાં આવેલા હાઇને જરા પણ ઠંડક હતી નહિ', ' બાજુએ દેવદારનાં ઘેટાં વન હોવા છતાં પહેાળી સડક ઉપર જે ગગનસ્પશી વૃક્ષાને ભાગ્યે જ છાંયેા પડતા હતા, એટલે આ દોઢ માઇલ પસાર કરતાં અમને સારા પ્રમાણમાં ગરમી અને થાક લાગ્યા, આખે રસ્તે નીચે બાજુએ એક નદી ચાલી આવતી હતી. અને તેમાં પાણી વહેણુ પાતળુ, નાનુ સરખું કદિ ગાચર, સિંદે મૌનપણે વહી અગેાચર હતુ. એકાદ માઇલ ચાલ્યા એટલે ઝાડપાનથી ઘટ્ટ રીતે વાયલા એવા નદીના કિનારે એક પ્રાચીન મંદિર આવ્યું. આ મંદિરમાં પ્રતિષ્ટિત મહાદેવ ઈંડેશ્વર'ના નામથી ઓળખાય છે. ભાવુક યાત્રિકા બાલા જાગેશ્વર, મુઢા નાગેશ્વર અને આ ડેશ્વર એમ મહાદેવત્રિપુટીનાં દશન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરના આકાર હિમાલયનાં મ ંદિર નિર્માણની જે એક વિશિષ્ટ શૈલી છે તેને એક સુન્દર. નમુના છે. કેદારનાથનું મંદિર ( તેની ખી જોઇ છે તે મુજબ) અને આ મદિર એકમેક બહુજ મળતાં લાગતાં હતાં. અહિં મંદિરને પૂજારી મદિર બંધ કરીને ચાલી ગયા હતા એટલે અંદર અમે જવા ન પામ્યાં. જાગેશ્વર ખંહાંદેવના મંદિરમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની પ્રાચીન મૂતિ એ હતી તેમ અહિ' પણ હાવી જોઇએ, પણ તેનાં દર્શીન અમારા નસીબમાં નહાતાં. આ મંદિરનુ સ્થળ અને આસપાસનુ દશ્ય ભારે રમણીય લાગ્યું... મદિરમાં જવા માટે નાને સરખા પુલ એળ ગવે પડે છે. પુલની આ બાજુએ ખેસીને વહેતા ઝરણાને અને મંદિરતી ભવ્ય ઇમારતને જોતાં આંખો થાકતી નહોતી; અને અહિ થી Page #117 -------------------------------------------------------------------------- ________________ છે તો .'," તો: ૧-૬-પ૦ તા. 'પ્રબુ દ્ધ જીવન . .' ' , ર૭૫ * * - ' ખસવાનું મન જ થતું નહોતું ધ્યાની વૈરાગી મહાદેવને વસવા સકિત યોગ લખ્યો અને ત્યાંથી બાગેશ્વર ગયા- બધે કાર્ય I , માટે આ ખરેખર સુગ્ય સ્થળ છે એમ મન કહ્યા કરતું હતું. ક્રમ શાન્તિભાઈ મારફત ગોઠવાયો હતો અને એ દિવસોમાં તેઓ '. આમ અહિ', બધાને આગળ જવા દઇને, હું ઠીક ઠીક રોકાયો, 'બાપુજી સાથે જ સતત કરતા રહ્યા હતા અને ઠેકઠેકાણે બાપુજીના , તે : પણ આખરે તે અહિંથી પગલાં ઉપાડયે જ છૂટકો હતો, કારણ રહેવા ખાવા વગેરેને બધે પ્રબંધ તેમણે જે કર્યો હતે.. કે. બે અઢી વાગ્યા આસપાસની બસ પકડયા સિવાય ચાલે તેમ ૧૯૩૦ માં જ્યારે દેશભરમાં સત્યાગ્રહની અને સવિનય ભંગની લડત શરૂ થઈ ત્યારે આ મોરામાં પણ તે આન્દોલનના પડઘા પડયા * આગળ ચાલ્ય; બધા સાથે જોડાઈ ગયે. અરલા આવ્યુ. હતા. એ દિવસોમાં રાષ્ટ્રધ્વજને લગતા સત્યાગ્રહમાં શાન્તિભાઈ, • : '. આખો પ્રવાસ દરમિયાન જાગેશ્વરથી આરતેલા સુધી આવતાં અમને જોડાયા અને ગુરખા મીલીટરીએ તેમની મંડળી ઉપર લાઠીચાર્જ કર્યો. ' સૌથી વધારે ગરમી લાગી. બસ-જયાં અટકતી હતી ત્યાં એક .. તેના પરિણામે તેમના બે હાડકાં ભાંગી ગયાં. પછી તો તેઓ આ ચા પાણી અને પરચુરણ, અનાજ વગેરે, વેચવાની દુકાન હતી. * • કૈલસની યાત્રાએ જઈ આવ્યા. ૧૯૪૨ ના ઐતિહાસિક આદેલન - તેના ઉપર એક કામચલાઉ માળીયું હતું. દુકાનદારની રજાથી , દરમિયાન તેઓ બે વાર જેલમાં ગયા અને એક વાર તેમને ફાંસીની ' શિક્ષા થતી થતી રહી ગઈ. ' - ' અમે આ માળીયા ઉપર ચઢીને બેઠા. બહાર ગરમી લાગતી હતી, આમેરા અને નૈનીતાલ જીલ્લાના પહાડી પ્રદેશમાં રચનાત્મક : પણ અહિં છાપરા નીચે અમે એક માળ ઉપર બેઠા હતા ત્યાં કાર્યની જમાવટ કરવા પાછળ. તેમણે આજ સુધી પિતાની સવું . ' આ કંડા પવનની મધુર લહરિઓ ચાલી આવતી હતી અને અમારા ' શકિત ખચી છે. ચનીદામાં તેમણે ગાંધી આશ્રમની સ્થાપના કરી છે શ્રમનું શમન કરતી હતી. અહિં બેઠાં બેઠાં સામે જે વિસ્તીણ ત્યાં એક મોટું ઔદ્યોગક કેન્દ્ર ઉભું કર્યું, અને આ પ્રવૃતિનું પ્રદેશનું દર્શન થતું હતું તેની ભવ્યતા કોઈ જુદા જ પ્રકારની તેમણે વર્ષો સુધી સંચાલન કર્યું. એવી જ રીતે તેમણે બીજી અનેક હતી. ગણ્ય ન ગણાય એવા ગિરિશિખરોની હારમાળા, જાણે કે સંસ્થાઓ ઉભી કરવામાં ખાસ કરીને સરલાદેવી કે જેમના વિષે. ., કેઈિ વિપુલ સૈન્ય ઢગલાબંધ તંબુઓને પડાવ નાંખ્ય ન હોય આગળ ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેમને લક્ષ્મી આશ્રમ શરૂ એવી વિલક્ષણ અને ચિત્તાકર્ષક દીસતી હતી. આમ અહિ અમારે કરવામાં તેમણે ખૂબ ૧દત કરી છે. તેઓ આ પહાડી પ્રદેશમાં સતત 'દોઢેક કલાક પસાર કર. પ, કારણ કે બસ આવવામાં આવી હુમતા રહ્યા છે અને આજ સુધીમાં તેમચે લગભગ ૧૫૦૦૦ માઇલને - થઈ હતી. આખરી બસ આવી, તેમાં બેઠા, પનવનૌલાના ડાક પૈદલ પ્રવાસ ખેડે છે. આ બધા ત્યાગ અને તપશ્ચર્યામાં તેમજ બંગલામાં મૂકેલો સામાન, પનવનૌલા આવ્યું ત્યારે ત્યાંથી નીચે રચનાત્મક પ્રવૃત્તિઓના સંચાલનમાં તેનાં પત્ની ભકિતબહેને તેમને એક એકસરખો સાથ આપ્યો છે. પતિ જેટલા જ તેઓ ભાવનાશાળી છે લઈ આવ્યા અને બસ ઉપર ચડાળે; નજીકની હોટેલમાં ચા અને શ્રમશીલ છે. તેમને એક મોટી ઉમરને દીકરો છે જે હાલ પાણી પીધાં, સાકર જેવાં મીઠાં અને મોટા કદનાં ખુમાની અહિં * મળતાં હંતાં તે ઠીક પ્રમાણમાં ખરીધાં અને આંખે રસ્તે ખાતાં ચાટર એકાઉન્ટન્ટનું મુંબઈમાં રહીને ભણે છે. તેને અલ્ગોરા, તા ગમતું નથી. આમને મુંબઈ આવે તે ચેન પડતું નથી..આ 3, '. ખાતાં સાંજને વખતે અમે આમેરા પહોંચી ગયા. . . . . . . છેલ્લાં ૩૭ વર્ષથી તેમને અખંડ કર્મચાગ ચાલી રહ્યો છે. * * * * : , , , શ્રી. શાન્તિલાલ ત્રિવેદી આજે તેમની ૬૦ વર્ષ લગભગ ઉમ્મર થયા આવી છે. હવે શરીર ઘસાઈ , - બસમાંથી ઉતર્યા અને નજીક આવેલા ગાંધી આશ્રમ ઉપર ગયું છે અને કામ આપવાની ના પાડે છે, એમ છતાં તેમની પ્રવૃતિ , જેમને મળવાની હું કેટલાક દિવસથી આતુરતા સેવતો હતો તે ચાલુ છે. આજે તેમનું ધ્યાન ભૂદાન આન્દોલન અને સર્વોદય : શાન્તિલાલ ત્રિવેદીને ભેટ થઈ ગયું. તેઓ બેરીનાગથી ગઈ કાલે વિચારના પ્રચાર પાછળ વિષેશતઃ કેન્દ્રિત બન્યું છે. ' , , અહિં એવી ગયા હતા, આખા દિવસના રખડપટને થાક અને , અમે આમેરા રહ્યા તે દરમિયાન આ શાન્તિભાઈ તથા ','' રસ્તાની લાગેલી ધુળને લીધે વિકળ દેખાતા એવા અમે એ વખતે ભકિતબહેનને ત્રણ ચાર વાર મળવાનું બન્યું હતું. મુકતેશ્વરમાં તેમની સાથે વધારે વાત કરવાની સ્થિતિમાં નહોતા. સવારે મળ- અમે જેમને મળ્યા હતા તે જયન્તીબહેનનાં માતુશ્રી અહિં રહેતાં : વાનું નકકી કરીને છુટા પડયા. રામકૃષ્ણધામ પહોંચ્યા અને નહાઈ હતાં. તેમને મળવાનું અમને મન હતું. શાન્તિભાઈ અમને ધોઈને સ્વસ્થ બન્યા. રાત્રે આરામ કર્યો અને સવારે તાજા તેમના નિવાસસ્થાને લઈ ગયાં હતાં. જયન્તીબહેનનાં માતુશ્રીને થઈ ગયા. મળતાં અમને વિશેષ આનંદ તે એટલા માટે થયો કે જો કે આ .: ', ': ' બીજે દિવસે શાન્તિભાઈ મળવા આવ્યા. તેમની સાથે દેશની તેઓ મૂળ આલ્મોરાના વતની છે, પણ પિતાના પતિ સાથે તેમણે - આજની પરિસ્થિતિ, સરકારી તંત્રને સડે, આગેવાનોને મૂઢ અને ઘણાં વર્ષો કાઠિયાવાડમાં ગાળેલાં. કાઠિયાવાડ છેડયાને પણ વર્ષો * વિકળ બનાવતી સત્તાભૂખ, ગાંધીજીને આપણે સાવ ભૂલી ગયા થયાં એમ છતાં આજે પણ તેઓ સરળપણે ગુજરાતીમાં–કાઠિયા- ર : 4 હોઈએ એ આપણો-પ્રજાને નિકટ જીવનવ્યવહાર આવી અનેક વાડી ગુજરાતીમાં-વાતે કર્યો જતા હતા. પહાડમાં વસતાં અને તે બાબતે વિષે જાણે કે એકમેકને લાંબા વખતથી ઓળખતા ન. આ બાજુનાં મૂળ વતની વયોવૃધ્ધ સંનારીને આમ આપણા : ' હોઈએ એવી નિકટતાથી અમે વાત કરી અને કેઈ સુહૃદને મળ્યા વતનની તળપદી ભાષા બોલતાં સાંભળીએ ત્યારે આપણને જેટલાં આનંદ અનુભવ્યા. વિસ્મય તેમ જ આનંદની લાગણી થઈ આવે એ તદ્દન સ્વાભાવિક છે. "" આ શાન્તિભાઈ મૂળ સૌરાષ્ટ્ર-રાજકોટના રહેવાસી છે. સત્યનારાયણહાટને સંન્યાસી - ૧૯૨૧ માં અસહગના આદેલનથી પ્રભાવિત બનીને તેમણે આભેરાના અમારા નિવાસનો આજે છેલ્લે દિવસ-હતે. ''' , * અભ્યાસ છોડી દીધું હતું, અને સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. બીજે દિવસે (એટલે કે આઠમી જુને રવિવાર) સવારે દસ વાગ્યે ' '' આ વખતે તેમની ઉમર ૧૭ વર્ષની હતી. આશ્રમમાં ત્રણ વર્ષ અહિથી અમારે મુંબઈ તરફ જવા માટે વિદાય થવાનું હતું. ' વ્યતીત કર્યા બાદ તેમને ગાંધીજીએ બારડોલીના સ્વરાજ્ય આશ્રમમાં સવારમાં વખતસર ઉઠયાં. અમે જ્યાં ઉતર્યા હતા ત્યાંથી થોડે દૂર ' . મેકલ્યા હતા. ત્યાંથી વળી ભાવનગર પાસે આવેલ મઢડા ખાતે નીચાણમાં–અમે જે પર્વતવિભાગ ઉપર હતા તેના જાણે કે , - શ્રી. શિવજી દેવશીએ શરૂ કરેલી ઉદ્યોગશાળામાં ગાંધીજીની આજ્ઞાથી છેડા ઉપર-એક મંદિર હતું. જેવી રીતે . જમીનને છેડે બને ' તેઓ એક કાર્યકર તરીકે જોડાયા હતા અને ત્રણ વર્ષ સુધી કામ બાજુએથી લંબાતે લંબાતે અને ટુંકે, થતો જતો દરિયાના કર્યું હતું. ૧૯૨૮ માં ગાંધીજીએ હિમાલયમાં અભૈરા ખાતે * પેટાળમાં લાંબે સુધી જાય તેને “ભૂશિર’ કહે છે તેમ પર્વતમાં. ' રચનાત્મક કાર્યોની જમાવટ કરવા માટે જવાને તેમને આદેશ પણ ઘણી વખત એમ બને છે કે નીચે ઉંડી ખીણ હોય અને જ આપ્યો. અહિ” તેમણે એક વર્ષ પસાર કર્યું" એવામાં-૧૦ની પર્વતની બે બાજુ સંકોચાતી સંકોચાતી એક ઠેકાણે મળી જાય સાલમાં- જુન માસમાં ગાંધીજી આભેરા આવ્યા, ત્યાંથી રાણીખેત, અને ઉપર જણાવ્યું તેમ એક પ્રકારની ભૂશિરને ઘાટ ધારણ તાડીત અને કૌસાની ગયા અને ત્યાં ૧૦ દિવસ રહીને. અના- કરે, એવા એ સ્થળ ઉપર આવેલું આ મંદિર અમારૂં સતત... * * * Page #118 -------------------------------------------------------------------------- ________________ (10 ધ્યાન ખેચતું હતું. મદિર પણ ગોળાકાર હતુ ૫ને સફેદ ચુના અને ગેરૂઆ રંગથી રંગાયલુ હોઇને સવિશેષ આકષ ક લાગતુ હતું. એ મદિર અને ત્યાંથી દેખાતુ દૃષ્ય ' જોઇ આવીએ એમ ધારીને અમે સવારના સાડા સાત વાગ્યા લગભગ ઉપડયા. ૫ દર વીશ મીનીટમાં અમે ત્યાં પહોંચ્યા. તે મંદિર અથવા તેના સન્યાસીના માઁ જેવી દેખાતી જગ્યાનું નામ ‘સત્યનારાયણ હાર્ટ' છે એમ પ્રવેશદ્વાર આગળના પાટિયા ઉપરથી માલુમ પડયુ.. અમે અંદર દાખલ થયાં અનેથેડા પગથિયાં ચઢીને મંદિર સામે આવીને ઉભા રહ્યા. નીચે એક બે નાની ઓરડી હતી, ત્યાં કામ કરનારા માણસે રહેતા હોય એમ લાગ્યું, ખીજા કોઈ માણસે દેખાયા નહિ. મદિરનાં બારણાં બંધ હતાં. મદિર ફરતી ઓસરીની એક બાજુએ .. કાઇ સંન્યાસી જેવે। દેખાતા યુવાન યોગિક આસન કરતા હાય એમ લાગ્યુ.. અમે તેને પૂછ્યું કે “અમારે મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા છે, તે આપ મંદિર ઉઘાડી આપશે। ?” તેણે જવાબ આપ્યા કે મંદિરમાં ભગવાનનાં દશ નન્સ સમય સવારના દશ વાગ્યાના છે, તે પહેલાં થઇ શકતા નથી” એ જવાબ સાંભળીને અમે મ ંદિરની ફરતાફરવા લાગ્યા અને આસપાસના ભવ્ય દૃષ્યને આનંદપૂર્વક નિહાળવા લાગ્યા. એવામાં એ સંન્યાસીએ અમને પૂછ્યું' કે 'આપે નીચેં પાટિયું છે તે ખરાખર જોયુ' નથી લાગતુ. તેમાં અહિંનાં નિયમે લખ્યા છે. અમારા નિયમ મુજબ કોઈ અતિ ઉધાડા માથે ફરી શકતી નથી.” મેં જવાબ આપ્યો કે એ અમારા ખ્યાલમાં નહાતુ, તમારા નિયમનેા અજાણતાં ભંગ કરવા માટે અમે દિલગીર છીએ” એમ કહીને મારી પત્નીને તથા બહેન મેનાને માથું ઢાંકવા મે સૂચના કરી. કીયી પાછે તે સન્યાસીએ મને પડકાર્યાં અને કહ્યું કે આપે અમારા બીજા નિયમના ભંગ કર્યાં છે. અહિં જે કાઇ આવે તેણે સૌથી પહેલા અમારા ઇષ્ટ દેવતાને નમન કરવું જોઇએ, વળી અમારે નિયમ છે કે અહિં સવારના દશ વાગ્યા પહેલાં બહારના કોઇ લેાકાએ આવવું નહિ, કારણ કે સાધુ સન્યાસી લેકના ધ્યાન ભજનમાં ખલેલ ન પડે. આ ખાંખેતના પણ તમને ખ્યાલ હોવા જોઇતા હતા.” આ સાંભળીને મારા મીજાજ ગયે. અને તેને મેં જણાવ્યું કે આપની આ વિચિત્ર વાત સાંભળીને મને ભારે આશ્રમ થાય છે અને તમે સન્યાસી છે કે કાણુ તે બાબતને મને પ્રશ્ન થાય . અહિં આવતાં વેંત મે આપને કહ્યુ કે અમારે ભગવાનનાં દર્શન કરવા છે તે બની શકે તે બારણાં ખાલી આપે અને તેના જવાબમાં મને આપ જણાવે છે કે દર્શન દશ વાગ્યા પહેલાં શકય નથી. હવે હું આપને પૂઠ્ઠુ છું કે “અમારે નમન કાને કરવાં ? આ બંધ બારણા જેના ઉપર તાળુ લગાડવામાં આવ્યું છે તેને નમન કરીએ ? બીજુ આ નહેર મંદિર છે, મંદિરના દર્શીનના અમુક સમય હાય એ સમજી શકું છું, પણ દશન સમય પહેલાં અહિં કાઇએ આવવું નહિ એવા નિયમ કે પ્રતિબંધ હાઇ શકે જ નહિ. વળી અમારા આવવાથી કાઇના ધ્યાન ભજનમાં ભંગ થવાના પ્રશ્ન જ નથી. કારણ કે અહિં કાઈ ધ્યાન ભજન કરતુ હાય એમ દેખાતુ જ નથી. વળી આપ જોઇ શકા છે કે અમે બહાર ગામથી આવેલા પ્રવાસીએ છીએ. કુતુહલ વૃત્તિથી આ બાજી આવી ચડયા છીએ. તે અમે કયાંથી આવ્યા ? શું કરીએ છીએ ? કયાં જશે ? પાણી લાવું ?–આવી સામાન્ય સભ્યતા તે બાજુએ રહી અને અમારી સામે આ નિયમ અને તે નિયમ ધર્યા કરા છે તેની આપને શરમ નથી આવતી ? અમે અહિં કાઈ ખાટાં ઇરાદાથી કે તમારા ઇષ્ટ દેવતાનું અપમાન કરવાના આશયથી. આવ્યા નથી એ આપ ખરાબર જોઇ શકે! છે, એમ છતાં આવી તે ડાઇથી આપને વતા જોઇને અમને ભારે આશ્ચર્ય અને દુઃખ થાય છે" આ સાંભળીને તે સંન્યાસી જરા ઝંખવાણા પડી ગયા અને ખેલ્યા કે “આપ કહા છે તે બરાબંર છે. આપનુ અપમાન કરવાને મારા કાઇ. આશય નથી. વળી આપ તે યુઝ' જેવા છે. હું તેા આપની પાસે બચ્ચું' કહેવાઉ, પણ 'અમે। સન્યાસીઓના ધ્યાન ભજનમાં ભગ ન પડે તે માટે અમારા જે નિયમ હોય તે તે પળવા જ જોઇએ.' પ્રબુદ્ધ જીવન મુંબઇ જૈને - તા. ૧-૬-૧૯ એમ કહીને પાતાનાં બાકી રહેલાં આસન પૂરાં કરવામાં તે લાગી ગયે. અમે તેની વર્તણુકથી નાખુશ થઈને ત્યાંથી પાછાં ફર્યાં પાછળથી અમને ખબર પડી કે તે જગ્યાના મહત્ત જુવાન ખરી મૂકીને મરી ગયેલા. તેની સાથે ઘર માંડયા જેવુ શરૂ કરીને પેલે જુવાન સંન્યાસી જગ્યાને કબજો જમાવીને ત્યાં બેસી ગયેા છે. આ પણ અમારા માટે જંદિ ન ભુલાય એવા ખનાવ બની ગયે1. નિવાસસ્થાને પહોંચ્યા બાદ ન્હાઇ ધાઇ પરવારીને અમે શાન્તિભાઈને તેમના ઘેર મળવા માટે બહાર નીકળી પડયા. તે માલ રોડ ઉપરથી નીચાણુના ભાગમાં બાર રૂપિયાના ભાડાની એક ડબલ રૂમમાં રહે છે. ગરીબીને અને સાદાઇને વરેલા અનેક કાય કર્તાઓનુ જીવન આજે જ્યારે આપણે ઊંચે ને ઊંચે ચતુ` જોઇએ છીએ ત્યારે આ દંપતીનુ જીવન એનુ એ જ આજે પણ એકસરખું સાદું, ગરીબીને વરેલુ ટકી રહ્યુ છે. આ જોઇને તેમના વિષેના અમારા આદરમાં વૃધ્ધિ થઇ. કલાકેક ખેડા, તેમણે ચા ખીસ્કીટ વડે અમારૂં આતિથ્ય કર્યું. તેમના સૌહાદ થી અમારૂ ચિત્ત ખૂબ પ્રભાવિત બન્યું. જાગેશ્વરથી આવ્યા પછી બીજે દિવસે બપારના અમારી ઇચ્છા બીનસર જવાની અને ત્યાંરાત રોકાઇને ખીજે દિવસે સવારના ભાગમાં આહ્મારા પાછા આવવાની હતી પણ તે માટે વાહનની, કેટલાય પ્રયત્ન કરવા છતાં, જોગેવા થઈન શકી, અને અમારા પ્રોગ્રામમાં નૈનીતાલથી નીકળ્યા ત્યારથી વિચારી રાખેલ બીનસરને અમારે પડતુ મૂકવુ પડયુ. બીનસર આમારાથી ૧૩ માઇલ દૂર ૭૯૧૭ ફીટની ઊંચાઇએ આવેલુ' એટલે કે કૌસાનીથી ૨૦૦૦ ફીટ વધારે ઉંચુ એક સુરમ્ય સ્થળ છે અને ત્યાંથી પણ હિમપાની શિખરમાળનુ કૌસાની કરતાં પ્રમાણમાં વધારે નજીકથી બહુ સ્પષ્ટ અને ભબ્ધ દન થાય છે.. વાહનના અભાવે એ પડતુ મૂકવુ પડયુ તેનુ મનમાં દુ:ખ રહી ગયું. જાગેશ્વરથી આવ્યા પછીના દિવસે આકાશમાં વાદળાએ ઘેરા બાલ્યા હતા અને મધ્યાહન સમયે ખૂબ ગાજવીજ અને ગડગડાટ સાથે સારે વરસાદ પડયા હતા. આજ સુધી ગરમી ગરમી એમ અહિ'ની આબેહવા સામે અમારી ફરિયાદ ચાલુ હતી. આજે વરસાદ પડવાથી બધે ખૂબ ઠંડક થઇ ગઈ, અને નૈનીતાલ કૌસાની જેવું અહિંનું હવામાન બની ગયું. કાસારદેવી બીજે દિવસે અપેારે અહિંથી ચાર માઇલ દૂર અને લગભગ ૧૫૦૦ ફીટથી વધારે ઉંચાણમાં આવેલ કાસારદેવી જવાનુ અમે નક્કી કર્યુ હતુ. ત્યાં અમારે રામકૃષ્ણધામના સ્ટેશન વેગનમાં બેસીને જવાનું હતું. પણ એ જ સમયે એક દિશાએ વાદળાની જમાવટ થઇ રહી હતી અને આછી આછી મેધગજના સંભળાતી . હતી. વરસાદ આવવાને પૂરા સંભવ હતા. તેથી જવુ કે ન જવુ એની વિમાસણ ચાલતી હતી. પણ અહિંના નિવાસના. આ આજે છેલ્લો દિવસ હતા. આજે ન જવાય તે. પછી એ રહી જ જાય. - વરસાદ આવવાને હાય તે! ભલે આવે, અમે તે નિશ્ચય કરીને ઉપડયા. આમેરાની સામેના ભાગમાં આવેલ વિશાળ પર્વતના છેડાના શિખર ઉપર આ કાસારદેવી એટલે કે પાર્વતીનુ દિર હતુ. રસ્તે બહુ જ ખરાબ હતા. આમથી તેમ વળાંક લેતી અને ખાણ ખડિયાવાળી સડક અમારા સ્ટેશન વેગનને પડકારતી હતી. આ પડકારનો સામને કરતુ` સ્ટેશન વેગન કાસારદેવી સમીપ પાણાએક કલાકમાં પહેાંચી ગયું. અહિંથી પહાડની ટાચ ઉપર પહાંચવા માટે થાડુ'ક ઉંચે ચઢવાનુ હતુ. ઉપર પહોંચ્યા, કાસારદેવીના મદિરમાં દાખલ થયા. પથ્થરની શિલાઓ વચ્ચે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ કાસારદેવીની મૂર્તિનાં દર્શન કર્યાં. અને કરંતી પ્રદક્ષિણા કરી. અહિંથી ચારે બાજુએ પથરાયલા વિરાટકાય હિમાલયનાં અદ્ભુત દર્શન થતાં હતાં. ઉત્તર બાજુએ આકાશ સ્વચ્છ હોય ત્યારે હિમપ તેમનાં દન શકય અનતાં હતાં. કાસારદેવીના મંદિરની બાજુએ જરા ઉંચે ચઢીને એક બીજા મંદિરમાં મહાદેવનાં અમે દન કર્યાં. આસપાસના દૃશ્યથી અમારૂં ચિત્ત ખૂબ પ્રભાવિત થયું. પણ અહિં અમને વધારે રોકાવુ મન તે ધણું થાય તેા પણ-પરવડે તેમ નહાતું. માથે આકાશમાં વાદળની ઘટા છવાઇ રહી હતી. સાંજ પહેલાં અમારે અમારા નિવાસસ્થળે પહોંચી જવું જ જોઇએ. . અને તે પહેલાં અમારે બીજી પણ એક રોકાણ હતુ . (અપૂર્ણ) પરમાનંદ વરજી કાપડિયા, ૪૫–૪૭,ધનજી 'સ્ટીટૂ મુંબઇ૩, મુદ્રસ્થાન - ચંદ્રે પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુખઇ ૨. ટે. ન. ૨૯૩૦૩ । યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ Page #119 -------------------------------------------------------------------------- ________________ EAST રજીસ્ટર્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ.. ૪ : ( “પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ ' , વર્ષ ૨૧ : અંક ૪. બુદ્ધ જીવત' TIT* T મુંબઈ જુન ૧૬, ૧૯૫૯, મંગળવાર * શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ' - " આફ્રિકા માટે સીલિંગ ૮ છુટક નકલ : નવા પૈસા રવાના શાહ શા આલાલ ઝાઝા આne ate age we see તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા = stress site see test news આ જ વેદમાં ભારતીય ધર્મનો વિકાસક્રમ ' ધર્મ એ કઈ પરંપરાગત વાડે નથી પણ માનવી મનના ગ્રીસના સુરા તથા દ્રાક્ષના અધિષ્ઠાતા કાર્યોનીસીસ દેવને મળતા સ્વાભાવિક વિકાસક્રમનું પરિણામ છે. આથી આદિમાનવયુગથી આવે છે, જે દૈવી ઉન્માદ ચડાવતો. એમણે જોયું કે સેમપાન કે હું જેમ જેમ માનવમનને વિકાસ થતો રહે છે, તેમ તેમ ધર્મનું અભામિ કે સમાધિની દશા આપે છે. ત્યારે જન્મસિદ્ધ શકિત : સ્વરૂપ પણ રોજ વિકસતું રહ્યું છે. આદિમાન કાળથી આપણે કરતાં વધારે મોટું કામ કરવાની પ્રેરણા જાગે છે. એથી સેમમાં છે તે કેવી રીતે પ્રગતિ સાધી એનો ઇતિહાસ આપણી પાસે નથી. એમને દેવી અંશ દેખાતે, જેથી એ સ્થિતિને એમણે દેવપદ. એમ છતાં, પણ વેદાદિ ધર્મશાસ્ત્રમાં જળવાયેલી છે તથા આપેલું. તેને કાઢવાના સાધને ખાંડણિયે સાંબેલું વિ. પવિત્ર ' વેદના રચનાકાળ પછી ક્રમે ક્રમે કરી પ્રગતિઓ થઈ એનો ઇતિ- મનાય છે. ટુંકમાં વેદયુગમાં શારીરિક કેફને આત્માની મસ્તી હાસ આપણને વેદોમાંથી સારા પ્રમાણમાં મળી આવે છે, જે માની લેવાનો ભ્રમ પ્રવર્તતા હતા. આમ શરૂમાં આ નિસગ. ઉપરથી વિદ્વાનો વિકાસને ક્રમિક ઇતિહાસ ગવવા સમર્થ પૂજક હોઈ નિસર્ગની ઘટનાઓને એમણે દેવરૂપ આપેલું, પણ બન્યા છે. આ હવે આગળ જતાં નિસર્ગ પૂજાને ધમ બદલાયેલી પરિસ્થિતિ , * આદિમાનવકાળથી આરંભી આપણે કેવી રીતે પ્રગતિ પ્રમાણે વિકાસ પામી માનવરૂપધારી દેવપૂજા તરફ ઢળે છે.. પણ સાધી એનો કંઇક ઇતિહાસ એ આદિ–ગુફાવાસી માનવીઓએ એ પહેલાં સૃષ્ટિના ભૌતિક નિયમોનું એમને ભાત થાય છે. સૃષ્ટિ- * . . અણઘડ રીતે એમાં દોરેલા ચિત્રો બનાવેલા હથિયાર તથા પ્રાચીન વિજ્ઞાનનું એમનું જ્ઞાન આગળ વધ્યું હોય છે, એથી" સૂર્યચંદ્રના સાહિત્યમાં સંધરાયેલી ને ઉપરથી જાણી શકાય છે. એ કાળને ઉદયસ્તિ, દિવસ-રાત, તથા ઋતુચક્રના વારાફેરા જઈ આ વિશ્વ માનવી કુદરતનો અદ્ભૂત ચમત્કારોથી ભયભીત બનતો અને એની કેઇ એકકસ નિયમને આધારે ચાલે છે એવી કલ્પના એમને ' ' ચાલક કોઈ વિશિષ્ટ શકિત કે દેવ છે એમ માની એની દયાયાચના સૂઝી આવે છે. આ નિયમને “ઋત” કહેવામાં આવે છે. “તને અને પ્રાર્થના કરતો, તથા પિતાથી શકિતશાળી અથવા જેનું રહસ્ય અક્ષરાર્થ છે “વસ્તુમાત્રને નિયતક્રમ” ઋતની કલ્પના સૂચવે છે કે ન સમજાય એવી વસ્તુને ય નમતા. આ પ્રકારની યાયાચના અને જગતમાં નિયમ અથવા કાયદાની અણુ અને ન્યાયનું સામ્રાજય :પ્રાર્થના એ ધર્મનું આદિ સ્વરૂપ હતું. ભારતીય આર્યો તરીકે પ્રવર્તે છે. એથી વિશ્વની દરેક વસ્તુ એ ઋતના સિધ્ધાન્તને જ ! આપણે આ દેશમાં આવ્યા ત્યારે આપણે આ પ્રાથમિક અવસ્થા અનુસરે છે. આપણી ઇન્દ્રિય વડે અનુભવ થાય છે તે જગત એ. પસાર કરી ઠીક ઠીક પ્રગતિ સાધી હતી. પણું પાછળથી આપણે ઋતને પડછાય છે અને એ પરિવર્તનના વમળમાં અવ્યય ને " કેવી રીતે વિકાસ સાધવા માં એ વિશે તેની સાથે ઉપરથી અવિકારી રહેનારૂં શાશ્વત સત્ય તે મૃત જ છે. સૃષ્ટિનું સર્જન રાધાકધણન જેવા પંડિતે વેદની વિચારધારા’માં વિદેને જે ઈતિ- થતાં પહેલાં પણ વ્યકત હસ્તીમાં હતું એમ વેદને ઋષિઓ માને છે, ' , હાસ રજુ કર્યો છે, એને આધારે આપણે કહી શકીએ છીએ કે - જગતની સદા બદલાતી ઘટમાળમાં એ અનશ્વર ઋતના જ વિવિધ રૂપનું દર્શન થાય છે. એટલે ઋતને સર્વને પિતા કહે છે, - આર્યો જ્યારે આ દેશમાં આવેલા ત્યારે તેઓ પોતાની સાથે વિષ્ણુને પણ તને ગર્ભ કહે છે. શાશ્વત અને અવિકારી , કેટલીક કલ્પનાઓ અને માન્યતાઓ લાવેલા. એ યુગ નવસર્જનને સત વિષેની જે ગૂઢ કલ્પના પાછળથી ખીલેલી તેના પ્રથમ ચિન્હો * હતું, જેથી એમને કાબે ફુરતા અને એ લાગણીઓ ઉભરાઈને અહીં દેખાય છે. અવિચળ નિયમ એજ સત્ છે. જગતમાં જે.' ગાનરૂપે વહેતી.' એ યુગમાં યજ્ઞોનું નામનિશાન નહોતું. ફકત કંઇ દૃષ્ટિગોચર કે ઇન્દ્રિયગોચર છે તે તે અરિધર આભાસ છે. મેઢેથી ગાઈને જ દેવની ઉપાસના કરવામાં આવતી. યજ્ઞની સંત તત્ત્વ એક અખંડ ને અવિકારી છે. આમ છતની કલ્પનામાં ક૯પના પાછળથી આવી ને ખીલી હતી. આપણે ભૌતિક સૃષ્ટિના એક અવિચળ નિયમને દેવપેદ આપેલું . શરૂમાં કેટલાક ભાવનાપ્રિય માગુએ આકાશનું સૌંદર્ય જોઈએ છીએ. પાછળથી શેધાયેલે અને ખીલેલે કમને મહાઅને પૃથ્વીના આશ્ચર્યોનું જ મનન કર્યા કર્યું. એમાંથી કાવ્ય સિધ્ધાન્ત એ સતની કલ્પનાનું જ પરિણામ છે. પણ ત્યાર પછી રચીને એમણે પિતાના સંગીતપ્રિય આત્માને બોજ હળવો કર્યો. એમ મનાવા લાગે છે કે આ વિશ્વતંત્ર એ કોઈ એક સર્વશ્રેષ્ઠ , પરિણામે નિસર્ગની ભૌતિક ઘટનાઓ દેવરૂપ પામી. એમાંથી દેવની ઈચ્છા પ્રમાણે જ ચાલે છે. કારણ કે એ સિવાય આર્યોના ધી આકાશ), વરૂણ (પાણી), ઉષા અને મિત્ર (સૂર્ય) વિ. ભાવુક હૃદયને કેવળ જડ નિયમની ઉપાસના સંતોષ આપી શકે હિંદી-ઈરાની દેવો ઉદ્દભવ્યા હતા. અગ્નિની શોધ પછી એનું તેમ નહોતી. આથી વરૂણને. એ ઋતના રક્ષકે માની એને માનવમહત્ત્વ વધ્યું હશે. પાછળથી પૂજન્ય-વરસાદ-માટે દેવ મના. રૂપધારી દેવપદ આપવામાં આવે છે. બીજી બાજુ આર્ય-અનાય વાયુને પણું પાછળથી ઉંચું દેવપદ આપવામાં આવ્યું છે. પણ વચ્ચે સંઘર્ષ રોજબરોજ તીવ્ર બનતો હોઈ સમાજનું રક્ષણ - તેમાં ય મનુષ્યને ઉન્માદ ચડાવનાર અને અમૃતતત્વ દેનાર સમરસ કરનારા માનવે પણ પૂજવા લાગ્યા હતા, અને પાછળથી એ ! પણું દેવ બની પૂજાય છે. સમ એ અવસ્તાના હમદેવને અને દેવપદને પામતા હતા. ઋદમાં વરૂણ-મિત્રને આ અસુર દરેક કરંટ બનr : Page #120 -------------------------------------------------------------------------- ________________ .:: "[, ; ' '' '' , - ': ' ' , ' , ' ' ' . . , , ***,* * * * * **sts ', ' ' પ્ર બુ દ્ધ છ વન • તા. ૧૬-૬-પ૦ કહેલા છે, તેમજ વરૂણ-સવિતાને પણ બીજે ઠેકાણે અસુર કહ્યા . એમ છતાં વેદના સૂકતના કાવ્યમાં જીવન પ્રત્યે જોવાની જે દ્રષ્ટિ છે. ઇન્દ્રાદિ દેવો તો ગામઠી-રખડુ અર્ધજંગલી પ્રજાના દેવ હોય છે તે બેધપ્રદ છે. ' છે. તેમ લાગે છે. છતાં દેવોએ અસુરોને હાંકી કાઢયા હતા તે પણ એ ઉત્થાનકાળમાં દરેક વસ્તુ વિષે શંકા કરવાની વૃત્તિ ' ' . ઉપરના અસરાને આર્યોએ અપનાની લીધા હતા, એટલું જ નહીં ઘણીવાર જોર કરતી દેખાય છે એથી. . ' પણ, 4.તે પાછળથી વેદને સૌથી લોકપ્રિય દેવ બન્યા હતા. માની લેવાને બદલે ઉંડા ઉતરીને તેનું રહસ્ય જાણવાની વૃત્તિ ' એથી જણાય છે કે એ આના પક્ષમાં રહી એમનો રક્ષક પેદા થાય છે. પરિણામ એ આવે છે કે નાની નાની વસ્તુઓમાંથી I બેન્યો હશે ને એથી જ અનાર્યોના દુશ્મન તરીકે આર્યોએ એને પેદા થયેલા, ભારતની ભૂમિ પર વિકાસ પામેલા તથા આદિવાસીએ પિતાના યુદ્ધદેવનું રૂપ આપ્યું હશે. ઋગ્લેદકાળમાં ઇન્દ્રને એક અને દ્રવિડે પાસેથી અપનાવેલા–દે હવે અસ્ત પામે છે ને છે. બીજો દુશ્મન હતો, તે શ્રીકૃષ્ણ. તે કૃષ્ણ નામના લે કે વીર એમની જગ્યાએ તત્ત્વચિંતનનાં ગૂઢાર ઉઘડવા લાગે છે. ઈશ્વર - પુરૂષ હતા. સદની એક ઋચામાં કહ્યું છે કે વેગવાન કૃષ્ણ દશ પણ મનુષ્યના જેવો જ રૂપગુણવાળે હોઈ માણસના મનને હવે હજાર યોદ્ધાઓ સાથે અંશુમતી (યમુના ) ના કિનારા પર રહેતા તૃપ્ત નથી કરી શકત. એથી એ ચિંતનના પરિણામે વેદના હતે, જેની સેનાને આર્યોના હિત માટે ઇન્દ્ર નાશ કર્યો હતે. ઋષિને અદ્વૈત-બ્રહ્મની કલ્પના ઉઠે છે, જો કે એનું સ્વરૂપ કૃષ્ણપૂજાના સંપ્રદાયને અંતે આ કથા આપણા માટે કામની છે. ઓજના જગની જેમ સુસ્પષ્ટ અસંદિગ્ધ નહોતું. એથી જેને મન ? ' પાછળના પુરાણોએ પણ ઇંદ્ર અને કૃષ્ણના યુધ્ધનું વર્ણન કર્યું હાડકા નથી એવા સરવે હાડકાવાળા સત્તને પેદા કર્યું એ વેળા ક છે. સંભવ છે કે કૃષ્ણ એ વેદકાળની ગોપ જાતિ-જેના - જો ય પ્રથમં સામાનમ્ એ પ્રથમ જન્મનારને કેણે જોયે ' પર ઇન્દ્ર વિજય મેળવેલે તેને દેવ હશે. પણું તેણે પિતાની હતે ?” એવો પ્રશ્ન પૂછાય છે. છતાં પ્રજાના છેક બાલ્યકાળમાં ગુમાવેલી પ્રતિષ્ઠા ભગવદગીતાના સમયમાં ઘણે અંશે પાછી જે અણુધડ ને અધકચરી તથા આધ્યાત્મિક ઝંખનાઓ હતી મેળવી લીધી. અને કષ્ણ તે જ ભાગવત સંપ્રદાયને વાસુદેવ અને ' એન વાંખ એ એનું ઝાંખુ એવું સ્વરૂપ અહીં પ્રગટી ઉઠે છે; જેમાંથી પાછળના યરપ અkl: વૈષ્ણવ સંપ્રદાયનો વિષ્ણુ એવી માન્યતા પ્રચંલત થવાથી કૃષ્ણ ધર્મો વિકાસ પામ્યા છે. એથી એમ કહી શકાય કે વેદકાળ એ તેનું અગાઉનું સ્થાન ફરી પ્રાપ્ત કરી લીધું છે. આપણા આજના ધર્મ-તત્ત્વજ્ઞાન અને સામાજીક પ્રણાલિકાઓને આમ પ્રકૃતિના જડ તત્તે તથા એ બધામાં પ્રવર્તતા ઉદયકાળ હતો. ઋત’ના નિયમને છોડી આર્યો માનવરૂપધારી દે સર્જવા વેદના, સૂકો અથવા મંત્રો કંઇ પણ અલૌકિક દૃષ્ટિ વડે લાગ્યા હતા. દેના આ સર્જનકાળમાં કેક દેને હટાવવા નહીં પણ કેવળ શુદ્ધ તર્કની મદદથી જ જગતની ગૂઢતાઓને પડતા, અન્ય કેકને એમને સ્થાને સ્થાપવા પડતા તે કઈ વાર ખુલાસે આપવાનો પ્રયત્ન કરે છે. એટલે અંશે એમાં તત્ત્વએક દેવ મુખ્ય દેવ બનતે તે બીજે સમયે એનું સ્થાન વળી ચિન્તનને અંશ છે. એ ચિન્તનને પરિણામે ઋગ્યેદના ઋષિને બીજો લઈ લે. કયારેક અનાર્યોના દેવો પણુ આયરૂપ પામી ઇશ્વરે કોઈ પરતત્વમાંથી સૃષ્ટિ સરજી છે એવી એકેશ્વરવાદની ' ' પૂજતા. રૂદ્ર-મહાદેવ એ અનાર્યોના દેવ હતા. આમ માનવરૂપધારી કલ્પના સૂઝેલી, પણ પાછળથી એ ચિન્તનમાં પ્રગતિ કરતાં ઈશ્વરે દે સજાતા અને બદલાતા. પણ એ ક્રિયા અધવચથી અટકી પિતાના સ્વરૂપમાંથી જ સૃષ્ટિ સરજી છે એવી અદ્વૈતવાદની કલ્પના પડે છે, જેથી એ મનુષ્યરૂ૫ દેવપદ અણુધડ દશામાં જ રહી ગયું ઉઠી આવી છે, જે કલ્પનાના વિકાસમાંથી વર્તમાન ભારતીય છે.. માણસ જેવા જ રાગ દ્વેષ, લડાઈ, ઉત્સવ, સુરાપાન, નુત્ય વિ. વૈદિક ધર્મોના ભિન્ન ભિન્ન પ્રવાહ વહેતા થયા છે અને વિકસ્યા છે તેઓ કરે છે. અગ્નિ-બહપતિ પુરોહિત બને છે, જ્યારે ઇન્દ્ર- આમ ભય, લાલચ અને અજ્ઞાનમાંથી ઉદ્ભવેલ ધમ | મરૂત યુધ્ધદેવને પાઠ ભજવે છે. માણસ જેવી નબળાઈ તેમનામાં શ્રધ્ધા ભાવના અને ઉપાસના-ભક્તિના પુટોથી પરિપુષ્ટ થતો થતો . , પણ હોય છે. ખુશામતથી તેઓ રીઝે છે તે કયારેક ક્રોધમાં અનેક કલ્પના પ્રદેશોને વટાવી ત–બુદ્ધિ અને હદયના બળે આવી જ્યભીત પણ કરી મૂકે છે. આમ એમની જ વધી છેવટે બ્રહ્મ અને અદ્વૈતવાદની ક૯૫ના સુધી પહોંચે છે. પણ હજુ પડવાથી તેમજ એમની અંદર બખેડા પેદા થવાથી એમના ગુણ એ બાલ્યકાળમાં છે, કારણ કે પિતાને સૂઝેલા સત્ય સામે એ અને લાગણીઓ રૂપી નિરાકાર દેવ-દેવીઓની સ્થાપનાને વેગ મળ્યો “ો વ પ્રથમેં શાયમાનમ્ –ો વે–પ્રથમ ઉત્પન્ન થનારને કોણે ને એથી ઉપાસના કરવાનું પણ કંઇક સહેલું થઈ ગયું. પણ જો હશે ? અને એ કોણ જાણે છે ? એવી શંકા પણ હજી એથી ચિત્તનું સમાધાન થતુ નડી જેથી એ બધા દેવ વચ્ચે કરે છે. કારણ કે એને એની ઝાંખી થઈ છે પણ એનું પ્રતિપાદન શાંતિ સ્થાપવા એકાદ દેવને વારાફરતી શ્રેષ્ઠ પદ આપવામાં કરવા જેટલું સ્પષ્ટ દર્શન થયું નહીં હોય ! અનુભવદ્વારા આવતું. પણ છેવટે એમાંથી એ બધાને એકસૂત્રે બાંધવા ઈશ્વરની એનું સ્પષ્ટ દર્શન કરવાનું કાર્ય તે પાછળના ઉપનિષદોએ કલ્પના આવી, જે કલ્પનાએ એ બધાને ઈશ્વરના જ રૂપે માની એમની વચ્ચે કલહ મિટાવી દીધું છે. મોટે ભાગે આજના ભારતીય ધર્મો વેદના જ વિચારેનું આમ નિસર્ગ, દેવરૂપ પામેલી ભૌતિક ઘટનાઓ, ઋતને સુસ્પષ્ટ અને વિકસિત સ્વરૂપ છે. એમ છતાં ઘણી બાબતમાં નિયમ, આકાશી તથા માનવી દે તથા ગુણના નિરાકાર સ્વરૂપે આપણે એ વિચારથી જુદા પડી સ્વતંત્ર વિકાસ પણ સાથે છે. આમ માનવહૃદયમાં ભાવનારૂપે વિકસતે ધર્મ છેવટે 'ઇશ્વરની એથી એ કાળના લોકોમાં યજ્ઞો, વર્ણાશ્રમ, તપ, પુનર્જન્મ, ખજ સુધી પહોંચે. અને એને રીઝવવા ઉપાસનાએ સમર્પણની કર્મવાદ, મૂર્તિપૂજા, શ્રાધ્ધવિધિ, નીતિ નિયમો, સદાચાર, પાપ| ભાવના કેળવી, જેમાંથી યજ્ઞયાગની પ્રથા ઊભી થઈ. એ પ્રથાને પુણ્ય તથા મરણોત્તર જીવન વિંધે કેવી કલપનાઓ પ્રવર્તતી હતી કારણે જે કે દેવે એકસૂત્રે બંધાયા હતાં, છતાં એમનું મહત્ત્વ તેમજ એ બાબતમાં એમના કેવા આચારવિચાર હતા તે આપણે હું , ફરી વિચારવાનું જરૂરી બનતું હતું. આમછતાં આર્ય-અનાર્યો ' હવે આગળ જોઈશું અને તે ઉપરથી વેદકાળના લેકેના મનને ' ' કે સ્વાભાવિક વિકાસ ચાલતો હતો એ જાણીશું. વચ્ચેને ઝંઝાવાત શમી ગયા પછી જે દેવ પૂજાતા હતા એમને " વિષે આ શંકા કરવા લાગ્યા, ને એથી એ ગૂઢતા વિષે ચિંતન 3. રાધાકૃષ્ણનના વેદવિચારધારા’ના આધારે કરતા થયા હતા. જો કે ફિલ્મફીના અંકૂર ને દેખા દે છે, (અપૂર્ણ) : સંકલિતકરનાર રતિલાલ મફાભાઈ શાહ Page #121 -------------------------------------------------------------------------- ________________ * * * * તા, ૧૬-૬-૫૮ * દુનિયાની પુનર્રચના : એક ચિન્તન ' (ગતાંકથી ચાલુ) હવે આપણે કુટુંબસસ્થાને વિચાર કરીએ. જે લેકેનું તર્ક કે બુદ્ધિ પર નથી, પણ હજારો વરસના જીવનાનુભવ લેહી એક છે અથવા યૌનસંબંધ દ્વારા જેઓ એકબીજાનાં ઉપર એ બંધાઈ છે. એ ન્યાત કેમ તેડાય એને રસ્તો શોધી જીવનમાં ઓતપ્રેત થાય છે, તે બધાંનું એક કુટુંબ ગણાય છે. કાઢવા જોઈએ. ' . સામાન્ય ભાષામાં એને લેહીને સંબંધ કહે છે. એ કુદરતી સંબંધ ન્યાત નાબૂદ કરતાં પહેલાં ન્યાત ન્યાત વચ્ચેને ઉચ્ચનીચ એટલે ઉત્કટ હોય છે કે એને લગભગ આધ્યાત્મિક સંબંધ કહી ભવિ દૂર કરવા જોઇએ. કેળવણી, આર્થિક ઉન્નતિ, સામાજિક * * શકાય, આ કૌટુંબિક સંબંધ માનવજાતના ઈતિહાસમાં પ્રારંભથી જ , માતા અને આતરતાય વિવાહ-આ બધા ઉપાયો એક સાથે છે, અને એ કાયમ રહેવાને છે. * અજમાવ્યા પછી જ ન્યાતની પકડ ઢીલી થાય તે થાય. , અને છતાં મનુષ્યસંગઠન માટે આટલી જ ઉત્કટતાના બીજા ન્યાત હોવાને કારણે વ્યકિતાને અને સમુદાયને જે લાભ '' સંબંધ ઉત્પન્ન કરી શકાય. અને તેમાંથી પણ આટલે જ થાય છે તે બીજી રીતે પણ મળી શકે એવો અનુભવ થયા પછી ' સ્થાયી લાભ મેળવી શકાય. જે લોકોનાં જીવનના આદશ બધી જ માણસ ન્યાતનું બેધન જતું કરવા તૈયાર થશે. ' ' . . રીતે પરસ્પરાનુકુલ છે, અને જેઓ એ કારણે એકબીજા પ્રત્યે “ન્યાત ન્યાત ને ઓળખે છે' એ કહેવતમાં જ્ઞાતિબંધનનું', છે ' પ્રેમ અને આદર કેળવી શકાય છે, એવા લેકે આશ્રમો સ્થાપીને રહસ્ય આવી જાય છે. માણસ સત્ય, ન્યાય, માણસાઈ, રાષ્ટ્રહિત : " એકત્ર રહેતા આવ્યા છે. આપણી ન્યાત પણ એ રીતે, કુટુંબ બધાને તિલાંજલી આપી ન્યાતવાળાને પક્ષ તાણવા તૈયાર થાય , છે. સંસ્થાની જ વિશાળ આવૃત્તિ છે. યુગધમ કહે છે કે એને વિરાટ છે, કેમ કે એને વિશ્વાસ છે કે કટોકટીને પ્રસંગે મારી ન્યાત- રૂપ આપીને તમામ માનવાને એકજાત કરવાના દિવસે પણ વાળા જ મને એ જ જાતની સેવા આપશે. પરસ્પર સ્વાર્થ : : નજીકના ભવિષ્યમાં આવશે. લેહીને સંબંધ જે અધ્યાત્મની સાચવવાનો વીમે-એનું નામ તે ન્યાત. એક જણે કહ્યું છે, કેટિએ પહોંચી શકે તે આધ્યાત્મિક સંબંધ પણ લેહીના સંબંધ There are no friends, only accomplices. જેટલે જ અથવા એથી યે વધારે ઉત્કટ થઈ શકે છે. અને (દુનિયામાં મિત્ર છે જ કયાં? હાય છે તે સ્વાર્થના સાથી અથવા ' આજની દુનિયા જોતાં લેહીને સંબંધ ઝપાટાભેર છીછરે થતા ભેરૂ હોય છે). આવા ભેરૂ જ્યારે અપેક્ષા - ભંગ કરે છે ત્યારે એને જાય છે, અને પરસ્પર હિતને અને ભાવનાને, સંબંધ વધારે ભેદૂ અથવા દગાબાજ કહે છે. ' મહત્વ પકડતા જાય છે. તેથી જેમ જેમ માણસમાં માણસાઈ . | માણસની નીતિમત્તા સુધરે, પક્ષપાત અને પૂર્વગ્રહમાંથી વધતી જાય, રાગદ્વેષ આદિ વિકારો ઓછા થતા જાય અને વ્યક્તિ એ ઉમરે અને આખા સમાજની ન્યાયનિષ્ઠા ઉપર વિશ્વાસ રાખતા ત્વની છીછરી કલ્પના ઓસરતી જોય, તેમ તેમ, જેને આશ્રમ થાય, ત્યારે જ ન્યાતનું જોર ઓછું થશે. ' જીવન કહી શકાય એવું વિરાટ સામુહિક જીવન સ્વાભાવિક થતું જ્યારથી આપણા દેશમાં આપણે અખિલ ભારતીય રાષ્ટ્રીયજશે. કૌટુંબિક જીવને માણસજાતને એના વિકાસમાં અત્યાર સુધી તાને ભાવ મજબૂત કરવા મથીએ છીએ ત્યારથી ખ્યાતિનિષ્ઠા સુંદર સાથ આપ્યો. હવે એમાંથી ઉગરી જવાના દિવસે આવવા જેવી સંકુચિત નિષ્ઠાને દોષ આપણે ઓળખતા થયા છીએ અને એ દેષ તે સમાજમાંથી કાઢી જ નાખે છે, એવા નિર્ણય . • લાગ્યા છે. એ ઓળખે જ છુટકે. કૌટુંબિક જીવન પક્ષીઓ ઉપર આવ્યા છીએ. જે આપણે તટસ્થ થઈને શાન્તપણે વિચાર . જેટલું અને સામુહિક જીવન સહકારની ક્ષમતા જેટલું, એ નિયમ કરીશું તે દુનિયામાં ફેલાયેલી રાષ્ટ્રનિષ્ઠા અને આપણી જાંતિસ્વીકાર્યો હોય તે ઉછરતી પેઢીને વિકાસ ઉત્તમમાં ઉત્તમ થશે એમ લાગે છે. ' નિષ્ઠા-એમાં ઝાઝો તફાવત નથી. એકની વ્યાપ્તિ વધારે હોય, વંશ, કુલ અથવા ખાનદાન એ કુટુંબ કરતાં વધારે બીના આછી, પણ સ્વરૂપમાં બને સરખા જ છે. My: " 'વ્યાપક સંગઠન હતું. મધ્યકાલીન જીવનમાં એનું મહત્ત્વ ધાણું ' countryright or wrong-ન્યાય હાય કે, અન્યાય, હું હતું. આજે પણ કેટલાક ખાનદાનોમાં કુટુંબનું અભિમાન ચારિત્ર્ય તે મારા દેશનું જ તાણવાન-એ, એ રાષ્ટ્રીયતાનું નાનું સ્વરૂપ છે. - - કરતાં પણ વધારે અસર કરે છે, અને તેથી સામાજિક જીવનમાં દુનિયાની પુનરચનામાં રાષ્ટ્રીયતાને પણ ફેરવિચાર કરવો જ પડ એનું મહત્વ અસાધારણ હોય છે. રઘુઝુત્ર રતિ સા ની સાચી વાને. રાષ્ટ્રીયતાનું સ્વરૂપ કેવું છેરી છે અને રેગચાળાની પેઠે A પ્રારંજ ના ૪૬ વન ન નાચી કે એ વચન આને ઉત્તમ નમૂને એ આખી દુનિયામાં કેમ ફેલાઈ છે એને તાદશ ખ્યાલ રવીન્દ્ર છે. આવા સમિાનને હવે પછી વંશની કલ્પના સાથે જોડી નાથે “રાષ્ટ્રીયતા” નામના પિતાના નિબંધમાં આપે છે. . ' દેવું મુશ્કેલ થવાનું છે. અને જ્યાં આપણે ઉચ્ચનીચ ભાવ દૂર દુનિયાના મોટા રાષ્ટ્ર વચ્ચે જે જીવલેણ હરિફાઈ ચાલે કરવા માગીએ છીએ, પછાત કેમ અને ઉચ્ચ કેમે વચ્ચે છે, અને એમની એકબીજા સાથેની દોસ્તી ક્ષણજીવી થતી જાય વિવાહ થાય એમ ઇચ્છીએ છીએ અને ભિન્નધની વચ્ચે, ધર્માન્તરે છે, અને નાનાં રાષ્ટ્ર અસહાય અથવા 'આશ્રિત થતા જાય છે, વિના લગ્ન થાય એવી ભલામણ કરીએ છીએ, ત્યાં ખાનદાનનાં એ બધું જોતાં રાષ્ટ્રીયતા દુનિયામાં હવે ઝાઝી ટકશે એમ લાગતું , " અભિમાનને પિષણ આપવું આપણને પિસાય નહીં. નથી. રાષ્ટ્ર એ એકમ્ નથી પર્યાપ્ત નીવ, નથી હિતકર. મેંઝી• ન્યાતને વિચાર કરો હેલે નથી. ન્યાત એ સંસ્થા જુની નીએ એ એકમના જેટલાં ગુણગાન ગાયાં તેને લાયકે એ ' થઈ છે, કાલગ્રસ્ત છે, એને દફનાવવી જ જોઈએ. આમ જોર નીવડ નથી. હવે એ જ ગુણગાન એક સંસ્કૃતિના અને ideology જોરથી કહેવાથી ન્યાત ટૂટવાની નથી. ન્યાતની જીવટ લગભગ અથવાં વિચારધારાના થવા લાગ્યા છે. એ એકમ વધારે ઉપદેહ અને પ્રાણુના સંબંધ જેટલી જ મજબૂત છે. એને આધાર યોગી અને તૃપ્તિદાયક નીવડશે એમ લાગે છે, જો કે એમાં પણ * કુટુંબસંસ્થાને વ્યાપક કર્યા પછી જે એમાં, પરસ્પર માણસજાત હવે ઝાઝા દિવસ પડાવ નાખી રહી ન શકે. એ એકમ પ્રેમની પ્રેરણાને લીધે ત્યાગનું તત્ત્વ અને અધ્યાત્મ તત્વ ન આવે પણ, માનવતાના વિકાસની દૃષ્ટિએ, અ૫ અને અધુરો જ નીવતે એ આશ્રમ બનવાને બદલે હોટેલ કે સૈનિકની છાવણી જેવી હવાનેઅંતે અનુભવથી ડાહ્યા થઈને આપણે જુનું ઋષિવચન " વસ્તુ બનશે જેમાં સંગવડે સચવાય પણ માણસાઈનું તત્વ યાદ કરવાના, નાવે મુવમતિ | અશ્વમ્ તત્ કુલમ્ વો હૈ , મૂળીયા ને પકડી શકે भूमा तन् सुखम् ॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ 1 ૨૮૦ રાષ્ટ્ર એ એકમ જ રાજકીય અને ભૌતિક સામર્થ્ય ના દ્યોતક `થયા છે. પેાતાની સ્વતંત્રતા. જે સાચવી શકે તે જ રાષ્ટ્રએ પ્રબુધ્ધ જીવન આજની સાચી વ્યાખ્યા છે. અને એ રમત તેારાજ બદલાતી જાય છે. નાનાં રાષ્ટ્રની દશા તે પ્રતિષ્ઠા બન્ને ધ્યામંણી થઇ છે. એ રાષ્ટ્રો હવે ઝાઝા ટકવાનાં નથી, સિવાય કે મોટા રાષ્ટ્રો પોતાની મોટાઈ સાચવવાને અસમર્થ નીવડે અને પછી દુનિયામાં બધે જ નાનાં નાનાં રાષ્ટ્રા કરીવાર ખદબદતાં રહે. આ સ્થિતિ પણ ન જ આવે એમ નથી. પણ જો માનવતા જોર પકડે અને માણસનું ચારિત્ર્ય ઊંચુ' ઉઠે । રાજદ્વારી. આદર્શો જ એગળી જાય અને માણસજાત માનવકલ્યાણ સાધવાના પુરૂષામાં મશગૂલ થાય, જો બધા દેશમાં, બધા રાષ્ટ્રોમાં અને બંધી જ વિચારધારાઓમાં પાંચ દસ, પાંચ દસ મહાપુરૂષો અને મહાત્મા પાર્ક તે આખી દુનિયાનું રૂપ ફરી જશે અને માણસજાતને સત્યયુગની ઝાંખી જોવાને મળશે. પણ સૌથી કઠણ સવાલ છે ધેાળા, કાળી, પીળી અને . ધવણી મહાજાતિઓના કે મહાવ`શના સધ ના. પ્રાચીનકાળમાં આ ભેદ એટલો આકરો ન હતા. આજે પણુ આખી દુનિયામાં ફેલાયેલી ઘેાળી પ્રજાએ જ આ સવાલને આટલે આકા કર્યાં છે, એ ધાઈ કાઢવાનું કામ એ પ્રજાએ જ કરવું રહ્યુ નહી તે દુનિયાની તમામ રંગીન પ્રજા એક થઇને આ ધાળી પ્રજાને ઠેકાણે પાડશે. બીજો. રસ્તા દેખાતા નથી. દુનિયાની પુનરચનાનુ મેાંટામાં મોટુ કામ આ જ છે. અમેરિકાના નીચેા લકાએ અને તેમના જ સગાસ``ધી-આફ્રિકાના કાળા લેકમે એ ખીડુ ઉઠાવ્યું જ છે. પ્રથમ સહચાર, ત્યાર પછી સહકાર, અને અ`તે સહજીવન સુધી આ વાત જવાની જ. ' માણસહૃદય બધે એક જ છે. માણસનું જીવન તપ્રેત થવા માટે જ સરજાયેલુ છે. ચામડીનેા રંગ અને વાળના વળાંક માણુસને ક્યાં સુધી અલગ અલગ રાખી શકે ? તા. ૧૬-૬-પ૯ : રીતે પણ ભાષા, સાહિત્ય અને સસ્કૃતિ વચ્ચેની દીવાલા ટૂટતી જાય છે, અળગાપણુ ભૂસાતું જાય છે, જાગૃતિ સાથે આદાનપ્રદાન વધે છે, હવે દરેક પ્રજાએ બહુભાષી થયે જ છુટકો છે. આપણે! સવાલ અંગ્રેજીને હાંકી કમ કાઢીએ એ નથી, પણ અ ંગ્રેજી સાથે ખીજી કઈ ભાષાએ આપણે શીખવી જોઇએ, એ છે. અને આપણી હિંદી ભાષા દુનિયામાં પ્રતિષ્ઠા પામે એવુ આદરપાત્ર સાહિત્ય આપણે કેમ તૈયાર કરીએ એ આજના આપણા મુખ્ય સવાલ છે, દુનિયાની પુનઃરચનાની સફળતા માટે દરેક પ્રજાએ બહુભાષી થયે જ છૂટકો. ' એક જ ભાષા ખેાલનારા લેાકેા સ્હેજે. પ્રાત થઈ શકે છે. બીજી રીતે કહીએ તે જે લેકને કૅ સમાન્તેને જીવનસાફલ્ય માટે અરસપરસ તત્રેાત થવું જ પડે છે એ લેાકાને એકબીજાની ભાષા સમજવી જ પડે છે, અને મતે એક ભાષા ઉપર પણ આવવુ' પડે છે. એ પ્રક્રિયા ઠીક ઠીક વખત લે છે. પણ ક્રાઇ પણ સમાજ એ પ્રક્રિયામાંથી ખેંચી શકતા નથી. ગૂજરાતી ભાષા એના ઉત્તમ નમૂના છે. સૂરતી, ચરાત્તરી, સેરઠી–એવી શૈલીએ ઝંપાટાભેર ગૌણ થતી જાય છે. પારસી ગૂજરાતી પણ પોતાનુ અકણાપણું ખાતા જાય છે. રાજસ્થાની, માળવી, સિ ંધી, કચ્છી અને મરાઠી, ઢાંકણી વગેરે ભાષાનુ આદાનપ્રદાન ગૂજરાતી સાથે ઇતિહાસકાળથી થતું આવ્યું છે. અને એમાંથી જ આજની ગૂજરાતીએ પેાતાનું રૂપ ખીલવ્યું છે. એ ગૂજરાતી ઉપર અંગ્રે જીની અસર કેટલી જબરદસ્ત છે એ આપણે, એ જ વાતાવરણમાં હોવાથી, સમજી શકતા નથી, છેલ્લા દસ-પંદર વરસમાં ગુજરાતીએ બંગાળીના સકારા પણ ઠીક ઠીક ઝીલ્યા છે. ધરની અંદર આ જે પ્રક્રિયા આપણે જોઇએ છીએ, એ જ આખી દુનિયામાં પણ ચાલતી જોઈ શકાય છે, અ ંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ ભાષાની અસર તળે આખી દુનિયા આવેલી, કે આવતી દેખાય છે. આફ્રિકામાં અંગ્રેજી અને ફ્રેન્ચ, દક્ષિણ અમેરિકામાં સ્પેનિશ, ચીન દેશમાં અંગ્રેજી અને રશિયન પેાતાની છાપ પાડતી જ જાય છે. જે જે પ્રજાનુ જીવન સમથ અને છે. તે તે પ્રજાની ભાષા વિશ્વના દરબારમાં પ્રતિષ્ઠા પામે છે. આપણે સ્વતંત્ર થયાને માંડ દસ વરસ થયા, એટલામાં ચીન, જાપાન ઈંતાલી અને રશિયાના વિશ્વવિદ્યાલયેામાં હિંદીનુ અધ્યયન શરૂ થયું જ છે, એ બહુધમી દુનિયામાં ધર્માંના ઝગડા ટાળવા હોય તે ધર્મોનું કાસળ જ કાઢી નાંખવું જોઇએ એ ઈલાજ રશિયાએ સૂચવ્યેા છે. બાકીની દુનિયા આવી આકરી રીતે ખેલતી નથી, પણ લેકનાં જીવનમાંથી જૂની ઢબની ધનિષ્ઠા ઓગળી ગઈ જ છે, અને જે રહી છે તે, તે તે ધમના સારામાં સારો ભાગ એમ પણ ન કહેવાય. જે વહેમ, પૂČમહે અને સંકુચિતતા હજી ટૂટયાં નથી તે, તે તે પ્રજાને ચોંટયા જ છે. એમાંથી માણસોત સમૃદ્ધ થઈ નથી. ફક્ત અકળાય છે, અને પરસ્પર શકાને અને ગેરસમજને પોષે છે. એના કરતા ભારતીય વૃત્તિ સ્વીકારીને જો દુનિયાના લેકે બધા ધર્માંના આદરપૂર્ણાંક અભ્યાસ કરે અને બધાને આત્મીયતાથી આવકારે ! પરસ્પર સંધષ ટળી, સોંપર્ક વધશે, અને એ રીતે દરેક ધનુ અકણાપણ ધસાઈ જશે. જેમ નદીના પથરાએ ગાળઞટાળ થયા છતાં પેાતાના આકારનુ અમુક વૈશિષ્ટ્ય સાચવી રાખે છે, એવી જ રીતે સવ ધૂમ -સમભાવથી ગાળમટેાળ થયેલા ધર્મોમાં એમની પોતપોતાની સુગંધી કાયમ રહેશે અને એમનુ વૈશિષ્ટય જે કાયમ રહેશે. તે દુનિયાને પેષક જ નીવડશે; આમ થતાં ધર્માં ગૌણ થશે અને ધાર્મિકતાની સુગંધ બધે ફેલાશે. બૌધમ તા મહાયાન પથ એકલા ગૌતમ બુદ્ધ ને નહીં પણ અનાદિકાળથી થયેલા બંધા યુદ્ધોને નમે છે અને સ્વીકારે છે. આપણા જ્ઞાનમાગી અને ભકિતમાગી લેકા કોઇ વિશિષ્ટ સંતની નહી પણ સભ સંતનકી જ્ય’પાકારે છે. સ`તામાં બધા મહાત્માઓ, ઇશ્વરપુત્રા, નખીએ અને ધમ સસ્થાપા આવી જવા જોઇએ. એક તે માન્ય કરવા અને બીજાને અમાન્ય, એ બધાને મોકલનાર ઈશ્વરનું અપમાન ગણાય. શંકરાચાયે પણ કહેલુ કે ગમે તે દેવતાની પૂજા કરો, પણ એમની સાથે બીજા ચારને મૂકીને પંચાયતનું પૂજા કરો.' એ જ પરપરા આગળ ચલાવી ગાંધીજીએ આજના જમાનાને સ– ધમ –સમભાવ સૂચવ્યેા. એની જ નવી આવૃત્તિ સબંધ-મમભાવ’ છે. એ ભાવ આવ્યા એટલે દરેક ધ તું અકુણાપણુ' ધસાઇ જવાનું જ. માણસજાતનું એક કુટુંબ થયા પછી બધી જમીન બધાંની, બંધા અધિકાર અધાંના, બધા ધમ સવની, બંધી સંસ્કૃતિએ એકબીજામાં આતપ્રેત થવાની જ, બધા વંશા, મહાવશે। અને મહાજાતિઓ-races-મળીને એક પરિવાર ગણાવાના. જે બધાનુ થશે તે મારૂ થશે. હું અનાથ, બહિષ્કૃત નથી' એ જાતને વિશ્વાસ પછાતમાં પછાત માણસમાં પણ ઉંગરશે અને એની સાથે એનુ પછાતપણુ` પણ મટી જશે. પછી તે। આપણે ભગવાનની સ્તુતિ કરતાં, છેલ્લે કહીશું. सर्व समाप्नोषि ततोसि सर्व ભગવાનનું નામ સત્તમ, સર્વેશ્વર અથવા ટૂંકામાં— સર્વે એ જ રહેશે. સમાપ્ત કાકા કાલેલકર Page #123 -------------------------------------------------------------------------- ________________ * * - ' જ તા. ૧૬-૬-૫૯ કહાની છે, *' કડક - * કુર્માચળની પરિકમ્મા, ૧૫. ' ( ( ગતાંકથી ચાલુ ) . ' લામા અનાગરિક ગોવિન્દ અને લી ગાતમી ગોવિન્દ ધર્મનું સ્વરૂપ, બૌદ્ધ ધર્મગુરૂઓની સંસ્થા, બ્રહ્મચારી અને ગૃહસ્થા--- ' ' અહિં નજીકમાં વસતા એક લામાદંપતીને , મળવા અમે શ્રમી લામાઓની રહેણીકરણીને તફાવત, તેમનું પોતાનું સંશોધન- ઇરછતા હતા. બૌદ્ધ ધમ બે મોટા સંપ્રદાયમાં વહેંચાઈ ગયું છે. કાર્ય–આવી કેટલીક બાબતો વિષે અમારી પ્રત્તરી ચાલી. એક મહાયાન અને બીજો હીનયાન. સીલન બાજુ પ્રચલિત છે તે બૌદ્ધધર્મી લામાને આટલા નજીકથી કદિ પણ જોયેલ નહિ. તેથી હીનયાન સંપ્રદાય. બમ તથા ટીબેટ બાજુ પ્રચલિત છે તે મહાયાન તેમની જીવનપદ્ધતિ વિષે મને બહુ કૌતુક હતું. જે ઓરડામાં અમે બેઠા સંપ્રદાય. લામા એટલે બૌદ્ધ સાધુ અથવા ધર્મગુરૂ, આ બાજુના હતા તેને ચિત્ર, મૂતિઓ, તેમજ કાંઈક જુદી જ ઢબના ફરનીચરથી : લામાઓ બે પ્રકારના હોય છે, એક બ્રહ્મચારી અને બીજા ગૃહસ્થાશ્રમી. સજજ કરવામાં આવ્યાં હતા. બન્ને લામાદંપતી કલાકાર હોઇને આ લામા ગોવિન્દ ગૃહસ્થાશ્રમી હતા. આ લામાયુગલ સંબંધે, અમને એરંડાને શણુંગાર-ચંના–સુચિપૂર્ણ હોય એ સ્વાભાવિક છે. મને - મુંબઈ પ્રદેશના મજુર પ્રધાન શાંતિલાલ શાહ નૈનીતાલમાં મળેલા ત્યારે મૂર્તિઓ અને ચિત્રોમાં રસ હોવાથી એરડામાં ફરવા લાગે અને તેમની પાસેથી–અમે પહેલી જ વાર જાણેલું કે “કાસારદેવી ઉપર શોભા શણગાર નિહાળવા લાગ્યું. ભી તે ઉપર લટકાવેલાં કેટલાંક એક લામાયુગલ રહે છે અને તેમાંના લામા અનાગારિક ગેવિન્દ ચિત્રો જોયાં. ફરતો ફરતો પ્રવેશદ્વારની બરોબર સામેની દિવાલના'', - જેને પરણેલ છે તે મુંબઈના એક પારસી બહેન છે અને તે મધ્ય ભાગમાં એક નાના દેવધર જેવી માંડ હતી તે તરફ ભારી.. - તથા મેના શાતિનિકેતનમાં સાથે રહેલાં હેઇન મેનાને તે જાણે નજર ગઈ, અહિં એક લંબચોરસ ટેબલ ઉપર નાના કદનું ચેરસ : ' છે.” આ બાબતને વધારે વિચાર કરતાં અમને ખ્યાલ આવ્યે હુલે ગાઠવ્યું હતું અને તે ઉપર ભગવાન બુધની એક નાની કે એના જ્યારે શાન્તિનિકેતનમાં સરખી પણ અત્યન્ત ભાવવાહી : ભણતી હતી ત્યારે રતિ પીટીટ લાવણ્યમયી મૂતિ હતી. બાજુએ. એ નામનાં મુંબઇના જાણીતા તેમ જ નીચે બીજી નાની નાની : ૪ પીટીટ કુટુંબનાં એક બહેન શાન્તિ મૂતિઓ અને પ્રશાભના હતાં. • , નિકેતનમાં રહેતાં હતાં અને તે જ સૌથી નીચે મધ્યમાં 'ગોઠવેલી . આ ગેવિંદ લામાને પરણેલાં બહેન 1. દેવદેવીની સંલગ્ન એવી એક મૂતિએ . હોવા જોઈએ. મારું ધ્યાન ખેંચ્યું. સ્ત્રી પુરૂષ " આ કારણે મેનાને તેમજ ઉભા ઉભાં અમુક રીતે ગોઠવાઇને અમને બધાને . આ લામાયુગલને. મૈથુન આચરતા હોય એવા દેવ . મળવાનું ખૂબ કુતુહલ હતું. અમારી દેવીના યુગલની આ મૂતિ હતી. . સાથે ભૂમિ હતા. તે અમને મારી સમજણ મુજબ આ L. તેમના નિવાસસ્થાન ઉપર લઈ ગયે. મૂર્તિનું શિ૯૫વિધાન નેપાળી ઢબનું - તે કાસારદેવીના મંદિરની બહુ . હતું. આવું વિચિત્ર મૂતિનિર્માણ નજીકમાં જ હતું. તેમના કોઈ તાંત્રિક યુગમાં ઉદ્ભવ પામ્યું હશે નોકર સાથે અમારા વિષે કહેણ એવું મારું અનુમાન છે. આવી. મોકલ્યું. લી ગતમી બહાર આવ્યાં. મૈથુનપરાયણ દેવદેવીની મૂતિએ મુકતેશ્વરમાં જેમ બન્યું હતું તેમ આપણા દેશના મ્યુઝીયમમાં - અહિં પણુ લી ગતમી મેનાને સોળ કદિ કદિ જોવામાં આવે છે. વર્ષના લાંબા ગાળા બાદ જોઇને કેટલાંક વર્ષો પહેલાં એક પરિચિત આશ્ચર્ય પામ્યા. બન્નેએ એકમેકને જનના સંગ્રહસ્થાનમાં આવી. ' ઓળખી કાઢયા. “અરે મેન ! તું મૂતિ મેં પહેલવહેલી જોઇ હતી.” અહિં ક્યાંથી” એમ કહીને મેનાને તે લામા અનાગારિક ગોવિન્દ એક મિત્રને ત્યાં તાજેતરમાં વળગી પડયાં. અમને બધાને તેમણે આવકાર આપ્યા અને મકા- આવી જ મૂર્તિ મારા જોવામાં આવી હતી. આવી મૂર્તિઓના નની અંદર લઇ ગયા અને મુખ્ય ઓરડામાં બેસાડયા. તેમના ઔચિત્ય—અનૌચિત્ય વિષે તેમની સાથે ચર્ચા થતાં તેમણે આવી. પતિ સાથે મેનાની અને અમારી ઓળખાણ કરાવી. તેઓ એક મૂર્તિઓનું તાત્ત્વિક interpretation-અર્થધટના--મારી સમક્ષ ગાદી ઉપર બેઠા હતા; સામે નાનું એજ પડ્યું હતું; તેમને મળવા એ રીતે રહતુ કરી હતી, કે “આ પ્રકારના નિરૂપણને આશય કોઇ અંગ્રેજ મહિલા આવ્યાં હતાં તેમની સાથે તેઓ વાત કરતા જીવ અને શિવના મિલનને અથવા તો શિવ અને શકિતના અને હતા. બેટના ધર્મગુરૂ જેવી જ તેમની આકૃતિ તેમ જ પશાક તને અથવા તે પુરૂષ અને , પ્રકૃતિના સાયુજ્યને પ્રતીકાકારે હતો. શરીર કશ હતાં. આંખે ચડ્માં પહેર્યા હતા. મેઢા ઉપર અભિવ્યકત કરવાનું છે. According to him it' .'' નાંની સરખી દાઢી ઝુલતી હતી. મુખમુદ્રામાં ગાંભીર્ય, સાત્ત્વિકતા was a symbolical expression of spiritual , અને સૌમ્યતાની છાપ પ્રતીત થતી હતી. વાણીમાં ચિન્તન અને communion. જેવી રીતે માનવીની આંખ જ્ઞાનની દ્યોતક વિદ્વત્તાનો રણકાર હતા. આ કઈ વિચક્ષણ, બહુશ્રુત શીલસંપન્ન છે, હાથ અને દ્યોતક છે, પગ ગતિના દ્યોતક છે, સ્ત્રીનાં સ્તન પુરૂષ છે: એમ તેમને જોતાં કોઇને પણ લાગે. તેમણે પણ અમને વાત્સલ્પના ઘોતક છે, હૃદય પ્રેમનું ઘોતક છે તેવી રીતે ભાવપૂર્વક આવકાર્યા. શરબત અને મીઠાઈ વડે અમારું સ્વાગત સ્ત્રીપુરુષના મથુનની સ્થળ પ્રક્રિયા સ્ત્રીપુરુષના—પ્રકૃતિ પુરૂષના- કર્યું. મેના લી ગોતમી સાથે વાતે વળગી. અજિતભાઈ અને હું આધ્યાત્મિક દૈતની દ્યોતક છે. બીજી રીતે કહીએ તે મિથુન : લામાં ગોવિંદ સાથે વાત કરવા લાગ્યા. ટીબેટમાં પ્રચલિત બૌદ્ધ ભૌતિક કક્ષા ઉપર-physical plane-ઉપર સર્જાતા એક , 11" '0" sr ? - BEST TRE '', આ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ . આ પ્ર બુદ્ધ જીવન તા. ૧૬ ૬-૫૯ સ્ત્રી અને પુરૂષના અદ્વૈત ની પ્રક્રિયા છે. એ જ પ્રક્રિયા ઉચ્ચતમ તર્કશીલતા–તેનું પરિણામ સ્થગિતતામાં, આધ્યાત્મિક અવસાનમાં હો 7 ભૂમિકા–spiritual plane-ઉપર સરંજાતા આધ્યાત્મિક અદ્વૈતનું આવે, જ્યારે જ્ઞાન વિનાને પ્રેમ, : તકશીલતા વિનાની કરૂણાE પ્રતીક છે, symbol છે. સ્ત્રી પુરૂષના શારીરિક સંબંધને તેનું પરિણામ બાહમાં, બુધિનાશમાં આવે. પણ જ્યારે બન્ને એકાન્ત જુગુપ્સાની દૃષ્ટિએ જો વિચાર એગ્ય નથી. કુદરતમાં એકમેકને વીંટળાઈને પરસ્પર વિકસતા ચાલે છે, જ્યારે મસ્તિષ્ક જે પ્રવર્તે છે તે કશું હીન કે જુગુપ્સાલાયક નથી. તે પાછળ અને હૃદયને, કરૂણ અને બુદ્ધિને ઉત્કૃષ્ટ પ્રેમ અને ગૂઢતમ ઘણી વખત ઊંડે આશય-ગૂઢ સૂચન રહેલું હોય છે. તે શોધી જ્ઞાનને સંગમ, સમન્વય થાય છે ત્યારે જ વિકાસની સાચી સીડી . કાઢવું અને તે રીતે તે પ્રક્રિયાને ઘટાવવી તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે.” પ્રાપ્ત થાય છે, અને તે દ્વારા પૂર્ણતાની પરમ કોટિએ પહોંચાય આવી, મૂર્તિ મેં પહેલી વાર જોઈ એમ નહોતું. તેમ જ છે, અપૂર તેજ વડે ઝળહળતા જ્ઞાનસૂર્યને અન્તરતમ પ્રદેશમાં આ સંબંધમાં કેવો મત પ્રવર્તે છે તેથી હું અજ્ઞાન નહોતે.. ઉદય થાય છે, ન કલ્પી ડાકાય, ન વણવી શકાય એવા આનંદને છે મારૂં કૌતુક તો એક બૌદ્ધ ધર્મગુરૂના સ્થાનકમાં આવી મૂર્તિને અનુભવ થાય છે. આ આનંદને ખ્યાલ શી રીતે આપો? આ શું સ્થાન હોઈ શકે એ પ્રશ્નને લગતું હતું. તેથી આ મૂર્તિ ખ્યાલ આપવા માટે સ્ત્રીપુરૂષના ભૌતિક મીલનમાં કલ્પાયેલા " તરફ તેમનું ધ્યાન ખેંચીને મેં પ્રશ્ન કર્યો કે આપના પૂજાસ્થાનમાં આનંદાતિરેકને એક પ્રતીક રૂપે આગળ ધરવામાં આવે છે. પ્રસ્તુત 1. આપે આ મૂર્તિ શા માટે રાખી છે ? તેમણે આ પ્રશ્નને વિસ્તારથી પ્રતિમામાં દર્શાવાયલા જાતીય મીલનને માત્ર આટલે જ અર્થ ' ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે “આ પ્રકારની યુગલપ્રતિમાનું અથવા તે હેતુ છે. વસ્તુતઃ આ યુગલપ્રનિમાં સ્ત્રીપુરૂષના સ્થળ નિર્માણ અને આરાધના હિન્દુતંત્રશાસ્ત્ર તેમજ બૌધ્ધ તંત્ર- મીલનને રજુ કરતી, નથી, પણ માનવજીવનની પૂર્ણાવસ્થાને શાસ્ત્રમાં કંઇ કાળથી પ્રચલિત છે. એમ છતાં હિંદુ તંત્રશાસ્ત્રમાં એટલે બુદધત્વને પ્રાપ્ત કરવા માટેની દ્વિમુખી આધ્યાત્મિક પ્રક્રિયાને આ યુગપ્રતિમાનું જે-interpretation-ખુલાસે કરવામાં રજુ કરે છે.” આવે છે તેથી બૌધ્ધ તંત્રશાસ્ત્રમાં કરવામાં આવતું inter તેમની આ વિદ્વત્તાભરી આલોચનાથી હું ખૂબ પ્રભાવિત pretation-ખુલાસે તદ્દન જ જુદા પ્રકાર છે. " બન્યો, અને પ્રસ્તુત યુગલપ્રતિમાનું મને એક નવું જ inter pretation- રહસ્ય અનાવરણ—લાયું. “હિંદુતંત્રશાસ્ત્ર પ્રમાણે શિવ અને શકિતના સંગમાંથી આ આખા વિશ્વનો પ્રાદુર્ભાવ થયે છે. તેમાં શિવ દૃષ્ટા છે, આમ અમારી વાત ચાલતી હતી. એવામાં લી ગતમી મેનાને તાતાં. હાચિત્રો બતાવતાં હતાં તે તરફ મારું ધ્યાન ગયું. 'અકર્તા છે; શકિત સમગ્ર પ્રક્રિયાનું મૂળ છે, કર્તા છે, ક્રિયાધાર તેમણે બૌદ્ધ સાહિત્યની કથાઓને નિરૂપિત કરતાં અનેક ચીત્રો ચીતર્યા - છે. આ પ્રતિમામાં જે પુરૂષ રૂપે છે તે શિવ છે, એટલે કે વિશ્વના હતાં અને તેમાંના કેટલાંક ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં એક લેખમાળાનાં. passive male principle છે–અક્રિયાત્મક પુષતત્વ છે. અને આ પ્રતિમામાં જે સ્ત્રી રૂપે છે તે વિશ્વને active female આકારમાં તે કેટલાક સમય પહેલાં છપાયાં હતાં. આ મૂળ ચિત્ર હું પણ તેમની પાસે જઈને જોવા લાગ્યા. પણ અમારા માટે principle છે. ક્રિયાત્મક સ્ત્રીતત્ત્વ છે. સાંખ્ય દર્શનમાં પ્રરૂ પાયેલ રત ડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ હતી. તેમને બતાપુરૂષ અને પ્રકૃતિનું સાયુજય એ આ શિવશકિતના સાયુજયનો જ કલ્પના પર્યાય છે. ' વવાનું ઘણું હતું અને અમારી પાસે સમયની ભારે કમીના પણ બૌદ્ધ ધર્મમાં કે બૌદ્ધ તંત્રશાસ્ત્રમાં આવા શિવશક્તિના હતી. કાશમાં વાદળને ગડગડાટ ચાલુ હતો; સાંજના સાડા | કે પુરૂષપ્રકૃતિના સાયુજયની અને તેના સગની અને તેમાંથી . પાંચ છ વાગવા આવ્યા હતા. અંધારું થાય તે પહેલાં આભૂરા ' થતા સમગ્ર વિશ્વના ઉદ્ભવની તેમ જ સંચાલનની કલ્પનાને કઈ પહોંચી જવું જરૂરી હતું. લી ગતમીએ અમને ઘણું કહ્યું કે સ્થાન નથી. હિંદુ તંત્રશાસ્ત્રમાં આવી પ્રતિમાની આરાધના દ્વારા “અહિં આવ્યા, આવ્યા અને આમ છેલ્લા દિવસે આટલે થેડે શકિતની ઉપાસના કપાયેલી છે. બૌદ્ધધર્મ શકિતલક્ષી નથી, પણ વખત લઈને કેમ આવ્યા ?” તેમને પોતાનું કામ દેખાડવાની ઘણી - જ્ઞાનલક્ષી છે. હોંશ હતી; અમને પણ તે જોવા જાણવામાં ખૂબ રસ હતો. - બૌદ્ધ તંત્રશાસ્ત્ર પ્રમાણે આવી યુગલ પ્રતિમા “પ્રજ્ઞા અને લામાં ગોવિંદના ચિત્રો તે અમે જોવા જ પામ્યા નહિં. તે એક “ઉપાયને સંગમ સૂચવે છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન. તેની અન્તિમ મોટા સંશોધક, લેખક તેમ જ ચિત્રકાર છે. મળ્યા મળ્યા અને કેટિ એટલે જેમાંથી આ વિશ્વ પાદુર્ભાવ પામ્યું છે અને જે આ કાંઇ ન જોયુંએવી અતૃપ્તિ સાથે તેમનાથી અમે છુટા પડ્યા. } : વિશ્વથી પર છે, અને જેને બૌદ્ધ પરિભાષામાં ‘શૂન્યતા’ શબ્દથી લી ગતમી જ્યાં અમારૂં સ્ટેશન વેગન ઉભું હતું ત્યાં સુધી [ ઓળખવામાં આવે છે તે શૂન્યતાની પ્રતિપત્તિ-સાક્ષાત્કાર. આ અમને વળાવવા આવ્યાં; છોકરાઓને ચોકલેટ અને પીપરમીટ આ સ્થિતિને “પ્રજ્ઞા પારમિતા’ની સ્થિતિ તરીકે બૌધ્ધ પરિભાષામાં આપી. તેઓ તે ગુજરાતીમાં જ વાત કરતા હતા. તેમનું શરીર * ઓળખવામાં આવે છે. તેનો અર્થ પારને પામેલી પ્રજ્ઞા–ઉત્કૃષ્ટતાની ભરેલું અને ગૌરવણું હતું. મોઢા ઉપર સ્વતંત્ર વ્યકિતત્વની છાપ કેટિએ પહોંચેલી પ્રજ્ઞા.' હતી. અવાજ મોટો હતો. તેમની રીતભાતમાં એક પ્રકારની અને બીજું તત્વ “ઉપાય.’ ઉપાય એટલે પ્રેમ અને ખુમારી હતી. તેમને પોશાક ટીબેટન સ્ત્રીના પોશાકને બહુ મળતું કરૂણારૂપી સાધન. આ વડે જ પ્રજ્ઞાની સિદ્ધિ શકય બને છે. હતા. કાળે લાંબે ઝબો અને કડે રેશમની દેરડી બાંધેલી. કાપેલા ઉપરની યુગલપ્રતિમામાં જે નારી છે તે પ્રજ્ઞાનું પ્રતીક છે અથવા કાળા વાળ; આંખો ચમકતી અને મેટું ભરેલું. ડે. વીન્ઝ નામના તે passive female principle છે-અક્રિયાત્મક સ્ત્રીતત્ત્વ એક અમેરિકને આ બાજુ વસાહત ઉભી કરવા માટે કાસારદેવી છે. અક્રિયાત્મક એટલા માટે કે જ્ઞાનપ્રાપ્તિમાં કશું કરવાપણું હતું તેમ જ અન્યત્ર મોટા પ્રમાણમાં જમીન લીધેલી. અને તેમાંથી નથી, માત્ર પ્રત્યક્ષનું જાણવાપણું જ હોય છે. અને ઉપરની કાસારદેવીની એસ્ટેટ તેણે લામા ગેવિંદને ભેટ આપી. ગોવિંદ તે યુગલપ્રતિમામાં જે પુરૂષ છે તે ઉપાયનું પ્રતીક છે અથવા તે પિતાના વાચન લેખન સંશોધનમાં પડેલા છે. એટલે આખી activedynamie-male principle છે-ક્રિયાત્મક પુરૂષ- કાસારદેવી એસ્ટેટ સંભળવાનું કામ લી ગતમીને માથે છે. એ આ તત્વ છે. ક્રિયાત્મક એટલા માટે પ્રેમ કરૂણારૂપ ઉપાયમાં હંમેશાં નાની સરખી એસ્ટેટની જાણે કે તે હાકેમ ન હોય એ તેમને ક્રિયાકારિત્વ રહેલું છે. - રૂઆબ હતા.' , “આ બનેને સતત વિકાસ એ જ પૂર્ણ ત્વપ્રાપ્તિ તરફ આ બન્નેની આજ સુધીની જીવનકારકીર્દી વિષે મને ખૂબ * લઈ જતી સાચી પ્રક્રિયા છે. પ્રેમ વિનાનું જ્ઞાન, કરૂણ વિનાની કૌતુક થયું. એ સંબંધમાં પૂછપરછ કરતાં તેમ જ તેમની પિતાની Page #125 -------------------------------------------------------------------------- ________________ કાર ; + : '''' ,, * * * * : - - - - ' તા. ૧૬-૬-૧૯ * પ્ર બુદ્ધ જીવન . ' , કરી રામક પાસેથી સીધી માહીતી મેળવતાં મને જે માહીતી મળી તે નીચે નિકેતનમાં જોડાયા અને ભારતીય કળા તથા નૃત્યને અભ્યાસ કર્યો. મુજબ છે. , શાન્તિનિકેતનમાં તેમણે પોતાનું ઘર વસાવ્યું હતું અને ત્યાં, તેઓ ' ' . ' ગેવિંદ લામા મૂળ જર્મનીમાં આવેલા બેહીમીઆના વતની સતત બાર વર્ષ સુધી રહ્યાં હતાં. ઉપરના વિષયને લગતા બે છે. પણ ભારતમાં તેઓ ઘણાં વર્ષોથી રહે છે તેથી તેમને હવે ડીપ્લેમાં પણ તેમણે પ્રાપ્ત કર્યા હતા. ગુરૂદેવની તેમની ઉપર - તે ભારતીય જ કહેવા જોઈએ. જ્યારથી તેઓ સ્વતંત્ર રીતે ખૂબ કૃપા હતી. ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર નીચે તેમણે વર્ષો વિચારતા થયા ત્યારથી તેમનું વલણ બુધ્ધધર્મ તરફ ઢળેલું હતું.. સુધી ચિત્રકળાની તાલીમ લીધી હતી, અને તેમણે તે દિશાએ ૧૮ વર્ષની ઉમ્મરે તેમણે બુધ્ધદશન ઉપર પિતાનું સૌથી ' ખાસ કરીને ટીબેટન આર્ટના ક્ષેત્રમાં આગળ વધવા માટે ખૂબ પહેલું પુસ્તક લખ્યું હતું. યુરોપની ભિન્ન ભિન્ન યુનિવર્સિટી- પ્રેરણા આપી હતી. તેમના શાન્તિનિકેતનના નિવાસ દરમિયાન એમાં તેમણે ફીલસફી, આર્ટ અને આર્કીઓલોજી—તત્વવિજ્ઞાન, તેઓ ગોવિન્દ લામાના સંબંધમાં આવ્યાં હતાં જે આખરે લલિતકળા અને પુરાતત્વ વિદ્યાને અભ્યાસ કર્યો હતો, અને બન્નેના લગ્નમાં પરિણમ્યું હતું. ' . આર્કીઓલેજીને લગતી તેમને એક શિષ્યવૃત્તિ મળી હતી જેને ૧૯૪૭માં લી ગોતમી (ગેવિન્દ લામા સાથે લગ્ન થયા બાદ લીધે તેઓ મધ્યસમુદ્ર આસપાસના અને ઉત્તર આફ્રિકાના દેશમાં તેમણે લી ગતમી નામ ધારણ કર્યું હતું) પોતાના પતિ, સામા ૧. સારા પ્રવાસ કરી શકયા હતા. સાથે સાથે તેઓ બુદ્ધધર્મને ગેવિન્દ સાથે મધ્ય તિબેટમાં ગયાં હતાં, ૧૯૪૮માં કૈલાસ, અને ' યુરોપમાં પ્રચાર કરી રહ્યા હતા અને ઇન્ટરનેશનલ બુધિસ્ટ યુનીયનની ' માનસરોવરની બાજુએ થઈને પશ્ચિમ રિબેટમાં આવેલ ઝપરંગ . તેમણે સ્થાપના કરી હતી. પાલી–બુધ્ધીઝમ અને શ્રમણ સંસ્કૃતિ ગયાં હતાં. ત્યાંથી તેઓ ઢગલાબંધ ફેટોગ્રાફે અને હજારે પ્રતિપ્રત્યેના, આકર્ષણના પરિણામે તેમને સીલેન અને બમ ઠીક ઠીક કૃતિઓ-રેખાચિત્રો-લઈ આવ્યાં હતાં. ઝ૫રંગના પ્રવાસેથી રહેવાનું બન્યું, પણ આખરે ભારતમાં આવીને તેમાં સ્થિર થયા. ૧૯૪૯માં તેઓ પાછા ફર્યા. લી ગાતમી અનેકલક્ષી પ્રજ્ઞા ધરાવે ' અને ટીબેટ સુધી તેમણે પોતાની પ્રવૃત્તિઓને વિસ્તાર કર્યો. છે; ઉત્તમ કોટિનાં ચિત્રકાર તે છે જ, પણ એ ઉપરાંત લેખિકા સમયાન્તરે તેમને એક ગુરૂને યોગ પ્રાપ્ત થયે અને ટીબેટને બૌદ્ધ કવયિત્રી અને બાળવાર્તાઓના. કુશળ નિર્માતા છે. આ બન્ને ' ' સંપ્રદાયના તેઓ એક સાધુ બન્યા. આ નવા જીવનમાં પણ તેમને દંપતી કાસારદેવીની, પશું કટિમાં- કારણ કે તેમનું નિવાસસ્થાન સંસ્કૃત અને ટિબેટન ભાષાને અભ્યાસ વચ્ચે જતો હતો. સમય એટલું નાનું અને નમણું છે કે તેને બંગલે તે કહી શકાય જ જતાં શાન્તિનિકેતનમાં આવેલ કવિવર રવીન્દ્રનાથ ટાગેરની વિશ્વ- નહિ-ધાર્મિકતા અને રસિકતા–ઉભયને સુન્દર સમન્વય રજુ કરતું ભારતમાં તેઓ જોડાયા અને ત્યાં કેટલાક વર્ષ સુધી એક લેકચરર- જીવન ગાળે છે અને દરેક પિતતાની પ્રવૃત્તિમાં મશગુલ રહે છે. ” અધ્યાપક–તરીકે તેમણે કામ કર્યું. આગળ જતાં વિશ્વભારતી આ લામાદંપતીને આમ ટુંકે સરખે પરિચય સાધીને છેડીને તેઓ પટણુ યુનિવર્સિટીમાં જોડાયા. વળી પિતે એક મેટા સાંજને વખતે-જયારે વાદળના ગડગડાટ શમી ગયા હતા, સૂર્ય ચિત્રકાર હોઇને કલકત્તા, મુંબઈ, ન્યુ દીલ્હી, લખનૌ અને અલાહ આથમી ગયા હતે અને સાયં સંધ્યા ખીલી રહી હતી ત્યારે બાદમાં તેમણે પિતાનાં ચિત્રેનાં પ્રદર્શન ગેહવ્યાં. અમે અભેરા પાછા ફર્યા. બજારમાંથી પ્રવાસ માટે જરૂરી એવી - તેમણે પોતાની જીંદગીને ઘણો મેટ, ભાગ, જો કે તેમણે મીઠાઈ, ફરસાણુ, ફળ વગેરે ખરીદ્યું અને અમારા નિવાસસ્થાને ભારતમાં ગાળ્યા. છે, એમ છતાં પણ તેમના ધાર્મિક વિકાસમાં આવી પહોંચ્યા. • ટિબેટે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ૧૯૩૭ માં, તેમણે પહેલી વાર અપૂર્ણ પશ્ચિમ તિબેટમાં પ્રવાસ કર્યો હતો. ૧૯૪૭ થી ૧૯૪૯ સુધી મધ્ય અને પશ્ચિમ તિબેટમાં તેમણે ફરીથી પરિભ્રમણ કર્યું હતું અને "ત્રણ પ્રકારનું શિક્ષણ ત્યાં આવેલ ઝપરંગ (Tsaparang)ના ઘેર-ઝ-ભીંતચિત્રોનું માણસ માટે શિક્ષણ છે ત્રણ પ્રકારનું. સંશોધન તેમ આલેખન કર્યું હતું અને ઢગલાબંધ પ્રતિકૃતિઓ એક કોળિયા જેવું છે, બીજું પક્ષી જેવું છે, ત્રીજું તૈયાર કરી હતી. આને લગતી એક સચિત્ર લેખમાળા ટાઈમ્સ મધમાખી જેવું છે.' ** એફ ઇન્ડીઆના ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં પ્રગટ થઈ હતી. ' કળિયો જ્ઞાનથી પિતાની જાળ ઊભી કરે છે. પછી એમાં . - ગોવિંદ લામા બૌદ્ધધર્મના અને બૌદ્ધ કળાના અગ બીજાને ખેંચે છે અને તેમને જાળમાં પૂરી રાખે છે. . અભ્યાસી અને પ્રચંડ વિદ્વાન છે. તેમણે જમન તેમ જ પક્ષી છે એ પોતે પોતાના ગાનમાં જ મસ્ત હોય છે. નથી. અંગ્રેજી ભાષામાં અનેક સંશોધનાત્મક ગ્રંથ તથા લેખ લખ્યા અને પિતાનું જ્ઞાન આપતું., નથી પિતે કેઇનામાંથી લેવું. બસ. છે. આજ સુધીમાં તેમના પ્રગટ થયેલા ગ્રંથના નામ નીચે મુજબ એ તે રહે છે પિતામાં જ મસ્ત. છે. રીમીક એવીઝમ્સ, થેટસ એન્ડ વીઝન્સ, અભિધમ્મક્ મધમાખી છે એનું કામ જ્ઞાનને સંગ્રહ કરવાનું છે. અને - સંગહ, સમ આસ્પેકટ્રસ એફ સ્તુપ સીઓલીઝમ, આર્ટ એન્ડ એ સંગ્રહમાંથી પોતે છૂટે હાથે. આપે છે. પોતે કંઇ જ રાખતી, • છે. મેડીટેશન, ટીબેટન મીસ્ટીસીઝમ. 1 લી ગતમીની આજ સુધીની જીવનકારકીદી પણ જાણવા આમ શિક્ષણ ત્રણ પ્રકારનું છે. તમે કયું લેશેખ : : ' જેવી છે. તેમને જન્મ મુંબઈમાં થયેલું. નાનપણમાં અભ્યાસ તેમણે ઈંગ્લાંડમાં કરેલા અને પોતાના માતાપિતા સાથે. રેપમાં થોરા, મામાથી પ્રવાસ કરેલ. બાલ્યકાળથી જ તેઓ ચિત્રકળા તરફ આકર્ષાયલા સોભાર ઉધૃત) : જ તેઓ ચિત્રકળા તરફ આકર્ષાયલા હતા. ક્રીએન અને રંગીન કાંકરાઓ વડે બંગલાની દીવાલ ઉપર વિષયસૂચિ, - તેઓ ચિત્રામણુ કર્યા કરતાં અને એમ નહિ કરવા તેમના વડિલે વેદમાં ભારતીય ધર્મને વિકાસ રતિલાલ મફાભાઈ શાહ ૨૭૭ તેમને ધમકાવ્યા કરતા. મુંબઈમાં તેઓ રહ્યાં તે દરમિયાન ચિત્ર- .. દુનિયાની પુનરચનાઃ એક ચિન્તન કાકા કાલેલકર * કળાના પ્રદેશમાં તેમણે સારી પ્રગતિ સાધી હતી અને નૃત્ય તથા કુમચળની પરિકમ્મા, ૧૫ પરમાનંદ : અભિનય તરફ પણ ઠીક ઠીક વળ્યાં હતાં. સમયાન્તરે તેઓ શાન્તિ- વિનોબાજી સાથેની પ્રશ્નોત્તરી પરમાનંદ ૨૮૪ પરમાનંદ નથી. ૨૭૯ ૨૮૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રબુદ્ધ જીવન વિનાબાજી સાથેની પ્રશ્ચાત્તરી ( ગતાંકથી ચાલુ ) પ્રશ્ન ૧૪:——જગન્નાથપુરી, ભુવનેશ્વર વગેરે આપણાં હિં દુ દિશમાં નગ્ન અશ્લીલ કાતરકામેા જોવામાં આવે છે. મંદિરમાં આવું તત્ત્વ કેમ દાખલ થયુ હશે ? જવામં :—જગન્નાથપુરી કે ભુવનશ્વરનાં મંદિરો મે' નથી જોયાં પણ એરિસ્સામાં કાણારકનું સૂર્ય મંદિર છે, તેની રચના એવી છે કે મંદિરની અંદરના ભાગમાં આવું કશું પણ અશ્લીલ કાતરકામ નથી પણ ચોતરફ બહાર ઉપર નીચે આવુ અશ્લીલ કાતરકામ ઠેકાણે ઠેકાણે છે. આને હું એમ અથ કરૂ છું કે સૂર્ય એ શકિતસ્વરૂપ છે અને પ્રજનનક્રિયા એ પણ એક શકિતનુ જરૂપ છે. સૂર્યનાં અનેક શકિતસ્વરૂપા બતાવવા સાથે આ શકિતનું રૂપ બતાવવુ જોઇએ એમ એ કાળના લકાને લાગ્યુ હશે. અને ખીજુ` પણ તમને કહ્યુ', તમે જૈન છે, જૈનાનુ વલષ્ણુ હુ'મેશા એક puritanનું શુદ્ધિવાદીનું હોય છે. પણ આ શુદ્ધિવાદ શ્રેણી વખત એકાંગી બની જાય છે અને અમુક પ્રક્રિયાને ખરાબ માનીને તે આવા ઠેકાણું ન જ હોવુ' જોઇએ એમ વિચારે છે, અને એવું જ્યાં કાંઈ જુએ છે કે તે તરત ભડકી ઉઠે છે પણ તમારે આમ એકાંગી બનવું ન જોઈએ, આપણે ત્યાં આ પ્રજનનની પ્રક્રિયા પ્રત્યે બહુ જુગુપ્સાથી જોવામાં આવે છે અને તે એક રીતે ઠીક છે, પણ મારાં દિલમાં પ્રજનનની પ્રક્રિયા સામે એવા કાઇ જુગુપ્સા નથી. જેથી હું અને તમે પેદા થયા, સંતા અને મહાત્મા પેદા થયા તેને હું એક પવિત્ર ક્રિયા માનુ છું. તેના વિષે કેવળ જુગુપ્સાની દૃષ્ટિ મને ઉચિત લાગતી નથી. આ રીતે આ બધુ જોશા તે તમને તેમનું રહસ્ય સમજાશે. X.. X X X આ ચર્ચાના અનુસ ́ધાનમાં, ચાલુ પયાત્રા દરમિયાન તા. ૧૩-૧૧-૧૮ ના રાજ માલપરા ખાતે ભૂદાનકાય કર્તાઓના વિનેબાજી સાથે એક વાર્તાલાપ ગઠવાયેા હતેા તે દરમિયાન પૂછાયેલા એક પ્રશ્ન અને તેના વિનોબાજીએ આપેલા સવિસ્તર ઉત્તર પ્રસ્તુત વિષય ઉપર વિશેષ પ્રકાશ પાડતા હેાઈને એ પ્રશ્નોત્તર અહિં ધૃત કરવાનું ઉચિત લાગે છે.) પ્રશ્ન;—ગુજરાતમાં જાતીય સ્ખલનના અનેક પ્રસ ંગો બનતા રહે છે.” તે અંગે ભૂદાનકા કરાનુ વળષ્ણુ કેવુ હોવુ જોઇએ એ વિશ્વાસશક્તિના સંદર્ભમાં સમજાવવા વિ "તિ છે. (આ જાતીય સ્ખલન શબ્દ વાંચીને વિનાબાજીને આશ્ચય થયું કારણ કે sexual- પુરૂષના વ્યભિચાર સૂચક અ`માં આપણે ‘જાતીય' શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ બાબતની વિતાબાજીને ખબર નહેાતી. આ શબ્દાર્થની સ્પષ્ટતા કરવામાં આવી ત્યાર બાદ વિનોબાજીએ નીચે મુજબ જણાવ્યુ'.) જવાબ :— જાતીય સ્ખલન એ ભય કર શબ્દ છે અને આ બાબતમાં મારા કેટલાક વિચારો પણ ભય કર છે, એટલે એ પ્રજાની આગળ મૂકવા કે ન મૂકવા એ વિષે મન શ`કા અનુભવે છે. પણ જ્યારે તમે પૂછે છે તે પછી મારા પોતાના આ બાબતને લગતા ખ્યાલા જણાવું છું. વાસ્તવમાં સંયમ અને બ્રહ્મચય ની પ્રેરણા જે વ્યક્તિઓમાં હોય તેમના જીવનનું ધ્યેય એવુ ઊંચુ હોવું ઘટે કે જેના માટે તે સતત કામ કરતા હેાય અને જેને લીધે આ બ્રહ્મચર્ચાની બાબત તેના માટે કેવળ સહજ બની ગઇ હોય. આના અથ એમ નહિ કે તે સંબંધમાં ખીલકુલ અકુશ હોવે જ ન જોઇએ. પણ તેમના ધ્યેયની ઉપાસના એટલી ઉત્કટ હાય કે બ્રહ્મચય પાલન તેના માટે સહજ બની ગયું હોવુ' જોઇએ. બ્રહ્મચર્ય એ નિષેધાત્મક નથી તા. ૧૬-૬-૧૯ negative નથી, પણ વિધેયાત્મક છે-positive છે. બ્રહ્મચય વ્રત એટલે અમુક ન કરવું એટલું જ માત્ર નહિ, પણ અમુક કરવુ’-જે માટે પ્રયત્નની અપેક્ષા હાય-આવે તેનેા અથ વિચારવે ઘટે છે. ખીજી રીતે કહીએ તેા બ્રહ્મચય એટલે બ્રહ્મ જેવી કોઇ વસ્તુ આપણી સામે હાય જે માટે ચર્ચા–પ્રયત્ન અપેક્ષિત હાય. કેટલાક સંસ્કૃતગ્ર ંથામાં સ્ત્રીએની ખૂબ નિન્દા કરવામાં આવેલી આપણા જોવામાં આવે છે અને તે શા માટે ? એટલા માટે કે તેથી પુરૂષણને વિષયભાગની સુગ ચડે. આવાં જે વાકયા જોવામાં આવે છે તે વાકયાની પ્રતિક્રિયા સારી થતી નથી. આમ કરવાથી 'વિષયવાસના ઘટે છે અથવા તો તે માટે નફરત પેદા થાય છે તેવુ નથી. તેથી વિષયની વાસના ઘટે છે એ ખ્યાલ ગલત છે. આજે જ હુ` ભાઈ પરમાનં સાથે ચર્ચા કરતા હતા કે કણા'માં નગ્ન ચિત્રા કાતર્યાં છે. તેના શું અથ છે ? તા મેં તેમને કહેલુ કે એમાં તે બહુ ઊંડી આવ્યાત્મિક દૃષ્ટિ છે. જે ક્રિયાથી હું પેદા થયો છું તેની હું ઓછી કીંમત કરતા નથી. ભલે ખીજા બધા તેની કીમત ઓછી કરે, પણ જે ક્રિયાથી મહાત્માઓના જન્મ થયા છે. તે ક્રિયાને અપવિંત્ર માનીને બ્રહ્માય ના સંગ્રહ કરીશુ તે નહીં થાય, ઉલટુ તે પવિત્ર ક્રિયા છે એમ માનીને તેની ધારણા થવી જોઇએ, અને બ્રહ્મચય, તેથી પણ વધારે ઊંચું છે, જેના માટે વીશકિતના સગ્રહ કરીએ છીએ અને સામાન્ય કાય માં તેને આપણે ઉપયોગ કરતાં નથી. વિશેષ કાય` માટે વીય સંગ્રહ થવા જોઇએ, જે બ્રહ્મચારી હશે તેણે સ્ત્રીના સહવાસથી દૂર ભાગવું જોઇએ એ મારી કલ્પનામાં જ આવતું નથી, અને અનુભવમાં પણ આવતું નથી. બ્રહ્મચારીતે સ્ત્રીઓના સહવાસ મળે તે એના સહવાસથી એને પવિત્ર અનુભવ થાય, સામાન્ય અવસ્થામાં જેટલુ' પવિત્ર લાગે તેના કરતાં સ્ત્રીઓના સહવાસમાં વધુ પવિત્ર લાગે તે જ તે સાચો બ્રહ્મચારી કહેવાય. કોઇ સુરૂષ સ્ત્રીનુ ન થાય અથવા તો કોઇ સ્ત્રી સાથે વાત કરવી પડે અને એના મનમાં વિકાર પેદા થાય તે એ બહુ જ ખાટુ' વળણુ છે. સમાજમાં સ્ખલના પેદા થાય છે તેના મૂળમાં એક ખાટુ વળણું છે. કોઇ માણસ અમુક પ્રવાહેામાં આવીને દુનિયામાં ગલત કામ કરે છે, તેના ભાગ બને છે અને તેથી સ્ખલતા થાય છે. એટલે આવા લોકો માટે માનસિક ઉદારતા હેવી જોઇએ. મેં એક વ્યાખ્યાનમાં (બંગાળામાં) કહેલું કે મારા વિચાર દિન-પ્રતિદિન દૃઢ થતેા જાય છે કે આપણે નૈતિક વિચારાનુ મૂલ્યાંકન ખાટુ' કરીએ છીએ. જે ઉન્નત મૂલ્યેા છે તેની આપણે ઓછી કીંમત આંકીએ છીએ અને ઉતરતાં મૂલ્યો છે તેની આપણે વધારે કીંમત આંકીએ છીએ. ધારો કે કાઇનાથી વ્યભિચાર થઇ ગયા તે પેલા માણસ તેને છુપાવવાના પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન જેટલો ખરાબ છે તેટલા વ્યભિચાર ખરાબ નથી. હજી સમાજ આ બાબત નથી સમજતે. એ વ્યભિચારને જેટલા ખરાબ સમજે છે તેટલે અસત્યને નથી સમજતા. અસત્ય સૌથી મોટા અધમ છે. તેના પ્રમાણમાં બીજા બધાય દ્વેષે ગૌણ છે. અત્યારના સમાજ · અસત્ય એલીએ તે તેને બહુ નીતિહીન નથી સમજતા, પણ વ્યભિચારને તે અત્યન્ત નીતિહીન અને ખરાબ સમજે છે. આ મૂલ્યાંકન ગલત છે. બધા સદ્ગુણામાં સૌથી શ્રેષ્ઠ સદ્ગુણુ સત્ય છે. આ હાય કે ન હોય પણ બધા દુગુ ણામાં અસત્ય એ સૌથી વધારે ખરાબ દુર્ગુણ છે એમ હું નક્કી માનું છું. ખરાબ કામે થાય તો તે છુપાવવા નહિ જોઇએ. જેમ રાગને આપણે જાહેર કરીએ છીએ.તેમ, આવી આખાને આમજનતામાં આપણે Page #127 -------------------------------------------------------------------------- ________________ પછી બહુ વધી જાય અને આ તેની વાબ – તેમાં લિંગને હોય છે તે અન્ય સમજવું આ પૂજાપતિએ જણાવ્યુંસા નથી. ત્યાર તા. ૧૬-૬-૫૯ , , ' , , ' પ્ર બુદ્ધ જીવન જાહેર ન કરીએ, પણ જેમ રોગો વિષે જે જાણે છે અને જે એ : પ્રશ્ન ૧૫:તે પછી આપ ગીતગોવિંદ વિષે શું ? રોગોને દુરસ્ત કરી શકે છે તેમને બતાવીએ છીએ તે એ દુરસ્ત ધારા છો? . . પણ થાય છે, તેવી રીતે ગુણો પણ સજજને પાસે ખુલા જવાબ:-ગીતગોવિંદ મેં વાંચવા માંડેલું પણ થોડું ચાલ્યા,'' છે કરવા જોઈએ. બધા રોગોમાં અમુક રોગો એવા હોય છે કે જે પછી આગળ વધવાનું મને મન ન થયું. ગાંધીજી પણ ગીતગોવિંદ' છે " વિષે સમાજમાં ઘણું હોય છે. . એટલે પછી એ રોગ થાય તે વિષે મારી જે અભિપ્રાય ધરાવતા હતા એ મારે ખ્યાલ છે. છે તે છુપાવવામાં આવે છે. અને પછી . બહુ વધી જાય ત્યારે ન 'પ્રશ્ન ૧૬:—વૈદિક સંપ્રદાયમાં જે લિંગપૂજા પ્રચલિત છે '' ' તેને શું ૧નો આ આરિાય હતા અશિય હતે ?' . . . ' . . . . . છુટકે પ્રગટ થાય છે અથવા પ્રગટ કરવો પડે છે. પરંતુ તે વખતે જવાબ :–તેમાં લિંગને પુરૂષચિહ્નનાં અર્થમાં ગ્રહણ કર . તે એટલે બધે આગળ વધી ગયેલ હોય છે કે એને દુરસ્ત વાનું નથી. તેના થાળાનાં નીચે ગોળાકાર હોય છે તે શૂન્ય સમજવું, . કરવાનું ભારે કઠણ થઈ પડે છે. આવી જ રીતે અનેક દેશે અને લિંગ એટલે એક સમજવું. આને અર્થ એક ઉપર શૂન્યની ‘પણું છુપાવવાની વૃત્તિ આપણામાં સર્વત્ર પ્રચલિત છે. ખરી રીતે છે પરંપરા એટલે કે એ અન્નનું પ્રતીક છે એમ હું માનું છું. છોકરાઓમાં માતાપિતાથી છુપાવવાની વૃત્તિ હેવી ન જોઈએ. પ્રશ્ન ૧૭:-આ આપની કલ્પના છે કે આ અર્થધટનાને આમ છતાં આપણે જોઈએ છીએ કે છોકરાઓ પિતાના દે છે કોઈ શાસ્ત્રીય આધાર છે ? માતપિતાથી છુપાવે છે અને પિતાના મિત્રો પાસે પ્રગટ કરે છે જવાબ:–આ પ્રકારના નિરૂપણને ધર્મગ્રંથમાં આવતા છે . પણ ત્યાંથી તેમને સાચું માર્ગદર્શન મળતું નથી. માતપિતા પાસે કેટલાક શબ્દોને ટેકે છે. (આમ જણાવીને વિનોબાજીએ ધર્મ માટે પ્રગટ કરતા નથી કે તેમને ભય લાગે છે કે માતપિતા - ગ્રંથનાં અમુક શબ્દો કહ્યા જે મને યાદ નથી. ત્યાર બાદ આગળ ગુસ્સે કરેશે. ચાલતાં વિનોબાજીએ જણાવ્યું) આ તે એક અર્થધટના છે. ' તે આવાં ખલનને ઉપાય એ જ છે કે ખાટાં મૂલ્યાંકન પણુ આ પૂજાપદ્ધતિને બીજી રીતે પણ વિચાર થઈ શકે છે. બદલવા જોઇએ. આ બધું છૂપાવવાની જરૂર નથી એમ સમાજને લાગવું જોઈએ, અને જે કઈ વ્યકિત આવું પ્રગટ કરે તેના આપણે ત્યાં પૂજા બે પ્રકારની છે. સાકાર પૂજા અને નિરાકાર છે પૂજા. આમાં સાકાર પૂજા એટલે વિખરુ કે શંકરની મૂતિ બનાવવી તરફ સમાજે સહાનુભૂતિથી જોવું જોઇએ, તેને તે માટે તિરસ્કાર અને તેની પૂજા કરવી તે. નિરાકાર પૂજા એટલે તેમના ગુણોનું ભાવથી જો ન જોઈએ. આવા લોકો માટે સમાજમાં તિરસ્કાર મનો કેવળ ધ્યાન ધરવું તે. આ બે પૂજા વચ્ચે એક પ્રતીક અથવા તે '' હશે તો એ દુર્ગણ વધશે, તિરસ્કાર નહિ હોય તો જ એ દુર્ગા સંકેત પૂજા છે. આમાં ઇષ્ટદેવતાના શરીરની કલ્પના કરીને તેની ઓછા થશે. આમાં મારી દૃષ્ટિએ બે વાત છે. એક તો અસત્યને સાવયવ મૂર્તિ કરવાની નહીં; પણ લિંગ જેવા ગોળ પત્થરને ઇષ્ટ- નૈતિક મૂલ્યાંકનની દૃષ્ટિએ આપણે એટલું ગંભીર નથી માન્ય દેવતાનું પ્રતીક સમજી તેની પૂજા કરવાની હોય છે. જેમ શંકરનાં ... ‘જેટલું બીજાં સ્કૂલોને આપણે ગંભીર માન્યા છે. આ દષ્ટિમાં લિંગની પૂજા થાય છે તેમ શાલીગ્રામ એક લંબગોળ આકારને . પરિવર્તન થવું જોઈએ. બીજું દોષપાત્ર વ્યકિત વિષે આપણે પથ્થર તેને વિષ્ણુનું પ્રતીક માનીને તેની પણ પૂજા કરવામાં ' અસહિષ્ણુ અને અનુદાર બનીએ છીએ તેના સ્થાને આપણે ઉદા આવે છે. સાકાર અને નિરાકાર વચ્ચેની આ પૂજા આપણા દેશમાં રતા અને સહાનુભૂતિ દાખવવી જોઇએ. ધારો કે એક છોકરો - છે - બીડી પીએ છે. તે બીજા અનેક લોકે પણ ખુલ્લી રીતે બીડી તેમ જ અન્યત્ર પ્રચલિત જોવામાં આવે છે. જેવી રીતે ઈશુ- .. પિીએ છે પણ એ છોકરાને એમ કહેવામાં આવે છે કે તારે ખ્રીસ્તની મૂર્તિ બનાવવાને બદલે તેના ક્રોસની પૂજા કરવામાં . આ આવે છે. . કે બીડી પીવી ન જોઈએ. ત્યારે પેલે છેક મેટેરાંઓથી છુપાઇને * પ્રશ્ન ૧૯:- આપ આજકાલ અતિમનસુ' શબ્દનો.. બીડી પીએ છે. મારા આશ્રમમાં એક ગુજરાતી છોકરે હતે. અવારનવાર ઉપયોગ કરે છે. આ અતિ મન અને શ્રી. એ બીડી પીતા હતા, પણ એ તે બાબતની કોઈને ખબર પડવા અરવિંદે પ્રરૂપેલ અતિમનસ એક જ છે કે બન્નેમાં કાંઈ તફાવત • દેતે નહોતે. એક દિવસ કેકે આવીને મને કહ્યું, તેની તે - હેકરાને ખબર પડી અને તે ગભરાઈ ગયો. એમ છતાં એને જેવાબ:-શ્રી. અરવિંદના અતિમનસની કલ્પના એવી મારા માટે ભકિત હતી, એટલે મારી પાસે આવ્યો અને પિતાનો છે કે માનવી મનની ભૂમિકા ઉપરથી ઉંચે ચઢીને ઠેઠ પરમાત્મા દોષ કબુલ કર્યો. મેં તેને કહ્યું કે “તારા માટે હું તને એક કેટડી સુધી પહોંચે અને તેને પૂર્ણ સંપર્ક સાધીને ત્યાંથી નીચે ઊત- આપું છું અને બીડીનું એક બંડલ મંગાવી આપું છું અને જ્યારે રીને અને જગતથી ઉપર રહીને જે મનથી કામ કરે અને બીડી પીવાની ઈચ્છા થાય ત્યારે કેટડીમાં જઇને બીડી પી આવવી, જગતનું કલ્યાણ સાધે તે મન અરવિંદનું અતિમનસ્ છે. હું કોટડીની બહાર બીડી પીવી નહિ.” આજે પણ આશ્રમના વહી- તે અતિમનથી એટલું જ સૂચવવા માંગુ છું કે આપણે રાગ. ખાતામાં એ બીડીનું બંડલ લખ્યું હશે. પેલા છોકરાને બીક ઠેષથી વ્યાકુળ અને સંકીર્ણતાયુક્ત એવા મનથી ઊંચે ઊઠવું '. હતી કે હું કાં તે એને વઢીશ અથવા આશ્રમમાંથી કાઢી મૂકીશ, જોઈએ અને એ પ્રકારે વિશુદ્ધ સમભાવસ્થિત મનથી કામ કરવું પરંતુ આથી ઉલટું થયું. એટલે ધીરે ધીરે એને બીડીની લત, જોઇએ. મારું અતિમનસ આ છે. છૂટી ગઈ. પરંતુ જો મેં એના ઉપર ક્રોધ કર્યો હોત તો એ ઠીક પ્રશ્ન ૧૯:-શ્રી. અરવિંદની ગસાધના અને તે પછીની ન થાત. બીડી પીનારા મહા સજજનોનાં ચિત્રે આવે છે, તો તેમની સ્થિતિ અને રમણ મહર્ષિની સાધના એ વચ્ચે આપને પછી બીડી પીનારા તરફ ધૃણાથી જેવું તે ઠીક નથી. માટે શું ફરક લાગે છે ? શ્રી. અરવિંદના જીવનમાં ગૂઢતા હતી. વરઆપણે વલણ તેવું રાખવું કે સમાજમાં આવાં ખલને થાય સમાં માત્ર ચાર જ વાર દર્શન થાય. કોઈને મળવું કે કોઈ સાથે . બેલવું નહીં.-આ બધા વિષે આપને શું ખ્યાલ છે ? અલન કરનાર વિષે મનમાં ઉદારતા અને સહાનુભૂતિ પેદા થાય. જવાબ:-રમણ મહર્ષિએ પરમતત્વ સાથે ઐક્ય સાધ્યું છે વળી તેની નિન્દા ન કરતાં તેમ જ તેને હાનિ ન પહોંચાડતાં હતું. અને એ સ્થિતિમાં તેઓ સદા રમમાણ હતા. એ સ્થિતિએ - તેના બીજા ગુણોની કદર કરીએ તેવાં ખુલને અટકાવવાને છે ‘ઉપાય પહોંચ્યા પછી તેમને પિતાને સ્વતઃ કશું કરવાપણું નહોતું. કારણ જ છે. ' ઇશ્વર સાથે તેમનું તાદમ્ય હતું. અને ઈશ્વર કરે છે એ પતે તે ' ' (હવે આગળ આપેલ પ્રશ્ન ૧૪ અને તેના ઉત્તર સાથે જ કરે છે. એવી ખ્યાલમાં તેઓ સ્થિત હતા. તેમનું જેને જેને નીચેને પ્રશ્ન ૧૫ સાંકળી લેવા વિનંતિ છે.) દર્શન થયું હતું તે દરેકનાં મન ઉપર તેમની ભવ્ય પ્રતિભા વિષે છુ કે આપણે એમએસ અને સજાણ સારૂ એટલે ધીરે ધીરેલી કી ફીશ, Page #128 -------------------------------------------------------------------------- ________________ CHARACT et લગભગ એક સરખી છાપ પડી હતી એમ મારાં જાણવામાં આવ્યુ' છે. શ્રી. અરવિંદ વિષે કેટલાક અત્યન્ત મુગ્ધ બનીને પાછા આવતા હતા; કેટલાક નિરાશ બનતા હતા. આમ બે પ્રકારનાં માનસિક પરિણામે નિપજતા હતા. તે મેગી હતા જ્યારે રમણમષિ જ્ઞાની હતા. રમણભદ્રષિ પોતાની દિશાએ પૂવને પામ્યા હતા. અરવિંદ ખૂબ આગળ વધેલા હતા પણ પૂર્ણત્વને પામ્યા હતા એમ માનવાને હું તૈયાર નથી. કારણ કે ઈશ્વરના ઉપાસકો ત્રણ પ્રકારના હોય છે; જ્ઞાની, ભક્ત અને યાગી. જ્ઞાની અને ભકત યેાગસાધનાના અભાવે શારીરિક માંદગીના ભેગ ખની શકે છે. રામકૃષ્ણ ભકત હતા, તે તથા રમણમહર્ષિ શારીરિક વ્યાધિથી પીડિત હતા. યે।ગી સબંધમાં હું એમ માનું છું કે જો તેણે પૂર્ણ યાગ સાધ્યા હોય તો તે કદી માંદા પડે જ નહીં. યેગતિના બળે, તેમનુ આરેગ્ય અખંડિત અને સુરક્ષિત રહેવુ જોઇએ, જ્યારે અરવિંદે છેવટના સમયમાં સારી માંદગી ભોગવી હતી, એ આપણે જાણીએ છીએ. યેગસાધના સાથે હંમેશા ગૂઢતા જોડાયેલી હેાય છે. તે અરવિંદની ગૂઢતાનુ આવુ કોઇ કારણ હાવા સભવ છે. પ્રબુદ્ધ જીવન આમ છતાં તે લેાકાની મને. એક વાત ગમી. અવિ દની ગમે તેટલી માંદગી હતી એમ છતાં છેવટની ઘડી સુધી આશ્રમના એક પણ કાર્યક્રમને થભાવવામાં આવ્યા નહતા. એમ જણાવવામાં આવે છે કે તે જે દિવસે ગુજરી ગયા તે સમયની છેલ્લી ઘડીએ દરમિયાન સાંજના આશ્રમમાં વિદ્યાથી આનુ એક નાટક ચાલતું હતું જેની અરિવંદને ખબર હતી અને છેવટના સમયમાં તેમના પ્રશ્નના જવાબમાં તેમને એમ કહેવામાં આવ્યું કે વિદ્યાથી એનુ નાટક પૂરૂ થયુ છે. આ સાંભળીને તેમણે સંતેષપૂર્વક આંખા છેવટને માટે બીડી દીધી. આવી મનની સ્વસ્થતા બહુ પ્રેરક લાગે છે. પ્રશ્ન ૨૦:ભગવાન મહાવીર અને યુદ્ધ એ બન્નેની સાધના અને વ્યક્તિત્વમાં આપને શું ફરક લાગે છે.? જવાબ :-ભગવાન બુદ્ધની સાધના વધારે વ્યાપક હતી; જ્યારે ભગવાન મહાવીરની સાધના વધારે ઊંડી હતી.. મહાવીરે આટલુ બધુ તપ કયુ" તે પણ આજ ખાખત સાબીત કરે છે. ભગવાન મુલ્યે તપ કર્યું. પણ પણ અમુક હદ સુધી જવા ખાદ નિરથ ક લાગ્યુ. અને છેડી દીધું, એને અથ એ થયા કે તેમને એટલા તપના પરિણામે જે મળ્યું તેથી સ ંતેષ થયા. મહાવીર વધારે જ્ઞાનપરાયણ હતાં; બુદ્ધ વધારે કાપરાયણ હતાં. મહાવીર બાંધòાંડમાં નહાતા માનતા. ખુદ્દ વધારે વ્યવહારલક્ષી હતાં. સત્યના અંતિમ છેડા સુધી જવુ એ મહાવીરનુ લક્ષ્ય હતુ; અંતિમ સત્યાને લગતા પ્રશ્નોને તે કદિ ટાળતા નહોતા. ખુદ્દ અંતિમ સત્યાની મથામણમાં પડવા નહતા માગતા. જો સવાદી આચાર અને વ્યવહારના માગ પ્રાપ્ત થયા તા તે ઉપર ચાલવું અને ખીજાને તે ઉપર ચાલવા કહેવુ—આવી તેમની જીવનપતિ હતી. પ્રશ્ન ૨૧:—જેને આપણે ઇશ્વરસાક્ષાત્કાર કહીએ છીએ તે ખરેખર કાઇ નકકર અનુભવ છે કે આપણા વ્યકિતગત ખ્યાલનું વિસ્તરીકરણ અંગ્રેજીમાં જેને thoughtprojection કહે છે તે છે? જવામ :—સામેના વિશાળ પ્રદેશ તરફ આંગળી કરીને તેમણે જણાવ્યુ` કે) આ તમે જે જુએ છે—ખેતર, ઝાડ, પાન, આકાશ વગેરે તે વાસ્તવિક છે કે કાલ્પનિક અથવા તે! તમે કહો તા. ૧૬-૬-૧૯ છે તેમ તમામ પોતાના જ વિચારોનુ વિસ્તરીકરણ છે? એ જો વાસ્તવિક હાય તા પેલા અનુભવ પણ વાસ્તવિક શા માટે ન માનવે ? પ્રશ્ન ૨૨:—પણ કાઇને ઇશ્ર્વર કૃષ્ણ રૂપે દેખાય, કાઇને ક્રાઈસ્ટ રૂપે દેખાય, કાઇને કાળી રૂપે દેખાય-આના અર્થ એમ નહીં કે મનમાં જેનું ઊંડું રટણ હેય તે કહેવાતા સાક્ષાત્કાર પ્રસંગે તે રૂપે દેખાય છે. એટલે શ્વિરનું ખરૂં સ્વરૂપ આવું જ હાય એમ માનવાને કોઇ કારણ નથી, આ શંકાના શી રીતે ખુલાસેા કરવા ? જવાબ:---તમારે ઉલટુ એ રીતે વિચારવું જોઇએ કે ઇશ્વરને આપણે જે રૂપે વિચારીએ તે રૂપે આપણને દેખાય છે. કારણ કે ઇશ્વરમાં કાઇ પણ રૂપે પ્રગટ થવાની શકિત છે. પ્રશ્ન ૨૩: મહમદ પયગ ંબરની મહત્તા હજુ મારા મનમાં વસતી નથી. આપને તેમના વિષે ઊંડા આદર છે તે! મને તેમની મહત્તા સમજાવે ! જવાબ :આ આપણા આધુનિક શિક્ષણની ખામી છે. આપણે વહેં, હાભર કીટસ, બાયરન, શેકસપીઅર વગેરેને જાણીએ છીએ. પણ મુસલમાને આપણી વચ્ચે ૮૦૦ વર્ષ થી છે, છતાં આપણે તેમના ધર્મ વિષે અને તેમના પયગંબર વિષે, અંગ્રેજોએ આપણને જે કાંઈ ભણાવ્યું. તેથી કશું પણ વિશેષ જાણતા નથી. 123ADH, JS મારાં અભિપ્રાય પ્રમાણે આજના સામ્યવાદનું મૂળ ખીજ મહમદપયગંબરના ઉપદેશમાં રહેલુ છે. તે એવેા પુરૂષ પાકયા કે જેણે કહ્યું કે વ્યાજ ન લેવાય, આ ઉપરાંત નાના મેટા, રાયર – અધાંને ભેદ ભૂલવા જોઇએ, બધાં એકસરખા છે. આ તત્ત્વ ઉપર તેમણે જેટલા ભાર મૂકયા છે એટલું જ નહિ, પણ તે પાયા પર ઇસ્લામની આખી રચના તેમણે જેવી કરી તેવી કાએ કરી નથી. (આ દરમિયાન ખીજો કાંઇક અન્તરાય આવવાથી આ પ્રશ્નની ચર્ચા અદ્દર રહી ) પ્રશ્ન ૨૪:——પુનઃભવનાં સિદ્ધાંતના અંગે આપના શુ વિચાર છે? ખાસ કરીને કેદારનાથજીનાં આને લગતા વિચારાના અનુસધાનમાં હું' આ પ્રશ્ન કરૂ છું. જવામ :- કેદારનાથજી આધ્યાત્મિક રેશનાલિસ્ટબુદ્ધિવાદી છે. તેમનું મુખ્ય લક્ષ્ય માનવીગુણ કેળવીને માનવસમાજને ક્રમ સુખી કરવા તે છે. કશ્વિર, આત્મા, પુનર્ભવ—આ બધા પ્રશ્ના તેમને મન ગૌણુ છે. પ્રશ્ન ૨૫:– એમ છતાં શ્વરના અસ્તિત્વને તે સ્વીકારે છે. જૈનાને જેમ આત્મતત્ત્વ વિના ચાલી શકતું નથી તેમ તેમતે શ્ર્વર વિના ચાલી શકતું નથી—આમ આપને નથી લાગતું ? જવામ :— જૈને માફક જે તે આત્મતત્ત્વને સ્વીકારતા હોત તો ઇશ્વરતત્ત્વ વિના તેમને ચાલત. આત્મા પણ ન સ્વીકારે અને ઇશ્વર પણ ન સ્વીકારે તો તે। પછી કેવળ ચાર્વાક દન થઈ જાય. એમ થાય તે માનવીજીવનનાં ઊંચા મૂલ્યાની સ્થાપના અને પ્રતિષ્ઠા અશક્ય બની જાય. આવી સ્થિતિ કેદારનાથજી માટે કદિ પણુ સ્વીકાર્ય બની નાં શકે. x X X વિનેાખાજી સાથેની ચર્ચાના આ મારા માટે છેલ્લા પ્રસંગ હતા. તા. ૨૨-૧૧-૧૮ના રાજ સાંજના અમે ઘટેશ્ર્વર પહેાંચ્યા. સાય’પ્રાથના થઇ. રાત્રીના સમયે તેમની રજા લઇને હું રાજકોટ પાછો આવ્યો. પુનભવના સિદ્ધાન્ત અંગેના તેમના વિચાર વિગતેથી જાણવાન ઇચ્છા આ રીતે મનની મનમાં રહી ગઇ. સમાસ પ્રશ્નકાર : પરમાનંદ ઉત્તરદાતા: વિનેાખાજી મુંબ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪પ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૭ મુદ્રણસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨. 2 ન. ૨૯૩૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ ન B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂ ૪ પ્રબુદ્ધ જીવન શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ પ્રબુદ્ધ જૈન’તું . નવસ કરણ વર્ષ ૨૧ : અંક ૫ મુંબઈ, જુલાઈ ૧, ૧૯૫૯, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૯ sness so spes ----- તંત્રી: પરમાન ંદ કુંવરજી કાપડિયા સાધુચરિત ગાસ્વામી ગણેશદત્તજી ( આ નીચેના લેખમાં જેમને પરિચય આપવામાં આવ્યા છે તે સ્વ. ગોસ્વામી ગણેશદત્તને મને કેટલાંક વર્ષથી સાધારણ પરિચય હતો, પણ તેમની અસાધારણ જીવનપ્રતિભા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમણે કરેલી અનેકવિધ સેવાઓના મને પૂરા ખ્યાલ નહોતા. બન્યુ એમ કે મે તથા જુન માસના પ્રારંભ દરમિયાન કેદારનાથ બદ્રીનાથની યાત્રા પૂર્ણ કરીને અમે ગત જુન માસની ૧૦મી તારીખે હિરદ્વાર આવ્યા અને ગાસ્વામી ગણેશદત્તજીએ જ જેનું નિર્માણ કયુ` હતુ` તે ગીતાભવનમાં અમે ઉતારા કર્યાં. ત્યાંથી ચાર માઈલ દૂર આવેલ સપ્તર્ષિ આશ્રમમાં ગણેશદત્તજી રહે છે તેમ જાણવામાં આવતાં બીજે દિવસે સાંજે તેમને મળવા જવા મનમાં વિચારેલું, પણ કમનસીબે અમે હરિદ્વાર પહોંચ્યા તે જ રાત્રે એક વાગ્યે તેમનુ અવસાન થયું. બીજે દિંવસે સાંજના ભાગમાં નક્કી કરવામાં આવેલી તેમની સ્મશાનયાત્રામાં જવાનું બન્યું અને તે પ્રસંગે તેમના આજીવન કમ યાગની અનેક વિગતે જાણીને મારૂ મન ખૂબ પ્રભાવિત બન્યું. તેમનામાં સનાતન ધર્મ અંગે ઊડા આગ્રહ હતો અને તેમની બધી પ્રવૃત્તિઓની પ્રેરણા તેમને સનાતન ધર્મની ઉપાસનામાંર્થી મળી હતી, એમ છતાં પણ અન્ય કટ્ટર સનાતનધી એ અને તેમનામાં ઘણા માા તફાવત હતો. રાષ્ટ્રીય ભાવનાથી તેમનું ચિત્ત ખૂબ રગાયલુ હતુ અને હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતા નાબુદ કરવાની બાબતમાં તેમની તમન્ના અન્ય કાથી ઉતરતી નહાતી. ગોસ્વામી હોવા છતાં તે ખાળબ્રહ્મચારી હતા. માલવીજીના અવસાન બાદ સનાતનધી આ માટે તેએ જ એક મહાન અવત્ર અનરૂપ હતા. તેમની જીવનશકિતને મોટા ભાગ સ્થળે સ્થળે શિક્ષણુસંસ્થાએ ઉભી કરવા પાછળ જ ખર્ચાયા હતેા તે તેમના સંબધમાં નીચે આપેલ જીવનનોંધ ઉપરથી માલુમ પડશે. મુંબઈ અમદાવાદના કેટલાંક શ્રીમન્ત કુટુબેક સાથે તેમના ઘનિષ્ટ સબંધ હતા, અને તેમાંના અમુક ગુરૂશિષ્યના સંબંધે જોડાયલા હતા. પ્રસ્તુત નોંધ લખી મોકલનાર આચાય શ્રી, ચક્રધર જોષીને બદ્રીકેદારના રસ્તે જતાં પ્રારંભમાં આવતા દેવપ્રયાગમાં મને પ્રથમ પરિચય થયા. તેઓ આપણા દેશના એક સુપ્રસિદ્ધ જ્યતિથી છે અને સંસ્કૃત ભાષાસાહિત્યનાં સારા પતિ છે. દેવપ્રયાગમાં 'ચાણના ભાગમાં તેમણે એક વેધશાળા નિર્માણ કરી છે અને ત્યાં પુરાણાં તેમ જ આધુનિક સાધને (દુરબીન વગેરે) વડે વર્ષોંથી તેમનુ ખગેાળવિષયક સ શેાધન ચાલે છે. નીચેની નોંધ લખી મોકલવા માટે તેમને આભાર માનવામાં આવે છે. પરમાનદ) 'यतोऽभ्युदयनिःश्रेयसः सिद्धिः स धर्मः । (ધમ તે છે કે જેનાથી અભ્યુદય અને મેક્ષની સિદ્ઘિ થાય.) આ સૂત્રના વાસ્તવિક સમના જ્ઞાતા માનવ-વિભૂતિ ગાસ્વામી ગણેશત્તજીતુ ગત જુન માસની ૧૦ મી તારીખે રાત્રે હરિદ્વારથી ચાર માઇલ દૂર આવેલા સ્વનિમિત સપ્તર્ષિ આશ્રમમાં હૃદ્યરાગથી અવસાન થયું. આ સમાચારથી ભારતીય શિક્ષાક્ષેત્ર અને સનાતનધમી જગત્ મહંત બની ગયું. ” તેમના જન્મ ઈ.સ. ૧૮૮૯ ના નવેમ્બર માસની ત્રીજી તારીખે પાણમાં આવેલા સીનેર ગામમાં થયા હતા. તેમની શિક્ષા-દીક્ષા લાહારમાં થઇ હતી. પંજાબકેશરી લાલા લજપતરાય, મહામના પ’. મદનમેહન માલવીયજી, તથા વ્યાખ્યાનવાચસ્પતિ - પતિ દીનદયાળ શર્મા જેવા રાષ્ટ્રદિગ્ગજ પુરૂષાના સહયેગથી એમનું રાષ્ટ્રીય સનાતનધી ય હૃદય કાલ્યુ ફુલ્યુ હતું. પં. દીનદયાળ શર્માના શબ્દોમાં આ યુવક સનાતનધનું કા સંભાળવામાં સફળ થશે”—આ આશીર્વાદને અનુરૂપ તેમનુ જીવન રાષ્ટ્રીય ધર્મસેવામાં અર્પિત બન્યું હતું. તેમની વિલક્ષણ વાણીમાં આજસ્ હતું. તેમની સંગઠ્ઠનશકિત અદ્ભુત હતી. તેમનુ તેજપૂ વ્યકિતત્વ, અનુપમ પ્રતિભા તેમજ નિર્માણુશકિતમાં પરિચય નીચે આપેલી કેટલીક વિગતોથી માલુમ પડશે – પાકીસ્તાનનું નિર્માણુ થયુ તે પહેલાં વર્ષોં સુધી તેમનુ મુખ્ય કાર્ય ક્ષેત્ર પંજાબલાહાર હતુ. અને તે દરમિયાન તેમણે પંજાબ તેમ જ ઉત્તરપ્રદેશમાં ૪૦ નવાં મન્દિર નિર્માણ કર્યાં હતાં, જેમાં દિલ્હીના સુપ્રસિદ્ધ બિરલામ દ્વિરના સમાવેશ થાય છે. એ જ પ્રમાણે શિક્ષાક્ષેત્રમાં પણ તેમને ભારે સ્તુત્ય પ્રયત્ન હતા. ૭ ડીગ્રીકાલેજ, ૧૫૦ ઇન્ટરમીડીયેટ સુધીની કાલેજ, ૧૦૦ કન્યાપાઠશાળા, ૧૦૦ મીડલસ્કૂલ અને ૪ રૂષિકુબ્રહ્મચર્યંત્રમા તેમણે સ્થાપિત કર્યાં હતાં. પાકીસ્તાન ઉભું થયા બાદ છ ડીસીકાલેજ, ૧૦૦ ઇન્ટરમીડીએટ સુધીની કાલેજો, ૧૦૦ મીલ પાણીના સ્કૂલા, ૧૦૦ કન્યાપાઠશાળાઓ તથા ૪. સંસ્કૃત વિદ્યાલયે તેમણે સ્થાપિત કર્યાં હતાં. મહામના પંડિત મદનમ।હન માલવીયજીની ઇચ્છા અનુસાર કાશીના હિન્દુ વિશ્ર્વ વિદ્યાલય ખાતે હિન્દુ મન્દિર નિર્માણ કરવાના હેતુથી ખાર લાખ રૂપિયાના કાળા તેમણે એકઠા કર્યાં હતા, જેમાંથી આજે ત્યાં એક ભવ્ય મન્દિર નિર્માણુ થઇ રહ્યુ છે. આ રીતે ધમ તથા શિક્ષાના ક્ષેત્રમાં તેમણે ભારે ઉપકાર કર્યાં છે, તેમનું વ્યકિતત્વ મહાન હોવા છતાં તેમનુ જીવન અત્યન્ત સાદું હતું. તે ધાર્મિક નેતા હોવા છતાં રાષ્ટ્રીય નેતાઓ ઉપર તેમના વિપુલ પ્રભાવ હતા, તથા તેમની દ્વાર રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને સારૂ પેષણ મળ્યું હતું. તેમની આ મહાન પ્રવૃત્તિના કારણે અખિલ ભારતીય સાહિત્ય સંમેલનના તેમને પ્રમુખ બનાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ ગાસ્વામીનું અન્તિમ નિર્માણકાર્ય સપ્તર્ષિ આશ્રમમાં ઉભું કરવામાં આવેલ સંસ્કૃત વિદ્યાલય અને સ્વામી રામતીર્થં-સત્સ ંગભવનનું ભારતના મહાઅમાત્ય પં. નહેરૂએ ઉદ્ઘાટન કર્યું હતું અને તે પહેલાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા સપ્તર્ષિ આશ્રમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તેમના વ્યાપક પ્રભાવનું પરિણામ હતું. તેમના અવસાનસમાચારથી અત્યન્ત ખિન્ન ખનેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાપુએ તેમને અંજલિ આપતાં જણાવ્ધુ “ગેાસ્વામી ગણેશદત્તળના અસામયિક દેહાન્તના સમાચાર સાંભળી મને બહુ દુ:ખ થયું. ગોરવાની એક કદ, ધાર્મિ ક તથા સાચા કા કર્યાં હતા. તેમણે પોતાના પરિશ્રમ અને પ્રભાવના બળથી અનેક સામાજિક તેમજ શિક્ષણસ સ્થાઓની સ્થાપના કરી હતી. વિશેષત: પંજાબ, દિલ્હી તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તેઓ પોતાની સમાજસેવાને લીધે ચિરસ્મરણીય રહેશે. દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અપણુ કરૂ છું અને સ ંવેદના પ્રગટ કરૂ છું. આ મહાન આત્મા પ્રત્યે હું પણ મારી હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પિત કરીને આ શબ્દચિત્ર સમાપ્ત કરૂ છુ, ” શાંતિઃ શાંતિ શાંતિઃ. દેવપ્રયાગ. ગઢવાલ, ઉત્તરપ્રદેશ,. ચક્રધર જોશી waf Page #130 -------------------------------------------------------------------------- ________________ ' તા. ૧-૭-૫૮ * ' જ્ઞાતિબળનું ઉદવકરણ * . આ ટૂંકા લખાણમાં હું દેહાત અને શહેરના સામાજીક દાખલ થવું અને એ સંસ્થાઓ પાછળ કામ કરતા સામાજીક - કાર્યકરોને કહેવા ઇચ્છું છું. “સામાજીક હિતના કાર્યમાં જ્ઞાતિને બળાને રાષ્ટ્રીય એકતા અને સામાજીક શિક્ષણ તરફ વાળવા. એક સામાજીક બળ તરીકે સ્વીકારે, એને અવગણો નહીં. જ્ઞાતિ બધા સામાજીક કાર્યકરોને ભૂતકાળમાં જ્ઞાતિને નાબુદ કરવાના અને જ્ઞાતિના વાડાઓ જવા જોઈએ અને આખરે જશે જ, પણ જે પ્રયત્નો થયા છે એને ખ્યાલ છે. સૌથી પહેલા પ્રયત્ન ૨,૫૦ એ જાય એ પહેલાં એ પ્રશ્નને શીતળા અને ટાઈફોડ જે ખરાબ વર્ષ પૂર્વે ભગવાન બુધે કરેલા. એ બ્રાહ્મણોની રૂઢિચુસ્તતા સામે રોગ ગણે અને એ રીતે હલ કરવાનો પ્રયત્ન કરે; પણ એને અવગણો લડયા અને જ્ઞાતિને ધર્મ અને સમાજમાંથી કાઢવાનો એમણે નહીં. એ પ્રત્યે હંમેશાં જાગૃત અને સાવચેત રહે અને તકેદારી બનતે બધે પ્રયત્ન કર્યો. પણ જ્ઞાતિય અને રૂઢિચુસ્ત બળોએ બુદ્ધ રાખે કે આપણી જ્ઞાતિવિહીન અને વગરવિહીન સમાજ રચનાના ધર્મને દેશમાંથી જાકારો આપે અને જે ધર્મ પવિત્રતા, પ્રેમ, આદર્શને પ્રાપ્ત કરવામાં આડખીલી ન બની રહે. પણ એ ભ્રમ સમાનતા અને ત્યાગ ઉપર રચાયો હતો એ હિન્દુસ્તાનની બહાર કદી સેવશે નહીં કે વસતી ગણત્રીનાં ચેપડાઓમાં જ્ઞાતિને કોઈ વિકસ્ય. કાયદેસરનું સ્થાન આપવામાં નથી આવ્યું અને આપણું બંધા જ્ઞાતિઓ ફકત હિન્દુઓમાં જ છે એવું નથી. મુસલમાન, રણમાં કંઈ પણ સ્વરૂપમાં અસ્પૃશ્યતાને ગુન્હ ગણ્યો છે એટલે શીખ અને ખ્રિસ્તીઓ જે લેકે સમાનતાની વાત કરે છે એ જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા ચાલી ગયા છે, અથવા તે ભવિષ્યમાં લેમાં પણ હરિજને છે, જેમને માટે દર્શન અને પૂજાની જુદી " , " ચાલી જશે. " જગ્યાએ નકકી કરવામાં આવી છે અને મૃત્યુ પછી એમને દાટ... ધણાં વર્ષોના ભારા સામાજીક કાર્યના અનુભવ પછી હું વાની કે બાળવાની પણ જુદી વ્યવસ્થા કરવામાં આવી છે. એવા મત ઉપર આવ્યો છું કે સમાજમાં જ્ઞાતિની અસર હજી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્ઞાતિવિહીન, વર્ગવિહીન, શેષણ એવી જ બળવાન છે, અને એ અસર, એ વૃત્તિને “જ્ઞાતિને નાબુદ વગરના સમાજને રચવાને ઘણા પ્રયત્ન કર્યો, અને હરિજનોની કરે”' એવી ફક્ત બુમથી કાબુમાં નહીં લાવી શકાય. એને વચમાં રહી, હરિજન બાળકને પોતાના કુટુંબની વચમાં લાવીને કાબુમાં લાવવા માટે એ વૃત્તિની પાછળ કામ કરતા સામાજીક અસ્પૃશ્યતા નિવારવાને માટે પણ ઘણું કર્યું. આશ્રમના જીવનની અને નીતિના બળાને ધ્યાનમાં લેવા જોઈએ. સામાજીક શિક્ષણની એક ભારે શરત એમણે રોજ જાજરૂ સાફ કરવાની ભૂકી, પણ યોજનાના પાંચ મુખ્ય મુદ્દાઓ છે : (૧) અક્ષરજ્ઞાન વધારવું, આ બધું કર્યા છતાં સફળતા ન મળી, કારણકે હજી આમજન(૨) સ્વાસ્થ અને આરોગ્ય સંભાળ પ્રત્યે ધ્યાન આપવું, (૩) તાનું હૃદયપરિવર્તન નથી થયું. ' દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારવી, (૪) નાગરિકતા વિષેની આપણે એ વાત એક પળ પણ ભૂલી જવાની જરૂર નથી છે. ફરજો અને હકક સાથેની સભાનતા વધારવી, (૫) સમાજ અને કે આપણો આદર્શ જ્ઞાતિને નાબુદ કરવાનું છે. પણ સાથે સાથે વ્યકિતની જરૂરિયાતને અનુરૂપ હોય તેવાં મનરંજક કાર્યક્રમને આપણે એ પણ તપાસવું જોઈએ કે, કાયદેસરને મૃત્યુદંડ જ્ઞાતિને પ્રોત્સાહન આપવું. જે જ્ઞાતિઓમાં સ્વસ્થ અને નિરોગી બળાને અપાયો હોવા છતાં એ એવા કયા લાભદાયક બળને લઈને હજુ સ્થાન છે એ જ્ઞાતિઓમાં આમાનાં ઘણુ મુદ્દાઓ ઉપર કામ કરી જીવિત છે. એ પછી આપણે જ્ઞાતિ જીવનના નુકશાનકારક પાસાની શકાય. એટલે મારું સૂત્ર છે: “સહાનુભૂતિ દર્શાવતી જ્ઞાતિસંસ્થાઓ નોંધ લેશું જે નાબુદ થવો જોઈએ. ' દ્વારા જ્ઞાતિભાવનાને સમાજ શિક્ષણના આદર્શ તરફ વાળે.” , ૧. મનુષ્ય જુથવૃત્તિવાળું પ્રાણી છે અને હંમેશા જુથમાં હું જ્યારે આ વાત કરું છું કે લાભદાયક જ્ઞાતિગત બળીને રહેવાનું પસંદ કરે છે. કુટુંબ, સગાસંબંધીઓ સમાન ધાર્મિક સમાજ શિક્ષણના આદેશને પ્રાપ્ત કરવા તરફ વાળવા જોઇએ, અને સામાજીક રીતરિવાજે–એમની એ વૃત્તિને સંતોષે છે. એનો ત્યારે મને યાદ આવે છે કે જાતીય (sex) જ્ઞાન સમાજસ્વાસ્થ તે જ. નાશ થઈ શકે જો એની જગ્યાએ તે જ નાશ થઈ શકે જે એની જગ્યાએ એવી જ કોઈ કાર્યક્ષમ અને રાષ્ટ્રીય પ્રગતિ માટે કેવી રીતે જરૂરી ગણાયું. એ દિવસે સામાજીક અને આર્થિક રચનાને ઉદય થઈ શકે. • ચાલી ગયા છે જ્યારે જાતીય જ્ઞાન નિષિદ્ધ મનાતું અને ડાહ્યા ૨. સદીઓથી ઘડાયેલા જુના બંધને તોડી નાંખવાનું - લેકે પ્રતિષ્ઠિત સમાજમાં એની વાત પણ ઉખેળતા નહીં. આજે સહેલું નથી. હિન્દીએ દુનિયાના દરેક ભાગમાં જઈ વસ્યા છે. આ તો જાતિને એક શક્તિશાળી સામાજીક અને માનસિક બળ ગણ- છતાં પણ પિતાના મૃત્યુ સમયે, બાળકના જન્મ અને લગ્ન પ્રસંગે વામાં આવે છે, જે અભ્યાસ અને સહાનુભૂતિભરી દેરવેણી માંગી હિન્દુસ્તાન પાછા ફર્યા છે. હું એક રેલ્વેલાઈનથી દૂર એવા ” લે છે. એવી જ રીતે એક કે બીજા સ્વરૂપમાં જ્ઞાતિય અને જથ- ગુજરાતના ગામડામાં આવેલી શાળા વિષે જાણું છું. એના વહીવટ, પ્રવૃત્તિઓ દુનિયામાં ઠેર ઠેર પથરાયેલી છે, અને એને સહાનુભૂતિ : આર્થિક દેખભાળ, દૂર દક્ષિણ આફ્રિકામાં વસતી એક હિંદી કેમ ભરી રીતે અને વૈજ્ઞાનિક રીતે વિકસાવી કાબુમાં લાવવા પ્રયત્ન કરે છે, જો કે એ લોકો ભાગ્યે જ એ શાળાની મુલાકાત લઈ શકે છે, કરવો જોઈએ. ૩. એવી જ રીતે એવી કેટલીક કેમે છે જે વિદ્યાર્થીઓને 1 અખિલ ભારતીય કેંગ્રેસ સમિતિએ જૂન, ૧૯૫૮માં એક (૧) શિષ્યવૃત્તિ આપવા માટે (૨) તબીબી મદદ આપવા માટે પરિપત્ર કાઢયું હતું. એમાં જ્ઞાતિવાદ નાબુદ કરવા માટેના નિયમોને (૩) કોઈને વેપાર શરૂ કરાવવા અથવા પરણવા માટે આર્થિક આ ' નિર્દેશ કર્યો હતો. એમાંના કેટલાક આ પ્રમાણે હતા: (૧) કોઈ મદદ કરે છે. પણુ કાર્યશીલ કેસ સભ્ય જ્ઞાતિ અથવા કેમી સંસ્થાના સભ્ય ૪, ભાટીયાઓની, લુહાણાઓની, મોઢની, સારસ્વતની, છે. ' ' ' ન બનવું, (૨) જ્ઞાતિ અથવા એના નામે ચાલતી કંઇ પણ ખાજાઓની અને પ્રીસ્તીઓની મુંબઈમાં ખમતીધર સંસ્થાએ પ્રવૃત્તિ સાથે સંબંધ રાખો નહીં, સિવાય એ પ્રવૃત્તિનું સ્વરૂપ છે; વૈદ્ય અને સુવણ વણિકની બંગાળમાં છે; કાયસ્થ, આહીર, ધાર્મિક હોય અથવા તે હરિજનના ઉદ્ધાર માટે હોય કે પછી , ચમાર, જાટ અને રજીપતની ઉત્તર હિન્દુસ્તાનમાં છે અને બીજી સમાજવિરોધી રિવાજો દૂર કરવા માટેની પ્રવૃત્તિ હોય. . કેમોની બીજી જગ્યામાં છે. હું ઉપરના નિયમોમાં હું એક વાત વધારે ઉમેરવાનું ઇચ્છું. ૫. હું આદીવાસી નાયકે, ભીલ, દુબળા, નાયકડા, ગામીત જ્યારે પણ સંભવ હોય અને બને ત્યારે યોગ્ય જ્ઞાતિ સંસ્થામાં વગેરેના મંડળોથી પરિચિત છું. એ લોકો સામાજીક, આર્થિક *. Page #131 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૭ ૫૯ પ્રભુ અને ધાર્મિક એકતાને માટે મંડળ રચે છે, અને અનેક નિયમા જેમકે લગ્નના રીતરિવાજો, પહેરામણી આપવામાં થતા ખ અને બીજા પ્રસંગે જેમકે મૃત્યુ, લગ્ન, ગભ ધાન માટે ઘડે છે, એ લોકો ભેગા થઈને શિક્ષણ અને શિષ્યવૃત્તિ માટે પૈસા ભેગા કરે છે. શિષ્યવૃત્તિ અને બીજા લાભો મેળવવા માટે મામલતદાર અને બીજા અધિકારીએની સહી મેળવવા માટે ગાઠવણ કરે છે. ૬. આ નૂતન જ્ઞાતિસ ંસ્થાઓની મહત્વની બાજુ એ છે કે એ અખિલ ભારતીય ક્રાંગ્રેસને દષ્ટિમાં રાખીને રચાયેલી સ ંસ્થાએ છે. વંશપર પરાગત પચાને બદલે એ લાકા પ્રમુખ અને કા વાહક સમિતિને દર વર્ષે અથવા મુકરર સમય માટે ચૂંટે છે. એ લેકોને ગામડાંઓમાંથી અને તાલુકામાંથી સભ્યા મળી રહે છે અને એ લોકો તાલુકા, જીલ્લા અને રાજ્યની એકતા સાધવા પ્રયત્ન કરે છે અને ઘણીવાર અખિલ ભારતીય મંડળ રચી શકે છે. આવી જ્ઞાતિય સસ્થાઓ પ્રત્યે સામાજીક શિક્ષકની કેવી વલણ હોવી જોઇએ ? એણે એ પ્રત્યે નારાજી બતાવવી જોઇએ, અવગણવી જોઇએ કે બહિષ્કાર કરવા જોઇએ, કે પછી રાષ્ટ્રીય એકતા અને સામાજીક શિક્ષણના આદર્શને સમજાવીને સહકાર આપવા જોઇએ ? હું એક વખત પછાત વગૅ સમિતિના સભ્ય હતા, એટલે જ્ઞાતિય સંસ્થામાં કેવાં નુકશાનકારક ખળા કામ કરી રહ્યાં છે એના મને પૂરેપૂરો ખ્યાલ છે. એમાંના કેટલાક આ મુજબ છેઃ— (૧) સામાજીક વ ણુકમાં પોતપોતાનુ ચડિયાતાપણું બતાવાય છે. અને એ રીતે અસ્પૃશ્યતાને તેમ જ પછાતવર્ગના આર્થિક અને સામાજીક શૈાષણને ઉત્તેજન અપાય છે. (૨) નાતજમણુવાર, લગ્નપ્રસ ંગો, પહેરામણી અને ખીજા સામાજીક ઉત્સવામાં પૈસા વેડફાય છે (૩) સ્ત્રી સ્વતંત્રતા ભોગવી શકતી નથી. પરણ્યા પહેલાં, પરિણીત જીવન દરમ્યાન કે પછી વિધવા બને છે ત્યારે, એમ કોઈ પણ સયાગમાં તે સ્વતંત્ર રહી શકતી નથી. (૪) જ્ઞાતિને લીધે સમાજના ભાગલા પડી ગયા છે અને તેથી એકલતા અનુભવાય છે અને સામાજીક ગતિશીલતા. અને ઔદ્યોગીકરણના વિકાસની આડે આવે છે. (૫) આપણુને સ્વતંત્રતા મળ્યા પછી પુખ્તમતાધિકારને કારણે રાજકીય સત્તા જ્ઞાતિમાં, ઔદ્યોગિક કામ દ્વારામાં અને રાજય `જૂથામાં કેન્દ્રિત થઇ છે; દાખલા તરીકે ,, જાટ, ગુજ્જર અને ઉત્તર હિન્દુસ્તાનમાં વસતા રજપુતા કણબી અને તોાલી જેવી પછાત કામે પોતાનું રાજકીય સંગઠન બનાવવાના પ્રયત્ન કરે છે અને પોતે પછાત છે કારણે રાજકીય ફાયદાઓ મેળવવા ઇચ્છે છે. એક સામાજિક વૈજ્ઞાનિક તરીકે મારા નમ્ર અભિપ્રાય છે કે આ બધી ખરાબ અસરો સામાજીક શિક્ષણ આપવાર્થી દૂર થઇ શકે. આપણી પાસે સહૃદયી, કેળવાયેલા સામાજીક કાર્યોંકરા હાય તેા ન્યાય, સમાનતા અને ખેલદીલીની ભાવના જ્ઞાતિઓમાં ફેલાવી શકાય. . આના ખરા ' ઇલાજ તે। મામદ્યોગ, હાથઉદ્યોગ ` અને ઔદ્યોગીકરણ દ્વારા આર્થિક સદ્ધરતા લાવવી એ છે. ખેતીને પણ નફા અને વળતર આપતી કરવી એ અગત્યનું છે. પણ જ્યાં સુધી બન્ને બાજુ હૃદયપરિવર્તન ન થાય અને સમગ્ર દેશની પ્રગતિ માટે આંતરિક, · આધ્યાત્મિક દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી માત્ર ઔદ્યોગીકરણ અસ્પૃશ્યતા અને જ્ઞાતિને દૂર નહીં કરે. એ જાણીતુ છે કે, અમદાવાદના કારખાનામાં સૌથી અગત્યના ભાગાર નાત છે. એ લોકોની વર્ષ નાં રૂા. ૧,૫૦૦ની આવક હોવા છતાં પણું સામાજીક રીતે હજી અસ્પૃશ્ય જ રહ્યા છે. એ પણ જાણીતુ છે કે દેશના છ કરોડ હરિજનમાંથી ફક્ત પર લાખ હરિજનાજ જાજરૂ સાફ કરવાનો ધા કરે છે; બાકીના વણકરા તરીકે ચામડાના વેપારીઓ તરીકે કે એવા નાના ધંધામાં લાગેલા હાય છે. 03 ટવિસ્ટૉક સસ્થાના પ્રાધ્યાપક શ્રી. એ. કે. રાસના સશેાધનાથી એક મહત્ત્વના મુદ્દા તરી આવ્યા છે. ‘‘જ્ઞાતિપ્રથાના ગમે તે લાભ-ગેરલાભ હોય તે પણ ' એમ કભુલ કર્યા સિવાય છૂટકો નથી કે ભૂતકાળમાં જ્ઞાતિ એક મર્યાદિત છતાં પણ સ્થાયી સંગઠન હતું અને એના સભ્યાને એમાં એક પ્રકારની સલામતી લાગતી હતી. જેમ જેમ ઔદ્યોગીકરણે જોર પકડયું . અને સુધારાઓ થવા લાગ્યા તેમ તેમ જૂની સંસ્થા ભાંગી પડવા લાગી. અને એટલા અ ંશે લોકોને જ્ઞાતિમાં એક પ્રકારની જે હુક અને સતે।ષ મળતા હતા તે ખીજે શેાધવાની તેમને જરૂર પડી છે.”” જીવન જ્ઞાતિને નામુદ કરવામાં બીજી મુશ્કેલી એ છે કે ભારતના બંધારણમાં શિડયુલ્ડ ન્યાતાને કાયદાની દ્રષ્ટિએ શિડ્યુલ્ડ એ ક જેટલું જ મહત્વ અપાયુ છે. જ્યાં સુધી આવી રીતે કેટલીક જ્ઞાતિ સામાજીક અને રાજકીય રીતે પછાત હવાના કારણે ફાયદાએ મેળવતી રહેશે ત્યાંસુધી જ્ઞાતિપ્રથા દૂર નહી થાય. આજે ૩૦ શિડયુલ્ડ જાતિ ( tribes) છે, ૮૦૦ શિડ્યુલ્ડ ન્યાતા છે, અને લગભગ ૧,૪૦૦ બીજા પછાત અંગે છે, જેમને સામાજીક, શૈક્ષણિક, આર્થિક રાહત અને રાજકીય હકકા મળે છે. આ ૨,૫૦૦ જૂથાને મળેલા આ હુકા અને લાભો જો કાયમ રાખવા હોય તે પાતાને જ્ઞાતિને કે વગ ને નામે ઓળખા વવાના પ્રયત્ન તેમણે સતત ચાલુ રાખવા પડે. પછાત વર્ગની સમિતિના સભ્ય તરીકે મેં આના વિરોધ કર્યાં હતા. ખાસ હકકા અને લાભો આપીને તે સતત જ્ઞાતિનેજુદી રાખવાનું થાય. એવી જ રીતે મતદાન વખતે એમને માટે ખાસ એટકા જાળવી રાખવાના અને પ્રધાનમડળમાં એમને માટે ખાસ જગ્યા રાખવાને પણ મે વિરોધ કર્યાં હતા. સામાજીક રાહત માટે આર્થિક ધારણ જ રાખવુ જોઇએ એવુ મે' સૂચન કર્યુ હતુ. જ્યાંસુધી આ સૂચનને સ્વીકાર નહીં થાય ત્યાં સુધી જ્ઞાતિપ્રથા દૂર નહી થાય અને એ પરિસ્થિતિ સામાજીક કાર્યકર્તાઓને એમના કામમાં સતત નડયા કરશે. હું આશા રાખું છુ કે જ્યારે જ્યારે નવી સમિતિ શિડયુલ્ડ વર્ગ માટે નિમાશે ત્યારે આ મુદ્દા બરાબર ધ્યાનમાં લેવાશે અને આવી રીતે ખાસ હકકા અને લાભો આપીને જ્ઞાતિભેદ ચાલુ રાખવામાં નહિ આવે. પેપટલાલ ગાવિંદદાસ શાહ તંત્રીનોંધ : Indian Journal of Adult Edu cation નામના માસિકમાં ગાંધીજયન્તી અંકમાં (આકટાભેર, ૧૯૫૮) Cast and Social Education Sublima tion of the Caste Impulse એ મથાળ! નીચે ગુજ રાતના જાણીતા વિદ્વાન—વિચારક અને સશોધક શ્રી. પોપટલાલ ગાવિંદલાલ શાહે લખેલા લેખ પ્રગટ થયે હતેા. તે લેખને તેમણે જ કરેલા અનુવાદ ઉપર પ્રગટ કરવામાં આવ્યા છે. આ લેખનુ આખુ દૃષ્ટિબિન્દુ કાંઈક આવું છે. “જ્ઞાતિસંસ્થા નાખુદ કરવાના પ્રયત્ન ભગવાન બુદ્ધના કાળથી માંડીને અદ્યાપિપયન્ત ચાલી રહ્યો છે. એમ છતાં આજ સુધી તે નાખુદ થઈ શકી નથી અને એનાં મૂળ પ્રજાજીવનમાં એટલાં બધાં ઊંડાં ` છે કે તે ભવિષ્યમાં કદિ પણ સદન્તર 'નામુદ થશે કે કેમ તે એક સવાલ છે. આ પરિસ્થિતિમાં જ્ઞાંતિના અસ્તિત્વ સામે આંખ આડા કાન ન કરે, પણ જ્ઞાતિની ભાવનાનું ઉથ્વી કરણ કરા, પ્રગતિશીલ વિચારા વડે તેમાં રહેલી સંંકુચિત ભાવનાને નાખ઼ુદ કરો અને તેમાં રહેલા જૂથબળના રાષ્ટ્રીય ઉથ્થાન માટે બને તેટલા લાભ ઉઠાવેા.” જ્યાં જ્યાં માનવીઓનુ જૂથ બંધાય છે ત્યાં ત્યાં તેના • સંગઠ્ઠન દ્વારા તેને એક શક્તિના ઘટકમાં પરિવર્તિત કરવાની • શકયતા રહેલી જ હોય છે. આવી શકયતા જ્ઞાતિસંસ્થામાં પણ રહેલી છે. પણ તે શયતાના લાભ રાષ્ટ્રને મળવા સંભવ નથી. ઉલટું. દરેક જ્ઞાતિસંસ્થાનાં પાયામાં ઉચ્ચ-નીચની ભાવના રહેલી હાઈને અને દરેક જ્ઞાતિના લાકે પાતાની જ્ઞાતિના હિતાહિતને જ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રભુ જીવન તા. ૧-૭-૧૯ સર્વથા પ્રાધાન્ય આપતા હોઇને જ્ઞાતિસંસ્થાનું અસ્તિત્વ રાષ્ટ્રહિતને વેદમાં ભારતીય ધમ ના વિકાસક્રમ કદે પણ પૂરક કે પાષક નીવડયું' નથી કે નીવડવાનું છે નહિ. અન્ય માનવીથાથી જ્ઞાતિસ’સ્થા આ કારણે જ જુદી પડે છે. ઉચ્ચ-નીચની ભાવના જ્ઞાતિસ ંસ્થાનું પાયાનું તત્ત્વ હાઇને તેનુ–શ્રી. પોપટલાલ શાહુ ક૨ે છે તેવુ’– ઉથ્વી કરણ કાઇ કાળે શકય લાગતું નથી. એવી પણ એક માન્યતા છે કે જ્ઞાતિસેવા એ દેશના એક નાના અંગની જ સેવા છે, એટલે કે આડકનરી રીતે દેશની જ સેવા છે, પણ આપણા આજ સુધીના અનુસવ એમ કહે છે કે જ્ઞાતિની ભેદભાવ ભરેલી ભાવના આપણી નિષ્ઠામાં દ્વિધા સ્થિતિdouble loyalties પેદા કરતી હોઇને સમગ્ર રાષ્ટ્ર ઉપર આપણા ચિત્તને એકામ ખનવા દેવામાં હંમેશા આડે આવી છે, અને માનવજાતને સમાનભાવે જોતા કરવામાં તેણે 'મેશાં રૂકાવટ કરી છે. તેથી જ્ઞાતિસંસ્થાને ઉત્તરાત્તર નિળ બનાવવામાં અને આખરે નાબુદ કરવામાંજ આપણું દેશનું—–સાચુ શ્રેય રહેલુ છે. અને જે ૨૫૦૦ વર્ષોંના પ્રયત્નથી નથી બન્યું તે જ્ઞાતિસંસ્થાની નાબુદી આજે શકયતાના ક્ષિતિજ ઉપર આવી રહી છે. કારણકે એક તા ભારતના નવા રાજ્ય ધારણે જ્ઞાતિસ ંસ્થાની અને તેમાંથી ફલિત થતા અસ્પૃશ્યતાવાદની નાબુદીને પેાતાના એક ધ્યેય તરીકે સ્વીકારેલ છે; દેશકાળમાં થઇ રહેલ વિરાટ પરિવર્તન આવા નાના નાના સામાજિક વાડાઓને નાબુદ કરવામાં ખૂબ મદદરૂપ બની રહ્યું છે. આન્તરજ્ઞાતીય તેમ જ આન્તરરાષ્ટ્રીય લગ્નસબંધી કાઇ કાળે પણ નહાતા થતા તે એટલી મેટી સખ્યામાં આજે નિર્માણ થઇ રહ્યાં છે, અને તે દ્વારા જ્ઞાતિસંસ્થાની ધાર ખેાદાઇ રહી છે. અને ખીજી જ્ઞાતિસ'સ્થા આજે નાબુદ થાય કે કાળાન્તરે નાબુદ થાય—સંભવ છે કે, અનેક સામાજિક અનિષ્ટ તત્ત્વ, તેને નાબુદ કરવાના પ્રયત્ન ચાલુ હોવા છતાં (જેમ કે મદ્યપાન, ધૃત) આજે ચાલ્યા જ કરે છે તેમ આ જ્ઞાતિસ ંસ્થાનુ હજુ પણ લાંબુ આયુષ્ય હાય એ સભવિત છે, એમ છતાં પણ, જેનામાં સમજણ ઉગી છે, અને જ્ઞાતિસ સ્થાનાં અનિષ્ટો જેની આંખ સામે પ્રત્યક્ષ છે તેનાથી તે જ્ઞાતિ સંસ્થાનું કાઇ કાળે પણ સમન થઈ ન જ શકે. તે પેાતાની કાર્યશક્તિને જ્ઞાતિસંસ્થા સાથે સલગ્ન કરી શકે જ નહિં, એટલે કે શ્રી. પેપટલાલભાઇની સલાહ છે કે “જ્યારે પણ સંભવ હોય અને બને ત્યારે યોગ્ય જ્ઞાતિસરથામાં દાખલ થવું અને એ સસ્થા પાછળ કામ કરતા સામાજિક બળાને રાષ્ટ્રીય એકતા અને સામાજિક શિક્ષણુ તરફ વાળવા.” આ વિચારણા તે સમજી જ શકાતી નથી. એક તે સામાજિક કાર્ય કરવા માટે એક યા બીજી જ્ઞાતિસંસ્થા પસદ કરવાની હોતી જ નથી; જ્ઞાતિ તેા જન્મનું વળગણ છે; તેમાં પસંદગીને અવકાશ જ નથી, અને બીજી' તેમાં દાખલ થઈને તેને નિળ બનાવા નાખુદ કરા ( કારણ કે શ્રી પોપટલાલ શાહ પોતે જ જ્ઞાતિસ સ્થાને પોતાના લેખના પ્રારંભમાં જ શીતળા અથવા ટાઈફ્રાઇડ સમાન ખરાબ રોગ તરીકે વર્ણવે છે). એમ કહેવું એ લગભગ વદતાવ્યાધાત જેવી પ્રક્રિયા લાગે છે. શ્રી. પોપટલાલભાઇએ પેાતાના લેખના અન્ય ભાગમાં જે મુદ્દો રજી કર્યાં છે તે અવશ્ય વિચારણીય છે. તેમના કહેવા પ્રમાણે શીડ્યુલ્ડ જાતી, શીડયુલ્ડ ન્યાતા અને પછાત વર્ગોના નામથી ઓળખાતા વર્ષોં-આમ સરકારે સ્વીકારેલા ૨૫૦૦ જૂથાને ભારતના રાજ્યબંધારણ અને કાયદાકાનૂન દ્વારા ખાસ અધિકારી આપવામાં આવ્યા છે તે જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી ભારતમાંથી કાઇ પણ કાળે જ્ઞાતિસંસ્થા નાબુદ નહિ થાય. આ તેમનું નિદાન તદ્ન સાચુ છે અને એ ઉપરથી ફલિત એમ થાય છે કે જ્ઞાતિસ ંસ્થાના પૂર્વ ગ્રહો અને અભિનિવેશાથી ભારતની પ્રજાને મુકત કરવી હોય તે અમુક વ્યક્તિને અમુક જ્ઞાતિના તે સભ્ય હેવાને કારણે જે વિશિષ્ટ અધિકારો મળે છે તેવી ખંધારણીય વ્યવસ્થા જેમ અને તેમ જદિથી નાબુદ થવી જ જોઇએ, ધર્માનંદ (ગતાંકથી ચાલુ) ઋગ્વેદકાળના લેાકેાના આચાર-વિચારે યજ્ઞપ્રથા :-વૈદિકયુગના આરંભકાળે યજ્ઞપ્રથા દેખાતી નથી, પણ જ્યારે ભિન્નભન્ન દેવા વચ્ચે કલહ મિટાવવા શ્વિરની શેાધ થઇ અને એ દેવા એક ઇશ્વરનું રૂપ પામ્યા ત્યારે સમપ ણબુદ્ધિને કારણે યજ્ઞપ્રથા અસ્તિત્વમાં આવી. યજ્ઞમાં પશુએવિહામાતાં છતાં શ્રધ્ધા પર ભાર દેવાતા. ઋગ્વેદકાળમાં નરમેધ થતા કે નહીં એ પ્રશ્નની ધણી. ચર્ચા થાય છે. અશ્વમેધ વિષે પણ ઉલ્લેખા છે ખરા. પણ એ યુગમાં પણ વિરોધના સુર સભળાતાં. 'સામવેદમાં એક જગ્યાએ કહેવામાં આવ્યુ` છે કે 'અમે યજ્ઞના યૂપ વાપરતા નથી, પ્રાણીના વધ કરતા નથી. અમે તે માત્ર સૂકતાના ગાન વડે જ ઉપાસના કરીએ છીએ.' આ એ પ્રથા સામે એક 'બળવાને પાકાર હતા, જેને પાછળથી ઉપનિષદોએ ઉપાડી લીધા હતા તે બૌધ્ધ જૈન સંપ્રદાયાએ એમાં પેાતાના સુર પૂરાવી તેને આગળ વધાયા હતા. યજ્ઞયાગ એ વૈદિક ધમ ની ખીજી ભૂમિકાનું લક્ષણ છે. પહેલીમાં માત્ર પ્રાર્થના થતી. આમ કૃતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, હ્રાંપરમાં પૂજા અને કલિયુગમાં પ્રાથના ભજનના ધવિધિ મુખ્ય મનાયા છે. ' મૂર્તિ પૂજા :વૈદિક ધર્માંમાં મૂર્તિપૂજાને સ્થાન હેય એમ દેખાતુ નથી. દવાને માટે મંદિર નહોતાં. ધમ આખા જીવનને વ્યાપી વળેલા હતા. પિતૃને પિંડદાન અપાયાના ઉલ્લેખ પણ ઋગ્વેદમાં કયાંય જડતો નથી. પાપ:—એ યુગમાં લાકાને પાપનું ભાન હોય એમ વેદના સૂકતા પરથી જણાતું નથી. પણુ દેવની ઇચ્છા એ જ નીતિ હતી. એમાં જેટલી ઉણપ એ પાપ એવી ત્યારે માન્યતા પ્રવર્તીતી હતી. ઋગ્વેદના દેવા નીતિ-નિયમના રક્ષક ગણાય છે, છતાં કેટલાકના રાગ-દ્વેષ-અહુ કાર-ક્રોધ ગયા નથી. એક સૂકત કહે છે કે દેવા-મનુષ્યા કેવી સ્વાત્તિથી પ્રેરાયેલા છે? દશમા મંડળના ૧૧૭ મા સૂકતમાં પરોપકારના જે ધમ મનાવ્યે છે એમાં પ્રચલિત ધમ થી સ્વતંત્ર એવી નીતિનું પાલન કરવાને જે વિચાર યુદ્ધુધમે ફેલાવ્યા છે એવું ખીજ જોઇ શકાય છે. સદાચાર :—કમ તા જે નિયમ ભારતીય વિચાર રાશિના એક વિશિષ્ટ લક્ષણરૂપ છે, તેનું પૂરૂપ ૠતના નિયમમાં દેખાય છે. એ ઋતનું પાલન એનું જ નામ સદાચાર—નીતિ છે. કમકાંડનુ મહત્ત્વ વધ્યું ત્યારે ઋતના અથ યજ્ઞ થવા લાગ્યા હતા. તપ:—ઇન્દ્રે તપ કરીને સ્વર્ગ મેળવ્યુ એવાં કેટલાક સૂચને છે, પણ ઋગ્વેદના પ્રધાનસુર તપ નથી. જગતની સરસ વસ્તુઓ મેળવવી એ યજ્ઞાના હેતુ છે. જીવન અને જગતમાંથી ઉડે! આનંદ લેવાય એ એમનુ` ધ્યેય હોય છે, આનંદને કલુષિત કરે તેવા દુ:ખદ ખેદ કે વિષાદ હજુ એમાં ભળ્યેા નથી. વર્ણાશ્રમ:-આર્યાં અને પરાજિત જાતિએ વચ્ચે લોહીના સંસ્કારાના તીવ્ર મતભેદ્ય હતા. અસલી આર્યાં બધા એક જ વ–વના હતા. દરેક માણસ ઋત્વિજ, સૈનિક, વેપારી, કૃષિકાર વિ. સર્વેના કામો કરતા. ઋત્વિજોને એક નેખા ને ખાસ અધિકાર વાળા વર્ગ નહોતા. વળી આય્માં પાતાની ઉચ્ચતાનુ ખાસ અભિમાન હતુ, જેથી ધીમેધીમે અનાર્માંને અળગા રાખવાને પરિણામે અને ધંધાની વહેંચણીને કારણે વર્ષાં અસ્તિત્ત્વમાં આવ્યાં હતા. કેટલાક કહે છે કે કિજિત અનાયે, આદિવાસી ધર્માં'તર પામી શુદ્રો થયા. જેમણે ધમ ન સ્વીકાર્યાં એ ‘પંચમ’ રહ્યા. મરણાત્તર જીવન :—વૈદિક આર્યાએ ભારતમાં પ્રવેશ કર્યાં Page #133 -------------------------------------------------------------------------- ________________ તા. ૧--૭-પટ પ્રબુદ્ધ ત્યારે તેમના મન અળના ગવ અને વિજયના આનંદથી મસ્ત હતાં. તેમને જીવન તે તેના આસ્વાદે ગમતા, એટલે મરણ પછી આત્માની શી ગતિ થાય છે એ વિષયમાં એમણે ઝાઝો રસ લીધા નહાતા. જીવન એમને મન ઉજ્જવલ, આનંદમય હતુ. ચિડિયલ મનની ચિંતા અને જંજાળાથી તેમનુ જીવન મુકત હતું. પેાતાને રાત રતું લીવેત્સા શરનું આયુષ્ય મળે એ જ તેમની ઇચ્છા હતી; મરણ પછીના જીવન વિષે તેમની પાસે ખાસ કંઇ કલ્પનાએ કે સિંધ્ધાન્તા નહાતા. માત્ર ચિંતનશીલ માણસા સ્વ` અને નરકને વિષે કંઇક. ઝાંખા, અસ્પષ્ટ ખ્યાલ બાંધે એ અનિવાય હતું. પુનર્જન્મની વાત હજુ છેટે હતી. મૃતાત્માએ સ્વમાં યમની સાથે રહે છે તે ચેનબાજી કરે છે ને ત્યાં આપણા જેવી જીંદગી ગાળે છે એમ તેઓ માનતા. પૃથ્વીના આનંદોનુ તીવ્રરૂપ તે સ્વના આનંદ છે એવી એમની કલ્પના હતી. સ્વર્ગ :---મરણાત્તર જીવનના વેદમાં આપેલા ચિતારામાં વિષયસુખનું વણ ન ઘણું છે. દેવાને ભૂખ તરસ લાગતી નથી, દેવા સ્ત્રી પરણતા નથી તેમ દેવીએ પતિને કન્યાદાનમાં અપાતી નથી. સુખી દેવે સદાકાળ ત્યાં જ રહેવાના છે. એવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. દેવેશ પણ છેવટે મૃત્યુ પામે છે” એવેક વિચાર વેદમાં નથી. એ પાછળથી થયેલી શેાધ છે. નરકઃ—નક વિષે એકાદ બે જગ્યાએ હું ઇન્દ્ર! જે અમને ઇજા કરે તેને તું અંધકારમાં પહોંચાડજે' એવી થયેલી પ્રાથના · દ્વારા નનું સૂચન જણાય છે, પણ પુરાણામાં આવતા નક અને તેની યાતનાઓના એકૂદા વણુતા જે પાછળથી ઉપજાવી કાઢેલા છે એના વેદમાં ઈશારા સુધ્ધાં નથી. ૪ પુનર્જન્મ વેદમાં માતાને પેટે જન્મ, સંસ્કાર અને મૃત્યુ પછીનું જીવન એમ ત્રણ જન્મે કહ્યા છે, પણ એથી એવુ પુરવાર નથી થતું કે વૈદિક આ પુનજ મની કલ્પનાથી પૂરા વાકક હતા. પરિતા એમ માને છે કે પુનર્જન્મના વિચાર આયે એ અહી'ની જગલી જાતિએ પાસેથી લીધા હોવા જોઇએ, કારણ કે એ લોકા માણસ મર્યાં પછી નવા દેહ ધારણ કરે છે એમ માનતા. એ યુગના લોકોની આવી માન્યતા. હતી જેથી કહી શકાય કે સંહિતાના સૂત્રેા એ. પાછળના ભારતીય તત્ત્વજ્ઞાનને પાયા છે. ભગવદ્ ગીતાના ભક્તિયોગ એ વરૂણાપાસનાનુ જ ઉચ્ચતર રૂપ છે. કર્મના મહા સિદ્ધાન્ત હજી ઋતરૂપે ખાલ્યા વસ્થામાં છે. સમુદ્રના પાણી પર તરતા હિરણ્યગર્ભની કલ્પનાના તર્કશુદ્ધ વિકાસમાંથા.જ પુરૂષ ને પ્રકૃતિના ભેદવાળું સાંખ્યદશ ન પેદા થયેલુ છે, તેમ જ યજ્ઞ, વેદમન્ત્ર, ગાન કે સામરસના પાનથી ઉન્માદ કે અભાનેામિની અવસ્થામાં સ્વગ્ની જે ભવ્યતા નિહાળવામાં આવે છે એ ચેાગની સમાધિમાં દેખાતા અલૌકિક દૃશ્યનુ એક રૂપ છે. અથવ વેઢ તથા યજુવેદના યુગ ઋગ્વેદના મૂકતાનુ અતિશય ગોટાળાવાળું રૂપ, આગલા યુગના . દેવદેવીઓમાં ભેળસેળ તે અંધાધુધી વિ. છાપ ૠગ્વેદ સંબંધમાં આપણા મન ઉપર પડે છે. ઋગ્વેદમાં પણ અથવ વેદની જેમ મંતરજંતર, જાદુ, જારણુભારણુ તથા જૐ નિ`વ વસ્તુએ તે અસુરે –રાક્ષસોની સ્તુતિના સૂકતા જોવા મળે છે. ઘરમાં સૂતેલા માણસને ધારણ નાખવાના, ચેરના મન્ત્રો, સ્ત્રીઓની કસુવાવડ શકવાના મન્ત્ર, તથા રેગ કાઢવાના મંત્રો વિ. મળી આવે છે; તેમ છતાં અથવવેદ એ તો એ વિષયને જ મુખ્ય ' ગ્રંથ છે. અથવવેદના વિચિત્ર ધમ છે તે ઋગ્વેદના ધમ કરતાં જીતા છે એ વિષે શંકા નથી. માત્ર એની સહિતા પાછળથી જીવન લખાયેલી છે. ઋગ્વેદના યુગ આપે. અના અથવા દેવાસુર ઘણના યુગ હતા. અનાય જાતિ નાગ, ઝાડ તથા પત્થર પૂજનારી હતી; આ ત્યારે અલ્પ હતા, જેથી એમણે પેાતાની સંસ્કૃતિના અભિમાનને કારણે સ ંસ્કૃતિનું રક્ષણ કરવા અાટૅમાંથી નવું તત્ત્વ લઇ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખી હતો. આ કાળમાં અને વચ્ચે આપ-લે ને સબંધ ચાલુ થાય છે. આ બાંધછોડની વૃત્તિથી આદિવાસી લેાકેાના ધમ ઉન્નત થયા. પણ વૈદિક ધર્મમાં જાદુ, જંતરમંતર .દાખલ થવાથી અવનિત થઇ ને અનેક પ્રકારના હેમે એમાં ઘુસી ગયા. અણુસુધરેલા લેાકાને કેળવવાના પ્રયત્ન કરતાં આમ એમનામાં જ સડા પેઠા. અથવ વેદના ધમ અતિ પ્રાચીન–અધ સંસ્કૃત મનુષ્યોને ધ છે. એવાં માણસને જગત ભૂત-પ્રેત અને દેવ-દેવીઓથી ભરેલું' દેખાય છે. જેથી એ એવા ભય સામે કઇ કે છ પ્રકારની કલ્પના એના ઘેાડા દોડાવે છે. રાગ સામે વૈદ નહી પણ ભૂવાને એ એલાવે છે. એથી એ વેદમાં ભુંડા, કિકિયારી પાડતે અસુરવગ નજરે પડે છે, જાદુ તે જ તરમંતરમાં પાવરધા લાકાને ઋષિએ એ સત્કાર્યા છે તે એમના ધંધાને ગૌરવ આપ્યુ છે. તેનું પરિણામ એ આવ્યું કે જાદુ અને ઇશ્વર સાક્ષાત્કાર-એ બે વચ્ચે ચેડા જ વખતમાં લોકાના મનમાં સભ્રમ પેદા થયા. રૂદ્ર પશુઓના દેવ છે. એ ઋગ્વેદમાં પશુઓને નાશ કરનાર ત્રાસદાયક દેવ ગણાત, પણ અથવવેદમાં વળી તે પશુઓના રક્ષક અને સ્વામી બને છે. ઋગ્વેદમાં દેવાનુ પ્રાધાન્ય હતુ. અને અધવ વેદમાં દેવીઓનું હતું જેમાંથી ત ંત્રમાગ ઊભા થયેલા. ચવે દ ઉડી તે જ્વલંત શ્રધ્ધાના યુગ પછી શુષ્કતા અને કૃત્રિમતાતે યુગ આવે છે. ઋગ્વેદ પછી વાતાવરણ બદલાયેલુ માલુમ પડે છે. ઋગ્વેદની સ્મ્રુતિ ને સાદાઇને બદલે પછીના ગ્રન્થામાં ભાવહીનતા અને કૃત્રિમતા દેખા દે છે, જેથી ધર્મના પ્રાણુરૂપ હૃદયની ભાવના ગૌણ બને છે તે ધર્માંના બાહ્ય કલેવર તથા કર્મ કાંડને ભારે મહત્ત્વ મળે છે. અને એની ઝીણી ઝીણી વિગતા તથા તે પર આગ્રહ બંધાવા લાગે છે. યજુવેદમાં વિષ્ણુનું મહત્ત્વ વધ્યું છે. શતપથ બ્રાહ્મણે એને યજ્ઞની સાક્ષાત્ મૂર્તિ બનાવ્યા છે. નારાયણ એ નામ પણ એમાં આવે છે, પણ નારાયણુ અને વિષ્ણુના સબધુ તે પાછળથી તૈત્તરિય આરણ્યકમાં જ જોડાય છે. ત્યાં સુધી એ અને ભિન્ન ભિન્ન દેવા હતા. શિવ આ કાળમાં દેખા દે છે. ઋદ્ર વળી હવે કલ્યાણકારી રૂપ ધારણ કરે છે, અને ઋગ્વેદના પ્રજાપતિ દેવાધિદેવ · સૃષ્ટિના સરજનહાર ખતે છે, અગ્નિનું મહત્ત્વ પણ ત્યારે ઘણું વધે છે. ઋગ્વેદમાં બ્રહ્મ'ના અથ દેવને ઉદ્દેશીને ઉચ્ચારેલો મન્ત્ર કૅ સ્તુતિવચન એટલા જ છે. પણ તે અથ બદલાઇને હવે એ અથ ઋષિને સૂકત રચવામાં મદદ કરનારી મત કે આત્માની શક્તિ એવા થવા લાગ્યા. પાછળથી બ્રહ્મના અથ છેવટે સૃષ્ટિનું સર્જન કરનારી શકિત એ રૂપે સ્થિર થયા. પાછળથી જેમ જેમ ક્રિયાકાંડો વધ્યા તેમ તેમ પુરહિતનુ ખળ વધવા લાગ્યું, અને એથી એક નવા વર્ગ અસ્તિત્ત્વમાં આવ્યા. સાથે અનેક પ્રકારના વહેમો પણ આવ્યા. આથી યો કરવા એજ એક માત્ર ધર્મ થઇ પડયેા અને બ્રાહ્મણેા પણ એમનુ જોર વધી પડવાથી વાઁના ગુરૂ બની બેઠા. વેદો પણ અષય પદ પામી એક માત્ર એ જ પ્રમાણભૂત-ઇશ્વરદત્ત શાસ્ત્રા છે એમ મનાવા લાગ્યા. વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓને મન તે વેદ એટલે શુચિત્તવાળા માણસને ઈશ્વરે દેખાડેલું' કે સંભળાવેલું સર્વેદિય સત્ય, એટલે જ એને અથ હતા. મન ચ ચળ ચેતનાથી Page #134 -------------------------------------------------------------------------- ________________ ri - : - '': ', - '' - 1. - - પ્ર બુદ્ધ જીવન તા. ૧-૭-૧૯ સંકુચિત કક્ષાથી ઉંચે ગયું હોય એવી પ્રેરણા કે અભામિની , સ્થિતિમાં કવિને આત્મા એ સત્યનું શ્રવણ કે દર્શન કરી શકે છે. યુદ્ધવિરોધી પહેલો સમ્રાટ . ‘વેદના ઋષિઓ સૂકતે વિષયભૂત વસ્તુને ઈશ્વરપ્રણીત કે અપૌરૂષેવ , (તા. ૧૬-૬-૫૯ના “મંગળપ્રભાતમાંથી ઉપરના મથાળાના કહે છે તે આ જ અર્થમાં, એ સૂકતોને તેઓ કેટલીક વાર લેખમાંથી ઉદ્ભૂત અને અનુવાદિત).. - પોતાની રચના કે કૃતિઓ પણ કહે છે. કેટલીક વાર સેમપાનથી દહેરાદૂનથી ૩૦-૩૫ માઇલ “કાલસી ” નામના સ્થાન ઉપર સમ્રાટ અશોકનો એક વિશ્વવિખ્યાત લેખ છે, જેની ઉપર આર્ય | ઉપજેલા ઉન્માદ કે અજ્ઞાનેમિથી એ રચાયેલા છે એમ પણ ચક્રવતી એ તેમણે સાધેલા કલિંગવિજય અંગે પિતાને થયેલ તેઓ કહે છે. સૂકતો ઈશ્વરનું પરિણામ છે, એમ છતાં એમાં પશ્ચાત્તાપ જાહેર કર્યો છે, યુદ્ધપ્રવૃત્તિની નિન્દા કરી છે, અને ભૂલચુક થવી અશકય છે એવી કલ્પના હજી પ્રચલિત થવી ધમને પિતાનું જીવન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. પામી નથી. ' આજે જ્યારે પુરાણી અને નવી દુનિયા મહાયુદ્ધ અને વિશ્વ" બ્રાહ્મણકાળમાં વેદનું ઇશ્વરકતૃત્વ નિર્વિવાદ સત્યરૂપે સ્વીકા યુદ વડે સંત્રસ્ત બની છે અને દુનિયાના કુટનીતિ પણ શાન્તિની શોધમાં આન્તરરાષ્ટ્રીય મુસાફરી કરતા ફરી રહ્યા છે, - રાય છે. વિદ ઈશ્વરપ્રણીત છે, માટે નિત્ય એટલે કે સદાને માટે ત્યારે ૨૨૦૦ વર્ષ પહેલાંના સમ્રાટ અશોકનો હદયલેખ દુનિયા પ્રમાણભૂત છે એ દાવે. આ યુગમાં હવે કરવામાં આવે છે. માટે અસાધારણું મહત્ત્વ ધરાવે છે. ' પરિણામ એ આવ્યું કે તત્વવિચાર કેવળ જુનાં લખાણોના સમ્રાટ અશેકે પિતાનું રાજ્ય હિન્દુકુશ પર્વતથી માંડીને - ભાષ્ય કે ટીકારૂપ જ બની જાય છે. જીવતો જાગતો શબ્દ જ્યારે મૈસુર સુધી ફેલાવ્યું હતું. માત્ર મગધના પડેશમાં આવેલા કલિંગ , કોઈ કડક સૂત્રની દિવાલમાં કેદ પૂરાય ત્યારે તેને પ્રાણુ ઉડી જાય દેશના લેકે અશોકનું ચક્રવતિત્વ માન્ય કરતા નહોતા. પરાક્રમી, . 31' છે. આમ વેદ-પ્રામાણ્યનો સિદ્ધાંત ઘડાયે એની અસર ભવિના મહત્ત્વાકાંક્ષી તેમ જ ચંડ પ્રકૃતિ અશોકથી કલિંગ દેશના લોકોની આ આખો દાર્શનિક વિકાસ પર થયેલી છે. અગાઉના યુગના અવ્યવ ઉદ્દામ વૃત્તિ સહન થઈ શકી નહિ. તેણે કલિંગને જીતવાનો નિશ્ચય કર્યો. સ્થિત અને કેટલીકવાર પરસ્પરવિરોધી શાસ્ત્રવચનનો અર્થ - સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યા બાદ પિતાના કઠોર કૃત્યને અશકને ભારે પશ્ચાત્તાપ થયો. તે લખે છે કે જે પ્રજૈ પહેલાં કદિ પણ અમુક નિશ્ચિત મત કે ઘરેડ અનુસાર જ કરી શકાય એવી વૃત્તિ કઇથી જીતાયલી નહતી, તેને જીતવાને માટે જ્યારે અમે નીકળીએ - પાછળના દર્શનેમાં આ કારણે પેદા થઇ છે. આમ છતાં માનવ- છીએ, ત્યારે સ્વાતંત્ર્યપ્રિય સમસ્ત પ્રજા પ્રાણપણ વડે આક્રમણમનના વિકાસને કારણે એક બાજુ પૂર્વ પરંપરા પ્રત્યેની નિષ્ઠા કારીને વિરોધ કરે છે. કલિંગ ઉપર વિજય મેળવતાં એક લાખ અને બીજી બાજુ મતોની વિવિધતા એ બન્નેને મેળ. બેસાડવા . લેઓની કતલ થઈ દોઢ લાખ લેકેને કેદ કરવામાં આવ્યા, અને માટે અર્થો ઘટાવવાની બાબતમાં એ વખતના ચિન્તકાને સ્વતંત્રતા તેથી કેટલાગણું વધારે લોકો યુદ્ધની આફતના પરિણામે મરી આપવી પડી છે, જેથી ચિંતકે પહેલાં વિચારપૂર્વક સુસંગત ગયા. આ છે સમ્રાટ અશાકના ઉચ્ચાર :- . . તાત્વિક સિધ્ધાંતનું એક દશન રચે છે ને તે પછી પોતાના મતના - “ખરેખર, જ્યારે કઈ સ્વતંત્ર દેશ જીતવામાં આવે છે, ત્યારે જે હત્યા થાય છે, લેકે જે રીતે મરણ શરણું થાય છે સમર્થન માટે પ્રાચીન યુગના શાસ્ત્રો ખેળવા બેસે છે. અથવા તે તેમને કેદ કરવામાં આવે છે,–આ બધાથી પ્રિયદર્શી ' બ્રાહ્મણ ગ્રન્થને ક્રિયાકાંડના બાહ્યાચારને ભારે આગ્રહ હતું, રાજાને અત્યન્ત દુઃખ તથા ખેદ થાય છે. આથી પણ રાજાને અધિક ખેદ એ બાબતને થાય છે કે આવા મુલકના સદાચારી જેથી અધ્યાત્મિક અનુભવના કેન્દ્રવતી રહસ્ય પર એક પ્રકારનું છે. લોકોને યુધ્ધના કારણે ઇજા પહોંચે છે, તેઓ મરી જાય છે અને આવરણ આવી ગયું હતું. આ આધ્યાત્મિક અનુભવનું નવેસર પ્રિયજનને તેમને વિયેગ સહન કરવું પડે છે. જે લાકે સુખી નિવેદન કરવાનું કામ ઉપનિષદેને ઉપાડવું પડયું હતું. હોય છે તેમને પણ સગાંવહાલાંને, સ્નેહીઓને તથા સાથીઓને વિયોગ સહન કરવો પડે છે. આ રીતે આટલી મેટી જનતા . . આમ જગતના સાહિત્યમાં અત્યંત પ્રાચીન એવા વેદના દુ:ખમાં ડુબી જાય છે. આ બાબતને દેવાનાપ્રિય પ્રિયદર્શીને યુગના માનવીઓના માનસ અને ભાવનાના ઇતિહાસ પર. આપણે ભારે ખેદ છે. કલિંગ દેશમાં જે લેકે માર્યા ગયા, અથવા તે ઉડતી નજર નાખી ગયા. શકય હશે તે ભવિષ્યમાં ઉપનિષદ અને કેદ કરવામાં આવ્યા, તેમની સંખ્યા સેંકડોમાં કે હજારોમાં હેત | ગીતા વિષે પંડિતના સંશોધનને સંક્ષિપ્ત સાર આપવા પ્રયત્ન તે પણ દેવાનાંપ્રિય રાજાને આજે તે બાબતનું એટલું જ દુઃખ કરીશ. પણ એ પહેલાં એટલું જાણવું જરૂરી છે કે એક તરફ થયું હોત. દેવાનાં પ્રિય રાજા ઈચ્છે છે કે તેમાંથી કોઈને પણ નુકસાન ન પહોંચે, લેકેમાં સંયમ, સમચર્યા (બંધુભાવ) અને વેદની સંહિતાની ભાષા અને બીજી તરફ અવસ્તાની પ્રાચીન સાન્તતામય જીવન વ્યતીત કરવાની ઈચ્છા પ્રગટે. સૌથી વધારે ફારસી ભાષા એ બે વચ્ચે ગાઢ સંબંધ જોતાં વૈદિક યુગને ઈચછવાયેગ્ય વિજય તે ધર્મવિજય જ છે. આ રીતે પ્રાપ્ત કરેલા આરંભ હજાર વર્ષ પૂર્વેના અતિ પ્રાચીન કાળમાં મૂકી શંકા વિજયથી સર્વત્ર પ્રેમભાવ વધે છે. આ પ્રકારને વિજય દેખાવમાં તેમ નથી. જગતની સંસ્કૃતિઓમાં એ પ્રાચીન હોવા છતાં મિસ- નાને લાગે તે પણ પહેલેકમાં તેનું ફળ અધિક હોય છે.. રની સંસ્કૃતિથી એને આગળ મૂકી શકાય તેમ નથી. એ ધર્મલેખ મેં શા માટે કોતરાવ્યું છે? એ માટે કે મારા પુત્ર-પૌત્ર યુદ્ધ કરીને અધિક દેશ જીતવાને વિચાર ન કરે. , ડો. રાધાકૃષ્ણનના વૈદની વિચારધારાને આધારે કદિ યુદ્ધ કરવાનું અનિવાર્ય બની જાય તો સમયનું પાલન કરે અને - સંકલિત કરનાર રતિલાલ મફાભાઈ શાહ શત્રુઓન ઓછામાં ઓછી સજા કરે. એ ધ્યાનમાં રાખે છે. ધર્મસમાપ્ત | વિજય જ સાચે વિજય છે. ધર્મવિજય ભારત જ પ્રેમની વૃદ્ધિ થાય છે." * હું નથી માનતા કે દુનિયાના સમસ્ત સાહિત્યમાં અને , ' , એ ગત સમાચાર રાજનૈતિક અથવા તે ધાર્મિક દસ્તાવેજોમાં આથી ચઢિયાતું એવું સંધતા કોષાધ્યક્ષ શ્રી રતિલાલ ચીમનલાલ કટારીએ જુન કઈ પણ લખાણ આપણને મળી શકે. કાકા કાલેલકર માસની ૧૧ મી તારીખે મુંબઈના જાણીતા સર્જન ડો. બાલગા . . બદ્રીકેદાર-ચિત્રપટદર્શન " ' પાસે પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તેમની તબીયત સારી તા. ૪-૭-૫૯ શનીવારનાં રોજ સાંજના ૬-૩૦ વાગ્યે છે, તેઓ તા.૧લી જુનના રોજ ઘેર ગયા છે. : - શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને નવી ઇન્કમટેકસ ઓફિ સની પાછળ ૨૭, મરીન લાઈન્સ ઉપર આવેલા શ્રી. દીપચંદ * , સંધના અગ્રગણ્ય સભ્ય શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે લક્ષ્મીચંદ સંઘવીના “મને હર’ નામના નિવાસ સ્થાનમાં શ્રી. બદ્રીનાથ E : તા. ૩૦-૬-૫૯ ના રોજ ડે, બાલીગા પાસે પેટ ઉપર શસ્ત્રક્રીયા કેદારનાથનું ચિત્રપટ દેખાડવામાં આવશે. સર્વ સભ્યને આ પ્રસંગને " કરાવી છે, અને તેમની તબીયત સારી છે. ' ' ' લાભ લેવા વિનંતિ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #135 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭ ૫૯ પ્રબુદ્ધ જીવન બદ્રીકેદાર વિષે પ્રવચન તા. ૨૭–૬પ૯ શનીવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી. મુ અઈ. જૈન યુવક સંધના ઉપક્રમે સંધના કાર્યાલયમાં યેજવામાં આવેલ જાહેર સભામાં શ્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા તાજેતરમાં હિંમાલયમાં આવેલા કેદારનાથ, તુંગનાથ તથા અદ્રીનાથના જાણીતા તી ધામાની યાત્રા કરી આવ્યા તેને લગતુ અનેક રસપ્રદ વિગતાથી ભરેલું વણ ન તેમણે રજુ કર્યું હતું. વિજ્ઞપ્તિ શ્રી. ભારતીય વિદ્યાપીઠ (૯, અલીપુર, પાક પ્લેઇસ, કલકત્તા) ના અધ્યક્ષ શ્રીમતી રમાબહેન જૈન જણાવે છે કે; “ભારતીય વિદ્યાપીઠે જૈન સમાજના સવષૅ સંપ્રદાયામાં પ્રચલિત સ’સ્કૃત, પ્રાકૃત, હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓની પ્રાથનાઓનું સંકલન પુસ્તકરૂપે પ્રગટ કરવાના નિય કર્યાં છે. આ પુસ્તકનું" સ ંપાદન શ્રી. બંસીધર શાસ્ત્રી, M. A, (પા. ચામ, જયપુર, રાજસ્થાન ) કરવાના છે. સમાજના સ વર્ષાંતે, વિશેષતઃ ત્યાગી તથા વિદ્વાને ને અનુરોધ કરવામાં આવે છે કે પોતપોતાના સંપ્રદાયમાં અધિકાધિક પ્રચલિત પ્રાથના, સ્તોત્ર, સ્તુતિ વગેરેની જાણકારી તથા સમજુતી, સપાદક ઉપર મોકલી આપવાની કૃપા કરે.” અમેરિકામાં એક હિન્દી ડાકટરને મળેલી અપૂર્વ સિધ્ધિ અને બહુમાન મેસેચ્યુસેટ હાર્ટ ઍસાસિએશન” ખાસ્ટન તરફથી ડૉ. જમશેખર મગનલાલ ઝવેરીને ‘હૃદયરોગ ઉપર સેલિસિલેટની અસર”નાં અભ્યાસ તથા સશોધનકાર્ય માટે સન ૧૯૫૯ ની ડાલર- ૫૧૭૫ (લગભગ રૂ. પચ્ચીસ હજાર) ની ગ્રાન્ટ આપવાનુ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે. આર ડાકટરામાં ડી. ઝવેરી . એકલા જ હિન્દી છે જેમને આ વર્ષે આવી ઉચ્ચ શિષ્યવૃત્તિ મળી છે. ૩૩. વર્ષની ઉમરના ડેશ, ઝવેરી જૈન છે, તે સ્વ. શ્રી, સંગનલાલ જસરાજ ઝવેરીના પુત્ર છે. મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કાલેજમાં અભ્યાસ કરી સન ૧૯૫૨ માં મુંબઇ યુનિ.ની એમ. બી. બી. એસ. ની ઉપાધી મેળવી હતી. અભ્યાસકાળ દરમિયાન એમની કારકા બહુ જવલંત રહી હતી. ત્યારબાદ સન ૧૯૫૫માં ઉચ્ચ અભ્યાસાથે તેએ! અમેરિકા ગયા. ત્યાં એહાયની વિખ્યાત લેખકવૂડ હોસ્પીટલ”માં ત્રણ વર્ષ સુધી તેમણે ઈન્ટન” તથા ચીમેડિકલ ઓફીસર તરિકે બહુ જ સફળતાપૂર્વક કામ કર્યુ" અને અપૂર્વ લેાકપ્રિયતા મેળવી. તપશ્ચાત્ ગયે વર્ષે ‘‘હાઉસ ઓફ ગુડ સેમેરિટન” (મેસ્ટન) સસ્થાએ ‘હૃદયરોગમાં સ’શાધન કાય કરવા તેમને આમંત્ર્યા. અને આ જ હાસ્પીટલમાં સંશોધન કાર્ય કરતાં ડા. શેખરે ઉપર મુજબ હુમાન અને ઉચ્ચ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી છે. મુદ્રણ શુદ્ધિ : તા. ૧૫-૬ -પટના પ્રમુગ્ધ વનનું પાનુ ૨૮૫ કાલમ બીજું લીટી ૧૧માં ‘ અન્ન ' શબ્દ છપાયા છે. તેના સ્થાને ‘ અનન્ત વાંચવું. પરિણામે સુધારેલુ વાકય નીચે મુજબ બને છે. આને અર્થ એક ઉપર શૂન્યની પરપરા એટલે એ અનન્તનુ પ્રતીક છે એમ હું માનુ છુ” તંત્રી પ્રબુદ્ધ જીવનના પાનાના ક્રમમાં સુધારા મે માસની પહેલી તારીખથી પ્રમુગ્ધ જીવનનું ૨૧મું વર્ષ શરૂ થયું અને તે મુજબ પ્રમુદ્ધ જીવનના પાનાનેા સંખ્યાંક ૧થી શરૂ થવા જોઇએ, તેને બદલે ગત વર્ષના પ્રમુદ્ધ જીવનનાં છેલ્લા અંકના પાનાના છેલ્લા સંખ્યાંકને પછીના છેલ્લા ચાર અંક સુધી ભૂલથી લંબાવવામાં આવ્યા હતા. આ અંકથી હવે તે ભૂલ સુધારવામાં આવી છે અને અંકના દશ પાનાને ૪૧થી ૫૦ સુધીના આંક આપવામાં આવ્યા છે. તંત્રી કૂચળની પરિકમ્મા, ૧૬. ( ગતાંકથી ચાલુ) આમારાથી કાથગેદામ ખીજે દિવસે સવારે રામકૃષ્ણધામમાં રહેતાં જેમની સાથે નવા પરિચય સંબધ થયા હતા તે સૌ કોઇની રજા લઇને અમે અસ સ્ટેશને આવ્યા. અને કાથગેાદામ લઈ જતી બસમાં આસનારૂઢ થયા. આલ્મારાથી ગરમપાણીના સ્થળ સુધીના આ અમારા માટે નવા જ રસ્તા હતા. શરૂઆતમાં એક સરખું ઉતરાણ આવે છે. તે પૂરૂ` થયુ`. એટલે કૈાસી નદી આવી. તેના પુલ આળગીને કાસીના કીનારે કીનારે અમારી બસ આગળ ચાલી. આ આખા રસ્તા બહુ થેડા સમયથી શરૂ થયા છે અને માગ માં ખેરના કરીને એક ગામ આવે છે ત્યાં સુધી one way route-કાં.તેા કેવળ જવાના અથવા તો કેવળ આવવાના એ પ્રકારના રસ્તા છે. એવુ કારણ એ છે કે રસ્તાની સડક કાચી છે અને પ્રમાણમાં ઓછી પહોળી છે. આસ્મેરાથી ખેરના પહોંચતાં લગભગ બે અઢી કલાક લાગે છે અને ત્યાં જતી આવતી બધી બસે અમુક સમયે ભેગી થાય છે. આલ્મારા તરફની ખસે ' આવી જાય એટલે આલ્મારા જવાના માગ ખુલે થાય છે અને ભાવાલીથી આવેલી ખસે આલ્ભારા તરફ વિદાય થાય છે. આ ક્રમ નક્કી કરેલા સમયપત્રક પ્રમાણે ચાલ્યા કરે છે. આલ્ગેારાથી અમે દશ વાગ્યે નીકળ્યા હતા. સૂર્ય" આકાશમાં ઊંચે ચઢતા જતે। હતા અને તાપ ગરમી વધતી જતી હતી. કાચી સડક હોવાના કારણે આગળ જતી બસની ધૂળ અમારાં મેઢાં તેમ જ કપડાં ઉપર છંટાયે જતી હતી. સમય લગભગ મધ્યાહ્નના હતા. આમેરાથી આ બાજુએ આવતાં જે પહાડી દૃષ્યા જોયાં તેમાં અને આગળનાં પહાડી દૃષ્યમાં મેાટા ફરક એ હતા કે આ બાજુ ઝાડી બહુ જ ઓછી હતી. ગગનચુંબી લગભગ સુકા ભાષણ વિશાળકાય પતાની હારમાળા વચ્ચે થઇને અમારી બસ આગળ વધ્યે જતી હતી, કુદરતનું સ્વરૂપ સૌમ્ય કરતાં વધારે હતું. નદીના વળાંક સાથે બસના માગ પણ વળાંક લેતા જતા હતા અને મેટા ભાગે તે સમતળ' હતા. મધ્યાન્હકાળે અમે ખેરના પહોંચ્યા. અને થોડી વારમાં ત્યાંથી ગરમપાણી પહોંચ્યા. હવે કૈાસી નદીએ અમારા સાથ છોડી દીધા. ગરમપાણીમાં ગરમ પુરી અને શાક અને દહીં ખાવા મળ્યું. ખાઈ પીને સૌ તાજા થયા અને ખસે પોતાનું પ્રમાણ શરૂ કર્યું. ઘેાડી વારે ભાવાલી આવ્યું. આગળ ચાલતાં નૈનીતાલ તરફ જતી સડક અમારા નાગથી છુટી પડી. અમારા પ્રવાસ હુવે સલાતા જતા હતા. જ્યારે આ બાજુ અમે કાથગાદામથી આવેલા ત્યારે મનમાં જે કુતુહલ–આતુરતા–ભરેલી હતી તેવી કાઇ વૃત્તિના આવેગના મનમાં અત્યારે અભાવ હતો. એ વખતે ઉત્સાહની ભરતી હતી; અત્યારે ઉત્સાહની ઓટ આવી હતી. પરિચિત માગે હવે. બસ કાથગોદામ સમીપ જઇ રહી હતી. નવીનતાની મનમાં હવે કાઈ તાલાવેલી નહાતી. જ્યાં વિસા સુધી જાણે કે એકસરખા આનદરામાંચ અનુભવ્યા તે પ્રદેશ-તે હિમાલય-અમને છેડી રહ્યો છે, અમે તેને છેડી રહ્યા છીએ-આવી ગમગીની મન અનુભવી રહ્યું હતું. બપોરના ત્રણ સાડા ત્રણ લગભગ કાથગોદામ પહેાંચ્યા. કાગાઢામથી મથુરા અમારી માગણી મુજબ થુરા જતી ગાડીમાં અમને રીઝ-. વૈશન મળી ગયુ હતુ. તે જાણી નીરાંત અનુભવી. સાંજે પાંચેક વાગ્યે ગાડી ઉપડી. હિમાલય હવે દૂર અને દૂર જઈ રહ્યો હતા. હલદ્દાની સ્ટેશન આવ્યું. ધુંધળા આકાશમાં પશ્ચિમ બાજુ સૂર્ય જ્યારે સારા પ્રમાણમાં નીચે આવી ચૂકયા હતા અને થોડા સખ યમાં હવે તેના અસ્ત થશે એમ લાગતું હતું ત્યારે નગાધિરાજ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રભુ હિમાલયની આછી રેખા ઉત્તર દિશા અમારી દૃષ્ટિને આકષી રહી હતી. હવે થે.ડી વારમાં તે અલાપ થશે એમ ધારીને, કાણુ જાણે કયારે પાછાં હિમાલયનાં દન કરીશું એવી ઉદ્દેિસ વૃત્તિપૂર્વક, અમે તેને છેલ્લાં નમન કર્યાં. સૂર્યના અસ્ત થયા. ત્રીને અધકાર સત્ર ફેલાઈ ગયા. અનેક મધુર સ્મરણા અને મીઠા અનુભવાના ભાર વડે એક પ્રકારની વ્યાકુળતા અનુભવતાં સ્વસ્થઅસ્વસ્થ નિદ્રામાં રાત્રી પાર કરી. વહેલી સવારે જમનાજીને પૂલ આવ્યા; જમનાજીનાં અમે દર્શન કર્યાં અને સાડા ચાર વાગ્યા લગભગ અમે મથુરા પહોંચ્યા. મથુરાથી મુંબઈ તરફ અહિં’થી અમારે સવારની અગિયાર—સાડા અગિયાર લગભગ આવતી ફ્રન્ટીયર મેલમાં બેસીને આગળ વધવાનુ હતુ. વેઇટીંગ રૂમમાં ગયા. દાતણું ચા પાણી સ્નાન વગેરે પતાવ્યું. મારા સિવાય ભીન્ન બધા શહેરમાં ફરવા ગયાં. સૂર્યના ઉગવા સાથે જ પ્રખર ગ્રીષ્મને પ્રભાવ વરતાવા લાગ્યો. હવામાન ગર્ભ થતુ જતુ હતુ. આકાશ ધુંધળું બનતુ જતુ હતુ. ગરમીની માત્રા વધતી જતી હતી. નવ વાગ્યા; દશ વાગ્યા; શહેરમાં ગયેલાં સૌ પાછા આવી ગયાં; અગિયાર વાગ્યા. ટ્રેન આવી પહેાંચવાને વખત થયા અને ગરમી પણ દુ:સહુ બનવા લાગી. ચોવીશ કલાક પહેલાં શીતળ હવામાન શરીર તથા મનને પ્રસન્ન બનાવી રહ્યું હતું. અત્યારે ઉષ્ણુ હવામાન શરીર અને મનને અકળાવી રહ્યુ હતુ. આંખાને આંજી નાંખે એવા તડકા સ્ટેશન બહારના ભાગમાં જાણે કે આગ વરસાવી રહ્યો હોય એમ લાગતું હતુ. લૂ વાઇ રહી હતી. જાણે કે પૃથ્વી એ તળીયુ' હાય અને તેને ઢાંકી દેતા આકાશને ધુમ્મટ એ તેનું ઢાંકણુ હાય-એમ એક પ્રકારની પ્રજવલિત ભઠ્ઠીમાં સમસ્ત જીવસૃષ્ટિ પુરાઇ ગઇ હોય એવા કાંઈક અનુભવ થઇ રહ્યો હતો. શરીરની આમ બાહ્ય દૃષ્ટિએ ચાલુ અકળામણ હોવા છતાં, ગ્રીષ્મે રૂતુનાં આ રૂદ્રતમ સ્વરૂપનું દર્શન એક વિશિષ્ટ અનુભવ તરીકે આન્તરમનમાં વિસ્મયપૂર્ણ અને તેથી જ આનંદ– મીશ્રિત સંવેદન પેદા કરતુ હતુ. મુખ્ય તુ ત્રણ : શિયાળા, ઉનાળા અને ચામાસુ દરેક રૂતુ સૌમ્ય રૂપે શરૂ થાય છે અને પરાકાટિની ઉગ્રતા પ્રગટાવી વિસર્જિત થાય છે. અને રંતુ રૂતુના સૌમ્ય આવીર્ભાવમાં જો સૌન્દર્યંતુ દંશન થાય છે તે તેના રૂદ્ર આવીભાવમાં અનેરી ભવ્યતાનું દર્શન પણ રહેલુ હાય છે.જો એ દૃષ્ટિએ તેને સમજવા, આવકારવા અને અપનાવવા આપણું મન તૈયાર હાય તા. ટાઢ સૌને મીઠી લાગે છે, પણ કડકડતી ટાઢના રોમાંચ કાષ્ટ જુદા જ પ્રકારના છે. વરસાદ કાને ન ગમે? પણુ ક્રાઇ દિવસ જ્યારે થાડા કલાકોમાં ઢગલાબંધ ‘વરસાદ પડે છે અને બધુ જ્યારે જળબબાકાર બની જાય છે, ત્યારે આપણા દિલમાં કાઈ હુદા જ પ્રકારની અણુઝણાટી પેદા થાય છે, અને જે સૃષ્ટિ જોવાને આપણી આખા ટેવાયલી હાઇને તે વિષે આપણું મન કાઇ નવીનતાનુ સ ંવેદન અનુભવતું બંધ થઇ ગયુ હોય છે તે જ સૃષ્ટિ જાણું કે રૂપાન્તર પામી ગઇ હોય એમ અવનંત્રી નવીનતાનું સંવેદન આપણા દિલમાં પેદા કરે છે. આવા વિશિષ્ટ ભાવથી ગ્રીષ્મ તુ પ્રત્યે આપણા મનના અભિગમ કેળવીએ તો તત્સદશ જ્યાં પ્રસન્નતા ગુમગુ થઇ જાય—ગ્રીષ્મની પ્રખરતાનું દર્શન વિસ્મયસ્તબ્ધતાનું મધુર સંવેદન પેદા કરે, તેની આતાપના શરીર તેમ મનમાં આકુળવ્યાકુળતા પણ સાથે સાથે પેદા કરેઆવા વિલક્ષણ અનુભવ આપણને થયા વિના ન જ રહે. આવી આનંદ અને અકળામણુ ભીષ્ઠિત લાગણીઓ વડે ગ્રીષ્મની તત્કાલીન સરમુખત્યારી હું અનુસવી રહ્યો હતા. એટલામાં ફ્રન્ટીયર મેલ આન્યા. સદ્ભાગ્યે તેમાં પણ અમને અનુકુળ રીઝર્વેશન મળી ગયું. હતું. કોરીડારવાળા ટકલાસમાં એક પાર્ટીમેન્ટ અમને જીવન તા. ૧-૭-૧૯ ઈલાયદા મળી ગયા હતા. આટલી મનધારી સગવડ મળી જવાથી અમે મનમાં ખૂબ રાહત અનુભવી. ટ્રેનની અંદર અમે અને અમારા સામાન બધુ સરખી રીતે ગોઠવાઇ ગયું. મુંબઇની દિશાએ અમે અમારી ગાડી–આગળ ને આગળ દોડવા લાગી, . આખે રસ્તે ગ્રીષ્મ રૂતુના પ્રખર સ્વરૂપનું દર્શીન અઇ રહ્યુ હતુ. ઉત્કટ આતપથી ધરતી ધમધમી રહી હતી. ગરમ લૂ નો સ્પર્શ અંગ અંગમાં અકળામણુ પેદા કરતા હતા; રેલ્વે ટ્રેન સમવિષમ પ્રદેશ' ઉપર પવન વેગે દોડી રહી હતી. નદી નાળાં મોટા ભાગે સુકાં તો કાઇ કાઇ ઠેકાણે પાણીની પાતળી સેરથી શાભી રહેલાં નજરે પડતાં હતાં. સૂર્ય આકાશનું શિખરસ્થાન વટાવીને પશ્ચિમ બાજુ ઢળી રહ્યો હતા અને તડકા નમતે જતા હતા, અને ગરમીની ઉગ્રતા પણ કાંઇક શમી રહી હતી. હવામાનના આ સુભગ પરિવર્તનને રેલ્વે કપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર આગળ બન્ને બાજુના સળીયે પકડીને ઉભે ઉભો હું પ્રસન્નતાપૂર્ણાંક નિહાળી રહ્યો હતા. એવામાં ખાની અંદરના ભાગમાં જવાના વિચાર આવતાં એક બાજુના સરીયા મેં છેડી દીધા અને બીજી બાજુને સરીયે। છેડીને અંદર આગળ વધુ તે પહેલાં પ્રવેશદ્વારનું બારણું એકાએક પાછળથી બંધ થયુ. અને ડાબા હાથના પાંચા સારી રીતે ચેપાયે.. બારણાની કાર ઉપર રબરની લાઇનીં’ગ હાવાથી પાંચાના હાડકાને ખાસ કોઇ જા ન થઇ, પણ પછી તેા પાંચાની સારવાર ચિન્તા અને વેદનામાં સૌના આનંદકલ્લોલમાં ભગ પડયેા. રાત્રે આઠ વાગ્યા લગભગ રતલામ આવ્યું; રાત્રીના સમય ઠીકઠીક પીડામાં પંસાર કર્યાં; સવારના વલસાડ આવ્યુ અને ત્યાર બાદ થાડીવારમાં સમયસર અમે મુંબઇ પહેાંચી ગયાં. આમ અમારે એક માસ અને એ અથવા ત્રણ દિવસના પ્રવાસ પૂરા થયા. વિહુ ગાવલાકન આ અખા પ્રવાસને વિહંગમ દૃષ્ટિએ નિહાળતાં એ ત્રણ ખાણતા જણાવવાનું પ્રાપ્ત થાય છે. હિમાલય વિષે આપણી સામાન્ય કલ્પના એવી હોય છે કે ત્યાં અત્યન્ત કડકડતી ટાઢ હાય, જ્યાં ત્યાં બરફના પવ તા દેખાયા કરે, અને પૂરી મસ્તીથી ઝરણાં અને નદીપ્રવાહે જ્યાં ત્યાં ખળખળ વહી રહ્યાં હાય. બદ્રીનાથ, કેદારનાથ, અથવા તા ગંગાત્તરી કે જમનાત્તરીનાં તી હિમાલયના જે વિભાગમાં આવેલા છે તે વિભાગનું સ્વરૂપ લગ ભગ આવુ જ હાવુ જોઇએ એમ તેનાં વણુના ઉપરથી લાગે છે; પણ અમે જે વિભાગમાં કર્યાં તે વિભાગમાં આમાંનું લગભગ કાંઇ નહાતુ એમ કહું તે ચાલે. નનીતાલમાં અમે ટાઢ ઠીક પ્રમાણમાં અનુભવી. પછીના પ્રદેશમાં ટાઢ ઉત્તરોત્તર ઘટતી ગઇ હતી અને આહ્મારામાં તે દિવસના ભાગમાં કઢ઼િ કદિ ઠીક પ્રમાણમાં ગરમી લાગતી હતી. બરના પહાડો અમે માત્ર કૌસાનીમાં - હતા ત્યારે જ જોયા. તે જોવા માટે આ તુ જ નહેાતી. તે માટે એકટાબર મહીના ઉત્તમ ગણાય. ઝરણાંઓ ભાગ્યે જ નજરે પડતાં હતાં. નદીઓ અમારા મામાં જ્યાં ત્યાં આવતી હતી. કેટલેક ઠેકાણે ` અમારા રસ્તા એક યા બીજી નદીના કિનારે કિનારે જ દૂર દૂર સુધી આગળ ચાલ્યેા જતા હતા. પણ આ બધી નદી કૃશકાય હતી. ઉનાળામાં આમેય તે આ નદી સુકાયલી હોય. આ વર્ષે વરસાદ બહુ ઓછે પડવાના કારણે વિશેષતર કૃશકાય બની ગઇ હતી. આમ છતાં હિમાલયનુ અમારૂં. 'ન લેશ માત્ર ઓછું ભવ્ય નહતું. ગગનચુંબી પર્વતશિખરા, વૃક્ષરાજીની અનન્ત પરંપરા, માલા સુધી લખાતી નદીઓ, ટેકરા ટેકરીથી છવાયલા પચાસ સે। માઇલના વિસ્તાણુ પ્રદેશનું વ્યાપક દર્શીન—આ બધાં વચ્ચે કરતાં અમે ક્રાઇ જુદી જ સૃષ્ટિમાં આવી વસ્યા છીએ, જે દુનિયા અમે માજ સુધી જોઇ છે અને જાણી છે તે અને Page #137 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-૫૯ પ્રબુદ્ધ આ પર્યંતની દુનિયા બન્ને અલગ દુનિયા છે, એ નીચેની દુનિયામાં સુન્દર અને અસુન્દર બન્નેના તાણાવાણા છે, 'અહિં ઉપરની દુનિયામાં જાણે કે બધું જ અમાપ સૌન્દ્રયથી ખીચોખીચ ભરેલુ છે—અસુન્દર એવુ કશુ' જ છે જ નહિ, જળસ્થળ બધા ઉપર હિમાલયની ભભ્યતાની અને અગાધ વિશાળતાની છાપ અંકાયલી છે એમ લાગ્યા કરતું હતું. આવા અજબ પ્રદેશ આપણી ચાલુ દુનિયા સાથે સાંકળાયુલે છે તેનુ' ભાન, માત્ર જ્યારે ત્યાં વસતા માનવસમાજની ગરીબીક ગાળિયત તરફ અમારી નજર પડતી હતી ત્યારે થતુ હતું. કુદરતે સૌ તેા અહિં એ હાથે વેયુ` છે, પણ અહિ વસતા માનવને પહેરવાને પૂરાં કપડાં નથી, ખાવાને પૂરૂ ધાન નથી, ટકવાને પૂ′′ કામ નથી. જ્યાં જુઓ ત્યાં કંગાળ ચીંથરેહાલ સ્ત્રીપુરૂષ અમારી નજરે પડતાં હતાં. પર્યંતપ્રદેશમાં વસતા લેાકેા રૂપાળાં અને કદાવર હોવાની સામાન્ય માન્યતા છે અને દાંલીંગમાં આવું કાંઈક અમને લાગ્યું પણ હતું. પણ અહિંની પ્રજા ન લાગી રૂપાળી, ન લાગી કદાવર. આ પ્રજાને ઊંચે લાવવાના ગ ંભીર પ્રશ્ન ભારત સરકારની સમક્ષ પડેલા છે. અંગ્રેજી હુકુમત દરમિયાન તેમને ઉંચે લાવવાના કોઇ સંગીન પ્રયત્ન થયા જ નહતા એમ કહીએ તો ચાલે, પણ આજે તેમના માટે આશાના ઉદય થયા છે અને પ્રાદેશિક તેમજ કેન્દ્રીય સરકાર આ ખાખત ગંભીરપણે વિચારી રહી છે, તેથી તેમનું ભવિષ્ય આજે પહેલાં જેટલુ' ઓહામણું નથી એમ આપણે જરૂર કહી શકીએ, અહિ વસતા આ માનવસમાજને જોતાં હિમાલયના દર્શને પેદા કરેલા આન દઅતિરેક હળવા બની જતા હતા અને અમારૂ ચિત્ત કદિ કર્દિ ઊ’ડી દ્દિગ્નતા અનુભવતુ હતુ. હિમાલયને આકાશમહિમા આપણુ' વિશ્વ પાંચ તત્વાનુ' અનેલુ છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ. જ્યાં જાઓ અને જુએ ત્યાં આપણને આ પાંચે તત્ત્વનાં દર્શીન થાય છે, પણ કમનસીબે આપણે પૃથ્વી અને અને-જળ સ્થળને જેટલા એળખીએ છીએ તેટલા પ્રમાણમાં તેજ, વાયુ અને આકાશને આપણે ઓળખતા નથી અને તેથી સભાનતાપૂર્વક તે તત્ત્વાને આપણે માણતા નથી. હિમાલયમાં વિચરતાં આ પાંચે તત્ત્વા તેના વિશદતર રૂપે અમારી સામે પ્રત્યક્ષ થતા હોય એમ મને લાગ્યા કરતુ હતુ. પૃથ્વી અને પાણી વિષે તા આગળ ઘણી વાર કહેવાયુ છે. તેજની લીલાને પશુ અવારનવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અહિંની હવામાં ક્રાઇ જુદી જ તાજગી ભરી છે. એ તે જે માણે તે જાણે. અને અહિના આકાશની નીલિમાનું વર્ષોંન શી રીતે કરવું એ સમજાતું નથી. આ આ પહાડી પ્રદેશમાં ફરતાં ફરતાં, નીચેના સપાટ પ્રદેશેામાં જેવી રીતે ક્ષિતિજ-રેખાને સતત ચુંબન કરતું આકાશ દેખાય છે એમ અહિ તેા બને જ નહિ, કારણ કે જ્યાં જુએ ત્યાં ક્ષિતિજ—રેખા પવ તાથી અવરાયલી જ હોય છે. અહિ' તે પર્વતની ઊંચી નીચી વળાંકભરી રેખાઓને જ આકાશ જ્યાં ત્યાં સ્પર્શ તું સુમતું માલુમ પડે છે, જ્યારે જ્યારે આકાશ નીચેને ભાગ પર્વતમાળાથી અવરાયલા હોય અને તેમાં પણ પતા વૃક્ષોથી ઢીંકાયલા હોય ત્યાંરે આકાશ સ્વભાવિક રીતે સવિશેષ નીલવણુ --ધે, ભુરૂ –શનીના ચમકતા ભૂરા રંગનું બની જાય છે. આવું આકાશ નિહાળ્યા કરવામાં કોઇ જુદો જ આનદ આવે છે. જેવી રીતે ઊડા દરીયે એકદમ ભૂરા દેખાય છે તેવી જ રીતે સમુદ્રની ઊંચી સપાટી ઉપરથી દેખાતું આકાશ એકદમ ભૂરા રંગતે ધારણ કરે છે. આવા આકાશનું દશ ન અત્યન્ત અનેાહર અને આંખાને તાજગી તથા ઠંડક આપતુ લાગે છે. હિમાલયમાં સામાન્યત, પશુ કૌસાનીમાં વિશેષતઃ,આ નીલવર્ણાં આકાશની ભવ્યતા, કમનીયતા તેમજ ગહનતા જીવન હું મુગ્ધભાવે નિહાળ્યા કરતા અને ઊડી પ્રસન્નતા અનુભવ. આપણે આકાશ ખાતા થઇએ ! આ આકાશદર્શનની રમણીયતાની હું વાત કરી રહ્યો છુ ત્યારે આકાશદર્શનને સતત . માણી રહેલા વિનાબાજી સાથે સંબંધ ધરાવતી એક વાતને, પ્રાસગિક ચર્ચા સાથે જરા અપ્રસ્તુત હોવા છતાં, ઉલ્લેખ કરવાના પ્રલાભનને હું' રોકી શકતા નથી. તેમણે એવી મતલબનું ઘણી વાર જણાવ્યાનુ' મને યાદ છે કે હું આકાશ ખાઉં છું, ખાધા જ કરૂ છું, અને એટલે જ, મને પેટમાં અલસર છે અને બીજા શારીરિક ઉપદ્રવેા છે, એમ છતાં પણ હું ખૂબ કામ કરી શકું છું, સારી પેઠે ચાલી શકું છું અને મન પણ ખૂબ પ્રસન્ન રહે છે. આપણે અન્ન ખાઇએ છીએ, બંગાળીઓની ભાષામાં આપણે જળ પણ ખાઇએ છીએ, (બંગાળીઓ જળ અથવા તો પાણી પીવુ" એમ નથી કહેતા, પણ પાણી ખાવું એવા ભાષાપ્રયોગ જળપાન અંગે કરે છે,) અને આપણે હવા ખાઇએ છીએ એવા હવાને માણવા સંબંધમાં પણ આપણે પ્રયોગ કરીએ છીએ, પણ અમે આકાશ ખાઇએ છીએ. એમ આપણામાંથી ક્રાઇ કદિ કહેતું જ નથી, કારણ કે આકાશ વિષે એવા અભિગમ હજી આપણામાં પેદા જ થયા નથી. વસ્તુત: જે આપણને ચોતરફ વીંટળાઇ વળેલ છે, અને જે આપણી ઉપર પણ છે એ આકાશ સામે આપણે ભાગ્યે જ નજર કરીએ . છીએ. આકાશ અનન્ત તત્ત્વનું અપ્રતિમ પ્રતીક છે. આકાશ ખાવુ એટલે સ્થૂળ દૃષ્ટિએ આકાશને એકીટશે અવારનવાર નિહાળ્યા કરવું, આધ્યાત્મિક દૃષ્ટિએ અનન્ત તત્ત્વ સાથે તાદાત્મ્ય ચિત્તવવુ, અનુભવવું. આ આકાશ ખાવું' શારીરિક સ્વાસ્થ્ય તેમ જ આંખની તાકાત જાળવવા માટે જેટલું ઉપયોગી છે તેટલુ જ ચિત્તના ઉધ્વીકરણઅર્થે લાભદાયી છે. જો આપણા વ્યકિતત્વનું સમગ્રપણે ઉધ્વી કરણ કરવુ હોય તે આપણે બને તેટલા આકાશ લક્ષી બનવું જોઇએ, આકાશદર્શનને મહિમા આપણે અન્તરમાં ઉતારવા જોઇએ અને ચાલુ જીવનમાં અન્ન, જળ તથા હવાની માફક આકાશને પણ ખાતા આપણે થવું જોઇએ. પ્રવાસ-આલેખન વિષે “ ૪૯ ૫. સુખલાલજીએ પેાતાના એક પત્રમાં મને લખેલુ` કે હિમાલયનનુ વણુ ન કરવા અ ંગેની મારી યોગ્યતાની પ્રતીતિ મને થશે કે નહિં તે પણુ, ત્યાંના ઘેરા અનુભવ મારા માથા ઉપર ચઢીને મને લખવાની ફરજ પાડશે. આમ અન્તઃ પ્રેરણાથી જ માત્ર નહિ પણ અન્તરના દબાણને વશ થઇને પાનાં ઉપર પાનાં હું લખ્યું ગયા છું. આ લખાણ અંગે એક એ ખુલાસા કરવા જરૂરી લાગે છે. આ આખા લખાણમાં જ્યાં ત્ય ુ' અને મે” આવ્યા જ કરે છે. અહિં હું ગયો,' આ મેં કર્યુ મને આમ થયું’– આવી વાયરચના જ્યાં ત્યાં જોવામાં આવે છે. આવાં લખાણાને ઝીણુંવટથી તેાળનાર તપાસનારને કદાચ આ બાબત ખુ ંચે, તેને એમાં સુરૂચિભંગ અથવા તેા લેખકનું અહુ" પણ માલુમ પડે. પશુ આમ બનવું મારા માટે, મને લાગે છે કે, અનિવાય હતું, કારણ કે પ્રસ્તુત પ્રવાસવ”નમાં ભિન્ન ભિન્ન સ્થળાનાં વણના આપવા તથા પ્રસંગપ્રાપ્ત વ્યકિતઓના પરિચય આપવા-તે ઉપરાંત મારા પોતાનાં સંવેદનાના વાચકને સાક્ષી તેમ જ સાથી બનાવવા એ હેતુ વનલેખનના પ્રારંભથી જ મનમાં રહેલા હતા. વસ્તુતઃ આ લેખનવિધિને હિમાલયમાં પ્રવેશ કર્યાં અને ત્યાંથી પાછા ફર્યાં ત્યાં સુધીની એક પ્રકારની ડાયરી-નિત્યનોંધ અથવા તા આત્મકથા જ મે' કલ્પેલ છે અને તેથી હું' અને મે”” પ્રસ્તુત લખામાર્ચ માટે અનિવાય અનેલ છે. આ આખા લખાણ ઉપર જ્યારે હું સમગ્રપણે દૃષ્ટિ ફેરવુ જુમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ to ૧૦ પ્રબુદ્ધ જીવન ત્યારે તેમાં અનેક ત્રુટિઓ મારી નજર સામે આવે છે. નિંસ વધ્યું તેમાં અનેકવાર રકતદોષ થયેલા માલુમ પડે છે, હિમાલયની ભવ્યતાને શબ્દાકાર આપવા માટે મારી ભાષા નબળી– મન્દ સામર્થ્યવાળી માલુમ પડી છે. અંદરના તીવ્ર ઘેરા સ ંવેદનાને વ્યકત કરવા માટે કલ્પના, Images–શબ્દ પ્રતિમા–પ્રતીકા અને રૂપકોની, જે સમૃદ્ધિ જોઇએ તેની જ્યાં ત્યાં મને ઉપ દેખાઈ છે. આમ મારૂં ભાષાવિષયક દારિદ્ર મને ખૂબ સાલે છે, તે વિષે મારૂં મન અસ તાષ અનુભવે છે. આમ છતાં પણુ જેને joy of self-expression-આત્માની અભિવ્યકિતના આનંદ કહે છે તે આનંદ આ લખાણ લખતાં મેં પૂરા પ્રમાણમાં માણ્યા છે, અથવા તા એક પ્રકારની મસ્તી મેં અનુભવી છે. વળી પ્રસ્તુત લેખનપ્રક્રિયા દરમિયાન જેને vocal thinking-પ્રગટ ચિન્તન કહે છે તેવુ પ્રગટ ચિન્તન પ્રમુદ્ધ જીવનના વાંચકા સાથે કરવાના મારા અવારનવાર પ્રયત્ન રહ્યો છે. આમ કરતાં કાઇ ક્રાઇ ઠેકાણે વધારે પડતુ લખાણ થઈ ગયું હોય એમ બનવા જોગ છે. સંગીતના એ પ્રકાર છે: ગાયન અને વાદન. એ પ્રત્યેકના એ લય છે. વિલખિત અને દુત. આ લખાણુની પ્રક્રિયા મનની અંદર ચાલી રહેલા ગાયનને વિલ`ખિતના ક્ષયમાં વ્યકત કરવાની રહી છે. વિલખિત લયમાં આલાપની વિપુલતા હાય છે; ગતિની મન્દતા હોય છે. આ લખાણનું રૂપ પણ આવુ જ કાંઇક-વિલ ખિત આકારનુ - સરજાયું” હાય એમ લાગે છે. પ્રવાસના અનુસંધાનમાં મનમાં જે કાંઈ સ્ફુરતુ ગયું તે હું સહેલાણીની માફક મુકત મને, અને યથાસ્વરૂપે લખતો ગયો છું, ઉમેરતા ગયા છું. આવા લખાણનુ મૂલ્ય કેટલું' તેની આંકણી કરવાનું' કામ વાચકેતુ'. અને વિવેચકેાનુ છે. તૃપ્તિ-અતૃપ્તિનુ દ્વે તા. ૧-૭-૧૯ ગાતમીનાં ચિત્ર જોવાનું બન્યું જ નહિ. આમ ચિત્તમાં તૃપ્તિ અને અતૃપ્તિનું વિચિત્ર હૂં ચાલ્યા કરે છે, હિમાલય ખેડવાના મનેથ અને હિમાલયને આ તે" એક ટુકડો જોયા. હજુ તા બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ગ ંગાત્તરી અને જન્માત્તરી તીથ ના દર્શન કરવા બાકી છે, અને કૈલાસનાં દર્શન ન કર્યાં ત્યાં સુધી બધુ અધુરૂ છે. અને કાશ્મીરમાં આવેલ અમરનાથનું તે મનમાં કઇ કાળથી રટણ ચાલ્યા કરે છે. આમ હિમાલયના એક પ્રદેશ જોતાં તેના અન્ય અનેક પ્રદેશા નજરે નિહાળવાની ચિત્તમાં અદમ્ય ઝંખના જાગી છે, અને કલ્પનાની પવનપાવડી ઉપર ચડીને મન હિમાલયના એક છેડેથી બીજા છેડા સુધી વિચરી રહ્યું છે, ભટકી રહ્યું છે; જીદગી ટુંકી છે અને મનોરથા અનેક છે. આમાંથી કયા મનારથ પૂર્ણ થશે અને કયા મનેરયા વણપૂર્યાં રહી જશે તે કાણું કહી શકે તેમ છે? ભગવાનની રાસલીલાને ચમત્કાર ‘મને જણાવતાં આનંદ થાય છે કે હું પૂરી તૃપ્તિના સવેદનપૂર્ણાંક હિમાલયની યાત્રા-કૂર્માંચળની પરિકમ્મા-પૂરી કરીને પા ફર્યાં છું. એમ છતાં પણ આ તૃપ્તિ સાથે એક પ્રકારની ઊંડી અતૃપ્તિ પણ 'હું' અનુભવી રહ્યો છું. મનમાં કાંઈક એમ જ થયા કરે છે કે જોયુ, જોયું, પણ અધુરૂ જોયું, અંદરથી પ્રશ્ન થાય છે કે નૈનીતાલ આટલા દિવસ રહ્યો અને ચાઇના પીક ચઢી આવવા માટે એક એ દિવસ વધુ કેમ ન રાકાયા.? અને ભીમતાલ • ગયા તે .તા હીરા ધંધે જ આવ્યે અને ડેલે હાથ ને પાછા કર્યાં જેવું જ કર્યુ” ! ત્યાં સવારના જવું જોઇતું હતુ' અને આખા દિવસ ત્યાં ગાળવા જોઇતા હતા. મુકતેશ્વર જયન્તીબહેતને ત્યાં એકાદ રાત રોકાઇ ગયા હોત અને સાંજ સવારની તે સ્થળની શાભા જોઇ હોત તો કેવું સારૂં થાત ? રાણીખેતની તે કનારને સ્પી તે ચાલી નીકળ્યા ! કૌસાનીમાં હજુ પણ થાડુ વધારે · શકાયા હાત તા- કેવું સારૂં થાત ! વૈજનાથ તેા ઉભા પગે જ જોયુ. અને બાગેશ્વર ઍક દિવસ પણ આખા ન ગાળ્યા ! અને ત્યાંથી પાડારી ગ્લેશિયર જોયા સિવાય પાછા કેમ ચાલી આવ્યા? આમારા ગયા પણુ, ખીનસર તા વણજોયુ જ રહી ગયું...! શ્રી. એશી સેનના થોડાક વધારે પરિચય સાધ્યા હાત તો કેટલું બધું જાણુકાનું મળત ? ભીરતાલા સ્વામી કૃષ્ણપ્રેમનાં દર્શન માત્ર જ કર્યાં ! તેમને વધારે જાણવા સમજવાનુ` બન્યું જ નહિ. એકાદ આખા દિવસ તેમની સાથે ગાળવાના યોગ થયો હાત તા કેવું સારૂ' થાત ? જાગેશ્વરનું પર્યટન કેવળ ઉભડક ભાવે જ કર્યુ. બુઢા જાગેશ્વરનાં દર્શન જ ન કર્યાં અને ત્યાંનું ગામ અને વસ્તીને કોઇ પરિચય જ ન સાખ્યા. વળી દડકેશ્વરનાં તે દર્શન કરવાના જ રહી ગયાં, ગાવિંદ લામાની ઉડતી મુલાકાત જ લીધી અને લી છેવટે આ મારી વહુ નકથા હું. પૂરી કરી રહ્યો છું ત્યારે મને નરસિહ મહેતાના જીવનના એક પ્રસગ યાદ આવે છે. એ પ્રચલિત કથા મુજબ નરસિંહ મહેતાની પરમ ભકિતથી પ્રસન્ન થઇને મહાદેવ પ્રગટ થાય છે અને પેાતાના ભકતને કહે છે કે “તમારી ભકિતથી .હુ` ખૂબ પ્રસન્ન થયા છુ. તમારે જોઇએ તે માંગા !” નરસિ ંહ મહેતા આ સાંભળીને ઊડી ધન્યતા અનુભવતાં માંગે છે કે “ભગવાન, આપ પ્રસન્ન થયા છે. તે ભારે બીજી કશુ જોતું નથી, મને શ્રીકૃષ્ણની રાસલીલા દેખાડો !” ભગવાને ‘તથાસ્તુ' કહીને નરસિ’હુ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલા દેખાડી, આ કથા સાચી હૈ કે ન હો, પણ હિમાલયના આ વિભાગમાં પરિભ્રમણ કરતાં મારા પૂરતુ તે મને એમ જ લાગ્યું છે કે હિમાલયમાં કરતાં કરતાં મેં તે। ભગવાનની રાસલીલાનાં જ દર્શીન કીધાં છે, મારા પરિભ્રમણ દરમિયાન પરમાત્માના વિરાટ રૂપને જ મારી આસપાસ નાચતુ' મેં' નિહાળ્યું છે, અનુભવ્યું છે. પવ તેમની અનન્ત રેખામાં, વૃક્ષાના પાર વિનાનાં ડાલનમાં, રસ્તાના ઢાળ ઢોળાવમાં અને આમ તેમ ઘુમરી લેતાં વળાંકમાં, ગવમે†ન્ટ રેડવેઝ કે કે. એમ. એ. યુ. લીમીટેડના વાહનાની તાલધ્ધ ગતિમાં, ’પવનની સતત વહ્યા કરતી શીતમધુર લહેરિઓમાં, વાયુસંચાલિત ગાજતી અને ગુંજતી દેવદાર, ચીડ વગેરેની વનાજમાં, શીતળ જળને વહન કરતી સરિતામાં અને ખળખળ વહેત ઝરણાઓમાં અને ગગનચુંબી ગિરિશિખરોમાં મે' વિરાટની અપાર લીલા નિહાળી છે, નૃત્ય, નૃત્ય અને નૃત્ય જ જોયું છે અને મારૂ મન તે સાથે સતત નાચતું રહ્યું છે. નરસિ ંહ મહેતાએ બે ચાર ઘડિ રાસલીલા નીહાળી હશે. મે તે સતત એક માસ સુધી એ રાસલીલા—રંગલીલા નિહાળી છે, મન ભરીને માણી છે. જીવનમાં આથી વધારે કૃતકૃત્યતા બીજી શી હોઈ શકે ? (પરિશિષ્ટ હવે પછી) પાનંદ પ્રવાસવણુ નને આ હકતા પ્રગટ થઇ રહ્યો છે ત્યારે જણાવતાં આનંદ થાય છે કે ઉપર જણાવેલ મનેરથામાંને બદ્રીનાથ-કેદારનાથની યાત્રાને લગતા મનેરથ ગત મે જુન માસ દરમિયાન પરિપૂણૅ થયા છે અને હિમાલયને અનેક બાજુએથી નિહાળવાનુ અને ચોતરફ વહી રહેલા અગાધ જળરાશિથી પરિપ્લાવિત એવા અઢળક સૃષ્ટિસૌયને માવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયુ છે. પરમાનદ મુંબઈ જૈન યુવક સૌંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુબઇ છે. મુદ્રણુસ્થ ન “ ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ઼ મુખ્ય ૨. 2. ન. ૨૯૩૦૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ * * ' રજીસ્ટર્ડ નં B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૧: અંક૬, . પ્રબુદ્ધ જીવન LI - મુંબઈ, જુલાઈ, ૧૬, ૧૯૫૯, ગુરૂવાર છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮ - છુટક નકલ: નયા પૈસા ર૦ amessage against તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાઇકલ ગાગાલ ગાલગા છે, પણ ભારતમાં રામ. વિજ્ઞાન ધ 'ભારત વિષે મારી આશાઓ અને આકાંક્ષાઓ " (ન્યુ દિલ્હી ખાતે વિજ્ઞાનભવનમાં ફેબ્રુઆરી માસની તથા ૨૩ મીના રોજ “આઝાદ મેમોરિયલ લેકચર્સ એ મથાળા નીચે જાયલી- વ્યાખ્યાનમાળામાં ભારતના મહાઅમાત્ય ૫. જવાહરલાલ નહેરૂએ “India To-day and To-morrow_ભારતઆજનું અને આવતી કાલનું-એ વિષય ઉપર બે વ્યાખ્યાને આપ્યાં હતાં અને તેમાં અનેક વિષયોની ચર્ચા કરી હતી. તે વ્યાખ્યાનના અન્ત ભાગમાં શ્રી. નહેરૂ ભારતનું કેવું ભાવી કલ્પે છે તેનું અત્યંત પ્રેરક ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. નીચે તેને અનુવાદ આપવામાં આવે છે. તંત્રી) - કૃષિના ક્ષેત્રમાં કે ઉદ્યોગના ક્ષેત્રમાં કે સરકારી તંત્રરચનામાં, રીતે ઈચ્છું છું; ધર્મ અને જ્ઞાતિના નામ ઉપર, ભાષા અને .. જેમ જેમ જેના જેના કાર્યપ્રદેશમાં ફેરફાર થતો જાય છે તેમ તેમ પ્રદેશના બહાના હેઠળ પેદા થતા આજના સંકુચિતતાભર્યા સંધર્ષે - તેના તેના મૂળ સ્વરૂપમાં પણ ફેરફાર કરવાનું અનિવાર્ય બનતું બંધ થાય અને જેમાં દરેક વ્યકિતને પિતાની લાયકાત અને તાકાત જાય છે, અને નફાના હેતુ ઉપર આધારિત જુની દ્રવ્યોપાર્જન- . મુજબ આગળ વધવાની પૂરી તક મળે એ વર્ગવિહીન, જ્ઞાતિલક્ષી સમાજનું નિયંત્રણ કરતાં પુરાણું મૂલ્યના સ્થાને નવાં વિહીન સમાજ ઉભો થાય એમ હું ઇચ્છું છું. ખાસ કરીને હું મૂલ્યની પ્રતિષ્ઠા થતી રહે છે. આજની પરિસ્થિતિનું સંપૂર્ણ ઈચ્છું છું કે જ્ઞાતિસંસ્થાના શ્રાપથી દેશને સત્વર મુકિત મળે, પરિવર્તન થતાં સમય લાગવો જ જોઈએ, કારણ કે આપણી સામેની કારણ કે જ્ઞાતિના પાયા ઉપર ન તે સાચી લોકશાહી નિર્માણ થઈ સમસ્યા આખરે તે 'લાખો માણસની વિચારણું અને પ્રવૃત્તિઓને શકે તેમ છે કે ન તે સમાજવાદી સમાજરચના પેદા થઈ શકે - બદલવાની છે અને આ પણ તેમની અનુમતિપૂર્વક લેકશાહીની તેમ છે. રીતે આપણે કરવાનું છે. પણ પરિવર્તનની ગતિ જરૂર કરતાં - ચાર મહાન ધમેને ભારત ઉપર ખૂબ પ્રભાવ પડે છેવધારે ધીમી હોવી ન ઘટે, અને ખરી રીતે આજના સંયોગે આમાંથી બે ધર્મો તે ભારતની પિતાની વિચારણામાંથી પેદા થયા એવા છે કે બહુ ધીમી ગતિ આપણને પરવડે તેમ પણ નથી, છે: હિંદુ ધર્મ અને બુદ્ધ ધમ અને બે ધર્મો બહારથી આવ્યા - આજનું ભારત આશાનું અને વેદનાનું, પ્રશંસાપાત્ર પ્રગ- છે, પણ ભારતમાં તે ધર્મોએ પિતાની જેડ મજબુતપણે બેસાડી છે?' તિનું અને સાથે સાથે નિષ્ક્રિયતાનું, નવી ચેતનાનું અને ભૂતકાળની ખ્રીસ્તી ધર્મ અને ઇસ્લામ. વિજ્ઞાન ધર્મ વિષેની જુની કલ્પના અથવા તથા સ્થાપિત હિતની મજબુત પકડનું, સર્વવ્યાપી અને સતત તે ખ્યાલને પડકારી રહેલ છે. પણ જે આજના ધર્મો સાંપ્રદાયિક વિકસતી એકતાનું અને સંગઠ્ઠનવિરોધી વૃત્તિઓનું. એક ભારે માન્યતાઓ અને કર્મકાંડની ઉપેક્ષા કરે અને જીવનની વધારે મહત્વની મિશ્ર ચિત્ર રજુ કરે છે. આમ છતાં પણ લોકમાનસમાં અને તેની બાબતો ઉપર વિશેષ ધ્યાન આપે તે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે અથવા તે પ્રવૃત્તિઓમાં નવજાગૃતિનું અને અભુત પ્રાણમયતાનું સુભગ દર્શન ધર્મો વચ્ચે અંદર અંદર કોઈ સંધર્ષ ઉભે થવાનું કારણ રહે જ છે થાય છે. સતત પરિવર્તન પામતા દસ્યની વચ્ચે વસતા અને વિચ- નહિ. આ પ્રકારને સમન્વય ઉભું કરવામાં ભારત, સંભવ છે કે, રતા-એવા, આપણને, સંભવ છે કે, આજે ચિતરફ જે કાંઈ બની અગત્યનો ભાગ ભજવે. એ કાર્ય સમ્રાટ અશોકના શિલાલેખમાં રહ્યું છે તેના સમગ્ર રહસ્યનું પૂરું ભાન ન પણ હોય. ઘણી વખત અંકાયલી ભારતની પુરાણી પરંપરાને સર્વથા અનુરૂપ હશે, અશેએમ બનતું જોવામાં આવે છે કે બહારના લેકે આ પરિસ્થિતિને કના એ સંદેશાને આપણે યાદ કરીએ ? આપણા કરતાં વધારે સારી રીતે સમજી શકતા હોય છે. - “ આંધ્યાત્મિક બળની વૃદ્ધિ અનેક આકારોમાં વ્યકત. " એ એક ખાસ ધ્યાન ખેંચે તેવી હકીકત છે કે પુરાણા થાય છે. ' ભૂતકાળમાં જેનાં મૂળ જડાયલાં છે એ આ દેશ અને તેના ' “પણ તેનું મૂળ વાણીને એવી રીતે સંયમ કરવામાં રહેલું લોકે-જેમણે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના ફેરફારને હંમેશા ધણો છે કે જેથી બીજાના ધર્મને ઉતારી પાડવાની રીતે આપણા ધર્મની તીવ્ર સામનો કર્યો છે. તે જ દેશ અને તેના લે-આજે ઝડ૫- પ્રશંસા કરતાં કે આપણે ધંભને ઉંચે ચઢાવતાં આપણે અટકીએ ? " - પૂર્વક આગેકુચ કરી રહેલ છે અને આગ નિશ્ચયપૂર્વક આગળને અથવા તે પ્રસ્તુતતા કે પ્રસંગ સિવાય બીજા ધર્મો વિષે તુ.. . . આગળ પગલાં માંડી રહેલ છે. કારથી બેસવાની ભૂલ આપણે કદિ ન કરીએ. આજની પેઢીના પરિશ્રમ અને સંધર્ષમાંથી કેવું પરિણામ “યોગ્ય પ્રસંગે ઉપસ્થિત થયે, અન્ય ધર્મોની વિશિષ્ટ વ્યક્તિનીપજશે ? આવતી કાલનું ભારત કેવું હશે ? તે હું કહી શકવાની એનું પણ ગ્ય રીતે સન્માન કરવું જોઈએ. આમ વતીને કઇ સ્થિતિમાં નથી. હું તે માત્ર મારી આશાઓ અને આકાંક્ષાઓ ' પણ એક ધર્મને અનુયાયી પિતાના ધર્મને જ ઉત્કર્ષ કરે છે. 'યકત કરી શકું. ભારત ભૌતિક ક્ષેત્રે આગળ વધે, તેની વિરાટ અને સાથે સાથે બીજા ધર્મના લોકોને મદંદ કરે છે. એથી વિપવિસ્તીનાં જીવનધોરણે ઊંચા આવે તે હેતુથી પ્રેરાયલી અને રીત રીતે વતીને કોઈ પણ એક ધમને અનુયાયી તેના પિતાના અમલમાં મૂકાતી પંચવર્ષીય જનાઓ પાર પડે એમ હું સ્વાભાવિક ધર્મને હાનિ પહોંચાડે છે. અને સાથે સાથે બીજાના ધર્મોની રા ધર્મો સાંપ્રદાયિક Page #140 -------------------------------------------------------------------------- ________________ દવા * પર ' .' પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૫૯ . દરેક = = કુસેવા કરે છે. - કેરલમાં રાજકારણું કટોકટી જે કોઈ પોતાના ધર્મનું બહુમાન કરે છે અને અન્યને . - તેના પિતાના ધર્મની શ્રદ્ધામાંથી ચળાયમાન કરવા અને અન્ય કેરલમાં જે ગુંચવણભર્યો મામલો ઉભો થયો છે અને પરિધર્મોથી પિતાને ધર્મ ચડિયાત છે એવું ઠસાવવાનો પ્રયત્ન કરે' ' ણામે જે રાજકારણી કટોકટી આપણને વ્યગ્ર બનાવી રહી છે તે છે તે ચોકકસપણે પોતાના ધર્મને જ હાનિ પહોંચાડે છે. આજે સૌ કોઈ ભારતવાસીઓ માટે એક મોટી ચિન્તાનો વિષય બની રહેલ છે. આ કટોકટીનું ગાંભીય સમજવા માટે થોડી , અશોકના સમયમાં ધર્મ માં સર્વ પ્રકારની શ્રદ્ધા અને ફરજોને પૂર્વભૂમિકાનું નિરૂપણ જરૂરી લાગે છે. ' સમાવેશ થતો હતો. આજે આપણે જેટલું રાજકીય અને અર્થ ' આઝાદી આવ્યા બાદ અને છેલ્લી દેશવ્યાપી ચૂંટણી થયા કીય બાબતે માટે અને તગત વિચારસરણીઓ માટે ઝગડીએ - છીએ તેટલું ધાર્મિક બાબતો માટે ઝગડતા નથી. અશોકના પહેલાં આખા દેશમાં એક પ્રકારની સંવાદિતા પ્રવર્તતી હતી. કેન્દ્રમાં તેમજ દરેક પ્રાન્તમાં કોંગ્રેસને બહુમતી મળી હતી અને વખતમાં આજના ઠંડા યુદ્ધને કોઈ સ્થાન નહોતું. આજે પણ 2 અને એક ગેસ શાસન ચાલી રહી હતું. બે વર્ષ પહેલાં ' : ' , ' : થયેલી ચૂંટણીએ કેરલની ધારાસભામાં સામ્યવાદી પક્ષને નાની' આજે આપણે આપણી મહેનતથી અને પરિશ્રમથી ભારતને સરખી, પણ બહુમતી આપી અને પરિણામે કેરલમાં શ્રી. ઈ.એમ જેવું બનાવીશું તેવું આવતી કાલનું ભારત હશે. ભારત ઔદ્યો- એમ્ નામબુદ્રીપાદની આગેવાની નીચે સામ્યવાદી તંત્રની સ્થાપના ગિક રીતે તેમ જ અન્ય પ્રકારે જરૂર આંગળ વધશે, આપણા થઈ, અને એ રીતે દેશના રાજકારણમાં વિસંવાદી સુરની શરૂઆત લોકેનું જીવનધોરણ અવશ્ય ઉચે આવશે, શિક્ષણને, કેળવણુને “થઈ. સામ્યવાદી પક્ષે સત્તાનાં સૂત્રે હાથમાં લીધાં અને પોતાના વ્યાપક પ્રચાર થશે, પ્રજાજનોનું આરોગ્ય દિનપ્રતિદિન સુધરતું પક્ષની રીતે તેણે રાજ્યવહીવટ શરૂ કર્યો. તેણે શરૂઆતમાં ત્યાંની જશે, અને કળા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વડે લોકોનું જીવન શૈક્ષણિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર કરનાર શિક્ષણધારી ધારાખૂબ સમૃદ્ધ બનશે- એ વિષે મને કેઈ શક નથી.. શુભ હેતુથી સભામાં પસાર કરાવ્યું, અને આને કેરલમાં બહોળા સમુદાયમાં અને મકકમ નિરધારપૂર્વક આ યાત્રાને આપણે પ્રારંભ કર્યો. વસતા ખ્રીસ્તી સમાજે ઉગ્ર વિરોધ કર્યો. આ વિરોધમાં પાછળથી A , છે અને ગમે તેટલી લાંબી હોય તે પણ આપણી આ યાત્રાના ત્યાંના નાયરે અને મુસલમાનો જોડાયા અને એ વિરોધને ત્યાંની અન્તિમ મથકે આપણે જરૂર પહોંચવાના છીએ. કોંગ્રેસે અને પ્રજાસમાજવાદી પક્ષે સીધે નહિ તે આડકતરો સાથ . પણ મને જેની યન્તા છે તે ભૌતિક પ્રગતિ વિષેની નથી, આપે. કેરલની સામ્યવાદી સરકાર બીજા પણ અનેક કારણે પણ આપણું લોકેની ગુણવત્તા અને પ્રતિભાના ઊંડાણને લગતી અને અનિષ્ટ ‘ઘટનાઓને લીધે ત્યાં અને અનિષ્ટ ઘટનાઓને લીધે ત્યાંની પ્રજાના એક યા બીજ £ છે. ઔદ્યોગિક પ્રક્રિયાઓ દ્વારા પ્રભુત્વ પ્રાપ્ત કરતાં કરતાં, વ્યકિત વિભાગ સાથે અથડામણમાં આવવા લાગી. આ સંધર્ષ વધારે ને વિભાગ સાથે અથડામણમાં આવવા લાગી. આ વિગત ધનસંપત્તિ અને વિલાસી જીવનની શોધમાં આપણા લોકે વધારે વ્યાપક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો ગયે અને સામ્યવાદી પિતાની જાતને ખોઈ તે નહિ બેસે ને ? આમ બને તે એ સરકારને ખતમ કરવાના ધ્યેયપૂર્વક કેરલની મુખ્ય કેમે તેમ જ કે આપણું માટે એક ભારે કરૂણાજનક ઘટના હશે, કારણ કે જેના સામ્યવાદી પક્ષથી ઇતર એવા રાજકીય પક્ષને ત્યાંની સરકાર સામે અવેલ બન ઉપર ભારત ભૂતકાળમાં ટટ્ટાર ઉભું રહ્યું છે અને, સંયુકત મારચે ઉભા થયા, સીધા ૫ગલાની લડત શરૂ થઈ અને હું ધારું છું કે, ગાંધીજી મારફત આપણે અનુભવ્યું છે તેમ, પ્રાદેશિક કે ગ્રેસ પણ તેમાં સંલગ્ન થઈ. સુલેહ શાતિને જ્યાં વર્તમાનમાં પણ ભારત એટલું ટટ્ટાર ઉભું રહી શકયું છે તેને ત્યાં ભંગ થવા લાગે, નિશાળે અને કેલેજો સામે પીકેટીંગ શરૂ તે કરૂણ ઘટનામાં, ઇનકાર હશે. સત્તાની જરૂર છે, પણ શાણપણ, , વાહનવ્યવહારનાં સાધુનેની ભાંગફોડ ચાલુ થઈ અને ત્યાંની " ડહાપણ, પ્રજ્ઞાપ્રાપ્તિ એટલી જ જરૂરી છે. શાણુ પણ સાથેના સરકારને હાથે જ્યાં ત્યાં લોકોના ટોળાંઓ સામે પોલીસ ફાયરીંગસત્તાપ્રાપ્તિ એ જ માત્ર ઇષ્ટ અને શ્રેયસ્કર છે. ' , ગોળીબાર–થવા લાગ્યા અને પરિણામે જાનમાલની ખુવારી શરૂ થઈ. * આજે આપણે બધા હકકે અને અધિકારોની વાત તેમ જ * કેરલની સ્થિતિ વણસતી જાય છે એમ માલુમ પડતાં કોંગ્રેભાગણીઓ કરી રહ્યા છીએ, પણ જુના ધર્મનું શિક્ષણ ફરજ , સના વરિષ્ઠ અધિકારી શ્રી, સાદિકઅલી તેમ જ માજી પ્રમુખ અને જવાબદારીઓને જ આગળ ધરે છે. ફરજંના અનુપાલનન શ્રી. ઢેબરભાઇ જાતતપાસ માટે કેરલ ગયા; પાછળથી ભારતના મહી હકંકા હંમેશાં અનુસરે છે. અમાત્ય જવાહરલાલજી પણ કેરલ ગયા અને ત્યાંની રાજકારણ પરિસ્થિતિનું ગાંભીર્ય અને સહજ ઉકેલી ન શકાય એવી એક - વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ સાથે મન અને આત્માની વિચિત્ર કઢંગી સમસ્યાનું તેમને તેના વાસ્તવિક સ્વરૂપમાં દર્શન થયું. પ્રગતિને આપણે મેળ બેસાડી શકશું ખરા ? વિજ્ઞાન પ્રત્યે - આ વિચિત્ર અને કઢંગી સ્થિતિ શું હતી ? એક બાજુએ આપણે બીનવફાદાર બની ન શકીએ, કારણ કે આજના જીવનની કેરલ રાજ્યને ખતમ કરનો ગગનભેદી લેકપકાર અને બીજી પાયાની હકીકત તે રજુ કરે છે. પણ સાથે સાથે, તે તારિક જીવન - બાજુએ ધારાસભામાં નિશ્ચિત બહુમતીના કારણે તેને ખસેડી ને સિદ્ધાતો જેના ઉપર ભૂતકાળમાં યુગોથી ભારત ઉભું છે તેની પણ આપણે જરા પણ ઉપેક્ષા કરી ન જ શકીએ. તો પછી ઔદ્યોગિક શકાય એવી બંધારણીય પરિસ્થિતિ. લેકે રોષ એટલે વ્યાપક અને ઉગ્ર લાગે કે આમને આમ ચાલે તો સુલેહશાન્તિ જળ: પ્રગતિના માર્ગ ઉપર પૂરા બળ અને તાકાતપૂર્વક આપણે આગળ વધતા રહીએ અને સાથે સાથે યાદ રાખીએ કે સમાદર, કરૂણા અને વાઈ શકે જ નહિ, પ્રજાંજને વચ્ચે એક પ્રકારને આન્તરવિગ્રહ પ્રજ્ઞા વિનાની ભૌતિક સમૃદ્ધિ આપણું નાબુદી અને વિનાશમાં શરૂ થાય અને એ પ્રદેશમાં અરાજકતા ફેલાઈ જાય એમ કોઇને પણ લાગ્યા વિના ન રહે. અને જે સામ્યવાદી પક્ષ અછાએ પરિણમવાની છે, આપણને ભેય ભેગાં કરવાની છે. એ પણ રાજ્યતંત્રની જવાબદારી ઉપરથી ખસવાની તૈયારી ન દાખવે તે આપણે યાદ રાખીએ કે “ Blessed are the Peace તેને ખસેડી કેમ શકાય એ પણ એક મોટે સવાલ. આને બંધાmakers.” “શાન્તિપ્રજકો જ ઈશ્વરના ખરા કૃપાપાત્ર છે.” રણીય એક જ માર્ગ હોઈ શકે અને તે એ કે ફરીથી ચૂંટણી ' મૂળ અંગ્રેજી : જવાહરલાલ નહેરૂ કરવી–એમ જવાહરલાલજીને લાગ્યું અને એ મુજબ તેમણે અનુવાદકઃ પરમાનંદ કેરલના મુખ્ય પ્રધાનને સૂચના-ભલામણ-કરી. પણ સત્તાસ્થાન I * * * Page #141 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૭-૫૯ ઉપર આવેલા સામ્યવાદી પક્ષ આવી રૂજુતા—સરલતા દાખવે એ શક્ય જ નહાતુ. અને જો સ્વેચ્છાએ સામ્યવાદી પક્ષ સત્તા— નિવૃત્ત ન અને તે સીધા પગલાની લડત દ્વારા રાજ્યવહીવટ અશકય બનાવવે અને એ રીતે પ્રેસીડેન્ટનુ રાજ્ય 'દાખલ કરવું આ એક જ વિકલ્પ રહે. પણ સીધા પગલાની લડત એ કેવળ બીના’ધારણીય ભાગ ગણાય અને જે કૉંગ્રેસના માથે બાકીના બધા પ્રદેશના રાજ્યવહીવટની અને કેન્દ્રસ્થ તત્રની જવાબદારી છે તે આવા અરાજકતાના માર્ગે શી રીતે જઇ શકે ? ગળી જ્યાં સુધી ધારાસભામાં સામ્યત્રાદી પક્ષની બહુમતી સુદૃઢ છે. ત્યાં સુધી આ પક્ષે આખી પ્રજાને વિશ્વાસ ગુમાવ્યેા છે અને તેથી હવે તે રાજ્ય કરવાને લાયક રહ્યો નથી એમ બંધારણીયતાને વંહેલી કૉંગ્રેસ કેમ કહી શકે? આમ છતાં પણ કૉંગ્રેસની પાર્લામેન્ટરી ખેડે જવાહગ્લાલજીને, ઢેબરભાઇને, સાદીકઅલીને તેમ કેરલની પ્રાદેશિક મહાસભા સમિતિના પ્રમુખને સાંભળીને લગભગ આ મતલબનેા ારાવ કર્યાં. પ્રસ્તુત ઠરાવ ભારતના રાજકા- * રણની દૃષ્ટિએ ભવિષ્યમાં અનેક નવી મુંઝવણા ઉભી કરનાર હેઇને તેમાના અગત્યના ભાગ કરવાનું જરૂરી લાગ્યું છે જે નીચે મુજ્બ છે :— પાર્લામેન્ટરી ખેડ નો ઠરાવ પ્રબુદ્ધ જીવન કેટલાએક સમયથી કેરલના જાહેર જીવનમાં એક પ્રકારનેા ઉપદ્રવ ઉભા થયા છે: કેરલ રાજ્યના સરકારની કેટલીક પ્રવૃત્તિએ સામે સખ્યાબંધ આપે મુકાતા રહ્યા છે અને આમાંના કેટલાએક પાર્લામેન્ટ સમક્ષ પણ રજુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સહીસલામ ને અમાત્ર પ્રવર્તે છે. એમ વારંવાર કહેવામાં આવ્યું છે. રાજ્યના કારભારમાં આજે ઉભી થયેલી કટોકટી ભૂતકાળમાં બનેલી ઘટનાઆનું સ્વભાવિક પ્રરિણામ છે. “પણ ભૂતકાળમાં ગમે તે બન્યું હોય, આજે તે એ સ્પષ્ટ છે કે રાજ્યની અદ્યતન સરકાર સામે જાહેર જનતામાં ખૂબ ઉકળાટ અને ઉશ્કેરાટ ફેલાયલા છે. આવી પરિથિત રાજકીય, કામી તેમ જ બીજા અનેક કારણાના લીધે તેમ જ કેરલ સરકારે લીધેલાં ચોક્કસ પગલાઓના કારણે ઉભી થઇ હાય, પણ આજની કેરલ સરકાર સામે જે મોટા પાયા ઉપરની વિરાધી હીલચાલ ઉભી થઈ છે તેને લીધે આ બધાં કારણા પ્રમાણમાં ગૌણ બન્યાં છે, અને બધા પ્રકારના લે!કો જેમાં રાજકીય પક્ષ સાથે જેમને કશી લેવા દેવા નથી તેવા લોકાને પણ સમાવેશ થાય છે તે બધાય કેરલ રાજ્યની સરકાર સામે તીવ્રપણે ઉભા થયા છે, અને રાજ્યત ંત્રના પરિવર્તન માટે અત્યન્ત વ્યાપક અને સતત માગણી થઇ રહી છે. “ંધારણમાં નકકી કરવામાં આવ્યું છે તે મુજબ ચૂંટણીના પરિણામે અસ્તિત્વમાં આવેલી સરકાર સાધારણ રીતે પૂરા પાંચ વર્ષ સુધી રાજ્યાધિકાર ઉપર ચાલુ રહે છે, પણ જ્યારે બંધારણના નિયમ મુજબ કાઇ પણ પ્રદેશના રાજ્યવહીવટ ચલાવવાનું અશકય અને એવી સ્થિતિ ઉભી થઇ છે એમ માલુમ પડે ત્યારે રાજ્ય ત ંત્રની ફેરબદલી કરવા માટે બંધારણમાં તેગવાઇ રાખવામાં આવી છે. જ્યારે ક્રાઇ પણ પ્રાદેશિક સરકાર પોતાની ધારાસભામાં બહુ. મતી જાળવી ન શકે અને બહુમતી ધરાવતી એવી ખીજી ક્રાઇ તંત્રરચના, શય ન લાગે ત્યારે આવી કટાકટી ઉભી થઇ છે.એમ સ્પષ્ટપણે કહી શકાય. વળી એમ પણ બનવાજોગ છે કે પ્રાદેશિક સરકારને ધારાસભામાં બહુમતીનું પીઠબળ હોય અને એમ છતાં પણુ :જનતાના વ્યાપક વિરોધના કારણે સ ંતોષકારક વહીવટ ચલાવવાની સ્થિતિમાં તે રહી ન હેાય. અલબત્ત આવી સ્થિતિ ઉભી થઇ હોય તાપણુ આ સબંધમાં ચોકકસપણે કહેવુ' એ સહેલું કામ નથી. “આજની કેરલ સરકાર ધારાસભામાં બે સભ્યોની બહુમતી ધરાવે છે. મતદારોના ૩૫ ટકા મતે વડે તે ચૂંટાયેલ છે. ચૂંટ ૫૩ ણીમાં અલ્પ પ્રમાણમાં મત મળ્યા હોય તો પણ ધારાસભામાં તેને બહુમતી મળી શકે છે. કાઇ પણ લેકશાહીની રચનામાં આમ ઘણી વખત બને છે અને તેથી આવી સ ંભવિવતાને સ્વાભાવિક ગણીને અનિવાય પણે સ્વીકારી લેવાની રહે છે. (૭ ‘પણ કેરલ રાજ્યની અદ્યતન પરિસ્થિતિમાં એ દેખીતુ' છે કે ત્યાંના લોકોના માનસમાં ઘણા માટે પલટો આવ્યા છે, અને છેલ્લી ચૂંટણીમાં આજના બહુમતી પક્ષને જેમણે ટેકા આપ્યા હવે તેમાંના ઘણાનું વલણ બદલાઇ ગયુ છે અને આજની સરકારને તેઓ સખ્ત વિરેધ કરી રહ્યા છે. અને તેથી આજની કેરલ સરકાર પ્રજાજનાના બહુમતી અભિપ્રાયનું કશું` પણ પ્રતિનિધિત્વ ધરાવતી નથી એમ વ્યાજ્મીપણે માની શકાય તેમ છે. સાધારણ રીતે,જો આવી ક્રાઇ ગંભીર કટોકટી ઉભી થઇ ન હેાત તેા, આવી સ્થિતિ પણ, આગામી સામાન્ય ચૂંટણી આવે ત્યાં સુધી, ચાલુ રહી શકી. હાત. પણ કેરલ રાજ્યમાં આજે જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે, રાજ્યસરકાર સામે વ્યાપક અને લગભગત ઉશ્કેરાટભયે વિરાધ ઉભા થવાના કારણે, કટોકટીભરી બની છે, પરસ્પર ઘણા પેદા થયાં છે અને સરકારે રાજ્યના દમનતંત્રને અનેક વાર ઉપયોગ કર્યાં છે. આમાંથી ભારે મોટી કડવાશ પેદા થઇ છે, જે દિનપ્રતિદિન વધતી જવાના અને તેમાંથી પરિણામે વધારે તે વધારે અસહ્ય પરિસ્થિતિ ઉભી થવાનો સંભવ છે. "આ સંયોગામાં જો લેાકશાહીને સ ંગત એવા વ્યાજબી ઉકેલ શેાધવામાં નહિ આવે તેા ધણુ અને જાનમાલની બીનસલામતી વધતી જવાની, આવા સંચેોગોમાં તત્કાલીન પરિસ્થિતિને લોકશાહીની રીતે પહેાંચી વળવાને એક જ ઉપાય છે અને તે ધારાસભા માટે સામાન્ય ચૂંટણી કરવાને. જે સરકાર સામે આવા પડકાર. કરવામાં આવે અને જેને આવા વ્યાપક અને તીવ્ર વિરોધનો સામન કરવાને હેાય તેવી સરકાર માટે ચૂંટણીને માગ સ્વીકારવાનુ સલાહભયું લેખાય. આ પ્રક્રિયાના પરિણામે લેકની લાગણીઓ-માં આવેલા ઉાળાને લોકશાહીના હિતકારક માર્ગે વાળી શકાશે. પાર્લામેન્ટરી ખેડ ને તેથી એવા અભિપ્રાય છે, કે વત માત સયેાગામાં આ જ એક સાચા માર્ગો છે.” ! આ ઠરાવ પ્રગટ થયા પહેલાં અને જવાહરલાલજીએ ત્રિવેન્દ્રમ છેવુ તે અરસામાં સ્થાનિક પરિસ્થિતિની વિષમતા અને ડામાડોળ બનેલી પોતાના પક્ષના આસનની સ્થિરતાને ધ્યાનમાં લઇને શ્રી, નામમુદ્રીપાદે વાટાઘાટોના માર્ગ સૂચવતું એક મહત્વનું નિવેદન બહાર પાડયું હતુ જેમાંના અગત્યને ભાગ નીચે મુજખ હતા :— પાર્લામેન્ટરી મે ના રાવ પહેલાં પ્રગટ થેલું નામબુદ્રીપાદનુ નિવેદન ‘રાજ્યની પ્રજાના ધણા ભાગના લે। જે, ભારતના મહા અમાત્ય પં. નહેરૂને ખાત્રી થઇ હતી તે મુજ્બ, સરકાર પ્રત્યે અવિશ્વાસ અને અસ તાજની લાગણીઓ ધરાવતા હતા તેમના મનનું સમાધાન કરવા અંગે જરૂરી પગલાં ભરવાની મહા અમાત્યે અમને સલાહ આપી હતી, અને અમે તેમને ખાત્રી આપી હતી કે કોઇ પશુ પ્રશ્ન ઉપર કાઇને પણ વ્યાજબી અને કાયદાની મર્યાદામાં રહીને જે કાંઇ સૂચનાકરવાની હશે તે દરેક સૂચના સંબધમાં શકય હશે તેટલું અમે કરીશું, અને લેકેાની બધી વ્યાજબી ફરિયાદા દૂર કરવા અમે બનતા પ્રયત્ન કરીશું. આ હેતુ ધ્યાનમાં રાખીને શિક્ષણ ધારા અંગે ચર્ચા કરવા માટે અમે બીશપોને, નાયર સર્વીસ સેસાયટીને અને બીજા કારપેરેટ સ્કૂલોના વ્યવસ્થાપકોને અનેં સ્કૂલ-મેનેજરોની એસેસીએશનને નિયંત્રણા મેકલવાના છીએ. વળી મેનેજરો સાથેની ચર્ચાના મુદ્દાઓ એવા છે કે જેમાં શિક્ષકોની સંસ્થા અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શડયુલ્ડ જ્ઞાતિની, શિડયુલ્ડ જાતિની અને પછાત ગણાતી કામેાની સસ્થાએ પણ હિત ધરાવે છે અને તેથી તેમની સાથે પણ વાટાધાટ કરવાનો સહકાર ઇરાદો ધરાવે છે. પ્રબુદ્ધ જીવન “આ સંસ્થાઓ, અમે આશા રાખીએ છીએ કે, અમારા નિમંત્રણ પાછળ રહેલા ભાવના આદર કરશે અને એ રીતે મહા અમાત્યે વ્યકત કરેલી ઇચ્છા કે જેને શાન્તિ કનું સમાધાન શોધવામાં આતુરતા ધરાવતા સર્વ કાષ્ઠનું પૂર્ણ અનુમેદન છે તે ઈચ્છાને સફળ કરવામાં તે પૂરી મદદરૂપ બનશે. અમને ખાત્રી ! છે કે આ વાટાધાટો દરમિયાન જે મુદ્દાએ અણઉકેલ્યા રહેશે તે સબંધમાં તે પેતે ઊંડા ઉતરીને માર્ગ કાઢવાને પ્રયત્ન કરશે એવી મહા અમાત્યે આપેલી ખાત્રીના કારણે, આપણને એમ માની લેવાને પૂરતું કારણ છે કે, બધાં હિતેને પૂરો સ ંતાષ થાય એવા સમાધાન ઉપર જરૂર આવી શકાશે. ‘શિક્ષણધારાના અમલની મેકુફી સંબંધમાં જણાવવાનુ કે એ ધારાના બીજો વિભાગ જે સૌથી વધારે વિવાદાસ્પદ બન્યા છે તેને અમલ મુલતવી રાખવાને અમે તૈયાર છીએ. આ ઉપરાંત પરસ્પર ચર્ચા અને વાટાધાટેના પરિણામે પ્રસ્તુત શિક્ષણધારામાં બીજી જે કાઇ કલમ સુધારવા જેવી કે તેને અમલ મોકુફ્ રાખ્વા જેવી માલુમ પડશે તે કલમ સંબંધે તે મુજબ કરવાને અમે તૈયાર છીએ. ચર્ચાસ્પદ બનેલા ખીજો અગત્યના સવાલ કે જે સબધમાં મહા અમાત્યે ભલામણ કરી હતી તે મુદ્દો સરકાર સામે વિરોધ પક્ષે જે વિવિધ પ્રકારની ફરિયાદો કરી રહેલ છે તેને લગતા છે. મહાઅમાત્યની ભલામણુ એ મુજબની હતી કે અનેક ચોકકસ રિયાદ જે ઉપરથી તહેામતનામુ ઘડવામાં આવ્યું છે તે કરિયાદોની વિરાધપક્ષે અને સરકારના પ્રતિનિધિઓએ સાથે મળીને તપાસ કરવી અને આવી અહિં તપાસ કર્યાં બાદ જે કાઇ મુદ્દા ઉપર મતભેદ ચાલુ રહે તે મુદ્દા મહાઅમાત્ય સમક્ષ તેમની તપાસ અને સલાહ માટે રજુ કરવા, અમારી સરકાર વિષે પ્રજાના દિલમાં રહેલી શંકા અને ગેરસમજુતી દૂર કરવાનેં અને જો કાઇ ભૂલ થઇ હાય તો તે દૂર કરવાને અમે આતુર હેઈને આ ભલામણેા અમે કન્નુલ રાખી છે અને તે મુજબ અમે મહા અમાત્યને જણાવી દીધેલ છે.' આ નિવેદનમાં કરલના મુખ્યપ્રધાને વિવાદાસ્પદ તકરારના મુદ્દાએ સંબંધમાં લાગતાવળગતા સાથે એક આસન ઉપર એસીને વાટાઘાટ કરવાની, તકરારી બાબાને ઉકેલ શોધવાની અને જે બાબતે વાટાઘાટથી ન પતે તે બાબતમાં જવાહરલાલની સલાહ મુજ્બ ચાલવાની તૈયારી દેખાડી હતી. પાર્લામેન્ટરી એડ ના ઠરાવે જે વિચિત્ર કાયડા ઉભા કર્યાં છે અને ન પાછળ હટાય, ન આગળ વધાય, અને તેમાં સૂચવ્યા મુજબ સામ્યવાદી પક્ષને રૂખસદ આપવા જતાં કોંગ્રેસશાસિત અન્ય પ્રદેશમાં અનવી કટોકટીએ સરજાય—આવી જે એક કઢંગી પરિસ્થિતિ ઉભી કરી છે તેને બદલે શ્રી નામમુદ્રીપાદને સમાધાની સાધવાની તક આપવામાં આવી હાત તે બધી રીતે વધારે શ્રેયસ્કર થાત. એમ લાગે છે. કારણ કે સમાધાનીના માર્ગે જવાની તત્પરતા દેખાડતા નામમુદ્રીપાદને અમુક પ્રમાણમાં નમતુ તાન્યા સિત્રાય વિકલ્પ જ નહાતા, અને ધારો કે બન્ને પક્ષ મકકમ રહ્યા હેત તેા પણ છેવટનો નિકાલ કરવાનું કૅગ્રેસના જ મુખ્ય આગેવાન એવા ભારતના મહા અમાત્ય જવાહરલાલજીને સાંપાવાતુ હતુ. અને ધારા ક્રુ આ બધી કખુલાતમાંથી નામમુદ્રીપાદે પીછેહઠ કરી હાત તો તેની સામે અને તેના પક્ષ સામે જે કાંઇ પગલાં ભરવામાં આવત તેના વ્યાજીપણા સામે કોઇને કશુ કંહેવાનું ન રહેત. પણ આ પ્રશ્નને પાર્લામેન્ટરી એડૅ આ રીતે વિચાર્યં હાય એમ લાગતું નથી. અથવા તે સામ્યવાદી વહીવટના હાથે ##### y* * તા. ૧૬ ૭-૧૯ [ જે અન પર ંપરા ચાલી રહી હતી; જેનુ' પુરૂ' ચિત્ર કદાચ આપણી સામે ન હેાય તેથી ત્રસ્ત બનીને સમગ્ર રાષ્ટ્રના હિતમાં તેને વે ખતમ કર્યા સિવાય બીજો કાષ્ઠ વિકલ્પ જ નથી એવા નિર્ણાં×ઉપર પાર્લામેન્ટરી ખેડ આવેલ હાય-આ પ્રકારની વિચારણામાંથી ઉપર જણાવેલ ઠરાવના જન્મ થયા એમ લાગે છે. હવે શું થશે એ પ્રશ્ન આજે સૌ કાઇના મેઢા ઉપર ની રહ્યો છે. આને નિશ્ચયપૂર્ણાંક જવાબ કોઈ આપી શકે તેમ નથી. સામ્યવાદી સરકાર સાથે સમાધાનીને માગ નીકળે અને બીનઅંધારણીય માર્ગો ઉપરથી કેંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષે પાછા હઠે તેા તેના જેવું ઉજળુ ખીજું કશું નહિ, પણ પાર્લામેન્ટરી ખેર્ડને ઠરાવ સૂચવે છે તે દિશા તેા કાંઇક આવી હેવા સંભવે છે કે બંધારણની કલમ ૩૫૬ ! આશ્રય લને કરલો ગવન ર રાષ્ટ્રપતિને એમ જણાવશે કે કેરલમાં ગ ંભીરપણે ગેરવહીવટ ચાલી રહ્યો છે એ ઉપરથી, અથવા તો પોતાના સમક્ષ બન્ને પક્ષ તરફથી તેમજ કેન્દ્રસ્થ પ્રધાનમંડળ તરફથી રજુ કરાયલી વિગતા ઉપરથી, રાષ્ટ્રપતિને કેરલમાં ગ ભીર પ્રકારના ગેરવહીવટ-gross misgovernment— ાવાની સ્વતઃ પ્રતીતિ થશે તે તેએ એડીનન્સ કાઢીને સામ્યવાદી પક્ષના પ્રધાનમડળને બરતરફ કરશે અને ત્યાંના વહીવટની જવાબદારી પોતે ધારણ કરશે અને પેાતાના પ્રતિનિધિ તરીકે કેરલના ૨ જ્યપાલને નવી ચૂંટણી થાય અને નવું પ્રધાનમંડળ રચાય ત્યાં સુધી રાજ્ય વહીવટ સભાળવાના આદેશ આપશે. અત્યારે રાષ્ટ્રપતિ સમક્ષ કેરલની મહાસભા સમિતિના પ્રમુખ શ્રી. આર. શંકરે સામ્યવાદી સરકારની સામેના તહેમતનામાના આકારનું જે મેમોરેન્ડમ-નિવેદન રજુ કર્યુ છે તે દ્વારા કેરલમાં પ્રેસીડેન્ટ રાજ્યની પૂર્વભૂમિકા રચાય એવા સભવ છે. આગળ ઉપર શુ થાય છે તે જોવાનુ` રહે છે, પણ કાંગ્રેસે અથવા તે પાર્લામેન્ટરી ખાડે આ કટોકટી સબંધમાં જે વલણ ધારણ કર્યું" છે અને જે દિશાએ આગળ ચાલવાને નિરધાર કર્યાં છે તેથી ધ્રાંગ્રેસ તરફ્ પક્ષપાત ધરાવતી અનેક વ્યક્તિએ ચિન્તાવ્યાકુળ બની છે. જાણે કે બાર વર્ષ સુધી અખ ંતિ રહેલી રાજકારણી સ્થિરતા હવે ડગમગવા લાગી હોય અને અણુધાયુ અમગળ ભાવી સમીપ આવી રહ્યુ હોય એ ભીતિ સૌ કોઇના ચિત્તને સ્પર્શી રહી છે. પરમાનદ જૈન આચારના મૂળ સિધ્ધાંન્તા ( ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન બનારસ હિન્દુ યુનિસિટીના જૈનદનના અધ્યાપક શ્રી. દલસુખભાઇ માલવિયાએ જૈન આચારના મૂળ સિદ્ધાન્તા ' એ વિષય ઉપર આપેલુ વિદ્વત્તાપૂર્ણ, મૌલિક ચિન્તનયુકત વ્યાખ્યાન.) જૈન આચારના મૂળ સિદ્ધાન્તા વિષે અહિ વિચાર કરવા છે, પણ જૈન આચારનું ઘડતર સમજવા માટે વૈદિક અને બૌધ્ધ આચાર વિષે પણ થાડુ” વિવેચન જરૂરી છે. એ વિના જૈન આચારના ઘડતરમાં કયા કયા તત્ત્વાએ કેવી રીતે ભાગ ભજવ્યે છે એ સમજવું કઠણ છે. વ્યકિતના આચારનેા અધિકાંશ સમાજ ઉપર આધાર રાખે છે અને જૈન સમાજ કે સંઘ કદી પણ એકલા-અટુલા રહ્યો હાય તેમ જણાતુ' નથી. વૈદિક સમાજની વચ્ચે જૈન સમાજ સદૈવ રહેતા આવ્યે છે અને વચલા કાળમાં બૌધ્ધ સંધ સાથે પણ તેને સંપર્ક રહ્યો છે. આવી સ્થિતિમાં જૈન સદાચારને સમજવાની ચાવી કેવળ જૈન શાસ્ત્રમાં નહિં, પણ વૈદિક અને બૌધ્ધઆચારની તુલનામાં પણ રહેલી છે એ સ્પષ્ટ છે. એટલે પ્રથમ વૈદિક આચ્યારના મૂળ સ્રોતો વિષે શ્વેતુ વિવેચન કરીને ઔઆચારના સ્રોતના સંકેત કર્યાં પછી જ જૈનઆચાર વિષે વિવેચના કરવી સંગત છે. એમ કરવાથી પ્રતિપાદ્ય વિષયનું હાર્દ પકડવામાં સુજ્ઞાને સરલતા રહેશે એમ માનુ છું. Page #143 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૭-૫૯ - પ્ર બુદ્ધ જીવન RA ' ' વૈદિક આચારના સ્ત્રોત છે. ' છે એ સ્વીકારવું જોઈએ. એટલું જ નહિ પણ આજના હિન્દુછેવૈદિક પરંપરાને આધારે વેદ છે, એટલે વૈદિક આચારને કેડના ધારામાં આવતા ધણ સુધારક, આચારોનું સમર્થન વેદમાંથી મૂળ સ્રોત શ્રતિ–વે છે, અને તે અપૌરૂષય હોય કે ઇશ્વરપ્રણીત મળે છે છતાં આશ્રય તો એ છે કે સનાતની હિન્દુઓ વેદનું ? હા—બને સ્થિતિમાં તે સદાચારની બાબતમાં આજ્ઞારૂપ છે. એમાં નામ લઈને હિન્દુકાડને વિરોધ કરતા રહ્યા છે.' - બૌદ્ધ આચારનો સ્ત્રોત નક કે ઉપપત્તિને સ્થાન નથી. અમુક આચરણ શા માટે કરવું ' છે. - બૌધ્ધ વિનય અર્થાત્ આચારના નિયમનું સર્જન કરવાને એના કારણમાં ઉતરવાની આવશ્યકતા નથી. માત્ર તે વેદપ્રતિપાદિત છે એટલું જ પર્યાપ્ત છે. વેદ ઉપરાંત સ્મૃતિઓ પણ સદાચારમાં છે અધિકાર કેવળ ભગવાન બુધને જ છે. તેમનું નિવણું થયું પ્રમાણ છે. એમ માનવામાં આંવે છે કે સ્મૃતિઓનું મૂળ વેદ છે, – ત્યારે કેટલીક જ ત્યારે કેટલાક ભિક્ષુઓ કહેવા’ લાગ્યું કે હવે આપણે સ્વતંત્ર' થઈ. તેથી તે પણ સદાચાર વિષે પ્રમાણ છે. એ સ્મૃતિપ્રતિપાદિત ગયા, આપણા ઉપરનું નિય—ણુ દૂર થયું એટલે ફાવે તેમ વતન આચાર જેનું મૂળ વિદ્યમાન વેદમાં જો ન મળતું હોય તે પણ કરી શકીએ છીએ. આ સાંભળી શ્રદ્ધાળુ ડાહ્યા પાંચસે સ્થવિરેએ માનવામાં આવ્યું છે કે તેવા આચારનું મૂળ વેદમાં જ છે પણ સંગતિ કરી અને ભગવાન બુધે જે આચારના નિયમોનું પ્રવર્તન તે વેદને અંશ નષ્ટ થયું છે. આમ વેદપ્રતિપાદિત આચારન જ ' કયું હતું તેને સંભારી સંભારીને જે સંકલન કયુ એ જ છે - સમર્થન સ્મૃતિઓ કરે છે એમ મનાયું છે, જો કે વસ્તુસ્થિતિએ વિનયપિટક” નામે ઓળખાય છે. બૌદ્ધ ધર્મમાં અનેક સંધ, ' જોતાં સ્મૃતિઓમાં એવા ઘણા આચારો છે જેનું મૂળ તે વેદમાં અને સંપ્રદાયભેદે થયા, પણ એ, બધાના વિનયમાં નહિંવત્ ભેદ છે. એ સર્વેને એક વસ્તુ સમાન રીતે માન્ય છે કે આચાનથી જ, પણ ઉલટું વેદપ્રતિપાદિત આચારથી તે વિરૂદ્ધ પણ જાય . રના નિયમોનું સર્જન તે ભ, બુધ જ કરી શકે છે. આ રીતે છે. બાદના નિબન્ધકા એ આ વિરોધનું સમાધાન કરવા પ્રયત્ન કહી શકાય કે બૌદ્ધધમમાં આચારનો સ્ત્રોત કેવળ ભ. બુદ્ધ જ છે. કર્યો છે, પણ તે ભૂલો બચાવ જણાય છે. ખરી વાત તો એવી બૌદ્ધ વિનયના નિયમમાંથી સંધ આવશ્યક સમજે તો છે કે રંકૃતિકાએ પોતાના કાળની માન્યતાઓને નિયમનું રૂપ અતિ ગૌણ નિયમને ઢીલા પણ કરી શકે છે, અથવા તો તેવા. આપી દીધું છે, અને વેદની પ્રતિષ્ઠાને માત્ર તેમાં પ્રામાણ્ય લાવવાપૂર ઉપયોગ કર્યો છે. શ્રુતિ અને સ્મૃતિ ઉપરાંત તદ્વિદેનું શીલ અતિ ગૌણ નિયમોનું ઉલ્લંધન પણ કરી શકે છે એવું, નિર્વાણ સમયે ભ, બુધે ભિક્ષુ આનંદને કહેલ. છતાં પણ સંગતિમાં છે અનુષ્ઠાન પણ આચરણમાગમાં પ્રમાણુ ગણાય છે. આને અર્થ એ થાય કે જેને આધાર કૃતિ અને સ્મૃતિ બન્નેમાં ન મળી એકત્ર થયેલા ભિક્ષુઓ એવા ઉલ્લંધનના પક્ષમાં ન થયાં અને હોય છતાં પણ તદ્વિદો કઈ અનુષ્ઠાન કરતા હોય તે તે સદાચાર નાના મોટા બધા જ નિયમનું પાલન કરવું આવશ્યક છે એમ પણ અનુયાયીઓ માટે માર્ગદર્શક બને છે. આ ઉપરાંત ધમ.. તેમણે નકકી કર્યું. કારણ કે ભિક્ષુ આનદે ભબુધ પાસેથી એ ચરણના સ્ત્રોત તરીકે પુરાણ પણ છે. પુરાણોમાંના કથાનકેમાંથી સ્પષ્ટીકરણ માંગ્યું ન હતું કે કયા કયા નિયમોને ભ. બુધ્ધ અતિ પણ અમુક પરિસ્થિતિમાં કરણીય અને અકરણીય શું એનો નિર્દેશ ગૌણ ગણુતા હતા. નિર્વાણ પછી સો વર્ષે અમુક ભિક્ષુઓનો છે. “મળી રહે છે. એટલે પુરાણોને પણ સદાચરણના સ્ત્રોત તરીકે આચારમાં કેટલાક નિયમોમાં શિથિલતા આવી. અને એવી શિથિ છે ગણવામાં આવે છે. છતાં પણ આચરણ વિષે જ્યાં શંકા ઉપસ્થિત લતાને વિહિત અથવા તો બુધવચનનું સમર્થન છે એમ તેઓ આ થાય ત્યાં પરિસદ અર્થાત્ વેદ અને ધર્મશાસ્ત્રની સભા જે નિર્ણય કહેવા લાગ્યા. ત્યારે ફરી પાછા ૭૦૦ સ્થવિરે એકત્ર થયા અને તે નિર્ણય કર્યો કે એવી શિથિલતાના સમર્થનમાં બુધવચન નથી. આપે તે પણ સદાચારને સ્રોત બને છે. આમ સ્ત્રોત અનેક છતાં એ બધાનું મૂળ ઉદગમસ્થાન વેદ છે. અને તેમાં જે સદાચાર નું તેથી વિનયવિરૂધ્ધના એવા શિથિલ આચારોનું વજન કરવું જોઈએ. આમ એ સ્પષ્ટ છે કે બૌધ્ધાએ એ સ્પષ્ટ રીતે સ્વીકાયુ” હોય તે પણ છેવટે તે તેથી. અવિરૂદ્ધ હોવો જ જોઈએ એમ છે કે આચારને સ્રોત કેવળ ભ. બુદ્ધ છે. તેમાં અપવાદ કરવાને. મનાયું છે, દેખીતી રીતે કેઇ સદાચાર વેદથી વિરૂદ્ધ જણાય અધિકાર કેઈને પણ નથી. એટલું જ નહિ પણ ગૌણ નિયમનું ' - તે પણ તે વેદથી અવિરૂદ્ધ જ છે એવી ઉપપત્તિ રોધી કાઢવામાં : ઉપપતિ શોધી કાઢવામાં અતિક્રમણ કરવાની સંઘને છૂટ બુંધે આપ્યા છતાં પ્રતિનિયત આવે છે. એટલે કે બધા આચારનું મૂળ વેદ છે અને તેથી જે ગૌણ નિયમોની સુચના બુદ્ધની નહિ હોવાથી એમાં પણ છૂટ વિરૂદ્ધ હોય તે ધમજનક બની શકે નહિ અથવા તે ધર્મ ગણાય સંઘે સ્વીકારી નહિ. આ વસ્તુ સંધની ભે બુધ્ધમાં અપ્રતિમ નહિ. આમ વૈદિક માટે વેદ એ આચરણની બાબતમાં પ્રમાણુ નિષ્ઠા બતાવે છે. અને આચારમાં એક માત્ર બુદ્ધનું જ અપ્રતિછે. પણ આનો અર્થ કે એમ કરે કે વેદકાલીન આચાર જ હત પ્રામાણ્ય સ્વીકારે છે. આજે હિન્દુસમાજમાં પ્રવર્તે છે, તે તે મેટી ભૂલ કરે છે. વસ્તુ- વૈદપ્રતિપાદિત આચાર એ આજ્ઞા છે અને તે સ્થિતિ એવી છે કે સૂતિકાર અને નિબંધકારોએ પિતાના ઉપપત્તિને કાંઈ સ્થાન નથી, જ્યારે બુધે જે જે આચારના નિયમ કાળમાં પ્રચલિત અને પરિવર્તિત આચારનું સમર્થન કર્યું છે, બંનાવ્યા છે તે શા માટે બનાવવા જરૂરી હતા તેનું સ્પષ્ટીકરણું છે અને કેટલાક વેદકાલીન આચારને તે કલિવર્ષે ગણીને વેદવિહિત કરાવતી વસ્તુકથા વિનયપિટકમાં આપવામાં આવી છે. સામાન્ય છે - છનાં વર્જ્ય ગણ્યા છે, અને તેને બદલે સમકાલીન પ્રચલિત અને રીતે કહી શકાય કે લોકાપવાદ જે કાયોથી થાય તેવા કાર્યોને પરિવર્તિત આચારને માથુ ગણ્યા છે. આમ છતાં એક વસ્તુ છે નિષેધ બુધે કર્યો છે. અને નિયમપાલનનું ઔચિત્ય પણ સિદ્ધ છે કે તેઓ એ પરિવર્તિત આચારને પણ વેદથી અવિરૂદ્ધ છે કરવા પ્રયત્ન પદે પદે વિનય માં સ્પષ્ટ દેખાય છે. બૌદ્ધ આચારએમ સ્થાપવાનો પ્રયત્ન તે અવશ્ય કરે છે. અને તેથી એમ કહી માર્ગની એક ખાસ વાત એ છે કે પાલનકર્તા તેનું ફળ પ્રત્યક્ષ શકાય કે તેમને માટે તે બધા આચારે વેદવિહિત જેવા જ છે કરે છે અને બીજાઓ પણ બૌદ્ધોના "આચાર ભાગનું પરિણામ અને તેમનું પ્રામાણ્ય વેદથી જ છે. એટલે કે બધા આચારોન જોઇ શકે છે. અથોતુ અદ્રષ્ટ ફળ ઉપર બુધને ભાર નથી, પણું' મૂળ તેઓ વેદમાં જ શોધે છે. પછી ભલે વેદમાં એમાંન આપણી 'પ્રત્યક્ષ રૂળ ઉપર બુદ્ધને વિશેષ વિશેષ ભાર છે. વૈદિક અને બૌદ્ધ '' દષ્ટિએ કશું જ ન હોય સંક્ષેપમાં એમ કહી શકાય કે વેદથી . આચારમાં આ એક ધ્યાનમાં લેવા જેવો ભેદ છે. ' આજ સુધીમાં આચારોનું સમયાનુકુલ પરિવર્તન થતું જ આવ્યું. ૧, વિશેષ વિવરણ માટે જુઓ છે. અત્રેકરનું- ' ' છે, અને તે પરિવર્તનને બુદ્ધિબળે વેદવિરોધી સિધ્ધ કરવામાં “sources of Hindu Dharma, Pub. Instituter પંડિતાના પાંડિયને ઉપયોગ થઇ રહ્યા છે. વસ્તુસ્થિતિએ આજના of Public Administration, sholapur: " રૂઢ આચારના સમર્થનમાં વેદમાંથી બહુ જ થોડું મળી શકે એમ ૨. જુઓ વિનયપિટક- પંચતિકા સ્કર્ધક અને સપ્તશતિકા અંધક Page #144 -------------------------------------------------------------------------- ________________ uk પ્રબુદ્ધ જીવન જૈન આચાર : દર્શન અને આચાર જૈન આચારના વિચાર જૈન દાનના વિચારથી જુદે થઈ શંકે નહિ, એટલે દાર્થાનક વિચારેને અનુકૂળ રહીને જ જૈન આચારનુ ઋડતર થ શકે એ વસ્તુ સ્વીકારવી જોઇએ. સામાન્ય રીતે જાવાય છે એવુ કે દાનિક દ્ઘાંત એક હાય છે અને આચારના સિદ્ધાન્ત તેથી વિપરીત જ હોય છે. કહેવત તેા છે કે વિચાર આવે આચાર. પણ માંટે ભાગે દાર્શનિક ચિાર સાથે આચારની સગતિ મેળવવા ધામિકાએ પ્રયત્ન નથી કર્યા. એ ખાસ કરી ભારતમાં તે સ્પષ્ટ છે. વૈદિક એ દાનિક સિધ્ધાન્તની પરાકાષ્ઠા' અદ્વૈત સિધ્ધાન્ત સ્થાપીને પ્રાપ્ત કરી અને સ`સારમાં જે કાંઈ છે તે એક બ્રહ્મ અથવા પરમાત્માના જ વિસ્તાર છે એમ વિચારથી નક્કી કર્યું; પણ એક્રિચારને અનુકૂળ જો આચારનું ઘડતર થયું હોત તેા ભારતવર્ષના પરિસ્થિતિ આજે જુદીજ હાત. નાત-જાતના ભેદ, સ્પૃસ્યાસ્પૃશ્યત પ્રાન્તીયતાવાદ, ભાષ ભેદ આદિને કારણે ભારતીય સમાજ આજે જે છિન્નભિન્ન દશામાં છે તે કદી પણ ન હોત તેને બદલે વસુધૈવટુંબમાં માનનારે એક આદર્શ સમાજ ભારતમાં નિમિત થયા હોત. પણ દુર્ભાગ્યે વિચાર પ્રમાણે અચારનું ઘડતર નથી થયુ એ સ્પષ્ટ છે, દાર્શનિક દ્રષ્ટિએ વળી ીજી પણ એક ત્રુટિ તરફ જૈન આચાઅ વૈદકાનુ ધ્યાન ખેંચ્યુ છે તે એક આત્માને જો ફ્રૂટસ્થ એકરૂપ માનવામાં આવે તો આત્મા માં બંધ-મેાક્ષ વ્યવસ્થા, પુનર્જન્મ, એક અવસ્થા વટાવીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવાના સંભવ અને અધથી છૂટવા માક્ષ માટેના પ્રયત્ન માટે આવશ્યક આચરણના પણુ સ ંભવ નથી, સામાજિક દાષ્ટએ પણ જે દાનિકો એકાંત નિત્યવાદમાં માનતા હાય તેમને મતે સામાજિક સુધાર કે આચરણનુ પારવન કે રાજનૈતિક વિચારધારાનું પારવત ન પણું શક્ય નથી. સંભવિત નથી, એટલે તેમને સમાજ એકરૂપ રૂઢિચુસ્ત જ સંભવે. આથી ઉલટુ જે દા’નિકા આત્માને ફૂટસ્થ ન માનતા પાિમી નિત્ય માને તેમને મતે જ પરિવર્તનને અવકાશ રહે છે. અને પરિવર્તન જીવનના વૈયક્તિક સામાજિક, રાજનૈતિક, આર્થિક આદિ સર્વ ક્ષેત્રાએ સ ંભવિત બની શકે છે. જૈન આચારનુ ઘડતર અનેકાંતભૂલક આમ જનાએ દાર્શનિક સિધ્ધાન્ત તરીકે અનેકાંતવાદને જ્યારે સ્વીકાર્યો, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરિવર્તનને અવકાશ છે છે તેમ સ્વતઃ સ્વીકારી લીધું. પરિણામ એ આવ્યુ કે જતાના અભ્યુદયકાળમાં જૈનધર્મ એ એક સુધારક ધમ તરીકે સ્વતઃ પ્રસિધ્ધ થયો. વૈદિકાની સ’કુચિત વણુવાદ, ‘ઉચ્ચનીચ ભાવના, સ્પૃસ્યાસ્પૃશ્યતા, સ્ત્રી-પુરૂષના અસમાન અધિકાર આદિ માન્યતાએથી વિરૂધ્ધ જૈનાનું આચરણ હતું. અને તે તેમના પેાતાના દાર્શનિક સિધ્ધાન્તને અનુસાર હતું. પણ દુર્ભાગ્યે જૈનધમની મા પોતાની શક્તિ વૈદિકાના પ્રભાવે 'કાળક્રમે ક્ષીણ થઈ ગઈ છે અને અત્યારે એ સમાજ વૈદિક સમાજથી કાઇ પણ રીતે સુધારક દૃષ્ટિએ અથવા તે ક્રાંનિકી વિચારની દૃષ્ટિએ કાઇ પણ જાતનું પાથર્ય ધરાવે છે. એવું કહી શકાય તેમ હું નથી. એટલે કે મૂળે તેમાં આચારમાં ક્રાંતિકારી અને સુધારક દૃષ્ટિબિંદુ પોતાના દાનિક સિદ્ધાન્ત. અનેકાન્તવાદને કારણે હતુ એ તથ્ય છતાં, આજે જૈન સમાજ પણ વૈદકોની જેમ જ વિચાર પ્રમાણે આચારનથી ધરાવતા એ પણ તથ્ય છે. એટલે કે આજની સ્થિતિ પ્રમાણે સમગ્ર ભારતંત્રની સમસ્યા વિચારને અનુકૂળ આંચાર - ધડતરના છે. વૈદિક અને જૈન બન્ને પાનતાના દાર્શનિક સિદ્ધાન્તને અનુસરી જો આચારનુ ઘડતર કરે તે સમાજ ઉચ્ચ સ્થિતિએ પહોંચે એવી સ પૂર્ણ શકયતા છે જ આજ્ઞા એ ધર્મ-તર્ક અને આચાર જૈન આચારની ખાબતમાં જે એક વસ્તુ ઉપર ભાર અપાયેલા આપણે જોઇએ છીએ તે છે-આળા ધમો અર્થાત્ ભગ *_*_ તા. ૧૬-૭-૫૯ વાનની આજ્ઞાના પાલતમાં ધર્યું છે. આ ઉપરથી એક વસ્તુ ઉપરઉપરથી એમ સમજાય છે કે વેદવિધિ અર્થાત આજ્ઞા અને જિનની આજ્ઞા એ બન્ને સરખી રીતે આના હોઈ તકય છે, પણ વસ્તુસ્થિતિમાં સહજ ભેદ છે અને અભેદમાં જ જૈન અને વૈદિક આચ સ્ના મૌલક ભેદ છે. બૌધ્ધ આચારના નિયમના ઘડતરમાં કોઇને કાષ્ઠ પ્રસગની ઉપસ્થિતિ અનિવાર્ય મનાઇ છે, અને ઉપસ્થિત પરિસ્થિતિમાંથ માર્ગ કાઢવા આચારના નિયમાનુ ધ.તર ક્રમે ક્રમે થતુ ગયુ છે તે વિનાંપટક વાંચતાં સ્પષ્ટ થાય છે પણ એનો અર્થ અવે નથી કે નિયમેાના ઘડતરમાં આચાના કાઇ મૌાલેક સિધ્ધાન્ત કામ કરતા નહેાતે બુધ્ધના મૂળ સિધ્ધાંત છે કે કુશળ કાર્ય કરવું અને અકુશળનુ નિમારણ કરવુ. આ સિધ્ધાન્તની કસોટીએ પ્રત્યેક નિયમને કસી શકાય પણ્ કુશલાકુશલને અંતિમ વિવેક કાણ કરે ? એ વિવેક બુધ્ધે પાને પોતાના હાથમાં રાખ્યા છે. સંધે એ જવાબદા। નથી લીધી કે તે વિવેક કરીને નક્કી કરે કે કુશલ શું અને અકુશળ શું? પણ આથી એમ નથી સમજવાનુ કે મુલ્યે જે વિવેક કર્યાં છે તે અત છે. મુદ્દતા તો એ દાવા હતા કે હુ જે કહુ છું તે પ્રજ્ઞાથી કહું છું અને શ્રોતા એ સ્વીકારતા પહેલાં પેાતાની તક અને બુદ્ધિશકિતને અવશ્ય ઉપયેગ કરે, અને પરીક્ષા કર્યાં પછી એમ જણાય કે મુધ્ધવચન તથ્ય અને હિતકર છે તે જ સ્વીકારે, એટલે એમ નંહુ કહી શકાય કે આચારના વિષયમાં અંતિમ સત્ય યુધ્ધની આજ્ઞા છે, એમ છતાં એ આજ્ઞા અત નથી નાઇ. જ્યારે વૈદિકવિધિ વિષે આમ નથી. અપૂર્ણ દલસુખ માલવિયા. સ્વતંત્ર પક્ષ’ કોંગ્રેસના વિરાધી પક્ષ તરીકે ભારતના ભીષ્મપિતામહ સમા શ્રી. ચક્રવતી રાજગાપાલાચાની આગેવાની નીચે એક તવા રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવી રહ્યો છે એ લોકશાહીની દૃષ્ટિએ એક આવકારપાત્ર ઘટના લાગે છે. કોંગ્રેસ સામે અત્યારે આછું યા વધતું મહત્ત્વ ધરાવનારા વિરોધી રાજકીય પક્ષો ત્રણ છે: જનપદ સંધ, પ્રજાસમાજવાદી પક્ષ, અને સામ્યવાદી પક્ષ. જનપદ સંધ હિંદુ મટ્ઠાસભા તરફ ઢળેલા પક્ષ છે અને તેનુ રાજકીય પ્રભુત્વ પ્રમાણમાં અલ્પ છે; પ્રજાસમાજવાદી પક્ષ તેના આગેવાતાના ચિત્રવિચિત્ર વલણાને લીધે તેમ જ પૂરતી પક્ષતિષ્ઠાના અભાવે કૉંગ્રેસ સામે સંગીન મેારચો માંડી શકે એવું પ્રભુત્વ જમાવી શકયા નથી. સામ્યવાદી પક્ષ જ એક એવે વિરોધ પક્ષ છે કે જેના અનુયાયીંગણ અત્યન્ત મર્યાદિત છે એમ છતાં તે પૂરા વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ છે અને તેથી રાજકારણના ક્ષેત્રમાં કાંગ્રેસનું વČસ્ ધટતુ . જતાં વહેલા મોડા સામ્યવાદી પક્ષ સત્તા ઉપર આવશે એવા ખ્યાલ દેશભરમાં કેળવાતા ચાલ્યેા છે. સામ્યવાદી વિચારણા, તેની કાર્ય કરવાની નિષ્ઠુર પધ્ધતિ અને સ્થાપિત જીવનમૂલ્યાના ઇન્કાર અથવા અસ્વીકાર, પ્રજાજનાના વ્યકિતગત સ્વાતંત્ર્યની અવગણના આ કારણેાને લીધે સામ્યવાદના ઉત્કષ ભારત માટે એક ઘણું મોટુ ભયસ્થાન બની રહેલ છે. આ પરિ સ્થિતિમાં સામ્યવાદી નહિં એવા એક સંગીન કોંગ્રેસ-વિરોધી પક્ષ ઉભા થવાની લોકશાહીની દાષ્ટએ જરૂર છે. આવે અભિપ્રાય લેાકશાહીના ચિન્તકા ધરાવી રહ્યો છે. આજે કૉંગ્રેસ આપણા દેશમાં સૌથી વધારે પ્રભુત્વ ધરાવતા રાજકીય પક્ષ છે. દેશને તેણે આઝાદી અપાવી છે અને સ્વરાજ્યને સુદૃઢ કરવામાં આજ સુધીમાં તેણે ઘણા મહત્ત્વને કાળા આપ્યા છે. વિચારના ક્ષેત્રમાં તેણે દેશને અદ્ભુત દોરવણી આપી છે અને પ્રનશીલ ક્રાન્તિકારી વિચારોને તેણે અપનાવ્યા છે. થોડાંક વર્ષ પહેલાં સમાજવાદી ઢબની સમાજરચનાનુ ધ્યેય સ્વીકારીને સમાજવાદીઓને તેમજ સામ્યવાદીઓને તેણે હતપ્રભાવ કર્યાં છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ થી રદ કરવા સરકાર , તા. ૧૬-૭–૧૯. જ પ્રબુદ્ધ જીવન સર્વોદય વિચાર સાથે પિતાને તાલ મેળવતા રહીને કેગ્રેસે સતત પ્રકારની મનોદશા ધરાવતા, પ્રત્યેક ક્ષેત્રમાં મધ્યમ માર્ગનું અવપ્રગતિશીલ હોવાની પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ' લંબન કરવાની વૃત્તિવાળા, ગરીબ સાથે ધનવાનું હિત પણ છે. આમ છતાં આજે કોગ્રેસના ધ્વજ નીચે એક પ્રકારને જળવાવું જોઈએ, ખેડુત સાથે જમીનદારને પણ સંભાળવા જોઈએ, શંભૂમેળા એકઠા થયા છે. કોંગ્રેસ સત્તાલક્ષી તેમ જ સત્તાપ્રાપ્તિનું મજૂર સાથે માલીકનું પણ હિત જોવું જોઈએઆવી દ્વિપક્ષી, એક માત્ર સાધન બનવાના કારણે સમાજવાદને કાઈ પણ અર્થમાં દિલક્ષી 9ત્ત ધરાવતા લેકે આ પક્ષમાં જોડાશે. મોખરે રાજે- સ્વીકારતા હોય યા ન સ્વીકારતા હોય – એવી અનેક વ્યકિતએ ' ગોપાલાચાર્ય જેવી વિશિષ્ટ કોટિની વ્યકિત હાઇને નવા પક્ષની છે કાંગ્રેસમાં જોડાઈ છે. કોંગ્રેસના રાજ્યવહીવટની અનેક સિાધુએ " વિચારણને ગમે તેટલું ઉન્નત, ગાંધીવાદી, રૂપ આપવામાં આવે પહેલાં તે પણ સરવાળે તેમાં જે પ્રકારના આગેવાન લેકે જોડાઈ રહ્યા હોવા છતાં તેમાં સડો, લાંચરૂશ્વત અને શિથિલતાં દિનપ્રતિદિન છે તેને અનુરૂપ નવા પક્ષની વિચારસરણી આકાર ધારણ કરવાની છે. વધી રહી છે અને પરિણામે તે પ્રત્યે પ્રજાજનોને અવિશ્વાસ છે, કાંગ્રેસથી અસંતુષ્ટ, સત્તાપ્રાપ્તિના ધ્યેયમાં નિષ્ફળતા અનુભવી 'તેમજ અણગમે વધતે ચાલ્યો છે. આર્થિક ક્ષેત્રે તેની નીતિ રહેલા, કઈ પણ નવા વિચારસાહસથી ડરનારા, સ્થાપિત હિતેા કે . ઉદ્દામ રહી છે, પણ તે નીતિ સાથે કે(ગ્રસી લેખાતા અનેક લોકોએ વિષે પક્ષપાત ધરાવનારા, ધીમે ચાલ’ના મંત્રની ઉપાસના કરવાતાલ ગુમાવ્યા છે. ઉપરથી ઉદારમતવાદી કહેવાય, અંદરથી હાડોહાડ વાળા અને સામ્યવાદની સતત ભડકે સેવતા લેકેનું જૂથ આ ''8 કામવાદી હોય; ઉપરથી સમાજવાદી કહેવાય, અંદરથી મુડીવાદી પક્ષના નામે ઉભું થવાનું છે. આ પક્ષ આજના સતત પરિ છે હાય; ઉપરથી સર્વોદયવાદી કહેવાય, અંદરથી આત્મોદયવાદી હોય; વતનશીલ કાળમાં સત્તા ઉપર આવે એ સંભવ બહુ જ ઓછો . ઉપરથી અહિંસાવાદી કહેવાય અંદરથી હિસાવી. હેય. આવી છે, પણ આ ન પક્ષ કોંગ્રેસ ઉપર બ્રેકની_અંકુશની–ગરજ દિધા વૃત્તિ ધરાવતી અનેક વ્યકિતઓ કાંગ્રેસની અંદર ચાલુ રહીને જરૂર સારશે, કેગ્રેસને વધારે સજાગ બનાવશે અને કેસની કેગ્રેસને નબળી, હતપ્રાણુ અને શિસ્તવિહેણી બનાવી રહેલ છે. વિચારસરણું નહિ સ્વીકારતા કાંગ્રેસીઓ માટે પોતપોતાના વિચારો, મા વૃત્તિઓ અને વલણને અનુસાર દેશની સેવા યા કુસેવા કરવા માટે છે ' વિચારના તેમ જ યોજનાના ક્ષેત્રમાં કેગ્રેસ હરણફાળે આગળ વધી રહી છે અને આચારના ક્ષેત્રમાં કોંગ્રેસીઓને એક નવું દ્વાર ખુલ્લું કરશે. આપણે આશા રાખીએ કે આ ન પક્ષ કેવળ પ્રત્યાધાતી લેકેને એકઠા થવાનું સંગમસ્થાન ન બને, . ધણો ભાગ પાંચ ડગલા પણ આગળ વધતું નથી. કેરોસ, પણ ધીમી પણ સાચી પ્રગતિના માર્ગે લઈ જવા ઈચ્છતા દેશ- ૧ જ્યારે આગળને આગળ જવાની, વાત કરી રહી છે ત્યારે એક હિતિષીઓના સામુદાયિક સંગઠ્ઠનમાં પરિણમે. આમ બનશે તો જ એ વિચાર દેશમાં મૂર્તરૂપ ધારણ કરી રહેલ છે જે એમ કહે આ પક્ષના ઉદયથી દેશને લાભ થશે, એમ નહિ. બને તે આ ' છે કે “આ બધી દોડાદેડ શાને અને કાના હિત માટે? જરા પક્ષને ઉદય રાષ્ટ્રપ્રગતિને કેવળ અવરોધક બનવાને. પરમાનંદ . ધીમા ચાલે, પૂરો વિચાર કરે, આ દેડાડમાં કંઇ પણ એવું - બદ્રીકેદાર ચિત્રપટનું રોમાંચક દર્શન : આ ન કરી બેસે કે જે દેશને લાભકર્તા નીવડવાને બદલે ખતરનાક "નીવડે.” આમ જ્યારે કોંગ્રેસ સામુદાયિક કલ્યાણ ઉપર વધારે ભાર હિમાલયમાં અનેક પ્રવાસ ખેડનાર અને એ નિમિત્તે સંધના” મૂકે છે, ત્યારે બીજો વર્ગ સભ્યને સુપરિચિત બનેલા શ્રી. નવનીતલાલ પરીખ ગયા વર્ષે વ્યકિતસ્વાતંત્ર્ય ઉપર વધારે ભાર મૂકે છે. એકની બુદ્ધિ “પબ્લીક સેકટરનું ક્ષેત્ર બને તેટલું વધા- : ક . કેદારનાથ-બદ્રીનાથની યાત્રાએ ગયેલા અને એ પ્રદેશનું તેમણે રવા તરફ કામ કરે છે; બીજાની બુદ્ધિ પ્રાઇવેટ સેકટર’ની અને એક રંગીન ચિત્રપટ તૈયાર કરેલું. આ ચિત્રપટ તા. ૪-૭-૫૯ના ' ] તેટલી રક્ષા કરવામાં દેશનું કલ્યાણ રહેલું છે એમ માને છે, રોજ સાંજના સમયે ઇન્કમટેકસ ઓફિસની પાછળ આવેલા છે એકનું વલણ વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાં લોકકલ્યાણ લક્ષમાં રાખીને “મનેહરમાં સંધના સભ્યોને દેખાડવામાં આવ્યું હતું અને આ બને તેટલાં નિયંત્રણે મૂકવા તરફ છે, જ્યારે બીજો વિચારપક્ષ ચિત્રપટ દ્વારા પ્રેક્ષકોને રૂષિકેશથી માંડીને દેવપ્રયાગ, રૂદ્રપ્રયાગ, વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રને મુકતપણે વિકસવા દેવામાં માને છે. આમ ગુપ્તકાશી, ત્રિજુગી નારાયણ, કેદારનાથ, ઉખીમઠ, તુંગનાથ, એકના વિરોધ માં બીજી વિચારસરણી આગળ આવી રહી છે. તેને ગોપેશ્વર, જેથી મઠ, પાંડુકેશ્વર, બદ્રીનાથ વગેરે નાનાં મોટાં તીર્થ વાચા આપનાર એક નવો રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવવાની ધામેની રોમાંચક યાત્રા કરાવવામાં આવી હતી. અને સાથે સાથે જરૂર ઉભી થઇ જ હતી.' આ અરસામાં નાગપુર ખાતે કેટલાક મહીના પહેલાં ભરા- 'હિમાલયનાં ભવ્ય હિમશિખરેનું દર્શન કરવા સુગ પ્રેક્ષકને : યુલા કાંગ્રેસ અધિવેશને સવીસ કે ઓપરેટીઝ અને કોઓપરેટીવ ' પ્રાપ્ત થયે હતો. આવું સુન્દર ચિત્રપટ દેખાડવા માટે શ્રી કામીગ (સહકારી (ખેતી)ને લગતો અને તેના અનુસંધાનમાં , નવનીતભાઈને સંધ તરફથી અન્તઃકરણ પૂર્વક આભાર માનવામાં ભારતમાં જમીનની માલિકીનું મથાળું બાંધવાનો અને એ રીતે આવે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. ભાલેકીમાંથી છુટી થતી જમીનને જમીનવિહોણા ખેડુતોમાં વહેચી ' ' . ' એક ભલભરેલ વિધાન* * ': દેવાને ઠરાવ પસાર કર્યો. આ ઠરાવનો વિરોધ એક નવા પક્ષને જન્મ તા. ૧-૭-૫૯ ના પ્રબુધ્ધ જીવનના પહેલા પાને ઉપર આપવાનું નિમિત્ત બની રહ્યો છે. પ્રસ્તુત કરવમાં દેશના કેટલાક પ્રગટ થયેલાં સાધુચરિત ગેસ્વામી ગણેશદાજી. એ મથાળાંના રાજકારણી આગેવાનોને સામ્યવાદ તરફ કોંગ્રેસ ઢળી રહ્યાની ગંધ આવી છે અને તે સામે શ્રી. રાજગોપાલાચાર્ય શ્રી રંગા, શ્રી. લેખમાં પહેલા કલમમાં શરૂઆતમાં આપેલી તંત્રીને ધમાં શ્રી. -- . ક. મા. મુનશી, શ્રી. મીનુ મસાણી વગેરે તરફથી સંખ્ત વિરોધ ગણેશદત્તજી “ગોસ્વામી હોવા છતાં બાળબ્રહ્મચારી હતાએમ વિધાન , શરૂ કરવામાં આવ્યા છે. આ વિરોધી આન્દોલનમાંથી કેગ્રેસ કરવામાં આવ્યું છે તે ભૂલભરેલું છે. પાછળથી માલુમ પડે છે કે સામે એક નવું રાજકીય પક્ષ ઉમે થઈ રહ્યો છે. આ પક્ષને કે તેઓ એક કાળે ગૃહસ્થાશ્રમી હતી જેના પરિણામે તેમને એક છે - “સ્વતંત્ર પક્ષ” નામ આપવામાં આવ્યું છે. . . સંતાન પ્રાપ્ત થયું હતું. * * * '' પરમાનંદ માં ' આ નવા પક્ષનું આજે દેશભરમાં ઠીક ઠીક એન્દોલન ચાલી . રહ્યું છે અને તેના ધ્યેય અને કાર્યક્રમ ને આકાર અપાઈ " વિષય સૂચિ . . . . . . . પ્રિય રહ્યો છે. આ પક્ષના સ્વરૂપ જે રીતે ધ : છે તે જોતાં મારી આશાઓ અને અભિલાષાઓ નહેરૂ '' -પ૧ : ગ્રેટ બ્રિટનમાં કન્ઝર્વેટીવ પક્ષના નામે જે પક્ષ ઓળખાય છે કેરલમાં રાજકારણી કટોકટી - , પરમાનંદ '' '' પર '. તેને મળતું થવાનું હોય એમ લાગે છે. . જૈન આચારના મૂળ સિધ્ધાન્ત ' ' દલસુખ માલવણિયા ૫૪ - તેમાં સ્થાપિત હિતોની રક્ષા ચિન્તવવાવાળા, મુડીવાદનું પ્રત્યક્ષ- સ્વતંત્ર પક્ષી પરમાનંદ : ૫૬ * અપ્રત્યક્ષ અનુદન કરવાવાળા, સાવિત ન —િઆ ફૂમચળની પરિકમ્મા : પરિશિષ્ટ નવનીત પરીખ ૫૮ , Page #146 -------------------------------------------------------------------------- ________________ - બ બુદ્ધ જીવ નું તા: ૧૬-૭-૫૮ પરિકક્રમા. પરિશિષ્ટ કામ , ; , બિનસરને સૂર્યોદય - (ગતાંકમાં પૂરી થયેલી મંચળની પરિકમ્માને લગતા ૧૪મા હફતામાં (તા. ૧-૬-૫ના પ્રબુદ્ધ જીવનમાં), બિનસરનો ઉલ્લેખ કરતાં .જણાવવામાં આવ્યું છે કે જરૂરી વાહનની સગવડના અભાવે અમારા નિયત પ્રવાસક્રમમાં ધારી રાખેલું એક મહત્વનું સ્થળ, બિનસર ' અમારે છોડી દેવું પડ્યું. આમ અમે બિનસરથી ભલે વંચિત રહ્યા; પણ, પ્રબુદ્ધ જીવનના વાચકે એ સ્થળના; પરિચયથી વંચિત રહેવા ન જઈએ એમ વિચારીને મારા મિત્ર શ્રી 'નવનીતલાલ પરીખ, જેમણે હિમાલયના તે તેમજ અન્ય પ્રદેશોમાં ' ખૂબ પરિભ્રમણ કર્યું છે : તેમને મેં પ્રબુદ્ધ જીવનના વાચકો માટે બિનસરનું વણને લખી આપવા વિનંતિ કરી કે, તે મુજબ તેમણે આઠેક મહીના પહેલાં, તૈિયાર , ' કરી આપેલુ" વર્ણન નીચે પ્રગટ કરવામાં આવે છે. આ વર્ણન કુમારના. ૧ર્ષ૮ ના ડીસેમ્બર માસના અંકમાં પ્રગટ થઈ ચૂકયું છે તેથી તેમાંથી ઉદ્ભૂત કરવા દેવા માટે કુમારના તંત્રીનેઆભાર માનવામાં આવે છે. આમાં, છપાયેલાં ચિત્રને બ્લેક પણ કુમાર તરફથી મળે છે. જે માટે હું તેમને રૂણી, છું. પરમાનંદ). * કૌસાનીમાં પૂજ્ય સ્વામી આનંદ સાથે એક સપ્તાહ રહીને બે કલાકમાં તે અમે છ માઈલ કાપી નાખીને દીના પાણી હું અલ્મોડા આવે. બપોરે ભેજના સમયે તે બસ અમને ઠેકા ગામે આવી પહોંચ્યા. આટલી ઝડપથી. તો હું ભાગ્યે જ કોઈ વાર સુધી પહોંચાડી ગઈ મારી સાથે કેવળ મારા રસયા–સાથી ભાઈ પણ ચાલ્યો હોઇશ. દીના પાણીમાં તો બે ત્રણ ઘર તથા એક પન્નાલોલ હતા. અમે જે મિત્રને ત્યાં ભેજન લેવા ગયા ત્યાં જે ડાકઘર (પોસ્ટ ઓફિસ) જ હતાં. બાજુમાં જ એક ચાની દુકાન મારા પૂર્વપરિચિત ગી ભાકર મળી ગયા. મૂળ અમદાવાદનાં હતી તેમાં અમે પ્રવેશ્યા. બે કલાકના અવિરત પાઇક્રમણ. પછી - બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં ભાસ્કરજી છેલ્લાં વીસેક વર્ષથી હિમાલયમાં જ થેડા વિશ્રામની પણ જરૂર હતી જ. દીના પાણી પણ ધાર ઉપર વસે છે. બાર કે તેર વર્ષ સુધી તેઓ લગાતાર વરસોવરસ કૈલાસ વસેલું ગામડું છે. ધારની બંને બાજુ ચીડનાં જંગલ હતાં અને જતાં હતાં ને હવે બિનસર જવાના ભાગે ખાલી' નામના સ્થળે ઉત્તર દિશામાં હિમશિખરની લાંબી હારમાળા સૂર્યાસ્તનાં છેલ્લાં વસવાટ કરે છે. તેઓ એ જ દિવસે બપોર પછી પિતાને સ્થળે કિરણોમાં ઝગમગતી હતી. કનાનીમાં જ: પૂ. સ્વામી આનંદે મને ખાલી’- જવાના હતા, એટલે મને પોતાની સાથે ખાલી. આવવાને એ બધાં શિખરોને પરિચય કરાવ્યો હતો. તેથી એ સૌ નિકટનાં ઘણે આગ્રહ કર્યો તથા બીજે દિવસે વહેલી સવારે બિનસર લઈ આપ્તજનો હોય તેમ એમની સાથે મને મન જ સંભાષણ કરતો જઈ ત્યાંથી સૂર્યોદયના વિવિધરંગી પ્રકોશમાં, મધ્યહિમાલયની ઊભે. ત્યાં તે ભાસ્કરજીએ હાક મારી કે સાંજ પડી ગઈ હતી ને સળંગ, પર્વતમાળાનું અનુપમ, દસ્ય બતાવવાનું આકર્ષણ પણ અમારે હજુ ચાર-પાંચ માઈલ કાપવાના બાકી હતા , બતાવ્યું. બિનસરથી દેખાતું આ હિમાચ્છાદિન ગિરિમાળાનું લોક- પિતાપિતાની લાઠી પકડીને અમે ઝપાટાભેર “ખાલી’ની દિશામાં. વિશ્રત- દશ્ય જોવાની મહેચ્છા તે મને ઘણાં વર્ષોથી હતી.જ, ચાલ્યા. પગદંડી ઇશાન દિશામાં જતી હતી. શરદ ઋતુ પૂરી થઇને કે કે તેમાં. આ તો ભાવતું હતું, અને વૈદે કહ્યું. હેમંત બેસી ચૂકી હતી, તેથી દહાડો ઘણો ટુંકે. હો અને ટાઢ A. બપોર પછી સાડા ચારે અમે અભેડાથી નીકળ્યા. ખાલી પણ વધતી જતી હતી. જોતજોતામાં તમસનું સામ્રાજ્ય વ્યાપી કેટલું દૂર છે. તેની મને ખબર નહોતી તેથી નીકળવામાં અમે 1 ગયું. હું મજાકમાં બોલે, “તમો મા જ્યોતિમય’ અને તરત મોડા, થયા છીએ એ મને ન સમજાયું. ઉત્તર દિશાએ જતી પાછળથી મહારાજ પન્નાલાલે ટોર્ચ સળગાવી અમારી પગદંડી પગવાટ પકડીને. અમે ઝપાટાબંધ ચાલવા લાગ્યા. ભાસ્કરજીની ઉપર પ્રકાશ નાખે: ભાસ્કરજી પાસે પણ એક નાની ટોર્ચ હતી ચાલ આટલી, વેગીલી છે તે તે મને ત્યારે જ જાણવા મળ્યું. જેના અજવાળે અમે ઝડપથી પણ ચકકસ પગે આગળ ધપ્યા. તેમની વાંધારા પણ એટલી જ વિપુલ અને વેગીલી છે તેથી આસપાસની ઝાડીમાં પણ અસંખ્ય આગિયા. અમારા પ્રત્યે સહાનુમાર્ગનું અંતર તેમ જ સમય બને કેમ કપાઈ ગયાં તેની અમને ભૂતિ દર્શાવવા ટમટમી રહ્યા હતા. કવચિત્ કેઈક પક્ષીને ટહુકાર - ખબર ન રહી. અલ્મોડાથી બે માઈલે “નારાયણવાડીવાલા' આ અરણ્યની અગાધ શાન્તિને તેડવાને બદલે તેની ગહનતા સુચવતે નામનું ગામ આવ્યું. અભેડાનું, તે એક પરૂં જ છે અને ત્યાં હતા. અમે ત્રીસેક અક્ષાંશ જેટલા ઉત્તરમાં હતા તેથી અમારી સંખ્યાબંધ દુકાને, તથા ધર આવેલાં છે. પહાડી લેકે ટુંકમાં સામે જ પ્રવેને તારક ૫ટ ચળકતો હતો, અને સપ્તર્ષિનું તેને નેન તાડી દેવાલ.” કહે છે. શ્રી ભાસ્કરજીએ સમજાવ્યું કે તારકવૃંદ તેની પરિક્રમા કરી રહ્યું હતું. અમે કૈલાસયાત્રાના તેમજ મૂંળ ત્રીવેદી ” ઉપરથી. આ “તેવાડી.” અથવા “તવારી' શબ્દ તિબેટના અમારા અનુભવોની પરસ્પર આપલે ન કરતા. હેત તે ઊત્તરી આવ્યો છે. આ. ગાઢ અંધકારમાં માર્ગ કાપવો ઘણો કઠણ થઈ પડત. આ છેડે દુર ગયા પછી અમારી પગદંડી ઇશાન દિશાએ વળી છેવટે રાતના નવ વાગ્યાના સુમારે અમે ખાલી મુકામે આવી અને કાસારદેવીને પહાડ અમારી ડાબી બાજુએ રહી ગ. પહોંચ્યા. ભારકરજીના પિતાશ્રી તથા બીજા માણસો તે બધું બંધ | ' કાસારદેવીની ધાર ' તથા તેને પડખે આવેલી કાલીમટની ટેકરી કરીને નિદ્રાધીન, પણ થઈ ગયાં હતાં, એટલે અમારે ખૂબ બૂમ ઉપરનાં પુષ્ટ દેવદાર વૃક્ષે સમીરની લહેરમાં ડોલતાં હતાં, જ્યારે પાડીને તથા બારણું ધમધમાવીને તેમને જગાડવા પડયાં. આસપાસ ચીડનાં. જંગલ તથા બાંજ અને બૂસની ઝાડી આવેલી ભાસ્કરજીએ માર્ગમાં જ મને ખાલી’: વિષે ઘણી માહિતી હતી બાંજ વૃક્ષ એક (oak) ને એક પ્રકાર છે અને પહાડોમાં ' આપી હતી. મૂળે આ મિલકત (એ) એક મેટા, અંગ્રેજ ૬. બધે બળતણ માટે તથા કોલસા બનાવવામાં અત્યંત ઉપયોગી અમલદાર શ્રી વિલ્સનની હતી. આજેથી સાત આઠ દાયકા અગાઉ | ગણાય છે. ઘૂંસવૃક્ષને અંગ્રેજીમાં રહેડડેન્ડ્રન (Rhododend- ધણું નિવૃત્ત થએલા અંગ્રેજ અમલદાર કુમાઉંના પહાડોમાં ron) કહે છે અને સમસ્ત હિમાલયમાં તે. ઠેરઠેર જોવા મળે છે. તેમજ સિમલા--મસરી બાજુએ જઈ વસેલા હતા ને ત્યાં ચાના વસંતઋતુમાં તેના ઉપર લાલ સિંદૂરિયા તેમજ ઘેરા પીળા રંગના બગીચાઓ તથા ફળફળાદિની વાડીઓ તેમણે ઊભી કરી હતી. જમીન ક્લે બેસે છે, ત્યારે આખાયે વનની શોભા અલંકારોથી સજેલી તે તેને સરકારે પાણીને મૂલે આપી હતી અને પહાડી વસતિ લલનાની જેમ ખીલી ઊઠે છે. કોકવાર તેની શાખાઓ પર આછાં તે બધી, તેમની જ ગુલામ માંડ એક ટંક ખાવા, મળે એટલી જાંબલી ઓકિડના ફૂલે પણ ડોકિયાં કરતાં હતાં, ' મજૂરી આપીને તેમની પાસે વેઠે કામ કરાવે. ખાલી’ પણ બિનસરની Page #147 -------------------------------------------------------------------------- ________________ જાકારક? જાણકારોને કાર AT NEY: 06/0થી મક જ ધાર ઉપર વસ્યું હોવાથી ત્યાંથી પણ હિમશિખરોનું ભવ્ય ઝાંખી રૂપરેખા છાયાચિત્ર જેવી નજરે પડતી હતી. શિખરની - નજરે પડતી હતી. આ દશ્ય જોવા મળે છે. બિનસરથી હજારેક ફીટ નીચું હોવાથી ' ટોચ પર બધે હિમણે જામી ગયાં હતાં, જાણે કે ભૂમિ પર શિયાળામાં ત્યાં ટાઢ પણ ઓછી પડે છે. અહીં અંગ્રેજ અમલદારે મલમલની પાતળી ચાદર પાથરી ન હોય? બાંધેલે બંગલો વિશાળ અને બધી સગવડવાળે હતે. આશરે ત્રીસેક " ઉત્તર દિશાએથી પવનના સુસવાટો આવ્યા અને અમે વર્ષ ઉપર વૃધ્ધવાળાં સ્વ. જમનાલાલ બજાજે ગાંધી સેવાસંધ હેમન્તને ચમકારો અનુભવ્યું. અમે નખશિખ ઊંની વસ્ત્રોમાં સજજ હતા, છતાં પણ રવિ દેવતાની ગેરહાજરીમાં ખાસ્સી ટાઢ નથી ગાંધી સેવાસંઘે તે શ્રી રણજિત પંડિતને વેચી હતી. શ્રી અનુભવતા હતા અને અમારા કપ દૂર કરવા દસ્તાના (હાથમોજા) સર પંડિતના દેહાન્ત પછી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત પાસેથી શ્રી પહેરેલા હાથ મસળતા હતા. ભાસ્કરજીએ એક યુકિત અજમાવી. ભાસ્કરજીએ તે ખરીદી હતી. શ્રી જવાહરલાલજી તેમ જ બીજા A આસપાસનાં બાંજ વૃક્ષની સૂકી ડાંખળીઓ વીણી લાવ્યા અને ઘણા દેશનેતાઓ અને દેશસેવકે અહીં રહી ગયા છે. ' અ ' સૂકાં પાંદડાં સાથે ભેળવીને બેચાર મિનિટમાં જ તાપણી કરી. " , * રાત્રે મહારાજે ખીચડી પકાવી. તેનું વાળુ કરીને અમે સાડા હવે હું સજીવન થએલે લાગ્યું અને મેં પ્રાચીની દિશામાં મીટ'. દસે સૂતા. ઠંડી પણ ખાસ્સી હતી. બીજે દિવસે વહેલી સવારે માંડી. ઉષઃકાળ વીતી ચૂક હતા અને અરૂણની સવારી આવી. તે અમે બિનસર પહોંચી જઈને ત્યાંના “ઝંડા શિખર પરથી પહોંચી હતી. તેના સાત અશ્વો, સાત, રંગે રૂપે ગગનમાં " સૂર્યોદયનું ભવ્ય દશ્ય જોવાનું ગોઠવ્યું હતું સાંજના ચાર કલા- પિતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા હતા. ' ',' ',' એ કમાં ઉતાવળે દસ માઈલ કાપીને આવ્યા પછી હું થાકીને લંસ-, , ' છ ઉપર પંચાવન મિનિટે અમારી સન્મુખ હાથવેંતમાં " ઘસાટ ઊંઘતું હતું, ત્યાં તે પઢના (કે રાતના ૨) સાડા ત્રણ ઊભેલા નંદાદેવીના રિખરની ટોચ ઉપર સૂર્યનું પ્રથમ કિરણ વાગે ભાસકરીએ મને જગાડ્યો. બિનસર પહોંચી જઈને સૂર્યોદય પડ્યું. દેવી નંદાના મસ્તક ઉપર શોભતા કિરીટમાં જડેલા છે જોવો હોય તે અત્યારે જ ખાલીથી નીકળવું જોઈએ. મનુષ્યની કાઈક કેહિનૂરની જેમ તે ચમકવા લાગ્યું. શિખરને આદિત્યદેવનું છે મહેચ્છાઓ ને મહત્ત્વાકાંક્ષાઓએ હંમેશાં તેની શારીરિક મર્યાદાઓ શર વાગ્યું હોય તેમ તેની ટેચ પરથી રકતધારા નીચે વહેવા ઉપર સરસાઈ મેળવી છે. મનને અડગ નિર્ધાર શરીર પાસે શું લાગી અને જોતજોતામાં આખું ચે શિખર તામ્રવણું બની ગયું. શું નથી કરાવી શકો ? થોડી જ વારમાં ભાકરેજી અને હું ગઢવાલ તેમજ કુમાઉં વિસ્તારમાં આ નંદાદેવીનું શિખર, સૌથી હાથમાં એક એક ટોચ લઈને નીકળી પડ્યા. કૃષ્ણપક્ષની રાત્રી ઊંચુ (૨૫,૬૪૫ શ્રટ) છે. અને જાણે કે તે પુરવાર કરવા જ હતી તેથી અંધારૂં ધણું હતું, પરંતુ નભોમંડળમાં અનેક તારાએ સૂર્યનું પહેલું કિરણ તેની ટોચ પર પડ્યું. થોડી જ પળોમાં ટમટમતા હતા. મૃગશીર્ષનું નક્ષત્ર આથમવાની તૈયારી કરતું હતું. મુખ્ય શિખરની પડખેનું અંગ (Nanda-Devi East) પણ હિમાલયમાં બ્રાહ્મમુદતના સમયે બ્રહ્મ રીયા અદ્ભૂત વેદાન્તના જ ચમકવા લાગ્યું. પછી તે હોળીના દિવસેમ-મિત્રે એકઠા મળી વિચારે.સૂરે; તેથી અમે અંતર્મુખ બનીને મૂગે મોઢે આગળ ચાલ્યા. એકબીજાને લાલ પીળા રંગે રંગી નાખવાની હોડ રમેં તેમ પૂર્વ : ચીડ-બાંજનાં જંગલમાંથી માર્ગ કાપતા બે કલાકે અમે બિન- પશ્ચિમનાં બધાં શિખરે તામ્રવણ બની ગયાં. પરંતુ હું તો રહ્યો. સર પહોંચ્યા. હવે ભળભાંખળું થયું હતું તેથી અમે મેચ બુઝાવી વાણિયા! કાંઈ. તાંબાથી સંતોષ થાય? સુવર્ણની પ્રાપ્તિ થાય તે નાખી. બિનસર નાનું ગામ છે અને ત્યાં કાયમી વસતિ ' ઝાઝી જ તૃપ્તિ મળે ! મારી ઇચ્છા સમજી ગયાં હોય તેમ નંદાદેવીએ ! નથી:- પણે અહીંની આબેહુવા તથા અહીંથી દેખાતા અપૂર્વ પિતાનાં વસ્ત્ર-પરિધાન બદલ્યાં ને સોનેરી અંચલ એ.'' , દયને લક્ષમાં રાખીને અલ્મોડાના ત્રણ ચાર :' આગેવાન વેપારી આસપાસના પહાડોએ પણ તેનું અનુકરણ કિ. "': * શાહ કુટુંબવાળાઓએ અહીં કેટલાક બંગલાઓ બાંધ્યા છે. રંગોની આ રમત જોવામાં અરધા કલાક કેમ વીતી ગયા, અહીંની આબેહવામાં ફળફળાદિ પણ સારાં ઊગી શકે છે, તેથી તેનું અમને ભાન પણ ન રહ્યું. લગભગ સાડાસાતે અમારા ઝંડાતેમણે અહીં સફરજન, પીચ, આલુ-બુખા, ખુમાણી વગેરે શિખર ઉપર પણું સૂર્યને પ્રકાશ પડે અને અમે નવચેતન ફળની વાડીઓ ઊભી કરી છે. ' અનુભવ્યું. સામેના પહાડો પણ લાલ સામ્યવાદ છેડીને રાષ્ટ્રવાદી અમે બિનસર પહોંચ્યા ત્યારે ગામલેકે હજુ સૂતા હતા, બન્યાં હૈય તેમ સફેદ ખાદીનાં વસ્ત્રમાં શોભતા હતા. અમે તેથી અમે સીધા ઝંડા–શિખર તરફ ચડવા માંડયું. (અગાઉ જે મૌન તોડીને હવે આ બધાંની ઓળખ કરવા માંડી. સુદૂર પશ્ચિમ રે દિવસે આકાશ સ્વચ્છ હોય અને સામેનાં હિમશિખરે સ્પષ્ટ જોઈ ક્ષિતિજ ઉપર નાનકડો ડુંગર જેવો લાગતો પહાડ તે બંદર–છ, શકાતાં હોય તે દિવસે આ શિખર પર એક ડે ફરકાવવામાં હનુમાનજીએ પિતાની પૂંછડી પંર બાંધેલાં ચીંથરાં સળગાવીને * આવતે, જેથી આસપાસુના લોકોને તેની જાણ થતી. આવી. લંકાદહન કરેલું તે પ્રસંગના સ્મૃતિચિહ્ન રૂપે શું આ નામ વ્યવસ્થા નૈનીતાલને પહાડની ટોચ પર પણ રાખવામાં આવતી 'અપાયું હશે?બંદરપૂછની પૂર્વે ગંગોત્તરી વિસ્તારનાં શિખરે '' હતી. આને લીધે જ બિનસરના આ શિખરને ફાશિખર કહે ચમકતાં હતાં, જેમની તળેટીએ આવેલા હિમ-પ્રવાહોને છેડે; ' ' છે.) પઢની ટાઢમાં આ વ્યાયામ અમને મીઠા લાગ્યો. એક . ગોમુખ પાસે માતા ભાગીરથીનું ઉદ્ગન સ્થાન આવેલું છે. જગ ) કલાકે અમે શિખરની ટોચ પર, પહોંચ્યા ત્યારે સાડા છ ઉપર પાંચ નાથ પંડિતની ‘ગંગાલહરી' યાદ કરતાં અમે પૂર્વમાં નજર ફેરવી : મિનિટ થઈ હતી. ' ' . ' અ ' . તે કેદારનાથનું ગગનચુંબી શિખર ઓળખી શકાયું, અને તરત : * બિનસરનું આ ઝંડશિખર અપૂર્વ સ્થળ છે. અહીં ઉત્તર, કેદારનાથ પાસે પદ્માસન વાળાને ધ્યાનસ્થ બેઠેલાં ભગવાન શંકરા, તે દિશામાં વાયવ્યકૅણથી શરૂ કરીને છેક ઇશાન કોણ સુધી પથરા- ચાયનું સ્મરણ થયું. કેદારનાથની પડખે જ બદરીનાથનાં શિખર યેલી' મધ્ય હિમાલયની અનંત પર્વતમાળાનું અનુપમ દશ્ય જોવા આવેલાં છે. આ ચાર શિખરેન, સમૂહ કે હિમાચ્છાદિત દુર્ગના મળે છે, પૂર્વ-પશ્ચિમ એકબીજાના ખભા મિલાવીને અડોઅડ જે શેભે છે અને તે “ચૌખંભા’ (ચા—સ્તમ્ભ)ના નામે ઓળ-” ! ઊભેલાં અનેક હિમાચ્છાદિત શિખરોની આ હારમાળા, બસે.થી ખાય છે. આ દીવાલની બગલમાં જ ઊભું હોય તેમ નીલકંઠનું અઢી માઈલ લાંબી પથરાયેલી જોઈ શકાય છે. સૂર્યોદય થવાને ' તીણ શૃંગ ઉન્નત મસ્તકે પિતાની અજેયંતા સૂચવતું હતું. આ , એ હજુ વાર હતી, છતાં પરોઢના ઉજાસમાં પાસેના પહાડો સ્પષ્ટ જે દિશામાં પાછળ ઝાંખા દેખાતા પહાડે તે માતા-શિખર, જોઈ શકાતા હતા, જ્યારે દૂરનાં પૂર્વ પશ્ચિમ બાજુનાં શિખરની ‘મુકુટ-પર્વત, કામેટ તથા હાથી-પર્વત હશે એમ અનુમાન કર્યું. ક!0ાંકરિનો શાહમભાહવામાં કલીક આલુ-બુખારી - જમાડેના S Page #148 -------------------------------------------------------------------------- ________________ 80 ૬૦ ત્યાંથી પૂર્વમાં વળતાં નંદા-ઘૂંટીનુ ટાચુ પોતાના નામને સાક કરતા આકાર ધારણ કરતુ` હતુ`. ન'દાટીથી પૂમાં તે ત્રિશળની ભવ્ય દીવાલ અભેદ્ય કિલ્લેબંધીની જેમ અડીખમ ઊભી હતી. તેનાં ત્રણ મુખ્ય શિખા ભગવાન શંકરના અયુધની યાદ આપતાં હતાં. સમગ્ર હિમાલય જ શિવનું મૂર્તિમંત સ્વરૂપ'લાગે છે. તરત મને શિવને મહિમા ગાતા પુષ્પદન્તના પ્રસિદ્ધ બ્લેક યાદ આવ્યા : “असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे; सुरतरुवरशाखा लेखिनीपत्रमुवीं; પ્રબુદ્ધ જીવન लिखति यदि गृहित्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति " ત્રિશૂળથી પૂર્વે અને અમારી સાવ સામેજ નંદાદેવીને ઉત્તુંગ પહાડ ઊભા હતા. આ પર્વતને એ શિખર છે, મુખ્ય શૃંગ કાઇ મંદિરના શિખર જેવું ઉન્નત અને પ્રમાણધ્ધ છે અને તેના પૂર્વ ખભાથી શરૂ થતી ધાર ન'દાદેવીના સૂચ્યાકાર પૂ`શિખરમાં પરિણમે છે. કાશ્મીરને બાદ કરતાં, ભારતના તળ-પ્રદેશમાં આવેલાં બધાં શિખરામાં નંદાદેવીનુ મુખ્ય શિખર સૌથી ઊંચું છે, કારણ કે હિમાલયના સૌથી ઊંચા પહાડો તો બધા નેપાલ તથા સિઝિકમમાં આવેલા છે. નંદાદેવીથી પૂર્વમાં પથરાએલા પહાડ નદાકોટના છે, તેનું ધવલ શિખર જાણે કોઇ તંબૂ ઊભા કર્યાં હાય તેવુ · દેખાતું હતું. આ શિખરની ધાર ક્રસીના પાના જેવી લાંબી તથા તીક્ષ્ણ છે, તેથી પહાડના લેકા તેને ‘પરશુરામ’. અથવા ખરકટિયા' ના નામે પણ ઓળખે છે. આ પહાડની તળેટી પાસે જ પિઢારીના જાણીતા હિમ-પ્રવાહ (ગ્લેશિયર) આવેલા છે. નંદાકાટની ચે પૂવે છે ગગનભેદી શિખાતુ એક વૃંદ ખભા મિલાવીને ઊભુ` હતુ`. પુરાણપ્રિય ભારતના લેકા તેને પાંચ પાંડવા તથા છઠ્ઠી દ્રૌપદીના ચૂલા તરીકે ઓળખે છે. અને આ પર્યંતવૃ ંદ પંચ-ચુલ્હીના નામે ઓળખાય છે. આમાંનું સૌથી ઊંચું શિખર તે ‘યુધિષ્ઠિર’. વહેલી સવારે પવનના સુસવાટામાં આ શિખરો પરથી બરફના કણા હવામાં ઊડી રહ્યા હતા; જાણે કે પાંડવાના ચૂલામાંથી ધુમાડા નીકળતે ન હોય ! આ પહાડાને પડખે થઇને જ મુખ્ય યાત્રામાર્ગ તીપુઘાટ ઓળગીને તિભેટમાં કૈલાસ-માનસરોવર જવાય છે. તેથી યે દૂરપૂવ માં દેખાતાં શિખરા તે પશ્ચિમ નેપાળમાં આવેલા અપી તથા ન.પાના પહાડા. આમ, પશ્ચિમે બદરપૂછથી શરૂ કરીને પૂર્વમાં પીન પા સુધી વિસ્તરેલાં અસંખ્ય હિમાચ્છાદિત શિખરોની અનંત હારમાળા જોઇને કાને કિરતારની વિરાટતા અને મનુષ્યની અલ્પતાનું ભાન ન થાય ? અમે તે હિમાલય સાથે તરૂપ તથા તલ્લીન બનીને હર્ષાંલ્લાસમાં આવી ગયા હતા અને અનિમેષ નયને અમારી આંખાને ઉજાણી કરાવી રહ્યા હતા. કાલિદાસના કુમારસંભવમાંથી : अस्त्युत्तरस्याम् दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः । વગેરે શ્લોકા અમે મોટેથી લલકારવા માંડયા, કાલિદાસે હિમ (બરફ)તે હિમાલયનું એક લાંછન અથવા દોષ ક્રમ ગણ્યો છે તે મને સમજાયું નથી. હિમ વિનાના હિમાલય જ કેમ સંભવી શકે? તેને તા હિમાલયનુ ભૂષણ જ ગણવુ જોઇએ. સફેદ ચાદર ઓઢેલાં આ હિમાચ્છાદિત શિખરોની હારમાળા આપણા નૌકાદળના સફેદ ગણવેશ પહેરીને, ખભા મિલાવીને ઊભેલા નાવિકાની શિસ્તબંધ તા. ૧૬-૭-૧૯ હરાળના જેવી શાભતી હતી; અથવા તો કાઈ જૈન દેરાસરની ભમતીમાં શ્વેતામ્બર પહેરીને બેઠેલા ચોવીસ તીર્થં કરાની હાર જેમ તે ધ્યાનસ્થ બેઠેલાં લાગતાં હતાં. ' મારે સાંજ પડયે અલ્મોડા પહેાંચી જવુ હતુ. તેથી ધણી અનિચ્છાએ પણ બિનસરના આ ઝંડાશિખર પરથી નીચે ઊતરવું પડયું. પરંતુ નાજના સૂર્યાંય તે ચિરસ્મરણીય જ રહેશે. નવનીત પરીખ મધ્ય હિમાલયની ગિરિમાળાનાં વિખ્યાત શિખશ 734≥ ?!l3 oh£23?lan? ]]o o * ૨૩,૩૬૦૨૨,૩૪૨૧,૮૧૦ ૨૫,૬૪૫૨૪,૩૧૪ 。。。e_3 hathe Plelf {e iPl} 27ee≥ all]ha 。。。 fee lel3, head હું at Phe ]]>b>F b?] ]]>he] hot lele ltleë Rai le]e fhe all- (>*] Fle) fue a le vh, eg leke a tip the leve a lllfA? lake-.Def પરથી ઉપર લીટી કુદરત ઉપરથી, દરેક શિખર પર્યંત છે. નામે થાય ઝંડા-શિખર માઈલનુ *@__les tyle_6 ]]>>l] Plike ends bei Lell ll ? અંતર ૯૦ વિસ્તારનું લખ્યું છે. તેમાંથી લીધેલું આ આલેખન મિ. ગૅન્સર, બિનસરની ઉપર આવેલા ૭૮૭૦ ફૂટ ઊંચા સપ્રમાણ ઉતારેલુ` છે. કેદારનાથથી નંદાકોટ સુધીનાં તેમાં દર્શાવેલાં શિખરા વચ્ચેના મુખર્જી જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, ૪૫—૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણૢસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨. ટે. ન, ૨૯૩૦૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ મગ પ્રબુદ્ધ જૈન નું નવસસ્કરણ વર્ષ ૨૧: અ’ક ૭ પ્રબુદ્ધ જીવન મુઈ, એગઢ ૧, ૧૯૫૯, શનીવાર આફ્રિકા માટે શીલિંગ ૮ રજીસ્ટર્ડ ન B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ સા ચાલ તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા ગામ રેક મારી (તા. ૧૬-૫–૫૯ ના રાજ ઑલ ઇન્ડી રેડી. અમદાવાદથી રજુ થયેલા વાર્તાલાપ ઓલ ઇન્ડી રેઢીઓની અનુમતિપૂર્વ કે નીચે પ્રગટ કરવામાં આવે છે.) કાઇ માતાને પૂછે કે તારૂ શ્રેષ્ટ બાળક કયું છે, તે એ જવાબ આપતાં કેવી મૂઝવણ અનુભવે એને મન તા એનાં બધાં જ બાળકા સરખાં હોય છે, કક અશે કવિ અને કાવ્યને સબંધ પણ આવે જ છે. કવિને એનું પ્રત્યેક કાવ્ય જુદી જુદી રીતે આક તુ હાય છે. તેથી એને માટે પેાતાના શ્રેષ્ટ કાવ્યને સાધવું મુશ્કેલ હેાય છે. કવિ પણ માતાની જેમ દરેક કૃતિમાં પોતાના આત્માની અભિવ્યક્તિ અનુભવે છે. કાઇ કૃતિ એના મિના સવેદનને શબ્દદેહ આપતી હાય છે, તા કાઈ એના ચિંતનને પ્રગટ કરતી હાય છે. હૃદય અને બુદ્ધિને તદ્દન જુદા પાડવા તે શક્ય નથી, છતાં એટલું કહી શકાય કે કવિનાં અમુક કાવ્યા ઉમિ પ્રધાન હાય છે, જ્યારે અમુક કાખ્યા વિચારપ્રધાન હાય છે. મારી પ્રકૃતિ વિશેષતઃ 'વિચારપ્રધાન હોવાથી મારે માટે કાવ્ય એ. મારા ચિંતન-મનનને વ્યક્ત કરવાનુ સાંધન વધુ સહજ રીતે બને છે, અને મને એના સ તાજ પણ ત્યારે જ થાય છે કે ‘જ્યારે મારૂ’ કાવ્ય - મારા ચિંતનમાં ઘૂંટાતા અનેક વિચારને વધુ સચાટ રીતે અભિવ્યકત કરે તે વધુ જો કે મારા માટે એકદમ સ ંતાષકારક અભિવ્યકિત પામવી એ બહુ મુશ્કેલ છે. અને ખરૂ પૂછે તે હું તે મને હજી એક સાધક-કવિ માનું છું. મારૂ કોઇ પણ કાવ્ય મને સપૂર્ણ પણે મુગ્ધ કરી શકયુ નથી કે નથી મને મારી કાવ્યશક્તિથી પૂરતા સંતાપ. હજી મારી સાધના ધણી અધૂરી છે. મારાં કાવ્યામાંથી એક મને ભાગ્યે જ હું મેંશા સુંદર લાગે છે. તેા પછી શ્રેષ્ટતાનું તા પૂછવું જ શું ? આંખ સામે અનેક આરસીએ ગાઢવી છે. કાઇમાં મારૂ’પ્રતિબિમ્બ નાનું દેખાય છે, તો કોઈમાં માંટુ ; કોઇમાં ઝાંખુ તા કાઇમાં ઝબકતું. એક પણુ આરસી મને સંપૂર્ણ પણે બરાબર ઝીલી શકતી નથી. છતાં. જ્યારે મારૂં શ્રેષ્ટ પ્રતિબિમ્બ શાધવાની પ્રંચ્છા થાય ત્યારે, એટલા મર્યાદિત ક્ષેત્રમાં મારા કાવ્યની શ્રેષ્ઠતાને સમજવી રહી. મારૂ શ્રેષ્ટ કાવ્ય એટલે અત્યાર સુધીમાં મેં લખેલાં કાવ્યમાં મને વધુ–સંપૂર્ણ નહીં પણ વધુસ તેષ ઇ શકે એવું કાવ્ય. જીવનમાં અનેક સુખે ને દુઃખા આવે જાય છે. આપણે અનેક વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ, અને અનેક વસ્તુઓ પ્રાપ્ત નથી પશુ કરતાં. માનવસ્વભાવની ભૂખ વધુ પ્રાપ્તિ તે વધુ આનંદ પામવાની હોય છે. એથી એ દુ:ખને આવકારી શકતા નથી, તેમ જ જે મળે છે. તેનાથી સ ંતુષ્ટ પણ થતા નથી. પરિમેં સુખ પણ કયારેક દુઃખમય જ લાગતાં હાય. છે. અને કારણ વગર એનુ જીવન વ્યથિત રહ્યાં કરે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ શ્રેષ્ઠ કૃતિ મારા જીવનમાં પણ જ્યારે હું દુઃખ તે અતૃપ્તિથી ખૂબ અકળાઈ ઉઠી ત્યારે ખૂબ મંથન બાદ મનને અપાર શાંતિ આપતુ એક ગાન એના વિશિષ્ટ રાગ સાથે મને સ્કુયુ મળે તેટલું" માણુ’”–જાણે કે ધોધમાર વર્ષો બાદ દ્રધનુનું કઇક દર્શન થયું. મળે તેટલુ' માણ ! રે મન, મળે તેટલું માણ ! આતમના ઓળખનારાને દુ:ખમાં સુખની લ્હાણ, ર – રે મન સમદરની જલ-લહેરી જેવી અખૂટ તૃષ્ણામાળ, તદી-તળાવે અધ કરો, પણ જલધિ ન બાંધે પાળ આંતરતાષ નહીં તા મિથ્યા બહિર સઘળુ જાણ ! ૨ મન ચિનગારી અસ. ન્યાત યાચ શે ? પામ વૃક્ષ ખીમાંય, તૃપ્ત નિમીલિત પાંપણ નીચે સહુ જગ મળ્યું. લહાયહું” છેડયાં, ત્યાં મળે ભલે ને પારસમણિ કે ાણ ! રેસન લઇ લઈ ને હૈં તે ખામે ભરી રતનની ખાણ ૨ મન કાવ્યના અથ આમ તે સ્પષ્ટ છે. જેણે પોતાના આત્માંની પ્રકૃતિ – પ્રસન્નતા – ઓળખી છે. એ તે દુઃખમાં પણ સુખની વ્હાણ માણે છે. માટે હું મન, તને જે કંઈ મળે છે તેથી સ ંતાષ માણુ! ને અંતરની તૃાપ્ત નહીં હાય તા મ્હારની ગમે તેટલી ભૌતિક પ્રાપ્તિ પણ મિથ્યા જ નિવડશે, કારણ કે તૃષ્ણા ઇચ્છા–તા સમુદ્રનાં મેાજાની જેમ અખૂટપણે જાગ્યાં જ છે. નદી કે તળાવનું પાણી તા બંધ અધ્યે પણ રોકાય, પરંતુ સમુદ્ર જેવુ અન ત તે વિરાટે વાસનાબળ શેનાંથી રાકારો તરસ તેાષથી જ. આગળ જતાં હુ પાછુ મનને સમજાવુ છું તને ચિનગારી મળે તા જ્યાતિ તા તું જાતે પ્રગટાવી શકશે. જ્યાતિ યાચવાની શું જરૂર છે? એક ખીજમાં વૃક્ષ ઉત્પન્ન કરવાની બધી તાકાત છે તે શુ' એક બીજ પૂરતું નથી ? મુખ્ય સવાલ જ તૃપ્તિના છે. તૃપ્તિથી શાંતપણે ઢળેલી પાંપણા. ભલે આંખને બંધ કરે તેાયે એ આંખાને બધું જગત જોવા મળ્યાંના અનુભવ થાય છે, એક વાર ‘હુ’– અહમની મોહમાયા છૂટે એટલે બધુ સરખું જ લાગે છે – પછી ભલે તે એ પારસમણી હોય કે હાણુ ! માટે હે મન, અહમભાવ છોડીને જે મળે – ન મળે – તે બધુંય માણુ! અંતે તે જે ત્યાગે છે તે જ પામે છે. જે ખાખા દાન દે છે તેમાં તેા રનની ખાણ ભરી હોય છે. માટે કયાંય કશું ગુમાવવા છે જ નહી – જો તું મળે તેટલુ માણે તે મારાં બીજા કાવ્યા કરતાં આ કાવ્યમાં મારાં ઊંડાં સંવેદના, => 1»» » Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬૨ * તેમાંથી જારાથી મૂઝવણા તેમ જ તેના ઉત્તર બધું વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત થતું હોવાથી મને એ વધુ ગમ્યું છે. વળી આ દ્વિધા સર્વસામાન્ય વ્હાય છે, મારી એકલીતી નથી. તેથી આમાં હું બીજાના અનુભવોને રણકો પણ ઝીલતી હોઉ તેવું મને લાગે છે. આ કાવ્ય જરા મેધક થઇ જાય છે, એથી એ કૃત્રિમ લાગવાનો ભય રહે છે ખરા. પણ મે તે એ પાછળ હૃદયની સચ્ચાઇ જ અનુભવી છે, અને મારી સાથે એમાંથી જાગતે આત્મસંવાદ જ માણ્યા છે. એથી એ ઉપદેશ ભલે ને ખીજાને લાગુ પડતા હાય તેાયે મે' તે મને જ આપ્યા છે. એટલે મને એમાં કેઇ આડમ્બર 'લાગતા નથી. મારાં ઉર્મિકાવ્યા. એક ક્ષણિક ભાવની ” . લહરી લીતે વહી જાય છે, મારાં હાસ્યરસ કે ચાકિતનાં કાવ્યા મનને ઘડીભર ગમ્મત કરાવી જાય છે. એ છે મન પર શાશ્વત અસર ઉપજાવી શકતાં નથી, જ્યાંરે ચિંતનપ્રધાન પ્રકૃતિને વ્યકત કરતાં આવાં કાવ્યોનાં ઝંકાર મન વારંવાર ઝીલી રહે છે, તે અજાણપણે પશુ જીવનન સાચી રીતે, સુખદુ:ખાને સમભાવે માણવાની તાકાત આપે છે. કાવ્ય' એ માત્ર વાણીવિલાસ ૩ લાગણીના હિલોળા ખાવા માટેનુ સાધન નથી. પરંતુ જીવનબળ આપનાર કાષ્ઠ સમથ શાત પશુ છે. એ શક્તિ જે કાવ્યમાં પ્રગટે તે જ મારે મન શ્રેષ્ટ કાવ્ય છે. ગીતા પરીખ જીવન તા. ૫૯ ટકા આપવાનું શરૂ કરી દીધું. એટલુ જ નહિ પણ તે એ પણ સમજી ગયા કે હવે અંગ્રેજી શાસનના સમયના અંત નજીક છે. અંતે તેથી તેમણે ભવિષ્યમાં શાસનસત્તા જેમના હાથમાં આવવાના સંભવ છે. તેમની સાથે ભાઇબંધી કરવાનું શરૂ કરી દીધું. આ રીતે જે મૂળે સામાજિક-આર્થિક સ્થિતિસ્થાપકતાના સમક હતા તે પણ એ વિભાગામાં વહેંચાખું ગયા. કેટલાક લેાકેા તત્કાલીન બ્રિટીશ રાજ્યશાસનના ભકત અને સમથ ક રહ્યા અને કેટલાક લોકો સ્વાતંત્ર્યમાલનને સહાય કરવાં લાગ્યા કે જેથી અ ંગ્રેજોના જવા પછી જ્યારે એ આંદાલનના નેતાઓ અને સંચાલકાના હાથમાં રાજ્યની લગામ હાથમાં આવે ત્યારે તેમને પેાતાને પ્રભાવ પાડવાની તક પ્રાપ્ત થાય. એમ જણાય છે કે સ્વાતંત્ર્ય દાલન ચલાવનારાઓને પણ આ સુધારાપ્રિય પ્રતિગામી એની સહાય અને સહકારની જરૂર હતી, કારણ કે એક તરફ આર્થિક મદદની જરૂર હતી તે બીજી તરફ ધનવાનોની આપણા સમાજના બહુ મોટા ભાગ પર જે અસર અને રૂઆબ હતાં તેનુ સમર્થન-ભલે થાડુ પશુ તેની જરૂર હતી. ભારતમાં ધ, ઈશ્વર અને શાસ્ત્રના નામે અજ્ઞાનાંધ અને મૂઢ જનતા પર, પેંડાએ– પુરાહિતા અને સાધુસંતાની ઘણી મોટી અસર હતી. તેથી જ આ પ્રતિક્રિયાવાદી ખળાની મદદ વિદેશી શાસને તે લીધી હતી જ, પરંતુ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા મથી રહેલી વિપ્લવી જમાતે પણ શકય તેટલી, .તે ખળાની, મદદ લીધી. એ એક. કેવી અજબ વાત હતી કે જે વિદેશી શાસનકર્તાઓનાં ધમ, ખાનપાન, વેશભૂષા અને રહેણીકરણી બિલકુલ ભિન્ન હતાં અને જેમને અહીંના સનાતનધી આ પ્લેચ્છ માનતા હતા અને જેમની સાથે બેસીને ખાવાપીવામાં અધમ માનવામાં આવતા હતેા, જેમના દેશમાં જવાને તથા તેને માટે સમુદ્રયાત્રા કરવાને પાપ માનવામાં આવતું પ્રતિગામિતાની તરફ સ. ૧૮પડના વિદ્રોહ પછી ઇગ્લાંડની મહારાણી વિકટોરિયા ભારત કરવામાં આવેલ ધોષણા કે સરકાર ( અંગ્રેજી સરકાર ) કાઇ પણ જાતિ કે સંપ્રદાયની સામાજિક-ધાર્મિક બાબતોમાં કઇ પ હસ્તક્ષેપ નહિ કરે, તેના પારણામે આપણા દેશમાં સામાજિક હતું, તેમને આપણા દેશમાં સુરક્ષિત બનાવવામાં અને કાયમ કર ધાર્મિક પ્રગતિની અવધક જમાતાને અંગ્રેજી રાજ્યના એક ઘણા માટે ટકા હતા. આપણા દેશમાં તે સમયે દ્રોહ અને ક્રાંતિની જે ભાવના જાગી ઉંડી હતી તેના સામના કરવાના હેતુથી સ્થિતચુસ્ત અને પ્રાતગામી ખળાને પાતાને પક્ષે ઢળેલાં રાખવા માટે તેમ જ માથું ઉંચકતી ક્રાંતિને દબાવી દેવા માટે તેવાં બળાને વધુ અને ધંધુ મજબુત કરવાનુ તત્કાલીન સરકાર પક્ષે જરૂરી અને વામાં એ જ પ્રતિક્રિયાવાદી બળા સૌથી મેખરે હતાં. એક તર સત્તા અને રાજનીતિને સ્વાથ હતા તે ખીચ્છ તર સપત્તિ અને તેના પાષકધમ ના સ્વાર્થ હતા. બલ્કે એમ કહેવું ઠીક થશે કે જે શાસન દ્વારા આપણા દેશની જનતાનું ધન લૂંટાતુ હતુ. તેને અદરાઅંદર વહેંચી લતે ખાઈ જવાની આ ભાઈબધી હતી. બન્નેની વચમાં આપણી જનતાને સેકડો વર્ષો સુધી જે મૂલ્ય ચૂકવવું પડયું તેની સાક્ષી તા આપણા સમય ઇતિહાસ પૂરે છે. આ ચિત માનવામાં આવ્યું હતું. આ રીતે વિદેશી શાસન અને સ્વદેશી પ્રાતક્રયાવાદી બળે વચ્ચે એક માટે સ ંધર્ષ શરૂ થઇ ગયા. હતા. અને તે કારણે એક તરફ આપણને વિદેશી શાસાના લશ્કર અંતે પેલીસ સામ લડવું પડતું, તેા બીજી તરફ તેના વડે પોષાયલા અને આશ્રય પામેલા પ્રતિક્રિયાવાદી ધાર્મિક અને સામાજિક સગoતા સામે પણ લડવું પડતુ. આ આંદોલનનુ જેમને સ્મરણ હશે. તેઓ એ તેમનહિ જ ભૂલી ગયા હૈાય કે ઉકત પ્રતિક્રિયાવાદી ભૂળા દ્વારા આ 'દેલનની દરેક કાયવાહીના વિરોધ અને સામને કરવામાં આવતા હતા. આ પ્રતિમાની બામાં મૂડીવાદીઓ, ' રાજા– મહારાજાએ 'અને જમીનદારાનુ વર્ચસ્ હતુ અગ્રેજ સરકાર તેમને ઉત્તેજન આપ્યું જતી હતી અને દરેક પ્રકારે સહાય કરતી - હતી. મને સરકારના એ ખાંધીયા સામતવાદી પર પરાથી તેમને પ્રાપ્ત થયેલા હાકા અને જનતાના શાષણ દ્વારા પ્રાપ્ત થયેલ સપત્તિ દ્વારા સુદરા, તીર્થા, સાધુ, પડાઓ-પુરહિત ઇત્યાદને ખવડાવી-પીવડાવીને પ્રગતિ અને ક્રાંતિના પ્રવાહને અવરોધવાનુ કામ કરતા હતા.' જો એ વિદેશી શાસકને આપણા દેશમાંનાં એ પ્રતિંગાની બળાની એથ મળી ન હેાત તેા જેટલા સમય તેમણે અહીં તેમનુ શાસન ઢંકાવ્યું તેટલો સમય કદાચ ટકાવી ન શકત એમ કહેવામાં જરા પણ એનાચત્ય છે જ નાહ આ સ્થિતિ હૈાવા છતાં જ્યારે વિદેશી શાસનકર્તાઓને અહીંથી ખસવું પડયું અને સત્તાના દાર સ્વાતંત્ર્ય સંગ્રામના સંચાલકા અને જેલ જવાવાળાઓના હાથમાં આવી ગયા ત્યારે એ પ્રતિગામી બળે જાણે કે વિધવા જેવાં બની ગયાં અને એક જબરદસ્ત ખળભળાટ જાગી ગયા, એ બળાતે એવુ લાગ્યું કે જે ધમ તે સમાજની છત્રછાયા હેઠળ તેએ શેષચક્ર ચલાવતા હતા અને જેને વિદેશી શાસનની સહાય હતી તેને નવા રાજ્યકર્તાઓ જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે અને જે સ્થિતિસ્થાપકતાને આજપર્યંત થયેલી વૈજ્ઞાનિક પ્રગતિની સામે થઇને તેમણે જાળવી રાખી હતી તે નામુક થઈ જશે. આ સ ંદેહું તેમને પ્રતિક્રાંતિ માટે પ્રેરણા આપી. જ્યારે આપણા રાષ્ટ્રનું નવું બંધારણ વંડાવા લાગ્યું અને તેમાં સામાજિક તેમજ આર્થિક પરિવર્તન અને પ્રગતિનાં સિદ્ધાંતા અતગત કરવાના પ્રસ્તાવ તેમની સામે આવ્યા ત્યારે એ પ્રતિક્રિયાવાદી અળાએ તેના બાપાકાર વિરાધ કર્યાં અને સ્થિતિસ્થાપકતાને કાયમ કરી રાખવા માટે “આમજનતાના અજ્ઞાનના જેટલા લાભ ઉઠાવી શકાય તેટલા લાભ મેળવવાના પ્રયત્ન કર્યાં. તેમના આ વિધની ધજા પર ધમ ભયમાં છે એ સૂત્ર સૌથી મોટામાં મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું હતું : જ્યારે આપણાં શાસનવિધાન માટે ધર્મ નિરપેક્ષિતતાને આદશ સ્વીકારવાની વાત નક્કી કરવામાં આવી, જાતપાત તેમજ સંપ્રદાય અને અસ્પૃશ્યતા પર અવલખિત ' ભેદભાવને નષ્ટ કરવાની વાતું આવી, હિંદુ કાર્ડ વિધાનનું ર્નિર્માણ કરવાનુ વિચારવામાં આવ્યું, હરિજનાના મંદિર–પ્રવેશના પ્રશ્ન આવ્યા ત્યારે દરેક વખતે ધમ ભયમાં છે... એ સૂત્રના ઢોર લઇને વિરોધની ધજા ફરકાવવામાં આવી અને એ ધજાના આશ્રય હેઠળ વિવિધ emplo આ પ્રતિક્રિયાવાદી બળાના અવરોધ છતાં જ્યારે સ્વાત ંત્ર્યસગ્રામના આગેકૂચ ચાલુ રહી અને તેનુ સંપૂર્ણુ દમન કરવાનુ અંગ્રેજોને અશક્ય લાગ્યું અને તેથી જ્યારે તે સમજુતી કરવા · તત્પર થયા ત્યાંરે આ મૂડીવાદી અને જમીનદારાના પ્રતિક્રિયા વાદીદ ળામાંના જે કુશાગ્ર બુદ્ધિવાળા હતા અને ભાવીનાં એંધાણુ સમજતા હતા તેમણે તો પહેલાં ગુપ્ત અને પરાક્ષ રીતે અને પછી . તેમાંના કેટલાકે ખુલ્લંખુલ્લા પ્રગતિશીન્ન અતે ક્રાંતિકારી ખળાને Page #151 -------------------------------------------------------------------------- ________________ તા ૧૮-૫૯ પ્રભુ પ્રતીક અને પધ્ધતિ દ્વારા ધર્મયુદ્ધ કરવામાં આવ્યાં તથા ધમ તેમજ ઇશ્વરના નામે આપણી જનતાને બહેકાવવાની–ભડકાવવાની અને નવી રાજ્યસત્તાને ઉખેડી નાખવાની કાશિષ કરવામાં આવી. પરંતું ૫૦ વર્ષ પર્યંત ચાલેલા સ્વાતંત્ર્ય આંદાલનની સાધના એટલી તાજી હતી “ જીવિત હતી કે `મરવાને વાંકે જીવવા એ પ્રતિક્રિયાવાદના આક્રમણે તેના પર જરા જેટલી પણ અસર કરી નહિ. પણ ધીમે ધીમે સ ંધર્ષ ના થાક અને સત્તાના મઢે મળીને પ્રગતિ અને ક્રાંતિનાં આ અળાને ઠંડા કરી નાખ્યાં અને એ ખળા આદશથી દૂર સુધી સાધનાની દોડમાં જે ભૂખ ત્યાગ, સેવા, અને બલિદાનની પાણી પડી હતી તે ઉધડીને પ્રગટ થઇ, અને તેની પૂર્તિ કર માટે નવપ્રાપ્ત સત્તાના ઉપયાગ થવા લાગ્યા. આવી દુ ળતાના સમયે, જે પ્રતિક્રિયાવાદી ખળા પ્રતિક્રાંતિમાં પરાજય પામી ચૂકયા હતાં તે બળાએ નવા સાજ-શૃંગાર સજીને આ તથાક થત પ્રગતિશીલ ખળાને પેાતાની માહિતીથી વશ કરવાની તક શાધી લીધી, જ્યારે એ પ્રતિક્રિયાવાદી, ખળાએ જોયું કે આ વિપ્લવી નવા રાજ્યકર્તાઓ, ‘પરિવતન અને પ્રગતિની ભલે ગમે તેટલી વાતા કરતા હાય છતાં પણ, પહેલાંનાં વિદેશી શાસ્ત્ર પર પરાં અને સ્થિતિસ્થાપકતાના જેટલા પોષક અને રક્ષક હતા તેટલા જ આ નવા શાસનકર્તા થતા જાય છે, ત્યારે તેમણે (પ્રતિક્રિયાવાદી ખળાએ) પોતાની શક્તિની આભા દેખાડી દેખાડીને તેમને માતાની તરફ લલચાવવા લાગ્યા. અને જે પ્રતિક્રિયાવાદ શાસ્ત્રના નામે, ઇશ્વરના નામે અને ગાયના નામે સફળ ન થયે તે આ તથાકથિત રાજનૈતિક પ્રગતિવાદીઓના નામે સફળ થઇ રહ્યો છે. જેમ જેમ સત્તાના નશા ચડી રહ્યો છે અને તેના કારણે અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર આગેકદમ કરી રહ્યાં છે, આમ જનનામાં તેના પ્રત્યે ધૃણા અને ઉપેક્ષા વધતાં રહ્યાં છે, તેમ તેમ તે પણ ધર્મ અને સંસ્કૃતિનું અફીણ પાઇને જનતાને પોતાની રાખવા ઇચ્છી રહ્યા છે. અને ટાળાંમાંથી ગાજતા જયજયકારના ભૂખ્યા એ રાજનેતા, તેમને હવે કોઇ મચ અથવા માધ્યમ દ્વારા ટોળાંના દર્શન થતાં ન હોવાથી, ટાળાં વચ્ચે જવાના લાભે પણ જાણ્યે અજાણ્યે પ્રતિક્રિયાવાદની ગાદમાં જઇ રહ્યા છે. આમ થવાનું બીજું પણ એક કારણ છે. આજ પર્યંત સત્તાના સાથે માલિક જો કે પ્રગતિશીલ લેાકા બની રહ્યા છે, પરંતુ સપત્તિ તો પ્રતિક્રિયાવાદીઓના હાથામાં જ છે. અને સંસ્થા માટે, ચૂંટણીઓ માટે તા અનુયાયીઓને ખવડાવી પીવડાવીને પેાતાની સાથે રાખવા માટે જરૂર પડે છે ધનની, અને એ ધન જનતા પાસેથી તો મળતુ નથી, તેથી પ્રતિક્રિયાવાદીઓ પાસેથી ખુલ્લ ખુલ્લા યા છૂપી રીતે આર્થિક સહાય લેવી પડે છે અને આવી આર્થિક સહાય કરીને તે પ્રગતિવાદીનાં મેઢાં બંધ કરી દે છે. રાજનેતાઓને અથ સિવાય જનતાનાં ટાળાં પણ જોઈએ છે. સત્તાધારીઓની જે કાયવાહી જોવામાં આવી છે તેનાથી હવે મોટા પ્રમાણમાં જનસખ્યા એકઠી થતી નથી, પર’તુ યજ્ઞ, કીતન, પૂજા અત્યાદિના નામે આજે પણ અજ્ઞાન-અંધકારમાં ડૂબેલા હુજારી લેાકેા એકત્ર થઇ જાય છે. તેથી કાષ્ઠ એક જમાનાને પ્રતિવાદી પણ આજે તે સળામાં ભાગ લે છે અન સિદ્ધાંત અને વિચારને એક બાજુ રાખી દે છે અથવા રાજકીય માચ ઉપર ખેલવાને માટે તેને અલગ રાખી મૂકે છે. સંપૂર્ણ માં સપૂણ' એવી કઈ પ્રતિક્રિયાવાદી સંસ્થા યા સંગ્રહનનું સંસ્કૃતિ અને કળાના નામે ઉદ્ઘાટન યાં શિલાન્યાસવિવિધ તમારે આજે કરાવવુ હોય તો કેન્દ્ર સરકારના તેમજ પ્રાંતીય સરકારોમાંના પ્રધાના દ્વારા તમે કરાવી શકે છે.. સોમનાથ મંદિરના પ્રતિષ્ઠામહાત્સવે સમયે અને પ્રયાગના કુંભ મેળામાં ઘેાડાંક વર્ષો પહેલાં જે કાંઇ થયું હતું તેને વાંચકા ભૂલ્યા નહિ જ હાય, એ ખૂલ્લુ (3) l જીવત. ૩ છે કે આજે રાષ્ટ્રમાં પ્રતિક્રિયાવાદીતનું જોર વધી રહ્યુ છે અને તેનું કારણ એ છે કે એક સમયે જે એને વિરેાધ કરતાહતા, પ્રગતિની વાત કરતા હતા, તેને માટે સધ અને દેલનની વાત કરતા હતા તેઓ પાતે જ આજે એ જ પ્રતિક્રિયાવાદીઓની જમાત અને વિત્તાળાની કદમાં ફસાઇ ગયા છે. જેમ નાણાંપ્રધાન અને વ્યાપારપ્રધાન અને બીજા રાજનૈતિક દળાના નેતા વેપારીઓ પાસેથી નાણાં એકઠા કરવામાં મશગૂલ રહે છે, તેમજ શ્રી. ગુલઝારીલાલ નોંદા જેવા પ્રધાન સાધુઓનુ સંગઠ્ઠન બનાવીને અને તેમને આશીર્વાદ આપીને સત્તાના સેવા બનાવી રહ્યા છે. જે સગર્ટુનેને અને સંસ્થાને ધમનિરપેક્ષ રાજ્યની સામાજિક-આર્થિક પ્રગતિના અવરોધક અને ખાધક તરીકે આપણે માનીએ છીએ તેમને નાબુદ કરવાને બદલે આપણે તેવી સસ્થાએ અને સંગઠ્ઠનના ગુલામ બની રહ્યા છીએ. એક તરફ સમાજવાદી સમાજ-વ્યવસ્થાના નિર્માણ અને વિકાસની આપણે વાત કરીએ ’ છીએ તે! ખીજી તરકે આપણે સમાજવાદની પીઠમાં છરા મારનારાઓની સાથે મૈત્રી કરીએ છીએ, એટલું જ નહિ પ, તેવાઓને આપણે માન-સન્માન આપીએ છીએ. રાષ્ટ્રપતિથી લઇને નાનામાં નાના મંત્રી અને નેતા એ બધા એની આય લે છે; અને આ અવસરના લાભ ઉઠાવવા માટે, હિંદુ, મુસલમાન, જૈન, બૌદ્ધ એ બધા ધર્માંના પ્રતિક્રિયાવાદીએ આ ભાઇબંધીમાં શામેલ થઈ રહ્યા છે. કોઇને આમત્રણ આપીને તેમનુ સ્વાગત સરકાર કરીને, કાષ્ટને અભિનંદન આપીને, કાષ્ટનાં પુસ્તકો છપાવીને અને કોઇની પ્રસ ંશાના પૂલ બાંધીને આ લેકે પ્રગતીશીલાને પોતાના બનાવી લે છે. આનાથી વિશેષ ભલે કાંધ વિરાધનુ મેઢું તે થેડુ ઘણુ બંધ થઈ જાય છે જ. પરીક્ષ રીતે આનાંથી ખીજું પણું નુકસાન થાય છે. જ્યારે આ તથાકથિત પ્રગતિવાદીએ એ પ્રતિક્રિયાવાદીઓના હાથમાં જઇ પડે છે ત્યારે પ્રગતિવાદી ખળાના પક્ષ દુખળ થઇ જાય છે અને તેથી તેમનામાં નૈરાશ્યની એક સૃષ્ટિ ઉભી થઇ જાય છે, જેનુ પરિણામ પણ પ્રતિક્રિયાવાદીઓના લાભમાં જ રહે છે એ કહેવાની જરૂર નથી. ત્યારે આવી રીતે પ્રતિક્રિયાવાદીઓની ભાઈબંધી કરનારાઓ 'સાથે એ સંબંધે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેઓ રાષ્ટ્ર નિર્માણની વાત: લઇને કહેવા લાગે છે કે સઘળા પ્રકારનાં લાકાના સાથ લઇને કામ કરવું પડે છે. એ કહેવાની જરૂર નથી કે તે એક મોટી ભ્રમણા છે. આ પ્રકારની સિદ્ધાંતવિહીન વ્યવહારીકતા એ નિર્માણુની દિશામાં વિનાશ જ કરે છે. અગર પ્રગતિશીલ કહેવાતા લોકો જો એમ માનતા હાય કે ક્રાંતિનું કામ પૂરૂ થઇ ગયું છે અને હવે નિર્માણ કરવાનું બાકી છે. તે તે ભૂલ કરી રહ્યા છે. તેમને હું' સુપ્રસિધ્ધ વિચારક બર્ટ્રાન્ડ રસેલના શબ્દોમાં કહીંશ કે ‘‘આજે યુગ-અનુકૂળ નવાધતે માટે સહારનું ઘણું બધુ કામ પડયુ છે. તે કરી લીધા પછી જ નવીન વન સંસ્કૃતિના વિકાસ થશે.” જે તત્ત્વાના આપણે વાસ્તવિક જીવનસંસ્કૃતિના વિકાસ માટે સંહાર કરવા જોઇએ તે આપણી નબળાઇને ભભ લઈ રહ્યાં છે અન દુર્ભાગ્યે આપણે તેવાં તત્ત્વાને વિશેષ સરક્ષણ આપી રહ્યા છીએ. વિશ્વમાં જાગૃત થયેલી વિચારક્રાંતિની ટક્કરમાં · ભલે કદાચ પેલાં તત્ત્વાને આપણું સરક્ષણ બચાવી નહિ શકે, તે પણ જ્યાં સુધી આપણા કત્ વ અને બ્યુનો સવાલ છે ત્યાં સુધી આપણે દુઃખ સાથે એ સ્વીકારવું પડશે કે આપણું આપ પતન, નિરાશા અને સ્થાપિત સ્વાર્થાંનાં સંરક્ષણના માએ આપણને પ્રતિક્રિયાવાદની દિશામાં લઇ જઇ રહ્યાં છે. પ્રગતિના મને સમજનારા, તેના દર્શનના ખેવણુહારા, તેની ક્રિયા પ્રતિ ક્રિયાને ઓળખનારા શું આ ધાતક સ્થિતિ સંબંધે વિચારશે ખરા? અને માહનું કવચ તોડીને તેમાંથી બહાર નીકળશે ખરા ? મૂળ હીદી : શ્રી ભવમલ સિધી શ્રી. શાન્તિલાલ દેવજી નન્દુ અનુવાદક Page #152 -------------------------------------------------------------------------- ________________ '1'' ** * * * * * જૈન સાધુઓ અને મલમૂત્રવિસર્જન માં A સંબંધમાં ખાસ કહેવાપણું કે ચર્ચા કરવાપણું નહોતું. પણ આજે ‘. આ પ્રકારને ચાર ચાલી શકે જ નહિ. ઉપર જણાવેલા આચાર" . . જૈન સાધુઓ મતવિસર્જન માટે પાયખાનાને ઉગ સાથે અહિંસાના અમુક ખ્યાલે જોડાયેલા હશે, અથવા તે પાયખાનું કરતા નથી, પણ તેમના માટે કે તે ઉપાશ્રયમાં આ માટે અલગ છે કે મારીને ઉપયોગ કરવામાં હિંસાના અમુક ખ્યાલે જોડાયેલા વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે અથવા તે ગામ યા શહેરની હશે, એમ છતાં પણ જીવનનિર્વાહ માટે અનિવાર્થ હિંસા જેમ બહોરે ખુલ્લી એકાન્ત જગ્યામાં આ કુદરતી હાજતનું તેઓ કે શ્વાસ લે, હાલતાં ચાલતાં અજાણપણે હિંસા થઇ જાય E: શમન કરે છે; આવી જ રીતે પેશાબ માટે તેઓ જ્યાં રહેતા : વગેરે–આવી હિંસાને જૈન ધર્મશાસ્ત્રમાં અહિંસા કહેલી છે. હોય ત્યાં આ માટેની કોઇ નિયત સ્થાનને ઉપયોગ કરતા નથી, અથવા તે એ હિંસા દેષિત ગણતી નથી એ મુજબ P. , પણ કંડીમાં પેશાબ એકઠા કરીને બહાર ખુલ્લામાં અને ગામ કે આચાર્ય તુલસીએ, જ્યારે તેઓ મુંબઈમાં બિરાજમાન હતા શહેરમાં રહેતા હોય તે ય જાહેર માર્ગો ઉપર સાધારણ રીતિ , '; તે ત્યારે તેમની સાથેની ચર્ચામાં મને જણાવ્યાનું સ્પષ્ટપણે કુંડી હલાવે છે. આ પ્રથાને ઉદ્દેશીને કલંકત્તાથી. ત્યાંના, તરૂણ યાદ છે. તે પ્રમાણે, શહેર સુધરાઈ કે સરકારી કાનૂન આ બાબ- .. સંધના મંત્રી શ્રી જવાહરલાલ વૈદ્ય તા. ૨૪-૬-૫૯ના પત્રમાં તેમાં જે મુજબ વર્તવાની ફરજ પાડે તે મુજબ વર્તવું એ શહેર લખે છે કે, ' . ' ' ' ' . . . . . . . કે ગામમાં વસતા દરેક માણસને પછી તે સાધુ હતું કે તે સારી- “ આપ જાણતા હશે કે જૈનધર્મના તેરાપંથ સંપ્રદાયના આચાર્ય શ્રી તુલસીગણિ જેઓ આજ કાલ નૈતિક પુન અનિવાર્ય ધર્મ છે અને એ ધર્મનું અનુપાલન કરતાં અનિવાર્ય રૂસ્થાનના ઉદેરાથી અણુવ્રત-આન્દોલનનો પ્રચાર-પ્રસારમાં સંલગ્ન ન બની જતી કોઈ પણ પ્રકારની હિંસા એ હિંસા નથી–અહિંસા છે તેઓ ચેડા મહીનાથી પિતાના કેટલાક સાધુ-સાધ્વીઓની સાથે એની સાથે છે આ ધર્મવિચાર વસતીવાળા પ્રદેશમાં વિચરવા ઇચ્છતા દરેક કલકત્તા ખાતે પધાર્યા છે. તેઓ પિતાના પ્રવચનમાં રાત દિવસ , - સાધુ સાધ્વીએ સ્વીકારવું જ જોઈએ અને તેથી ખાસ કરીને નતિક શુધ્ધિના વાતાવરણ ઉપર જોર દે છે અને કુરૂઢિઓ તેમ જ મોટા શહેરમાં રહેવા ઇચ્છતા સાધુ સાધ્વીઓએ મળમૂત્રવિંસ '... જેને માટે મેરી તથા પાયખાનાને ઉપયોગ કરવો જ જોઈએ - કુસકારાને ત્યાગ કરવાને ઉપદેશ આપે છે. ' ' . , “જ્યાં, અણુવ્રત-આન્દોલન આ પ્રકારના નૈતિક શુદ્ધિના . . અને મોટા શહેરના ઉપાશ્રયમાં આ પ્રકારની પૂરી સગવડ હેવી આધાર ઉપર અવંસ્થિત રહેવાનું દૃર્શાવવામાં આવે છે, ત્યાં ' જ જોઈએ, જે કઈ સાધુ કે સાધ્વી આ પ્રમાણે વર્તવાને તૈયાર તેના પ્રવર્તક આચાર્ય તથા સાધુ-સાધ્વી પિતાનો પિશાબ ન હોય તેણે ખાસ કરીને મોટા શહેરોમાં મૂકવો ન જોઈએ. * . આ બાબત મેટાં શહેરોના જૈન સ એ ગંભીરપણે ધ્યાનમાં E પાત્રમાં એક કરીને નાગરિક વસ્તી વચ્ચે જાહેર રસ્તાઓ ' લેવી ઘટે છેજાહેરમાં પેસાબ કે ઝાડો કરે : નહિ આવે પ્રતિઉપર ફેંકવાની તથાકથિત ધાર્મિક તેમ જે શાસ્ત્રીય વિધિમું: બંધ દરેક શહેર સુધરાઇઓએ ફરમાવેલ હોય છે. માત્ર તેને : પંથાવતું પાલન કરે છે અને એ મુજબ કરતા રહેવાનો આગ્રહ અમલ હજુ સર્વત્ર કડકપણે થતું નથી પણ કોઈ. પણ ઠેકાણે સેવે છે. આ ગાદી પ્રધાનો ધર્મ અથવા નૈતિકતા સાથે શું સંબંધ છે. આ પ્રતિબંધને ભેગ કરનારને સુધરાઈ તેમ જે સરકાર કેટમાં છે એ વિષે કઈ પણ પ્રકારની ચર્ચા ન કરીએ તે પણ એ તે ધસડી શકે છે અને કાયદા મુજબ શિક્ષા કરાવી શકે છે. આ સ્પષ્ટપણે લાગે છે કે આજે કે જ્યારે જનસ્વાશ્ચની રક્ષાની વારતવિક પરિસ્થિતિ ધ્યાનમાં લઇને કોઇ પણ જન સાધુ કે સાધ્વી દંદિરથી સફાઈ રાખવા માટે વિવિધ પ્રકારના નિયમ તથા કાનને આંવી અગવડમાં ન મૂકાય એવો પ્રબંધ દરેક જિન સ ધ કરવા રચવામાં આવ્યા છે અને જેની ઉપર સરકારના સ્વાસ્થ વિભાગ જોઈએ અને તેનું અનુપાલન દરેક સાધુસાડવી પાસે કરાવવું જોઈએ. તેમજ મ્યુનીસીપાલીટી ખૂબ ભાર મૂકે છે તેવા સમયમાં આ : , " વસ્તુત: સફાઈ અને સ્વચ્છતાના ખેલમાં સંમે સમયે.. રીતે પિશાબે જાહેર રસ્તાઓ ઉપર કે'ક તેરવાથ્યનાં નિયમેની * ફેરફાર થતો જાય છે અને એ ખ્યાલે" મુજબ દરેક માણસે પોતાની વિરૂધ છે તથા નાગરિક જીનની સામાન્ય જવાબદારીઓની મર્યાદા આચારવ્યવહારમાં ફેરફાર કરતા રહેવું ધટે છે. એક વખત . . એની, પણ વિરૂધ્ધ છે. આ સ્વાએ વિરોધી, સમાજવિરોધી, ખુલ્લા પ્રદેશમાં દિશાએ જવું કે શેરીનાં કઈ પણ ખુણે પેસાબ, * . અને તે કારણે નીતિ-વિરોધી કાર્યસંબંધમાં અહિ ખૂબ અસંતોષ કરવા બેસવું- ખાસ કરીને પુરૂષવર્ગ માટે આ જરા પણું અનુચિત . પ્રવર્તે છે, જે અહિંની કરપરેશન ઉપર મોકલવામાં આવેલી. . કે અસભ્ય લખાતું નહોતું. આજે આ પ્રકારનું રીતભાત અસભ્ય ફરિયાદના રૂપમાં વ્યકત થયો છે. આચાર્ય - શ્રી. તુલસી સમક્ષ ગણાવા લાગી છે અને ઘરઘરમાં મરી અને પાયખાનાની સગવડ નિવેદન કરવામાં આવ્યું છે કે આ વાંધાભરેલી: પ્રથાનો પરિત્યાગ કરવામાં આવેલી જોવામાં આવે છે. પુરાણી રીતે વર્તનારાઓ કરવા તેઓ કૃપા કરે, પણ તેમણે આ બાબત તરફ હજુ સુધી પ્રત્યે આજના શિષ્ટ સમાજ એક પ્રકારની ધૃણાથી, જોત થયો કશું ધ્યાન આપ્યું નથી, આ ધાર્મિક લેખાતી પ્રથાના ઔચિત્ય છે અને આવી રીતે ભલમૂત્રને ત્યાગ કરવાની પ્રથા હવે જંગલી છે અનૌચિત્ય સંબંધમાં આપના વિચારે જાણવા હું આતુર છું..? તરીકે સર્વત્ર ઓળખવા લાગી છે. પરદેશીઓ આપણી આ પ્રથા E . આપ આ બાબતને ઉત્તર આપીને તેમને અનુગ્રહિત કરશે એવી છે " જોઇને ભારે આશ્ચર્ય અનુભવે છે. શહેરી સમાજને આ બાબતની ( આશા છે કે, ''; ' . . . . . . .' ' , ભારે સુગ હોય છે. આજની આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કાં • • આ પ્રશ્ન માત્ર ખાનગી રીતે નહિ પણ જાહેર રીતે ચર્ચાવા તે જે જને સાધુઓને પોતાના પુરાણા આચારનું યથાવતુ પાલન એગ્ય છે એમ સમજીને ઉપરને પત્ર પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરે E - કરોને આગ્રહ હોય તેમણે મેટાં શહેરોમાં કદિ પગ મૂકવો ન જોઈએ. દ, વાનું અને તે સંબંધમાં ભારે વિચાર પણ સાથે સાથે વ્યકત છે અને જેમને મોટાં શહેરમાં વિચરવાનો તેમ જ વસવાને આગ્રહ કરવાનું ઉચિત ધાર્યું છે. * ના હોય તેમણે અમલમૂત્રવિસર્જન સંબંધે --શહેરી સુધરાઈના કાયદા' ભાઈશ્રી જવાહરલાલજીએ જે પ્રથાને ઉલ્લેખ કર્યો છે તે કાનૂન અને શહેરી સભ્યતાના સાંકેતિક નિયમોનું અનુપાલન કરવું પ્રથા જૈન સમાજ સાથે સંબંધ ધરાવતા લોકો સારી રીતે જાણે જોઈએ. આ ધરણે તેમણે કુદરતી હાજતોના પ્રશમન માટે મારી - છે. જ્યારે મુંબઈ, કલકત્તા જેવાં મોટાં શહેરો અસ્તિત્વમાં નહોતાં, તથા પાયખાનાને ઉપયોગ કરવો જ જોઈએ, એટલું જ નહિ "જ્યારે જૈન મંનિઓ મેટા ભાગે ગામડાંમાં વિચરતા હતા અને. પણ, દંતધાવન, સ્નાન તથા ચાખા વસ્ત્રોનું પરિધાન-આટલી જ્યારે નાગરિક સફાઈ, સ્વચ્છતા અને "આરોગ્યરક્ષાના ખ્યાલે બાબતોને પણ તેમણે હવે વિનાસંકેચે સ્વીકાર કરતાં થવું જોઇએ, આજ જેટલા વિકાસ પામ્યાં નહોતા, ત્યારે જૈન સાધુઓના અને જે જૈન સાધુઓ નગ્ન વિચરતા હોય તેમણે વસ્તી પુરત. અમલમૂત્રના નિકાલ સંબધે જે કાંઈ આચાર પ્રચલિત હોય તે નગ્નત્વને પણ ત્યાગ કરે- જોઈએ. ":" - પરમાનંદ આપ આ બાબતની નહેર રીતે ચર્ચાવા Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉમક તાં. -૮-૫૯. : * *, જ . પ્રબુદ્ધ નાના = = = = = પંડિત સુખલાલજી સમાન સમિતિ ' ખર્ચ: એકંદર ખર્ચ રૂા. ૧,૦૦,૭૯૭–૨૦ થયો હતો. રૂ. ૭૦,૦૦૦-૦૦ પંડિત સુખલાલજીને થેલી અર્પણ કરી,. ., પંડિત સુખલાલજી સન્માન સમિતિન. . ૧૬,૮૮૨–ગુજરાતી લેખસંગ્રહ “દર્શન અને ચિંતન’ભાગ આવકજાવકનો હિસાબ ૧-૨ (પાના ૧૬૮), ૭,૪ર૭–૦૯ હિન્દી લેખસંગ્રહ’ ‘દર્શન ઓર ચિંતન” (પાના ૮૪), ૨,૭૩૮૭ સમારંભ ખર્ચ, - પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના સન્માન માટે સને ૧૯પંપમાં - ૬૪૬-૫૩ પ્રચાર ખર્ચ, ૮૮૬-૧૮ પેકીંગ તથા રવાનગી ખર્ચ પંડિત સુખલાલજી સન્માન સંમિતિની સ્થાપના કરવામાં આવેલ. તના સ્થાપના કરવામાં આવેલ. . ૧૦૫૦-૦૦ પગાર ખર્ચ, ૪૭૦-૭૯: પ્રવાસ ખર્ચ, પ૦-૧૧ " પપ ૧ તે સમિતિ તરફથી એક ભંડોળ એકઠું કરી પંડિત સુખલાલજીનું, એડીટર ફી, ૩૩૩–૫૯ ટપાલ ખર્ચ, ૧૩-૭૭ સ્ટેશનરી ખર્ચ ડો. રાધાકૃષ્ણનના પ્રમુખપણા નીચે યુનિવર્સિટી હોલમાં એક૩૧-૮૬ બેંકકમિશન, ૨૯૩-૦૯ પરચુરણું ખર્ચ, અને ૪૧૧ભવ્ય સમારંભ યોજીને સન્માન કરવામાં આવેલ અને પંડિતજીના ૫ રોકડ પુરાંત. . લખાણ તથા વકતવ્યોમાંથી તારવીને “દર્શન અને ચિંતન” . આ રીતે ઉપરાત પંડિત સુખલાલજી સન્માન સમિતિએ આ નામના બે ભાગ ગુજરાતી- તથા એક હિંદી એમ લગભગ ૬૦૦ પંડિત સુખલાલજીને રૂ. ૭૦,૦૦૦ ૦૦ની થેલી અર્પણ કરી છે " પાનાંના ત્રણ ગ્રંથ પ્રગટ કરવામાં આવેલ. એ સમિતિની સામાન્ય તથા દર્શન અને ચિંતનના ત્રણે લેખસંગ્રહની બાકી રહેલી નકલે . સભા અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાસભામાં શનીવાર તા. પણ તેમને અર્પણ કર્યા છે, અને પ્રસ્તુત સન્માન સમિતિને - ૪–૭ પ૯ના રોજ મળી હતી અને તેમાં નીચે મજબ રાવ વિસજિત કરવામાં આવી છે' * સામે પસાર કરવામાં આવ્યા હતા . . , , , , , 'પંડિત સુખલાલજીને ઉપર જણાવ્યા મુજબ જે થેલી તથા - ઠરાવ-૧: આવક-જાવકના હિસાબને બહાલી , લેખસંગ્રહ સંન્માન સમિતિ તરફથી અર્પણ કરવામાં આવતા હતા * ": "પંડિત સુખલાલજી સમાને સમિતિને તા. રર-૧૧-૧૯પપ'' 'તની વ્યવસ્થા માટે પંડિતજીની આજ્ઞાથી જ્ઞાનોદય ટ્રસ્ટ મામેન; થી તા. ૧૫-૬- સધીસા રે તપાસી સહી લે એકે ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે અને તેના નીચે પ્રમાણે , સાત ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા છે ' . આવક–જાવકને હિસાબ આથી બહાલ રાખવામાં આવે છે: . કે, “ ' ? - ' , ' કરાવ–૨: પછીના ખર્ચને મંજરી " , , જ (1) પંડિત સુખલાલજી S (૪) શ્રી. પરમાનદ વરછ કાપડિયા (૨) મુનિશ્રી જિનવિજ્યજી ઉં), ચીમનલાલ ચકુભાઈ શાહ " “પંડિત સુખલાલજી સન્માન સમિતિને તા. ૧૫-૬-૧૯૫૯ - (૩) કાકાસાહેબ કાલેલકર " (૬), દેલસુખભાઇ માલવણિયા સુધીને આવક-જાવકને હિંસાબે ડિટરે તપાસીને સહી કર્યા ; . . ; (૭) , ભંવરલ સિઘિી "..? કે - - બાદ સામાન્ય સભાની નોટિસ તથા આવક-જાવકને હિસાબ રાદય ટ્રસ્ટનું સરનામું, અનેકાન્ત વિહાર (શ્રેયસ્ કેલેની છપાવવામાં તથા એમેં. સન્માન સમિતિના બધા સભ્યને ટપાલથી પાસે), નવરંગપુરા, અમદાવાદ ૯. એ મુજબ છે. , , , , , , મેકલવામાં છે. ૩૫-૦૫ એકે પાંત્રીસ રૂપિયા પાંચે નયાં પિસા 3.3, 4 :.. ' મંત્રીઓ, ૫. સુખલાલજી સન્માન સંમતિ . તે ખર્ચ થયું છે તેને આથી મંજુર કરવામાં આવે છે.” . . . . . . . વજેશ્વરી પર્યટણ ના સમ છે ક, કવિ-૩ આભારનિવેદન - . . શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી સંધના સભ્યો તથા પંડિત સુખલાલજી સન્માન સમિતિની સ્થાપનામાં, તેમજ તેમનાં કુટુંબીજને કદ માટે ઓગસ્ટ માસની ૧૫ તથા ૧૬ મી : સ્થાપના બાદ સન્માન સમિતિએ હાથ ધરેલ કાર્યને સંપૂર્ણ રીતે સફળ તારીખે વજેશ્વરીનું એક, પર્યટણ નકકી કરવામાં આવ્યું છે. આ માં બનાવવામાં એટલે કે સમિતિના કાર્યને પ્રચાર કરવામાં, સન્માન માટે નિયત કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બુસ ઓગસ્ટ : નિધિ એકત્ર કરવામાં પંડિતજીતા હિન્દી-ગુજરાતી લેખ સંગ્રહનાં માસની ૧૫ મી તારીખે શનીવાર બચે ર વાગ્યે પાયધુની ઉપર બદર્શ અને ચિંતન્નાં ત્રણ ગ્રંથ તૈયાર કરવામાં અને સમા- આવેલા ી, જી. શાહ બીડીંગ પાસેથી ઉપડશે અને રોયલ રંભની સફળ ઉજવણીમાં જુદા જુદા પ્રદેશનાં, શહેર, અને એપેરા હાઉસ સામે, દાદર ખેરદાદ સર્કલ પાસે આવેલા વીન્સેન્ટ' ગામના સન્માન સમિતિના સભ્યોએ તેમજ અન્ય અનેક ભાઈ- રોડના બસ-સ્ટોપની બાજુએ, અને કીંગે સરકલ જુએ આવેલા , બહેનેએ ઉમળકાભેર જે સક્રિય. સાથ અને સહકાર આપે છે તે જૈન મંદિર પાસે ઉભી રહેશે અને ૧૬ મી તારીખ રવિવારે બદલ તે બધાંને,. તેમજ સન્માન સમિતિનું મુખ્ય કાર્યાલય રાખવા સાંજે વજેશ્વરીથી મુંબઈ પાછી ફરશે. પર્યટણમાં જોડાનાર મેટી દેવા માટે ગુજરાત વિદ્યાસભાનો અને સમિતિનું મુંબઇનું કાર્યાલય ઉમ્મરનાએ વ્યકિત દીઠ રૂા. ૧૧ અને દશ વર્ષની નીચેનાં બાળકે - • રાખવા દેવા માટે અને સમારંભનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં માટે રૂા. ૭ ભરવાના રહેશે. આ પર્યટણમાં જોડાનારને વરતનું પૂર્ણ સહકાર આપવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંધને આથી સૌન્દર્ય અને શુકલપક્ષની ચાંદની, માણવાનો લાભ મળશે. : આ છે ' આભાર માનવામાં આવે છે પર્યટણમાં જોડાવા ઇચછનાર સંભે ન ઓગસ્ટ માસની, ૬ ઠ્ઠી.. ઠરાવ: સન્માન સમિતિનું વિસર્જન ' ' તારીખ સુધીમાં સંધના કાર્યાલયમાં ઉપર જણાવેલ. રકમ સાથે ' પી “પંડિત સુખલાલજી, સન્માન સમિતિનું બધું કામ પૂરું : પિતાનું નામ નોંધાવી જવું પડશે. સંધનું પર્યટણ. લાંબા વખતે થયું હોવાથી સન્માન સમિતિનું ધી યુનાઈટેડ કોમર્શિયલ બેંક . . છે.કિય છે. જાતું હોવાથી આ પર્યટણમાં સંધના સભ્ય. ધણી. મેટી. લિ અમદાવાદમાંનું ચાલુ ખાતું બંધ કરી દેવાનું અને આજની , સંખ્યામાં જોડાશે એવી આશા રાખવામાં આવે છે. દર તારીખે સન્માન સમિતિ પાસે બાકી રહેતા રૂ. ૩૭૬-૦૦ અંકે . . . . . . મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ --= તેણુસા 1ર રૂપિયા પૂરા પંડિત સુખલાલજી મારફત સ્થાપેલ , ' , ''* વિષય સચિ. * * * * * * * * * પણ જ્ઞાનોદય ટ્રસ્ટને આપી દેવાનું અને ત્યાર બાદ, સન્માન સમિતિનું . મારી શ્રેષ્ઠ કૃતિ : ' , ' ' ': 'ગીતા પરીખ | " વિસર્જન કરવાનું આંથી ઠરાવવામાં આવે છે. આ જ પ્રતિગામિતાની તરફ ભંવરમલ સીંઘી '૬૨ કે ઉપર જણાવ્યા મુજબ પંડિત સુખલાલજી સભા સમિતિ જૈન સાધુઓ” અને મલમૂત્રવિસર્જન - ૬ : ; '. પરમાનંદ: * ૬૪ તરફથી તા. ૨૨-૧૧-૫૫ થી ૧પ-પ૮ સુધી ઓડીટ થયેલે પંડિત સુખલાલજી સન્માન સમિતૈિ- - * ..* ': ' '' પ જે હિસાબ રજુ કરવામાં આવ્યા હતા અને સર્વાનુમતે મંજૂર કર- શ્રી. મુનશીની પ્રમત્ત વાણી . * ::: પરમાનંદ'. . . વામાં આવ્યું હતું, તેની વિગત નીચે મુજબ છે – જન આચારના મૂળ સિધ્ધાંત દલસુખ માલવણિયા - ૬૭ * * આવક: એકંદર આવક રૂ. ૧,૦૧,૨૦૮-રપથઇ હતી: મુંબઈ જૈનયુર્વક સંધ, પ્રબુદ્ધ જીવન ' , " . . . . રૂ. ૫,૫૪૦મૃ૫ સન્માન નિધિ ખાતે, ૫૬૧ ૦૦ લેખ તથા સંધના નામપરિતન અંગે . ': '. :-1. . . . . ૬૮ સંગ્રહ ખાતે, ૧૬-પ બેંકનાં વ્યાજખાતે.. : : :- ૪ " સ્વ. હરિલાલ ગેલિયા , . " પરમાનંદ પિતાનું નામ નોંધન કાર્યાલયમાં પર માસની તારી જાતક વિમા રાશિ મા સમાન અમિત ' . લિ. ગાલિયા ' . ' - Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રબુધ જીવન - તા.૧-૮-૫૯ શ્રી મુનશીની પ્રમત્ત વાણી | ઉભે થયો હતો જે કામવશાત કેરલમાં સત્તાધિષ્ટિત બન્યા હતા, આ પક્ષને ઉખેડવા જતાં તે આકાશપાતાળ એકઠાં કરે એ કાળક્રમે બનતી જતી ઘટનાઓનું એવું કેઈવૈચિત્ર્ય છે કાબેલ, શિસ્તબદ્ધ અને સાધનસંપન્ન છે અને જળ જેવો ચીકણો અને સત્યના રાહ પર ચાલવાની ચિન્તા રાખતા તંત્રીને કર્તવ્ય છે એ હકીકત કેઈથી અજાણ નહોતી. આવી જ સ્થિતિ કેરલને ધર્મ કદિ કદિ એવી, વિષમ પરિસ્થિતિ ઉભી કરે છે કે ગઈ કાલે બદલે અન્ય કોઈ પ્રદેશમાં હોત તો પણ કેન્દ્રસ્થ સરકારની એટલી E -કઈ એક વિષયના સંદર્ભમાં કેઇ અમુક વ્યકિતને, તેણે દાખ- જમુંઝવણ હોત, આજે. કે. પણ પ્રદેશમાં સ્થાપિત થયેલા , વેલી નીડરતા અંગે, ધન્યવાદ આપવાને વેગ ઉભું થયું હોય કે ગ્રેસી શાસનને હઠાવીને પ્રેસીડેન્ટનું શાસન લાવવાનું હોત તે છે તે આજે યાને આવતી કાલે અન્ય વિષયના સંદર્ભમાં તે જે કેન્દ્રસ્થ સરકારને લેશ પણ મુંઝાવાનું કારણું નહોતું. આ તે , વ્યક્તિની, તેણે ' ‘દાખલા કઈ ઔચિત્યભંગ થા અન્ય કોઇ સામ્યવાદી પક્ષ સામે શીંગડાં ભરાવવાને પ્રશ્ન હતે. આવી - કારણસર, સખ્ત ટીકા કરવાનો ધર્મ એ જ તંત્રીને પ્રાપ્ત થાય છે. - બાબતમાં પૂરી સાવધતાથી એક એક પગલું ભરવાની કેન્દ્રસ્થા " અહિં કરવા ધારેલી ચર્ચાના અનુસંધાનમાં પહેલો પ્રસંગ - સરકારની નીતિ હેય તે તે સ્વાભાવિક અને ઉચિત લેખાવી ઘટે.. ન હતો નાગપુર કોંગ્રેસના જમીન-માલેકીનું મથાળું અને સંયુકત * આજે તે કેન્દ્રસ્થ સરકાર મકકમ પગલું ભરી ચૂકેલ છે અને , , સહકારી ખેતી સંબંધેના ઠરાવને શ્રી મુનશીએ કડક ભાષામાં કેરલની સામ્યવાદી સરકારને સત્તાનાં સૂત્ર છોડવાની ફરજ પાડવામાં અને નીડરતાપૂર્વક કરેલા વિરોધને લગતો. આ બાબતને લગતું આવી છે. પણ એમ બનવા પહેલાં કર્તવ્યમંદ દેખાતી કેન્દ્રસ્થ તેમનું નિવેદન નીડર વકતવ્યને એક અનુપમ નમુને હતું. આ સરકાર સામે વિરોધી આલનના આવેગમાં ઉત્તર, દક્ષિણુંના છે માટે પ્રબુદ્ધ જીવનમાં તેમને પ્રશંસાપૂર્ણ અંજલિ આપવામાં : » « આવી હતી. "'' “ મુદ્દાને એક જવાબદાર માણસ. તરફથી આગળ કરવામાં આવે . . . . છે. તેનું પરિણામ દક્ષિણમાં આજે ઉત્તર સામે રોપાયલાં વૈમનસ્યનાં " '' 'બીજો પ્રસંગ તદ્દન તાજેતરને છે. તા. ૨૭–૧૫૯ સોમ- તારે ના રોજ ભારતીય વિદ્યા ભવનમાં કેરલની સામ્યવાદી સરકારની બીજોને નવું સીંચન મળવામાં અને દેશની એકસૂત્રતાને વિના કારણુ’ આધાત પહોંચાડવામાં આવે એ દેખીતું છે. કેરલને , આજની કાર્યવાહીને વિરોધ કરવા માટે મુંબઈના શહેરીઓની આગેવાને તેમને કોઈ સાંભળતું નથી એવી ભ્રામક નિરાશામાં - મુંબઈ પ્રદેશના અગ્રણી કોંગ્રેસી કાર્યકર શ્રી કે. કે. શાહિના પ્રમુખ પણ નીચે જાહેર સભા મળી હતી. આ સભામાં કેરલની વિમે આવી ઉદ્દગારો કાઢે તો તેને આપણે કદાચ ક્ષત્ર લેખીએ, પણ શ્રી મુનશી જેવી વ્યકિત આ પૂર્વગ્રહને પિતા બે વ્યકિતત્વનું પીઠચને સમર સમિતિના સૂત્રધાર શ્રી મનથ પાતાભન અને કેરલ બળ આપે છે. ત્યારે પક્ષપ્રમત્તતાની માફક વિપક્ષપ્રમત્તતા પણ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી આર. શંકર ઉપસ્થિત થયા હતા દિક અને તે બંનેએ કેરલમાં. સત્તાસ્થાન ઉપર બેઠેલી સામ્યવાદી (શ્રી મુનશી આજે કોંગ્રેસ વિષે વિપક્ષ બુધિ ધરાવતા થયા છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય) એક હુંશિયાર, કુશળ અને સરકારના નિષ્ફર અમલ નીચે ત્યાંની પ્રજા કેવી યાતના સહન કરી રહી છે અને તે સરકારને તત્કાળ સ્થાનભ્રષ્ટ કરવાની કેટલી ઇશ્વરલક્ષી હોવાનો દાવો કરનાર વ્યક્તિના મગજને કેટલું બધું ભમાવી શકે છે તે આપણી નજર સામે તરી આવે છે અને તે જરૂર છે અને એમ છતાં કેન્દ્રથ સરકાર વચ્ચે પડવામાં ન જેને આપણું દિલ વિષાદ અનુભવે છે. ' સમજી શકાય એવી ઢીલ કરીને કેરલની પ્રજાની કેવી આકરી . . શ્રી. મુનશીનું બેલવાનું પૂરું થયું કે તરત જ એ સભાના કસોટી કરી રહી છે તેને બહુ સેટ ભાષામાં ખ્યાલ આપે પ્રમુખ શ્રી. કે. કે. શાહને દરમિયાનગીરી કરીને કહેવું પડ્યું કેહતો. કેરલના આ બન્ને આગેવાનોને આભાર માનતાં શ્રી. કનૈયા શ્રી. મુનશીએ જણાવ્યું કે કેન્દ્રસ્થ સરકારની ઢીલ કેરલની લાલ માણેકલાલ મુનશીએ કેન્દ્રસ્થ સરકારની અંજની ઢીલી નીતિ ભૌગોલિક સ્થિતિને આભારી છે–આ તેમનું કહેવું ભારે ગેરસમજુતી વિષે. ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને આવેશમાં આવીને પેદા કરે તેવું છે. અને તેથી મારે સ્પષ્ટ કરવું જોઈએ કે : ,બેલતાં એ મતલબનું જણાવ્યું હતું કે “ઉત્તર હિંદના પત્રોએ આજની નાજુક કટોકટીમાં કેન્દ્રસ્થ સરકારે ધારણ કરેલી સાવધતા- દક્ષિણ હિંદને ભારે અન્યાય કર્યો છે અને દક્ષિણમાં જે કાંઈ બની. ન ભરી નીતિ તદ્દત વ્યાજબી અને અત્યન્ત જરૂરી છે કારણ કે તેને | " રહ્યું છે તેને ઉત્તરનાં છાપાઓમાં પૂરતી પ્રસિદ્ધિ આપવામાં લાધે જ લોકમત કેન્દ્રસ્થ સરકારને અનુકુળ બની રહ્યો છે અને તે જે દર આવતી જ નથી. હું ઉત્તર હિંદને નર્મદા નદીની ઉપરના મુલકને– કાંઈ પગલું ભરવાનું હોય તેને અનુકુળ આબેહવા પેદા થઈ રહેલ છું અને એમ છતાં મને પ્રતીતિ થઈ છે કે ઉત્તરના આગેવાનોને છે. આવા કટોકટીના વખતે એક પણ ઉતાવળીયું પગલું દેશ " હાથે દક્ષિણને હંમેશા અન્યાય થતો આવ્યો છે એમ જે કહેવામાં માટે ભારે ખતરનાક નીવડવાનો સંભવ છે. આપણે ન ભૂલીએ આવે છે. તેમાં સંપૂર્ણ તથ્ય રહેલું છે. આજે જે કેરલમાં બની કે દુનિયાના આજના સૌથી મહાન માનવી આપણુ લે કપ્રિય રહ્યું છે તેના ચેથા ભાગનું પણ ઉત્તરમાં બન્યું હોત તો બંધા મહાઅમાત્ય શ્રી. નહેરૂના હાથમાં આપણું રાષ્ટ્રની ધુરા સર્વ - ' રણની ૩પમી કલમ કયારનીયે લાગુ પાડવામાં આવી હોત, પણ પ્રકાર સહિ - આજે તે કેન્દ્રસ્થ સરકાર પ્રાદેશિક સરકારના અમલમાં દરમિયાન- ઉપરના ઔચિત્યભંગ સામે આટલી કેર તદ્દને સ્થાને અને ગીરી કરી શકે નહિ અને કરે તે કેવી રીતે અને ક્યા સંગોમાં- સમુચિત હતી. ' , પરમાનંદ આવી બાબતેની કેન્દ્રસ્થ સરકાર ઝીણવટભરી પીંજણ કરી રહી આગામી પયુંષણ વ્યાખ્યાનમાળા છે. અને કશું નકકર પગલું ભરતી નથી, કારણ કે કેરળ ભૌગોલિક - શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી ઓગસ્ટ માસની - રીતે ઉત્તર હિન્દુસ્તાનમાં નથી.” ' . ' ૩૦ મી તારીખ રવિવારથી સપ્ટેમ્બર માસની ૭મી તા સેમ" આ રીતે ઉત્તર દક્ષિગુના ભેદભાવને આગળ ધરવામાં શ્રી. વાર સુધી–એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં મુનશી ઔચિત્યની સીમાને એકદમ ઓળંગી ગયા હતા અને આવનાર છે. પહેલા પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ ઇંચ બ્રીજ જ્યાં આંવા ભેદભાવને ત્રિચારને કોઈ સ્થાન જ નહોતું ત્યાં આજના ઉપર આવેલા બ્લેવસ્કી લાજમાં, પછીના બે દિવસની વ્યાખ્યાન- કાંગ્રેસ-શાસકેને ઉતારી પાડવાના હેતુથી આ ઉત્તર દક્ષિણના સભા રાકસી થીએટરમાં અને છેલ્લા બે દિવસની વ્યાખ્યાનસભા \ , પૂર્વગ્રહને તેમણે આગળ ધર્યો હતો. વસ્તુતઃ કેન્દ્રસ્થ સરકાર ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. વ્યાખ્યાનસભા હંમેશાં સામે પ્રસ્તુત સવાલ કોઈ ભૌગોલિક રીતે ઉભે થયો જ ન સવારના ૮ વાગ્યે શરૂ કરવામાં આવશે.' તે. પણ એવા એક રાજકીય પક્ષ સાથે કામ લેવાને સવાલ , , મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #155 -------------------------------------------------------------------------- ________________ ' * * * * (9) થઇ ગયા છે. ના ઉપદેશમાં જ બધા વિના નથી કે તીર સિવાય સાધનાને વિરોધી છે કે સમય-રેશ આદિની એના આચર" એવા નિયંસેવન જે ઘડાયા છે. તા. ૧-૮-૫૯ " , પ્રબુદ્ધ જીવન જૈન આચારના મૂળ સિધાન્તો કહેવામાં આવ્યું કે તેઓ વૈખરી વાણીનો પ્રયોગ કરતા જ નથી. : માત્ર હુંકાર જ મુખમાંથી નીકળે છે જે વિવિધ ભાષારૂપે પરિ(ગતાંકથી ચાલુ ) ભુત થાય છે. એટલે એ કાળના આચાર્યોના વચનને અંતિમ વૃત થાય છે. એટલે એ : ' ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે વૈદિક આજ્ઞા એ એકાંત પ્રમાણ માની શાસ્ત્રગત વસ્તુને વિચાર કરવા જઈએ તે વસ્તુ-. , રૂપે અતકર્યું છે, જ્યારે બૌદ્ધ આજ્ઞા તકસિદ્ધ છે. પણ જૈનની સ્થિતિ સ્પષ્ટ થવાને બદલે ગૂંચવણ ઉભી થવા સંભવ છે. એટલે પ્રકૃતિ તે અનેકાંતવાદી છે. એટલે આચારના નિયમો વિષે તે આચાર્ય હરિભદ્ધના ઉકત અભિપ્રાયને અનુબંધથી મુકત કરીને એકાંતવાદી બની શકે નહિ. આચાર્યોનું કહેવું છે કે આજ્ઞા એ સમજવાનો પ્રયત્ન કરવા જતા ઘૂંચ ઉકેલાવાને બદલે ઉલટી - ધર્મ છે એ સાચું, પણ જે આજ્ઞા આપવામાં આવી છે તેનું . ' જટિલ જ બની જવા સંભવ છે. .. મૂળ ભગવાનના અલૌકિક કેવળજ્ઞાનમાં છે એટલે લૌકિક જ્ઞાન સારાંશ એ છે કે જન આચારને મૂળ સ્ત્રોત તીર્થ કર છે. વડે એની સમભાવે પરીક્ષા થઈ શકે નહિં. કેટલીક વાતોમાં એ પિતાના અલૌકિક પ્રત્યક્ષ વડે કુશળ અને અકુશલને વિવેક *. લૌકિક જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે. એટલે તક વડે તેમની કેટલીક કરી સાધકને માટે આવશ્યક એવા વિધિનિષેધાની પ્રરૂપણ કરે અંજ્ઞાઓની સિધ્ધિ સંભવે છે, પણ એવી ઘણીય બાબત છે. છે. પણ બુદ્ધની માફક જેમ માત્ર તીર્થકર જ વિધિનિષેધે કરે * જેમાં લૌકિક જ્ઞાનોતર્ક શકિતને સંચાર જ થઈ શકે એમ છે . એમ જૈતાએ સ્વીકાયું નથી. અને એ પણ સ્વીકાર્યું નથી કે નહિ. એટલે એવી બાબતે તકસિદ્ધ નથી. અર્થાત જૈન આજ્ઞા ની જેમ તીથ"કરના ઉપદેશમાં જ બધા વિધિનિષેધા પ્રરૂપિત . સમગ્ર ભાવે તર્ક વિરૂધ્ધ માનવાના પક્ષમાં જૈન આચાર્યો નથી. થઈ ગયા છે. પણ એટલું સ્વીકાર્યું છે કે સમય-દેશ આદિને - આંશિક તકસિદ્ધ છે અને આંશિક તર્કસિદ્ધ નથી. આ પ્રમાણે અનસરી મૂળ સાધનાને અવિરોધી એવા નિયમપનિયન જૈને આજ્ઞા કેવળ તકશુધ્ધ છે એમ કહી શકાય નહિ અને તેમાં તીર્થંકર સિવાય બીજાઓના આચરણ અને ઉપદેશના આધારે તકની ગતિ નથી જ એમ પણ કહી શકાય નહિ. આ મધ્યમ પણુ ઘડાયા છે, જે સમગ્રરૂપે જૈન આચારને સ્ત્રોત ગણાય છે. માર્ગ જૈનોના અનેકાંતવાદનું સીધું પરિણામ છે. . • જૈન આચારના સૂતે જૈન આચારના મૌલિક સિદ્ધાન્ત: જ્ઞાન અને ક્રિયા અને એ અનેકાંત આચાર વિષેની આજ્ઞાઓના ઘડતરમાં જડ ક્રિયાકાંડ યા અજ્ઞાનપૂણું આચરણને જૈનદષ્ટિએ " પણ કાર્ય કરે છે. વૈદિકના વેદ-શ્રુતિની જેમ જૈન આચાર આચારનું નામ આપી શકાય નહિ. સદાચારની પ્રથમ શરત છે', * મૂળ સ્રોત જૈન તીર્થંકરનું શ્રત છે. છતાં એ શ્રતમાં આચારના સજ્ઞાન યા સભ્યજ્ઞાન, પ્રથમ શ્રદ્ધા અથવા દષ્ટિ શુદ્ધ થવી, સમગ્ર નિયમનું વિધાન થઈ ગયું છે એમ નથી મનાયું. જ્યારે આવશ્યક છે. દષ્ટિ શુદ્ધ થયે જ જ્ઞાન સમ્યગૂ કહેવાય છે. અર્થ વૈદિકે માને છે કે સમગ્ર નિયમો વેદમાં વિહિત છે પછી ભલે પ્રતિભાસરૂપ જ્ઞાન તે સર્વ કેઈ કરે જ છે. પણ એ જ્ઞાને - વિદ્યમાન વેદમાં એ નિયમ મળતા ન હોય. બૌધ્ધની જેમ જૈને આધ્યાત્મિક પરિભાષામાં સમ્યગૂ ત્યારે જ કહેવાય છે જ્યારે મનુષ્ય . એમ પણું નથી માનતા કે કેવળ તીર્થકર જ નિયમોનું ઘડતર વસ્તુનું મૂલ્યાંકન કરતાં શીખે, અને એ મૂલ્યાંકન લૌકિક દૃષ્ટિએ નહિં ' કરે, બીજા કેઈ નહિ. જૈનોએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અમક પણ આધ્યાત્મિક દૃષ્ટિએ થવું આવશ્યક છે. એટલે કે મોક્ષપ્રાપ્તિની તે જ નિયમ તીર્થંકરે કહ્યા છે અને એવા ઘણા નિયમ છે જે દૃષ્ટિએ હેયે પાદેયને વિવેક કરે અનિવાર્ય છે. એવા વિવેક વિનાનું. ' મૌલિક શ્રતમાં છે નહિ. છતાં. આચાર્યોએ તે તે સમયે આવ- જ્ઞાન સમ્યગૂજ્ઞાન કહી શકાય નહિ. અને એવા સમ્યગૂજ્ઞાન* શ્યકતા જોઈને એ મૌલિક નિયમોમાં નવા નિયમે ઉમેર્યા છે. વિનાને આચાર. એ સદાચાર યા સમ્યમ્ આચાર કહી શકાય નહિ. . એટલે આ દ્રષ્ટિએ જોતાં જ્યારે બૌધો એમ માને છે કે માત્ર આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન - બુદ્ધ જ નિયમસર્જન કરી શકે છે ત્યારે જૈનેના મત પ્રમાણે કેવળ વિનાને આચાર એ ગધેડા ઉપરના ચંદનના બેજ. જે - તીર્થંકર નહિં પણ ગીતાર્થ સ્થવિરે પણ મૂળ ઉપદેશને અનુકળ છે. એ માત્ર ભારનો ભાગી છે. એની ગંધને આસ્વાદ : એ એવા નિયમનું સર્જન કરવા સમર્થ છે. આચાર્ય હરિભદ્ર તે શું જાણે ? - ત્યાં સુધી કહે છે કે તીર્થંકરએ તે કોઈ વિધિનિષેધ કર્યા જે પણ બીજે પક્ષે જ્ઞાન એટલે શું અને એની મર્યાદા શીછે. નથી, માત્ર એટલું જ કહ્યું છે કે સંયમની વૃદ્ધિ થાય તેવું કરવું એટલે કે જ્ઞાનનું પરિમાણ કેટલું ? આ વિષે કહેવામાં આવ્યું છે અને અસંયમમાં પ્રવૃત્તિ ન કરવી. અર્થાત તીર્થકરે તે આચારને આચરણ માટે સમગ્ર વસ્તુઓનું તત્ત્વજ્ઞાન આવશ્યક નથી, પણ મૌલિક સિધ્ધાંત બતાવી દીધો છે. એ સિંધ્ધાન્તને અનુસરી તેને ' જેને ઉપગ ચાર માટે આવશ્યક છે તેવું જ્ઞાન જરૂરી છે. '' , અનુકળ એવા નિયમપનિયમે સાધક સ્વયં ધડી લે. આચાર્યનું જ્ઞાન એટલે ઓછામાં ઓછો આત્મ-અનામવિવેક તે હવે જ, આ મતવ્ય કેવલ નૈઋયિક છે. અને તેને શબ્દાર્થ ન લેતં જોઈએ. પણ એ વિવેક એટલે સાક્ષાત્કાર કટિને નથી સમજભાવાર્થ લેવું જોઇએ. તાત્પર્ય એટલું છે કે નાના-મોટા બધા જ , વાન. પણ સંસારની અભિરૂચિને બદલે મોક્ષની અભિરુચિ પ્રબળ નિયમને ઉપદેશ તીર્થંકર નથી કરતા. અને એ ઉપદેશ દે બને એટલે વિવેક જરૂરી છે. સંપૂર્ણજ્ઞાન તે મહાવ્રતના અને. - સંભવિત પણ નથી. માટે મૂળ સિદ્ધાંતને અનુસરીને આચરણના તપસ્યાના પરિણામે થાય છે અને તે સાક્ષાત્કારરૂપ હોય છે, વિધિનિષેધની પરીક્ષા કરી લેવી જોઇએ. અને એ જ્ઞાન પાછું સંપૂર્ણ ચારિત્રના કારણરૂપ બને છે.. આ છે , છે. જ્યારે અદંત પરંપરાઓનું પ્રાબલ્ય વધી ગયું અને વાણીની દૃષ્ટિએ “જ્ઞાનપૂર્વકની ક્રિયામાં જ્ઞાનનો અર્થ આત્મ-અનાત્મ અશકિતને દાર્શનિકને પૂરો ખ્યાલ આવી ગયું અને અવાચતા વિવેક સામાન્યરૂપે સમજવું જોઈએ, સાક્ષાત્કારરૂપ નહિ. એવો , , . યા અનિર્વચનીયતાના સિદ્ધાન્તનું સમર્થન થવા લાગ્યું ત્યારે વિવેક પ્રાપ્ત થતાં મનુષ્યની ચિં મેક્ષપ્રતિ થાય છે અને . . : બ્રા એ એકાંત અનિવચ બન્યું. એટલું જ નહિ. પણ તેને લક્ષીને જે ક્રિયા તે કરે છે, તે વડે તેને મોક્ષ , Tોતુ નૈનં ચર્ચાને, શિધ્યાહુ નિયાઃ' એ ઔપનિષદ નજદીક આવે છે. આમ માનવાથી જ ભાસતુસ મુનિ જેવા. સિદ્ધાન્તનું ખરૂં રહસ્ય હાથ લાગ્યું. એ વખતે બુદ્ધ વિષે પણ ' મુનિઓના આચરણની સંગતિ ધટે છે; એ મુનિને શાસ્ત્રજ્ઞાન , કહેવામાં આવ્યું કે તેમણે પિતાના સમગ્ર જીવનમાં એક અક્ષર કશું જ હતું નહિ. માત્ર મેક્ષની તમન્ના હતી. અને ગુરૂએ જે, પણ ઉપદેશ રૂપે કહ્યો નથી. અને જૈન તીર્થંકર વિષે પણ શબ્દો કહ્યા તે પણ તે યાદ રાખી શકયા નહિ. છતાં પણ: ના નિયમ મા વિના માત્ર ભાર , હું 1, : ' ' , , . . . કે . ' . . # #fe '++ ' | Page #156 -------------------------------------------------------------------------- ________________ CREAT E * .t, 1s," - અના : ' ' કે પ્ર બુદ્ધ - જીવન તા. ૧-૮-૫૯ 1 TE મેક્ષની તમન્નાને કારણે તેમનું ચારિત્ર બળવાન બન્યું અને પ્રકારની હોવાનું તેને માલમ પડશે. - - મોક્ષને પામ્યા. ' જૈન ઇતિહાસના અન્વેષકને જિનકલ્પ અને સ્થવિરકલ્પને ખ્યાલ 1, " આત્મપભ્યદષ્ટિ , હેય જ. એ સાચું છે કે 'જિનક૯૫માં જીવન એકાંત નિવૃત્તિપરાયણું જ : સચ્ચરિત્રના મૂળમાં જે વસ્તુ આચારાંગમાં વારંવાર કહેવામાં છે. પણ સ્થવિરકલ્પનો સાધ્વાચાર જીવનમાં પળે પળે પ્રશ્નો ઉપસ્થિત આવી છે તે છે આ પ . અહિંસાનું શા માટે પાલન કરવું? થતાં ક્રમે કરી જે ઘડાય છે તે જોતાં એને નિવૃત્તિપરાયણ કહે એ . એના જવાબમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જગતના જીવમાં નિવૃત્તિને અનર્થ કરવા જેવું જ બને. એકાકી વિચરનાર જિનકપી ' ' એકઈ નથી જેને પીડા પસંદ હોય. આપણને પિતાને. પણું તે પિતાના અંતિમ જીવનમાં જ એ કલ્પને સ્વીકારતા અને આ પીડા પસંદ નથી. તે પછી આપણે બીજા જીવને શા માટે પાંડવા મરજીવા થઈને નીકળી પડતા. એમની સાધના એકાંત નિવૃત્તિ આત્મનઃ પ્રતિકૂલાનિ, પરેષાં ન સમાચત’–આ દૃષ્ટિ તે આત્મૌ- પરાયણ હતી. ભરણુથી નિભય બની વિચરતા, એટલે સ્વયં કષ્ટ પમ્પ દૃષ્ટિ. આ દષ્ટિએ આચરણનું ઘડતર કરવામાં આવે તે સહન કરવા તૈયાર જ હતા, પણ બીજાને કષ્ટ આપવા કદાપિ જીવનમાં આપોઆપ મહાવ્રતોને ઉતાર્યા સિવાય છૂટકે નથી. તૈયાર ન થતા. પણ એવા ક૯૫ને સ્વીકારનાર કેટલા ? એમના આચરણ સારું છે કે નરસું એની પરીક્ષા આ આત્મૌપમ્ય દષ્ટિએ કાંઈ સો હતા નહિ અને તેમને પ્રવચનવિચાર કરતાં આત્મકરવાની રહે છે. આને જ બીજા શબ્દોમાં આપણે ત્યાં સામાયિક વિસ્તારની વધારે પડી હતી. એટલે મૃત્યુને વરીને પણ નિવૃત્તિ કહેવામાં આવે છે, જે પ્રત્યે સમભાવ રાખી–બધા જીવો મારી પરાયણ જીવન ટકાવી રાખતા. છે. જેવા જ છે–એમ માની, સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે સામા પણ સ્થવિરકપમાં તે સાધન સં હતા-શ્રમણ અને પણ સ્થાવરક૫ તા 'વિક છે. અને એ સામાયિક વ્રતને જ વિસ્તાર પાંચ મહાવ્રત છે. શ્રમણીઓના. એ સંધોને લઇને રહેવાના, ખાવા-પીવાના, કપડાંના - એક સામાયિક સાધવાથી સકલ સિદ્ધ થાય છે. અને જો એ નહિં અને વિહારના અને ચિકિત્સા તથા સુરક્ષાના અને ધર્મના પ્રચારના છે , તે જીવનમાં કશું જ નહિ, આ રીતે જૈન આચારના પાયામાં અને તેને ટકાવી રાખવાના–એમ નાનાવિધ પ્રશ્નને પ્રતિદિન ઉપસ્થિત , સામાયિક વ્રત રહેલું છે. ' થતા. એમાંથી જે માર્ગ તે તે કાળે સાધુસંસ્થાએ સ્વીકાર્યો છે - ' ' અપ્રમાદ એને એકાંત નિવૃત્તિપરાયણ તેઓ જ કરી શકે જેમને જન સાધુઆત્મૌપખ્યદૃષ્ટિથી એમ તે નકકી કર્યું કે સ્વાર્થસિદિ સંસ્થાને ઇતિહાસ જાણતા નથી, અગર જેઓએ છેદગ્ર ' અર્થબીજા ને પીડા આપવી એ સદાચરણ નથી, પણ જન અને એના ટીંકાગ્રન્થા જોયા નથી. ધર્મનિમિત્તે હિંસા અને તે . તત્ત્વજ્ઞાન તે કહે છે કે સમય લેકમાં જીવ ભર્યા થા છે. ' પણ મનુષ્યહિ સા સુધીનાં અપકૃત્યો કરવા છતાં એ હિંસકને શ્વાસોચ્છશ્વાસની ક્રિયા પણ જેના વિના જીવન ટકાવવું દલભ વિશુધ્ધ માનવામાં વિધાન એ ગ્રન્થમાં મળે છે. ચિકિત્સા માટેની બને છે-બીજા જીવોને પીડાજનક બને છે. આવી સ્થિતિમાં કે જે મોક્રયા અને બ્રહ્મચર્યના રક્ષા અને ભ ગના જે વણના તમાં અહિંસક કેમ રહી શકાય ? સમભાવની સિદ્ધિ કેવી રીતે થાય ? મળે છે–એ બધું વાંચીને તે આજના સામાન્ય સત્યાગ્રહથી પણ ' આ પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું કે -- . . નિમ્નકોટીનું એ જીવન હતું એમ કહેવાનું મન થઈ આવે છે. ' નä રે નર્ય વિષે. નયનાને નથં સT ! અને છતાં એ જીવનને એકાંત નિવૃત્તિપરાયણ કહેવામાં આવે તો - ર તો તે = કન્ટ. .' 'તે નિવૃત્તિ શબ્દની જ ઠેકડી કરવા જેવું થાય. એક વસ્તુ સ્વીકાઅર્થાતઃ યતનાપૂર્વક આચરણ કરવાથી પાપકામ બંધ થતો નથી. રવી જોઈએ કે અંતિમ તાપર્વે નિવૃત્તિનું હોઇ, જ્યારે પણ શક્ય યતનાનું બીજું નામ અપ્રમાદ, આચારાંગમાં, વારે વારે કહેવામાં હોય ત્યારે એ માર્ગે જવાની બળવતી ઇચ્છા રહેતી હોઈ, એકાંત આવ્યું છે કે પ્રમાદ એ હિંસા છે. આથી જાગૃતિ એ અહિંસા નિવૃત્તિમાગી જૈનધર્મને કહેવો હોય તે કહી શકાય. પણ દીધું. છે. આ સિવાય અંહિંસાને બીજો ઉપાય હતે નહિં. આથી કાળથી ટકેલી સાધુસંસ્થાને ઇતિહાસ જે મળે છે એ ને એમ જ સાવધાની-અખલન, સતત જાગૃતિ, અહિંસક રહેવાની તમન્ના બતાવે છે કે સંઘે માટે એકાંત નિવૃત્તિ એ હેંગરૂપ હોઈ શકે આ બધું મળીને અપ્રમાદ થાય અને જે તે હોય તે બીન છે, જીવનનાં ચાલુ સિદ્ધાન્તરૂપે નહિ.. ' જીવને પીડા થાય છતાં, તમે પીડાની બુદ્ધિથી પીડા નથી આપી એ પોતાની અહિથી પી નથી આપી નિવૃત્તિને છે એટલે જ અર્થ લેવામાં આવે કે જીવન- એ દષ્ટિએ તમે અહિંસક છેઆમ માનવામાં આવ્યું. એટલે પાલન માટે ઉપાર્જનની જંજાળમાં ન પડવું, પણ બીજાએ આચરણના મૂળમાં. આભૌપમ્પ સાથે અપ્રમાદને પણ સ્થાન મળ્યું તૈયાર કરેલ વસ્તુમાંથી ભિક્ષા લઈ જીવનપાલન કરવું તો તે અથ આમ સતત જાગૃત પુરૂષ આત્મૌપમ્પ દ્રષ્ટિસંપન્ન હોય તે તેનું ઘણું જ સંકુચિત અર્થ છે, અને એ અર્થમાં જૈનધર્મને આચરણ સદાચાર ગણાય, સચ્ચરિત્ર ગણાય. સમગ્રભાવે નિવૃત્તિપરાયણ કહી શકાય. પણ નિવૃત્તિને એટલે . નિવૃત્તિનું પ્રાધાન્ય જ અર્થ નથી એ ભૂલવું જોઈએ નહિ. આમ સમગ્રભાવે વિચારતાં જૈન આચરણના મૂળમાં આમ સમગ્ર આચરણના મૂળમાં સમભાવ હોવાથી અહિંસક - જ્ઞાનપૂર્વક ક્રિયા, આમોપમ્ય દૃષ્ટિ અને અપ્રમાદ–એ જ મુખ્ય જીવન વીતાવવું આવશ્યક મનાયું. અર્થાત એ અહિંસક જીવનને સૌથી સરળ માર્ગ અ જણાય કે જીવનમાં પ્રવૃત્તિક્ષેત્રનો છે છે. બાકી બધું ગૌણ અને આનુષંગિક છે. - દલસુખ માલવણિયા સંકેચ કર. આ દ્રષ્ટિએ જન સાધ્વાચારના ઘડતરની પાછળ - મન વામન પ્રવૃત્તિના સંકેચની દ્રષ્ટિ અથવા તે નિવૃત્તિપરાયણ જીવન ઘડતરની (દઃ મિશ્ર) ' ' દ્રષ્ટિ પ્રધાન બેની જાય એ સ્વાભાકિ છે. અને એ દ્રષ્ટિએ જ છે - મન માહરૂં આ સમગ્ર સાધ્વાચારનું ઘડતર પ્રારંભિક કાળમાં થયું છે. એની નાનું અહે વામન જેવું લાગે : સાક્ષી આચારંગ જેવા ગ્રંથ આપે છે. પણ અહિંસક જીવન સમાવી લે વિશ્વ સમસ્ત, શક્તિ ઘડતરની આ એક બાજુ છે, અને સામાન્ય રીતે સૌનું ધ્યાન એવી ધરે, ત્રણ યોગ કેરાં આ તરફ જ જાય છે અને એને જોઈ સામાન્ય એવી ધારણું થઇ પગલાં ત્રણેમાં... -ગઈ છે કે જેનધર્મ નિવૃત્તિપરાયણ છે. પણ ખરી રીતે સમગ્ર-: - ભાવે જૈનધર્મને વિચાર કરવામાં આવે તો વસ્તુસ્થિતિ અન્ય ...દાબી શકે જો બલિહું તણો એ.—ગીતા પરીખ લોડ પી. : 1 ••••••••••••••••••• • •o : * : Page #157 -------------------------------------------------------------------------- ________________ . " - 5 વિ માનવા લાગે તેવા નામ મુંબઈ જૈન યુવક સંઘ, પ્રબુદ્ધ જીવન તથા સંઘના નામપરિવર્તન અંગે (ઉપરની બાબતે અંગે મળેલા કેટલાક અભિપ્રાયો છે. તેમણે પિતાની ઊંચી ભૂમિકાની ચર્ચાઓ અને સેવાએથી , અમદાવાદથી ગુજરાત વિદ્યાસભાના આચાર્ય શ્રી રસિકલાલ , મુંબઈના જૈન સમાજને ગૌરવ આપ્યું છે. ' . . . છોટાલાલ પરીખ જણાવે છે કે “પ્રબુદ્ધ જૈનં” અંગે આપણે “કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવત જણાવે છે કે, આ જ્યારે ચર્ચા કરેલી ત્યારે બે કલું કે તમારું કામ એ હકિકતમાં “પ્રબુદ્ધ, જીવનને વીશ. વર્ષ પૂરાં થયાના', આ• મંગળ પ્રસંગે .. સાર્વજનિક છે, સપ્રિદાયિક નથી, તે શા માટે જૈનેના સ્થાને આપને અભિનન્દન આપીએ છીએ.' સવિશેષ તે એટલા માટે લખવાનું પ્રાપ્ત થાય છે કે ગુજરાતના પત્રકારત્વમાં સામાજિક, - “જીવન” કે એ કેઈ શબ્દ નથી મૂકતા? આ પછી એ વિચાર - રાજકીય અને સાંસ્કૃતિક અને ઉપર તલસ્પર્શી, નીડર, નિષ્પક્ષ - કે સંધને સ્વીકાર્ય છે. અને તમે પ્રબુદ્ધ જીવત નામ રાખ્યું તેથી | ‘અને સ્વસ્થ સ્વતંત્ર ચર્ચા કરીને રચનાત્મક સૂચન કરતાં વિચાર : મને સંતોષ થયે. એ જ વિચારસરણીએ આગળ વધી કહું કે , પત્રો ગુજરાતમાં નહિવત છે, એમાં પ્રબુદ્ધ, જીવનનું સ્થાન પ્રથમ તમારી મુંબઈ જૈન યુવક સંધેની પ્રવૃત્તિઓ પણ હકિકતે સાવ અને મોખરાનું છે. સામાન્ય જનસમાજને પણ અગત્યના પ્રાણુ ) જેનિક જ છે તે એનું નામ પણ પ્રબુદ્ધ જીવન સંધ કે એવું પ્રશ્નો ઉપર માર્ગદર્શન અને વિચાર કરવાની પ્રેરણા મળે એવું , | કોઈકે રાખો એ સમુચિત લેખાશે . . ' ચિન્તનયુકત લખાણ એ “પ્રબુદ્ધ જીવનની વિશિષ્ટતાં છે અને છે . * - - - - * . . .xe" ' , “પ્રબુધ્ધ જૈન' તરીકેના પિતાના મર્યાદિત ક્ષેત્રમાંથી બહાર આવ્યા છે, - કાશીથી બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન દર્શનને અધ્યા- -બાદ તે તેણે આ દિશામાં ગુજરાતની ગણનાપાત્ર સેવા કરી છે, તો ૫૬ શ્રી દલસુખભાઈ માલવણિયા લખે છે કે“નામ પરિવર્તન જૈન’ના સાંકડા ક્ષેત્રમાંથી નીકળીને સમસ્ત જીવન’ના વિશાળ + bi વિષે મારો અભિપ્રાય આપે માગે છે. અને તે નામ કરતાં ' ક્ષેત્રમાં એને પ્રવેશાવી આવી વિશાળ સેવા કરવાની તક અપA કામનું મહત્ત્વ વધારે લાગે છે. એટલે એ જ નામે વધારે સારું ; વાની ઉદારતા દાખવવા માટે મુંબઈ જૈન યુવક સંધ પણ અભિ- . . - કામ કરવું એ જ ઉચિત છે. નવા નામનું આકર્ષણ હોય તો નન્દનને પાત્ર છે. અમારી શુભેચ્છા છે કે “પ્રબુદ્ધ જીવન’ આવી' ' * જૈન યુવક સંધ કાયમ રાખીને જ ન સંધ ઉભું કરવા પ્રયત્ન બીજી અનેક “વીસીઓ સુધી જીવે અને તેના સમર્થ તંત્રીએ થી કરે અને એમાં આપને કેટલા . જુના-નવા મિત્રોને સહકાર આંકેલા માર્ગ ઉપર "ગુજરાતના વાચક વગરની ઉત્તરોત્તર અધિક ', મળે છે તે જોવું. જેને નવા સંઘેનું આકર્ષણ હશે તે એમાં આ સેવા બજાવે છે. ' - સ્વતઃ જોડાશે અને નવે નામે ને, સંધ જે માગે, લઈ જવા - અમદાવાદથી ગુજરાતના કળાગુરૂ શ્રી રવિશંકર મહાશર : - ભાંગશે તે ભાગે લઈ જઈ શકશે. મુંબઈ જૈન યુવક સંઘના સમગ્ર રાવળ લખે છે કે “પ્રબુદ્ધ જીવન ર૧ મા વર્ષ માં પ્રવેશી ચૂક્યું ૬. સદસ્ય એકમતે નામપરિવતતના પક્ષમાં હોય તે પણ વધે છે એ હકીકતનું ભાન તા. ૧-૫-૫૯ને પ્રબુદ્ધ જીવન દ્વારા 1 i નહિ.. પણ જ્યાં મતભેદ હોય ત્યાં એ નવા નામને મોહ જ આપે સંધના સભ્યોને કરેલા ઉધન દ્વારા થયુ “પ્રબુદ્ધ જનક . ' કર. 'પ્રબુદ્ધ જેમાંથી પ્રબુદ્ધ “જીવન થયા પછી કેટલા નવા મણિી પ્રબુદ્ધ જીવન' નામ અપનાવતાં આપે જૈનની વ્યાપક સદસ્ય થયા, માત્ર નામના આકર્ષણના કારણે ? અથવા એની ભાવના જ પ્રગટ કરી છે, અને એ રીતે તન તત્વ અને જીનવને પ્રતિષ્ઠા કેટલી વધી છે. : * * * * - : , , વિશાળ જનતામાં વિશિષ્ટ ગૌરવ અપાવ્યું છે. જૈન નામથી * *. ' . ૪ .. . . *' ' ચાલતી સંસ્થાઓ,, પ્રગટ થતું સાહિત્ય અને સરજાતી કળા. . ભાવનગરથી ઘરશાળાના આચાર્ય શ્રી હરભાઈ ત્રિવેદી તરફ બહારના જગતની ઉપેક્ષા હતી તેને બદલે આપે નવા અને ' જણાવે છે કે ““પ્રબુદ્ધ જીવનના નામકરણમાં મારે પણ થડે સ્થાપિત વિચારોનાં ઘર્ષનું વિશ્લેષણે કરી. મૂળ તો નવાં' ? હિસ્સો હતા તે વિચારે આનંદ અનુભવ્યો. આ પાક્ષિક દ્વારા મૂલ્યથી દીપ્તિમંત કર્યા છે. અને ભારતીય શિષ્ટજન જૈન તમે તમારે સારે એવો વિકાસ સાધ્યો છે એમ હું માનું છું: “ સસદિઓને સમગ્ર ભારતની સંપત્તિ માનતા થયા છે. આ કાય તમારે કામ ભલે સુધારકનું રહ્યું, પરંતુ તમારા વિચારો મૌલિક ધમરૂઢ કે સંપ્રદાયમાં એધ આચાર્ય નેતાઓ કે સધર્પતિઓ. અને ક્રાન્તિકારી છે એમ હું હંમેશા માન આવ્યો છે. હ. કદિ કરી શકયા નહેાતા " અને કઈ ને કઈ ગુપ્તતા Mળવવાની. ' તે સુધારકનો છત્ર નથી એટલે તમારી ધીરજ તથા તમારી , હોય એમ દરેકઃ.દ્વારે ચોકીઓ ઉભી કરતાં હતા. તેમાં યુવાને, સહિષ્ણુતા, જોઈ જાણીને તમારા તરફ હંમેશ મુગ્ધભાવે તે સ્ત્રીઓ, બાળકો અને અબુધ જેને ગુંગળાતાં હતા. આપે તેમને સ્વચ્છ, શુધ્ધ માનવીય હવા આપી છે અને જેનોચામાં રહેલાં આવ્યો છું. હવે તમે સંઘનું નામ બદલવા ઈચ્છે છે તે જાણીને ઊંચા સગુણે પાળવા વધુ આગ્રહી બનાવ્યા છે. પ્રબુદ્ધ જીવને . પણ મને એટલે જ આનંદ થાય છે. સંધનું નામ પ્રબુદ્ધ જીવન એ જ નામ તેમના માટે સાર્થકતભર્યું છે, તે :- .. સંધ રહે તેવો મારો અભિપ્રાય છે.” . * . ' ત્યાર બાદ પ્રબુદ્ધ જીવનને તા. ૧૫-૬-૫૯ નો અંક વાંચીને. તેઓ જશુાવે છે કે પ્રબુદ્ધ જીવનને ૧૫ મી જુનને અંક વાંચ્યા આમેરાથી. વર્ષોજૂનાં સામાજિક કાર્યકર્તા શ્રી શાન્તિ આ પછી ઘણા વખતથી ધારેલે પત્ર તુરત ‘લખવાનો ઉમળકે થઈ લાલ ત્રિવેદી જણાવે છે કે પ્રબુધ્ધ જીવન નિયમિત મળે છે. આવ્યું છે. તમે જે ઊંડી સંનિષ્ઠાથી પ્રબુદ્ધ જીતનમાં ઉચ્ચ તેમાંના લેખો મનનીય તથા ' વિચારણીય છે? જ. પ્રબુદ્ધ જીવને 'માનવસંસ્કારની પ્રતિષ્ઠા કરી રહ્યા છે તેની કદર થડાતે થઇ વીશ વર્ષ પૂરાં કર્યો. તેની ઉન્નતિ થાય, તે દ્વારા જનતાની હશે. આજના યુગના પ્રશ્નો પર તલસ્પર્શી વિચારસરણી વહેતી કર- '.. પવિત્ર અને સાચી સેવા થાય એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. વામાં તમારા જેટલી ધગશ મેં બીજા લેખમાં જોઈ નથી.' આ પ્રબુદ્ધ જીવનમાં કોઈ સંકુચિતતા નથી. તેની ઉદારતા પ્રશંસનીય અને તેમાં તમારી કલમ કેવી. અને કેટલી સ્કુતિ બતાવી રહી છે ' છે. સંઘનું નામ બદલવાનું ખાસ જરૂરી તો નથી લાગતું. અસલ , તે ભારે મને આશ્ચર્યું અને સ્નેહભાવ પ્રગટાવે છે. તમારે પ્રવાસ વાત તે પવિત્ર ઉદ્દેશથી જનતાની : નિષ્કામ સેવા કરવી એ જ સાઈનું વાવું છું. તમે અવનવા માનવીઓનાં " ચરિત્રચિત્રો * * ઉત્તમ છે. • ' , , . . . . . . . . આપ્યાં છે તેથી તમારો પ્રવાસ. અંગત. હવા- છતાં વ્યાપક 1 .. કેસબાડથી સ્વામી આનંદજણાવે છે કે “પ્રબુધ્ધ જીવન .. ... “ભને એવું લાગે છે કે પ્રબુદ્ધ જીવનમાંથી સ્થાયી. મૂલ્ય મને હંમેશા મળે છે. અને તે હું જોઈ જાઉં છું. ભાઇશ્રી વાળા કેટલાક લેખેનું એક સંહિતારૂપ પુસ્તક તૈયાર થાય, તેને .. પરમાનંદ ઊંચા ખવાસના સરકારી સજજન અને પીઢ તંત્રી, નકશા, ચિત્રો, તસ્વીરોથી સભેર કરવામાં આવે તે કેવું સુન્દર ' * : Page #158 -------------------------------------------------------------------------- ________________ 80 9 પ્રકાશન આવે ?. પ્રબુદ્ધ જીવનની તે એક ચિરસ્મરણીય પ્રસાદી બની રહે. લાંબા લેખા ન લેવા. દરેક વિષયને એ ચાર પાનામાં અક રૂપે રજી કરવાં. લીટરરી ડાઇજેસ્ટ' આવા સમહા પ્રગટ કરે છે તે જોરો એટલે મારી દરખાસ્તનું રૂપ સમજાશે, લેખા તમારા એકલાના જ નહિ. પણ બીજાના પણ લેવાડ - વિનોબાજી સાથેની પ્રનેત્તરી, શ્રી. રાધાકૃષ્ણનના વિચારા ઉપર જણાવેલ પ્ર. જી. ના અંકમાં આવ્યા છે. ભારતને આજે એવા જ સંચાટ અને શુધ્ધ વિચારપ્રવાહની જરૂર છે.” અમદાવાદથી સુપ્રસિધ્ધ વયોવૃદ્ધ પત્રકાર શ્રી. ચુનીલાલ વધુ માન શાહ જણાવે છે કે શ્રી મુબંધ જૈન યુવક સઘની બધી પ્રવૃત્તિઓને હું તેના પ્રારંભકાળથી મૂક' સાક્ષી રહ્યો છું. તેણે જે પ્રવૃત્તિ આદરી અને નિષ્પત્તિ કરી તે જ તેના અસ્તિત્વને અભિન દે તેવી છે. પ્રારંભકાળે અને ત્યાર પછી તેણે જે ધ્યેય દૃષ્ટિ સમક્ષ રાખીને પ્રવૃત્તિ કરેલી તેમાં તેણે પૂર્ણતઃ સિધ્ધિ નથી મેળવી, તે છતાં તેણે તે દ્વારા નવી હવા પ્રકટાવીને જૈતસમાજમાં જે વિચારપરિવર્તન નિપજાવ્યુ છે તેમાં તેની પૂણ સિધ્ધિનાં ... બીજ રહેલાં છે. એમ હું માનુ છું. અને તે જ તેની સફળતા છે. “પ્રભુધ્ધ જૈતુ” અને “પ્રમ્રુદ્ધ જીવન” સંધના મુખપત્ર તરીકે જે તંદુરસ્ત વિચશ ફેલવતું રહ્યું છે તે માટે હું અંતરથી તેના સપાકને ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી. જાગ્રત પત્રકાર અને જીવતુ પત્રકારત્વ કેવાં હાય તેના એક નમૂના તરીકે હુ એ પત્રને માનતા અને મિત્રા સમક્ષ મૂકતા આવ્ય છું. જૂના તવજીવન'ની મર્યાદિત પ્રકારની આવૃત્તિ પણ હું તેને કહેવા પ્રેરા, “પ્રભુધ્ધ જૈન તે તમે “પ્રભુધ્ધ જીવન” બનાવ્યુ, છતાં સર્વ શ્રી. નહિ તો મર્યાદિત પ્રમાણમાં તે જૈનવથી મુકત રહ્યું નથી, એટલે પ્રબુધ્ધ જૈન'' જ રહ્યુ છે. અને તેની અપૂર્ણતા કે દૂષણ હું નથી માનતા. બેઉની દિશા તે વિશુધ્ધ જીવન’ હતી અને છે. તે પણ તેનુ સ'ચાલકમડળ જે વર્તુળને સ્પર્શી રહ્યુ’ છે તે વતુ ળના જીવનથી કેવળ પર તો નજ રહી શકે. આ મર્યાદાને ય મને ઉપયાગ લાગે છે અને તેથી તે.એ. મર્યાદા ન ડે અને પાતાના નામમાંથી ‘જૈન' શબ્દન ત્યજે એવું હું પ્રંચ્છુ છું. જૈન સમાજમાંની જે અનિષ્ટ રૂઢિ તરફ જૈન યુવક સંઘે કમર કસી હતી તે કેટલીક કાળથી, કેટલીક સામાજિક વિચાર ફ્રાન્તિના આધાતાથી અને કેટલીક રાષ્ટ્રીય તવવાયુના . ઉચ્છ્વાસાથી દૂર થઇ છે, છતાં, સ્થિતિચુસ્તામાં જે અંશે તે ચાલુ રહી છે તેને તેની અંદરની રાગિષ્ઠતા આપોઆપ નાબુદ કરશે.-કરતી જશે એવાં ચિહ્ન જોઇ શકાય છે. પરન્તુ જૈન સમાજમાં તે એ કેવળ કલેવરને ફેરફાર લેખાશે, વૈચારિક વિશુદ્ધિ કે સાચું જીવનલક્ષી જનવ જૈનસમાથી ખૂબ દૂર છે. તેને તે દિશાએ દોરવાની પ્રવ્રુત્તિ યુવક સ’ધે છેડવા જેવી નથી. સ ંધના ૩૫૦ સભ્યો નવા વિચાર રાના વાયુના ઉચ્છ્વાસે ભરતા થયા હોવાનું કેટલાકાનુ અનુમાન સાચુ હોવાના સંભવ છે, પરંતુ તે ઉપરથી જે મિશન તેના જન્મકાળે તેણે સ્વીકાયુ" હતુ તે મિશન હવે બિનજરૂરી બન્યું હોય એવુ મને લાગતુ નથી. સ ંધને એની પ્રવૃત્તિ દેશના એક નાના વર્તુળમાં ગોંધાઇ રહેતી, કિવા સાંપ્રદાયિક, કિવા સાંકડી લાગતા હોય એ સંભવિત છે, પણ એ તે સંધના સભ્યાની પોતાને લક્ષ્ય કરીને જોનારી દૃષ્ટિ છે; સંધના હેતુ પ્રતિ સહાનુભૂતિ ધરાવનારાને તથા તે મિશનની હજી પણ તેટલી જ ઉપયેાગિતા રહેલી માનનારાઓને સમાજની અપેક્ષા દષ્ટિએ જોતાં તેનુ અસ્તિત્વ તથા પ્રવૃત્તિ એકસરખાં ચાલુ રહે એ આવશ્યક લાગે છે. જીવતને વિશુધ્ધ અને પ્રમુગ્ધ કરવાની દિશા દર્શાવનારાં રાષ્ટ્રવ્યાપી મંડળે ખીજા હશે કિ`વા મળશે, હાલના જાગૃતિકાળમાં દેશને એવી સસ્થાઓની ઉણપ નહિ રહે, પર ંતુ જૈન સમાજને દેરવાને નામે એક જ વર્તુળમાં ઘુમાવનારા આજના સખ્યાબંધ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૯ સ્થિતિચુસ્ત જૈન મડળાની વચ્ચે આવુ એકાદ જાગૃત મ`ડળ પણ જો જૈન સમાજને છેડી રાષ્ટ્રનું બની જશે તેા, તેને તેમાં વિશાળ કામગીરી મળવાની કદાચ કૃતકૃત્યતા સાંપડશે અને તેના બાહુ દૂર સુધી પહેાંચનારા બનશે, પરંતુ જૈન સમાજને અંધકારમાંથી દોરીને અજવાળે લઇ જનારી દીપિકા એમ મુઝાઇ જશે તે! તેની આસપાસના અંધકાર કેવી રીતે ઉલેચાશે ? માટે જ વિન ંતિ કે તે " જૈન ” શબ્દના ત્યાગ પેાતાના નામમાંથી ન કરે તો વધારે સારૂં.'' સ્વર્ગસ્થ સર હરલાલ ગેસલિયા જુલાઈ માસની ૧૭ માં તારીખે સૌરાષ્ટ્રની એક ખ્યાતનામ વ્યકિત સર હારલાલ ગેસલિયાનું ૮૩ વર્ષની ઉમ્મરે અવસાન થયુ. અને એ સાથે એક લાંબી, ઉજ્જવળ અને યશસ્વી કારકીદીના 'અન્ત' આવ્યો. મુંબઈ યુનિવર્સિટીના તેઓ એમએ, એલ. એલ. બી. હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ અમદાવાદમાં થોડા સમય તેમણે વકીલાત કરી હતી. અને ત્યાર બાદ તે સરકારી નોકરીમાં જોડાયા હતા. હું સર પ્રભાશંકર પટ્ટણી અને શ્રી કોટકનું નામ “સૌરાષ્ટ્રના એક યા બીજા રાજ્યના મુખ્ય વહીવટદાર તરીકે જ્યારે ખૂબ આગળ આવી રહ્યું હતું. ત્યારે સત્કારી એજન્સીના એક મુખ્ય અધિકારી તરીકે `સર ગાલિયાએ પણ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સમયાન્તરે તે પાલણુપુરના જીલ્લાન્યાયાધીશ બન્યા હતા; ત્યાર બાદ ખરવાણી રાજ્યના એડ્મીનીસ્ટ્રેટર ( મુખ્ય વહીવટદાર) તરીકે તેમણે કેટલાંક વર્ષ કામ કર્યુ હતુ. અને એ પછાત રાજ્યને નવી ચાલના આ હતી અને ત્યાંની શૈક્ષણિક, અને વૈદ્યકી સગવડો સારા પ્રમાણમાં વધારવામાં તેમણે અતિ મહત્વનો ફાળો આપ્યા હતા. ત્યાર બાદ ધ્રાંગધ્રા રાજ્યના દીવાન તરીકે પણ તેમણે થોડાં વર્ષ કુશળ કામગીરી બજાવી હતી, અને અન્ય દેશી રાજ્યો સાથે ધ્રાંગધ્રાનુ નવભારતમાં વિલીનીકરણ થતાં તેએ સરકારી કે દેશી રાજ્યની કામગીરીથી હં ંમેશાને માટે નિવૃત્ત થયા હતા. ઉચ્ચ કાટિનું તેમનુ ચારિત્ર્ય હતું અને વિવિધ પ્રકારની રાજકીય જવાબદારીઓને તેમણે પ્રમાણીકતા, લાકકલ્યાણની ભાવના, કાર્યનિષ્ઠા અને કુશળતા વડે અને સર્વત્ર પેાતાનુ સ્વમાન જાળવીને ચરિતાર્થ કરી હતી. સામાજિક ક્ષેત્રે જીવનના પ્રારંભથી અન્ત સુધી તેમનુ દૃષ્ટિબિન્દુ એક સુધારકનુ હતુ અને જુની પેઢીના ઢાવા છતાં વિચાર તેમજ વતનમાં તે પ્રગતિશીલ હતા, વૃધ્ધ ઉમ્મરના • હોવા છતાં નવા વિચારપ્રવાહ સાથે સદા તાલબધ્ધ રહેવાના તેમના પ્રયત્ન રહેતા. અને આઝાદી મળ્યા બાદ જે નવાં બળા પેદા થયાં છે અને આપણા દેશના રાજકારણના તેમ જ અર્થકારણના ક્ષેત્રમાં જે ઝડપી ફેરફારો થઇ રહ્યા છે તે વિષે તેમની દષ્ટિ બધુ ખુરૂ થવા એઠું' છે એવા નિરાશાવાદની નહિ, પણ ઊંડી સહાનુભૂતિ અને ઉદાત્ત આશાવાદની હતી. તે ચિન્તક અને અભ્યાસી હતા અને તેમની પાસે અનુભવ અને માહીતીના વિપુલ ભડાર હતા. ૮૦–૮૨ વર્ષની ઉમ્મરે માનવી સામાન્યતઃ દેહથી જીવતા હોય છે. પણ વિચારના ક્ષેત્રમાં શૂન્ય, લગભગ મૃતપ્રાય જીવન જીવતા હોય છે. સર હરિલાલ ગેાસલિયા શરીરે ઉમ્મરના કારણે જ રિત હાવા છતાં મનથી એક જીવન્ત વ્યકિત હતા, અને તે કારણે તેમની સાથેના વિચારવિનિમય હંમેશા ખેાધક અને પ્રેરક બનતા. અનેકને સલાહ લેવાનુ તે એક આદરણીય સ્થાન હતા, તેમનાં સંતાનમાં બહુ જાણીતા એવાં સરલાદેવી સારાભાઈ અને તારાબહેન માણેકલાલ પોતપોતાના ક્ષેત્રમાં કેટલી બધી સેવાઓ આપી રહ્યા છે તે સૌ ક્રાઇ જાણે છે. આ બન્ને બહેનેાના તેમ જ અન્ય સંતાનનાં ધડતરમાં તેમના પિતાના અસાધારણ સિ કાળા હતેા. દેશી રાજ્યના વહીવટ સાથે ગાઢપણે સંકવાયલી અને હવે સદાને માટે અસ્ત પામી રહેલી પેઢીના તેઓ એક અગ્રગણ્ય અને કદાચ છેલ્લા પ્રતિનિધિ હતા. પરમાત્મા તેમને શાશ્વત શાન્તિ આપે! પાન દ મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક શ્રી ધરમાંનદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખમ ક, મુદ્રણુસ્થાન : ચદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુખ, ૨. ૩. ન. ૨૯૩૦૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ *ી - : , . રજીસ્ટર્ડ નં B ૪ર૬૬ - વાર્ષિક લવાજમ રૂા. ૪ - (પૂબડજીવન : “પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ - વર્ષ ૨૧: અંક ૮ મુંબઈ ઓગસ્ટ ૧૬, ૧૯૯, રવિવાર ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આદિકા માટે શીલિંગ ૮ 'છુટક નકલ : નયા પૈસા ૨૦ : બાદ ઝાકઝા ગાલગા= seatsame seen તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા કા ઝાલાલ:Mess-સાલાલ લાલ દieણાવા માં કોક અણુયુગનો ધર્મ છે. આ (ગત પર્યું પણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનની સંક્ષિપ્ત નોંધ). • વર્તમાન યુગમાં આહુવિક વિજ્ઞાનની જે પ્રગતિ થઈ છે, પ્રગતિમાં વિદ્યરૂપ થાય છે. જ્યારે પણ સમાજસુધારણાનું કઈ તેના કારણે આ કાળ અણુયુગ એ નામથી ઓળખાય છે. આ આંદોલન શરૂ કરવામાં આવે કે ધર્મને નામે એને વિરોધ આણવિક પ્રગતિના ફલસ્વરૂપ જે આર્થિક અને રાજનૈતિક પરિ- થાય જ છે. પ્રત્યેક દેશ અને પ્રત્યેક યુગમાં સુધારકેને ધર્મવાળાઓ વર્તન થયું છે અને થયા કરે છે, તેણે દુનિયાના અનેક પ્રશ્નોને સાથે સંધર્ષમાં ઉતરવું જ પડયું છે. તેમાં વળી આપણા દેશમાં નવેસરથી આપણી આગળ ઉપસ્થિત કર્યા છે. પુરાણા પ્રશ્નોના તે ધમની સનાતનતાની વાત એટલા જોરશોરથી પિકારાય છે કે - નવા નવા ઉત્તરે મળે છે અને જુના જવાબ ઉપર નવા પ્રશ્નો સમાજસુધાકરને હર વખત ધાર્મિક જેહાદને સખત સામને કરો ફરીને ઊભા થાય છે. જે વિષયોનું નિરાકરણ થઈ ગયું છે એમ પડે છે. હજુએ દીર્ધ કાળ સુધી કરવો પડશે એમ લાગે છે. તે માનીને આજ સુધી નિશ્ચિંત રહ્યા હતા, તે વિષયે આજે નવા સામાજિક પરિવર્તનની બાબતમાં ધર્મને આટલે બધે કેયડાઓ ઊભા કરી આપણને વધારે મુંઝવનારા થઇ પડ્યા છે. વિરોધ કેમ ? આ પ્રશ્નનો જે ઊંડાણથી વિચાર કરીએ તો તરત આ પરિવતનેએ નવી ચેતના–નવી દૃષ્ટિ આપી છે. અને તેના , દેખાઈ આવે કે તેનું કારણ ધર્મગુરૂઓએ ધર્મને સનાતન, આધારે જીવનના પ્રત્યેક પ્રશ્નો ઉપર પરંપરાગતને મૂઢાગ્રહ છોડીને અપરિવર્તનશીલ તત્વ રૂપે માની,' તે દ્વારા જે અધિનાયકતાવાદ નવેસરથી સમજવું વિચારવું જોઈશે. ' (સ્વામી સેવ્યભાવ) ની સૃષ્ટિ રચી છે તે છે. આ સ્વામી-સેવકભાવ અણુવિજ્ઞાનથી પ્રાપ્ત થયેલી અને હજુયે પ્રાપ્ત થયે જતી - ખંડિત થવાના ભયે તેઓ કોઈ પણ પરિવર્તન સ્વીકારવા તૈયાર નવી નવી સિદ્ધિએ કાળ અને સ્થળનું ક્ષેત્ર ટુંકું કરીમાં નથી થતા. આ અધિનાયકવાદને કાયમ રાખવામાં આર્થિક અને -૧ છે, જેથી માનવસંબંધે વધારે વિશાળ અને વધારે નિકટતમ રાજનૈતિક ક્ષેત્રે જેઓને સ્વાર્થ છે તેઓને મોટો હિસ્સો છે. ધર્મ . થતાં જાય છે. આ સંબંધેના આધારે રૂઢિગત સમાજવ્યવસ્થામાં દ્વારા સ્થાપિત અને સંચાલિત આ અધિનાયકવાદી વ્યવસ્થા મનુષ્યને પણ આમૂલ પલટો લાવે આવશ્યક થઈ પડે છે. અણુયુગના યથાવત સ્થિતિમાં બાંધી રાખે છે, અને આ યથાવત સ્થિતિનું બંધન , . કારણે થતી પરિવર્તનની આ ઉતાવળી દોડ ઉપર બેલતાં શ્રી, તે તે પ્રકારે હિત ધરાવનારાઓને શોષણ કરવાની તક આપે છે. આ છે ? નહેરૂએ કહ્યું છે કે, “ આપણે આપણુવિક યુગના દરવાજે આવી કારણે ધમને તેઓ પૂરેપૂરું રક્ષણ આપે છે. બદલામાં ધમ મનુષ્યના ઊભા છે. પરિસ્થિતિઓ એટલો પ્રબળ છે કે આપણાં આંતરિક માટે પાપ, પુણ્ય, નિતિકતા, અનૈતિકતાના જાળાંઓ રચી તેમાં વિરોધ (વિભકત વ્યકિતત્વ, સિદ્ધાન્ત અને આચરણને વિરોધ, પૂર્વજો તેમને અટવાયેલા રાખે છે. એક દિવસ- જમીનદાર અને ધર્મગુરૂઓ તરફથી મળેલું જ્ઞાન અને આજના આપણું વર્તન વચ્ચે ભારે વચ્ચે આ યંત્ર રચાયું. પછી રાજાઓ, રષિમુનિઓ પણ તેમાં વિરોધ)નું શમન કરવું જ પડવાનું છે. જે તેમાં નિષ્ફળ ગયા તે ભળ્યા. ધનવાને આજે ધર્મસેવા કરતા હોય તે આ હેતુલક્ષી., સમગ્ર રાષ્ટ્રને પરાજય છે; જે શ્રેષ્ઠતાઓ માટે આજ સુધી બનીને કરે છે. હવે જ્યારથી જમીનદારો, સામન્ત, રાજાઓ આપણે અભિમાન લેતા આવ્યા છીએ તે શ્રેષ્ઠતાઓને ખોઈ બેસવા- અને ધનવાનોની ગાદીને રાજદ્વારીનેતાઓ શોભાવવા લાગ્યા છે ત્યારથી, પણું છે. જ્યારે પણ રાજનૈતિક પરિવર્તન થાય, તેના પરિણામ તેઓને પણ ધર્મ ઉપર પ્રેમ ઉભરાવા લાગે છે. વસ્તુતઃ તેઓને સ્વરૂપે સામાજિક પરિવર્તન થવું અનિવાર્ય છે. જો એમ ન થાય આ પ્રેમ ધર્મના નામે પિતાનું સ્થાન ટકાવી રાખવાને હાય હૈ. તે ન તે વૈયકિતક જીવન સુસંગત રહે, ન રાષ્ટ્રીય જીવન. * જેઓનો સ્વાર્થ સમાયેલું હોય છે તે દરેક એમ ઇચછે છે ' ' રાજનૈતિક પરિવર્તન અને ઔદ્યોગિક પ્રગતિ ઝડપથી વધતાં હોય, કે ધર્મશાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે તેમાં તલમાત્ર ૫ણું ફેરફાર તે સામાજિક પરિવર્તનને બીનજરૂરી માની અવિચળ રહેવું ન થ જોઇએ. છતાં એ આજ સુધીમાં કઈ વિચાર કે કાઈ ' એ અશકય છે. રાજનૈતિક અને આર્થિક પરિવર્તનની સાથે સાથે પરંપરા અપરિવર્તિત રહી શકેલ નથી. પરિવર્તન એ વન અને - - સામાજિક પરિવર્તન નહિં કરતા જઈએ તે જે વિષમ પરિસ્થિતિ જગતને સ્વભાવ છે. અને વળી આજે વિજ્ઞાને એવી પરિરિથતિ નિર્માણ થશે તેને ભારે આપણે સહી શકવાના નથી. . ઉત્પન્ન કરી છે કે પરિવર્તનને વિરોધ કરનારાઓ પિતે વાણીથી સમાજપરિવર્તન આજે જે ગતિએ થવું જોઈએ તે વિરોધ કરવા છવાં વ્યવહારમાં સ્પષ્ટ રીતે એ પરિવર્તનને સ્વીકાગતિએ થતું નથી. તે કારણે જબરદસ્ત તંગદિલી પ્રવતી રીતે જ ચાલતા હોય છે. જે ત–પછી ભલેને હજાર વર્ષ : રહી છે, જેની નીચે આપણે શ્વાસ ઘુંટાય છે. આ પરિવર્તન પહેલાં લખાએલાં હોય તે પણ-જેની અસત્યતા વિજ્ઞાન દ્વારા, કરવામાં સૌથી મોટી બાધા હોય તે તે ધમર તરફની છે એમ વારંવાર અપ્રમાણિત સિદ્ધ થઈ ચૂકી હોય તે તેને માત્ર ધર્મની કહેવાય છે અને આજે સારી રીતે એવો પ્રચાર થાય છે કે ધર્મ સનાતનતા અખંડિત રાખવા ખાતર કોણ માન્ય કરી શકવાનું એ સાર્વકાલિક અને સાર્વભૌતિક તત્ત્વ છે. પણ હકીકતમાં આ છે? પૃથ્વી અને સૌરમંડલના સંબંધમાં જે જ્ઞાન આજે સ્થાપિત મેટામાં મોટું અસત્ય છે. આ વિપરીત માન્યતા જ માનવસમાજની ( અનુસંધાન છેલ્લે પાને ) જો કે દાહોદ See Page #160 -------------------------------------------------------------------------- ________________ - .. : **. .* * * * * ૭૨ . - પ્ર બુદ્ધ જીવ ન તા. ૧૬-૮-૫૯ " અપેક્ષાએ એ * દર્શન થાય ' ખરેખર - જન સમાજ અને કૃષિકાર્ય આ બે વર્ગો વચ્ચેની દિવાલને તેડવી પડશે. શહેરમાં મધપૂડાની માફક લેકે ખીચખીચ ભરેલા છે અને તેમનું જીવન (જૈન ધર્મ કૃષિવિરોધી છે એ ખ્યાલ જૈન તેમ જ કૃત્રિમતા, વિલાસિતા તથા નાજુક ખ્યાલો વડે વ્યાકુળ બની ગયું છે. જૈનેતર સમાજમાં સાધારણ રીતે પ્રચલીત છે. આ ખ્યાલ ભુલ- જે ઐતિહાસિક અથવા તે ભૌગોલિક પરિસ્થિતિઓને લીધે ભરેલા છે એ બાબતનું તા. ૧૪-૬-૫૯ના “જૈન ભારતીના અચ- જૈનધર્માવલંબીઓ ખેતીવાડી છોડીને વાણિજ્ય-વ્યવસાયમાં લેખમાં વિશદ રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જૈન ભારતી સંલગ્ન થઈ ગયા છે એ પરિસ્થિતિઓ ધ્યાનમાં ન લેતાં કેટલાક તેરાપંથી સંપ્રદાયનું સુપ્રસિદ્ધ મુખપત્ર છે. અહિંસાવિષયક તેરા- લેકે એવી બ્રાન્ત ધારણ લઈ બેઠા છે કે જૈનધર્મ અનુસાર પંથી દૃષ્ટિકોણ ઘણે સાંકડે, પ્રવૃત્તિમાત્રવિરોધી તથા જનસેવા ખેતી કરવી તે પાપ છે, કિન્તુ વાણિજ્ય-વ્યવસાયમાં અથવા તો પરાંડમુખ છે ' આવી તેરાપંથી સંપ્રદાય વિષે સાધારણ માન્યતા સટ્ટામાં ખેતીની અપેક્ષાએ ઓછું પાપ છે, પરંતુ વસ્તુસ્થિતિ હોવા છતાં કાળબળની જેમાં પરખ રહેલી છે એવા ઉદારવિચારવળણનું પ્રસ્તુત લેખમાં સુખદ તેમ જ આશ્ચર્યજનક દર્શન થાય એ બરાબર છે કે ખેતીવાડીમાં પ્રત્યક્ષ રૂપમાં વાણિજ્યછે. આ કારણે તેના અનુવાદ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવાનું હું , વ્યવસાય અથવા તે સટ્ટાની અપેક્ષાએ જીવહિંસા અધિક થાય છે છે. આ કારણે તેને અનુવાદ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવાને હું પ્રેરાયો છું. ' પરમાનદ) તે પણ મીલે અથવા તે કારખાનાના મજૂરોને ઓછી મજૂરી આ બાજુ કેટલાક આલેચએ જૈન ધર્મ ઉપર એવો ( ચીરે તેની ચૂકવીને તેની પાસેથી ખૂબ વધારે કામ લેવું તે જૈન ધર્મની આક્ષેપ મૂકયો છે કે આ ધર્મ કૃષિકાર્યને પાપ સમજે છે, અને : દષ્ટિએ મહારંભની કટિમાં આવતું હોવાથી તેને પાપ જ કહેવું કૃષિ જેવા ઉપયોગી કાર્યથી જનતાનું ધ્યાન વિમુખ બનાવીને વ્યાપાર જોઈએ. અને સટ્ટાને તે એક પ્રકારને જુગાર જ કહેવાય અને વગેરે કાર્યો તરફ ખેંચવા ઇચ્છે છે. તેમાં ખેતીની અપેક્ષાએ ઓછું પાપ શી રીતે માની શકાય ? આવી આલોચના જે સામાન્ય કેટિના લેકે તરફથી કર તાત્વિક દષ્ટિથી ખાવાનું ખાવામાં અને વ્યાપાર કરવામાં વામાં આવતી હોત તો એ સંબંધમાં કશું પણ કહેવાની અમને પાપ હોવા છતાં પણ આપણે ખાવાનું ખાઈએ છીએ અને વ્યાપાર "અવશ્યકતા લાગતું નહિ, પણ આચાર્ય વિનોબાજી જેવી વ્યકિત કરીએ જ છીએ, એ રીતે ખે.નીમાં ભલે હિંસા હોય તે પણ જ્યારે આ પ્રકારનું સૂચન કરે છે ત્યારે આ સંબંધમાં સ્પષ્ટી વ્યાવહારિક દૃષ્ટિથી તે વાણિજ્ય-વ્યવસાયની માફક આવશ્યક કિરણ કરવાની નીતાન્ત આવશ્યકતા ઉભી થાય છે. હોવાથી જૈનો માટે વજિત નથી. “વિનોબા પ્રવચન'ના ચોથી એપ્રીલના અંકમાં ૨૧૫ પાનામ આ સંબંધમાં મુનશ્રી નથમલજીએ ‘જૈન ભારતી’ના ૧૭ મી : ‘ઉપર વિનોબાજી જણાવે છે કે “કેટલાક જૈન લેકે ખેતી કર મે ના અંકમાં જણાવ્યું હતું કે આનંદ, જે ભગવાન મહાવીરને વામાં પાપ માને છે. ખેતીના કામમાં જતુઓની હિંસા જરૂર એક મોટો શ્રાવક હતા તે પોતે ખેતી કરતો હતો. તેની પાસે થાય છે, પણ એ હિંસા લાચારીની હિંસા છે. એ તે શરીરની ભારે મોટી ખેતી હતી. આમ હોવાથી ખેતી હિંસક ધંધે છે સાથે કેઈ ને કોઈ રીતે જોડાયેલી છે. આમ હોવાથી આવી હિંસાથી અને વ્યાજનો ધંધો અથવા તો વ્યાપાર હિંસક ધ નથીબચવાનું શકય નથી. ધાન્ય ઉતપાદન કરવામાં હિંસા થતી નથી. એ વિચાર કેટલાક લોકોમાં દઢમલ બન્યા છે તેમ છતાં તે ખાવાનું પેદા કરવામાં જે પાપ છે તે શું ખાવાનું ખાવામાં - વાસ્તવિક નથી. પાપ નથી ? કૃષિકાર્યને પાપી પ્રવૃત્તિ લેખવાથી તે પ્રત્યે અનાદર - મુનિશ્રી નથમલજીનું એમ કહેવું છે કે અધિકાંશ જેને ઉત્પન્ન થાય છે. પરિણામે સારી ખેતી થઈ શકતી નથી.” ખેતી નથી કરતા તેનું કારણ અહિં સાદ્રષ્ટિ નથી. તેનું કારણ એમાં કોઈ સંદેહ નથી કે ભારતવર્ષમાં ભણેલાગણેલા છે સગવડતાવાદી ઐશ્વર્યમેહ અને આરામપરાયણતા. કચ્છમાં અને સમજુ લોકે હળ-બળદ તથા માટીપાણીના ધંધા તરફ જૈન બંધુઓ આજે પણ ખેતી કરે છે. ૧૯મી સદી સુધી નફરત ધરાવી રહ્યા છે. પરિણામે ભણેલા ગણેલા લે કે ખેતીને રાજસ્થાનમાં પુષ્કળ જૈનો ખેતી કરતા હતા. જે લેકે આજે આબરૂદાર કે મોભાવાળો વ્યવસાય ગણતા નથી. તેનું માથું પરિ- લખપતી અથવા તે કરોડપતિ છે તેમના બાપદાદા ખેડુત પણ ણામ એ આવ્યું છે કે ભારતવર્ષની કૃષિ વ્યવસ્થા બહુ પછાત હતા. જૈન ધર્મની અહિંસાને ખેતી સાથે વિરોધ કયાં છે ? દશામાં રહી છે. લોકોને ખવરાવવા માટે આપણે સરકારને દર વર્ષ આ સંબંધમાં જન ધર્મને અથવા તે આચાર્ય ભિક્ષકને કરે રૂપિયાનું અનાજ પરદેશથી મંગાવવું પડે છે. * દૃષ્ટિકોણ એવો નથી કે ખેતી કરવી નહિ, પણ તેમના કહેવાનું આ બાજુ બંગાળાની ખાદ્યપરિસ્થિતિ દિન પ્રતિ દિન તાત્પર્ય એમ છે કે જે અનિવાર્ય હિંસા છે તે જેવી છે તેવી બગડતી રહી છે. રેશનની દુકાન ઉપર ચેખા મળતા નથી. સમજવામાં આવે અને તેને અહિંસાના નામથી મહિમાન્વિત આવી સ્થિતિ આ વર્ષના પ્રારંભમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી કરવાની કોઈ જરૂર નથી તેમજ તેથી દૂર ભાગવાની પણ કોઈ મહીનામાં દેશના અધિકતર વિભાગોમાં પ્રવર્તતી હતી, પંજાબ, જરૂર નથી. તે જેમ છે તેમ ઠીક છે. ઉત્તર પ્રદેશ આદિ પ્રાન્તોમાં આ પ્રશ્ન અંગે ખૂબ ખેંચવાળી આ સંબંધમાં આચાર્યશ્રી તુલસીએ પિતાના પાંચમી જુનના સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. પ્રવચનમાં જણાવ્યું છે કે “એમ કહેવું ઉચિત નથી કે જૈન લોકે દેશની વર્તમાન અવસ્થા તરફ નજર કરતાં એ બાબતની હિંસાના કારણથી ખેતી નથી કરતા, પણ સાચું તો એ છે કે કૃષિ અંગે માતાન્ત આવશ્યકતા છે કે ભણેલી ગણેલી અને શિક્ષિત વ્યક્તિએ જે અતૂટ પરિશ્રમ આવશ્યક છે તે પરિશ્રમથી બચવા માટે, તથા જે આજે બેકારીની બેગ થઈ પડી છે તે કૃષિક્રાર્યમાં જોડાઈ જાય. આરામપરાયણતાને લીધે કૃષિને છોડીને વ્યાપાર-વ્યવસાયમાં જૈન ભણેલી ગણેલી અને શિક્ષિત વ્યક્તિઓનું ધ્યાન ખેતી તરફ લાગી ગયા છે. કૃષિમાં એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોની હિંસા નહિ દેરાવાના કારણે શિક્ષિત અને અશિક્ષિત વર્ગ વચ્ચે એક થાય છે, પરંતુ તે આવશ્યક તેમ જ અનિવાર્ય હોવાના કારણે તે વિચિત્ર પ્રકારની દીવાલ ઉભી થઈ ગઈ છે. ભણેલા ગણેલા લોકે મહારંભ કટિની લેખાતી નથી.” સટ્ટાની ચર્ચા કરતાં તેમણે ફેશન-પરસ્તી, બાબુગીરી (શેઠાઇ) અને વિલાસિતામાં ફસાઈ પિતાના પ્રવચનમાં જણાવ્યું છે કે “લેકે સમજે છે કે સટ્ટો ગયા છે અને ગામડાના કિસાન, મજૂર અંધવિશ્વાસ, રૂઢિઓ હિંસાથી પર છે, પણ તેમાં માનસિક વિકૃતિ, ફરતા, અધ્યવસાઅને અજ્ઞાનતાના ભોગ બની ગયા છે. જેની મલીનતા વગેરે એટલું બધું છે કે સીધા રૂપે તે હિંસક ભારતવર્ષની કે સરકારને દર વર્ષ પ્રષ્ટિકોણ એવે G , 5 Page #161 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૫૮ પ્રબુદ્ધ જીવન *. * ' 'નહિ દેખાતો હોવા છતાં તે મહારંભની કટિમાં આવે છે. એસ્ટેટ ડયુટી વગેરે અંગે આશરે રૂ. ૭૨૦૦૦ રોકડા ચુકવવા ': “લાલા, બાબુ અથવા તે નવાબ શબ્દની માફક શેઠ શબ્દ પડયા. આ રીતે જે રૂ. ૧,૮૮,૦૦૦ ની રકમ બાકી હતી અને પણ આજે શ્રેષ્ઠતાનો ઘાતક ન રહેતાં વ્યંગવિનોદનું સાધન બની. આશરે હજુ રૂ. ૨૦૦૦ ની આવક થવા સંભવ છે તે ધ્યાનમાં રહેલ છે. આજ એ બાબતની જરૂર છે કે ભણેલા ગણેલા ગ્રેજ્ય-' રાખીને કુલ રકમ રૂ. ૧,૯૦,૦૦૦ માંથી નીચે મુજબ વહેચણું કરવામાં આવી છે :- ' ' એ માફક શેઠ લેકે પણ કૃષિકાર્યના મહત્વને સમજે અને ૫૦૦૦૦ શ્રી યશોવિજયજી ગુરૂકુલને (પાલીતાણા). સંસ્થાની કઈ શ્રમણ-સંસ્કૃતિના ઉપાસક હોવાના નાતે શ્રમની વાસ્તવિક મહતાનું મૂલ્યાંકન કરે.” પણ વિભાગીય પ્રવૃત્તિને સ્વ. મણિબહેન નાનાલાલનું નામ - આજે વ્યાજને ધધ ખતમ થઇ રહ્યો છે. જમીનદારી . આપવાની સમજુતીપૂર્વક, સમાપ્ત થઈ રહી છે. મોટાં મોટાં મકાનનું રાષ્ટ્રીયકરણ થવાનું છે. પ૦૦૦૦ શ્રી બહત મુંબઇ એજ્યુકેશન ટ્રસ્ટ (દાદર, પશ્ચિમ - વ્યાપારનું પણ વીમો, બેંક વગેરેની માફક સરકાર સહયોગીતાના વિભાગ મુંબઈ) ને તેની હસ્તક શરૂ કરવામાં આવનાર ગુજરાતી હાઈસ્કૂલનું મકાન ઉભું કરવા માટે અને તે આધાર ઉપર સ્વયં સંચાલન કરવાની વાત વિંચારાઈ રહી છે. અને હાઈસ્કૂલ સાથે સ્વ. મણિબહેન નાનાલાલ હરિચંદનું નામ : જમીનની સીલીંગ એટલે મથાળું બંધાઈ રહ્યું છે. વ્યારા નંદી જોડવાની શરતે. ઉપર જે વિશાળ સરોવર બનવાનું છે તે વડે રાજસ્થાનની ૩૦,૦૦૦ જૈન બાલ વિદ્યાર્થી ભવન (ભાવનગર) ને આપવા માટે, નહેરામાં નવું જીવન આવશે. અને ત્યાંની ધરતીમાંથી તેનું : * (આ રકમ સંસ્થાના કાર્યવાહકે, સંસ્થાના પિતાના મકાન અથવા તે પુષ્કળ ધાન્યરૂપી ધન પેદા થશે. જૈન લોક પણ માટે અમુક મુદતની અંદર રૂ. ૩૦૦૦૦ એકઠા, કરે તે. શ્રનં દુ યુવત એટલે કે “અધિક અન્નનું ઉત્પાદન કરે” એ આપવાની છે.) 'પ્રકારના આદેલનનું મહત્વ સમજે અને ૧૦૦ કરોડ રૂપિયાનું ૨૫૦૦૦ દાદાસાહેબ જૈન બોડીગ (ભાવનગર) ને, વધારાનું મકાન અનાજ જે પ્રતિ વર્ષ પરદેશથી મંગાવવામાં આવે છે તે રોકવાની બાંધવા માટે અને તે નવા મકાનના એક વિભાગને દિશાએ પિતાની સુઝબુઝ અને સમજદારીને એવી રીતે પરિચય સ્વ. મણિબહેન નાનાલાલનું નામ આપવાની શરતે. • કરાવે કે જેવી રીતે તેમણે વાણિજ્ય-વ્યવસાયના ક્ષેત્રમાં યોગદાન ૧૦૦૦૦ જૈન મહિલા સમાજને (મુંબઈ), દાદર પશ્ચિમ વિભાગમાં ? કરીને વિદેશી વ્યાપારની હરીફાઈમાં સ્વદેશી વ્યાપારને સુદઢતા. તે સંસ્થા હસ્તક ચાલતા બાલમંદિર સાથે સ્વ. મણિબહેન પ્રાપ્ત કરાવી છે. નાનાલાલનું નામ જોડવાની શરતે. . (મૂળ હિંદી ઉપરથી) , અનુવાદક : પરમાનંદ - ૭૦૦૧ શ્રી, કેશરીચંદ ભાણાભાઈ હસ્તક ચાલતા કોઠારી હિન્દુ . | સ્વ. મણિબહેન નાનાલાલ હરિચંદની, સેનેટેરિયમને (દેવલાલી). નવો એક બ્લેક બાંધવા માટે અને મીલકતની કરવામાં આવેલી વહેંચણી તેને સ્વ. મણિબહેન નાનાલાલનું નામ આપવાની શરતે. - સ્વ. મણિબહેન નાનાલાલ મૂળ ભાવનગરમાં પણ વર્ષોથી છેn: ૫૦૦૦ સંયુક્ત જૈન વિદ્યાથીગૃહને (મુંબઈ). મુંબઈમાં વસતાં હતાં અને તેમના પતિ સ્વ. નાનાલાલ હરિચંદ * ૨૫૦૦ શ્રી મણિલાલ મોકલચંદ શાહ સાર્વજનિક વાચનાલય : શેરબજારમાં કામ કરતા હતા. લગભગ ૨૦ વર્ષ પહેલાં નાનાલાલ [, અને પુસ્તકાલયને (મુંબઈ). . હરિચંદનું અવસાન થયું. મંણિબહેનને કેઈ સંતાન નહોતું. ૨૫૦૦ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ, પાલીતાણું તેમના પતિ સારી મીલકત મૂકી ગયેલા. મણિબહેન બહુ સાદું ૨૧૦૦ બહેનોને આર્થિક મદદ. ૧૦૦૧ શ્રી ગોડીજી મહારાજનું દેરાસર, મુંબઈ. ધર્મપરાયણ જીવન જીવતાં હતાં. તેમના જીવન દરમિયાને પરચુરણું સખાવતે ઉપરાંત પાલીતાણા શેવિજ્યજી ગુરૂકુળને તેમણે ૧૦૦૦ વિદ્યાર્થીઓને મદદ. ૫૦૦ પરમાર ક્ષત્રીય જૈન ધર્મપ્રચારક સભાને શ્રી મહાવીર રૂ. ૫૦૦૦૦ નું દાન કરેલું અને મહાવીર જૈન વિદ્યાલયને - જૈન આશ્રમ બડેલી માટે. ' ' , . રૂ. ૧૨૦૦૦ નું દાન કરેલું. તેમનું તા. ૨૫-૧૧-૫૪ ના રોજ ૫૦૦ શ્રી ગોડી પાર્શ્વનાથ દેરાસર, ભાવનગર, , મુંબઈ ખાતે અવસાન થયું તેના થોડા દિવસ પહેલાં, પિતાની ૫૦૦ શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતું (પાલીતાણા). , જે કાંઇ મીલ્કત હોય તે સારા કામમાં વાપરવાની ઈચ્છા દર્શાવતું ૫૦૦ શ્રી કેદારનાથના રસ્તે ફાટા ગામના પૂર્વ માધ્યમિક શાળાના એક વસીયતનામું કર્યું હતું. અને તે મુજબ તેમના અવસાન મકાનખર્ચ પેટે. • બાદ તેમની મીલ્કતને વહીવટ કરવા માટે પ્રસ્તુત વસીયતનામામાં - ૨૫૦ શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળા, ભાવનગર. ' નીચેની વ્યકિતઓની તેમણે ટ્રસ્ટીઓ તરીકે નીમણુંક કરી હતી ૨૫૦ શ્રી જૈન ભોજનશાળા, ભાવનગર, , , શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ ૨૫૦ ધાર્મિક શિક્ષણ મંડળ, ભાવનગર, - 5, ફતેહચંદ ઝવેરભાઈ શાહ ૧૦૦ શ્રી જૈન પાઠશાળા, ગોઘા. , પરમાનંદ કુંવરજી કાપડિયા - ૧૦૧ શ્રી જીવદયા મંડળી, મુંબઈ. - ' ,, ધરમચંદ કુલચંદ દોશી ' » ફુલચંદ હરિચંદ દોશી * ઉપરની યાદીમાં જણાવ્યા મુજબ ભાવનગરના જૈન બાલ ' . . આ ટ્રસ્ટીમંડળમાં પાછળથી શ્રી. ગુલાબચંદ મૂળચંદ વિદ્યાર્થી ભવન માટે ઉપર જણાવ્યા મુજબ નિયત કરવામાં આવેલ શાહને ઉમેરવામાં આવ્યા હતા. રૂ. ૩૦૦૦૦ ની રકમ સિવાય બીજી બધી રકમો અપાઈ ચુકી છે. ઉપર જણાવ્યા મુજબ સ્વ. મણિબહેન નાનાલાલની મીલકતને. ઉપરની યાદી ઉપરથી માલુમ પડશે કે અમારી હસ્તક ટ્રસ્ટીઓએ કબજો લીધે. એમાં કેટલું કે રોકડ નાણું હતું,. કેટલુંક વહેંચાયેલ રૂ. ૧,૮૯,૦૦૦ માંથી રૂ. ૧,૭૭,૦૦૦, ભિન્ન ભિન્ન સેનામાં રોકાયેલું હતું અને કેટલુંક શેર સીકયુરીટીમાં રોકાયેલું શિક્ષણસંસ્થાઓને અથવા તો શૈક્ષણિક પ્રવૃત્તિઓને અપાયા છે, હતું. બીજી બાજુએ સ્વ. મણિબહેન નાનાલાલના માથે કેટલીક રૂ. ૭૦૦૦ દેવલાલીના કઠારી સેનેટેરિયમને આપવામાં આવ્યા છે આર્થિક જવાબદારીઓ પણ હતી. સેનું તથા શેર સીકયુરીટીઓ છે અને આશરે રૂ. ૫૦૦૦ શિક્ષણેત્તર શુભ પ્રવૃત્તિઓ પાછળ વેચી નાંખવામાં આવી અને તેનો નિકાલ કરતાં ટ્રસ્ટીઓના હાથમાં વપરાયા છે. આ રીતે અમને સોંપાયેલ જવાબદારીનું કાર્ય લગભગ આશરે રૂ. ૨,૬૦,૦૦૦ ની રોકડ રકમ આવી. આ રકમમાં હજુ પૂરું થવા આવ્યું છે. વ્યાજ પેટે રૂ. ૧૫૦૦ થી ૨૦૦૦ ની આવક થવાને સંભવ છે. ઉપરની તા. ૧-૮-૫૯: , - ચંદુલાલ વર્ધમાન શાહ ,, " રકમમાંથી સ્વ. "મણિબહેનની અંગત જવાબદારીઓ, પ્રોબેટ, મુંબઈ. ટ્રસ્ટીમંડળ વતી. ૧,૮૯,૦૦૦ અને તેનો નિકાલ કરવા સક્ષરી સરની આજ થવાને રકમમાં રજુ છે અને શિયાળાના શ શી અતિએને અપમાનિ કરાઇ છે. આ રીતે અમર સોત્તર મારામાં આવ્યા Page #162 -------------------------------------------------------------------------- ________________ - *--** ' . ' પ્ર બુધિ જીવન તા. ૧૬-૮-૫૯, “સ્વતંત્ર પક્ષ વાણી સ્વાતંત્ર્ય, મીલન સ્વાતંત્ર્ય અને સામયિક સ્વાતંત્ર્ય જેટલું છે તેટલું સ્વાતંત્ર્ય દુનિયાના બહુ ઓછા દેશમાં છે. કેંગ્રેસનું શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન ધ્યેય અને પાયે લોકશાહી છે. આવી કે ગ્રેસને Totalitarian: (તા. ૬-૮–૫૯ ગુરૂવારના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઇ એકહથ્થુ સત્તાવાદી–શી રીતે કહી શકાય ? અલબત્ત કેસની મોટી શાહે મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે “સ્વતંત્ર પક્ષ” એ વિષય બહુમતિ છે તેથી એક પક્ષનું રાજ્ય છે એમ કહેવાય. સબળ ઉપર સંધના કાર્યાલયમાં એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. વિરોધ પક્ષ ન હોય તો રાજ્યકર્તા પક્ષ ભૂલ પણ કરે. પણ તેમને સાંભળવા માટે ભાઈ બહેને ઘણી સારી સંખ્યામાં ઉપસ્થિત 2410 Totalitarion 8414. Totalitarion 2011 - થયાં હતાં. શ્રી. ચીમનભાઈએ પિતાના સવા કલાકના વ્યાખ્યાનમાં વિરોધપક્ષને આવકારે નહિ પણ તેને સમૂળો નાશ કરે. શ્રી. રાજગોપાલાચાર્યની આગેવાની નીચે તાજેતરમાં સ્થપાયેલા - બીજે આક્ષેપ કેગ્રેસ સામે એ છે કે કેગ્રેસ સામ્યવાદનવા રાજકીય પક્ષ જે ‘સ્વતંત્ર પક્ષ’ના નામે ઓળખાય છે તેની કમ્યુનીઝમ–તરફ ધસી રહી છે. આ બન્નેનું ધ્યેય અલબત્ત સવિસ્તર આલોચના કરી હતી. તેમના વ્યાખ્યાનને સંક્ષિપ્ત સાર સમાજવાદ-socialsmછે, પણ બન્નેની રીતભાત, વળણ તેમજ નીચે મુજબ હતો.) કાર્યપદ્ધતિમાં પાયાને ફરક છે. સામ્યવાદ વિરોધપક્ષને સ્વીકા, અહિં અવારનવાર મારા તરફથી રાજકીય પરિસ્થિતિની રતો જ નથી–તેને નાબુદ કરવામાં અને સરમુખત્યારશાહીઆલોચના કરવામાં આવે છે તે એક પ્રકારના અભ્યાસવંગની Dictatorship–ની સ્થાપના કરવામાં તે માને છે, અને હિંસા' study classની–કોટિની હોય છે. તાજેતરમાં શ્રી. રાજગોપાલા દ્વારા ક્રાન્તિ નિર્માણ-violent Revolution” એ તેનું ધ્યેય ચાર્ય શ્રી. રંગા અને શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીની આગે છે. કોંગ્રેસ વિરોધપક્ષોના સહઅસ્તિત્વમાં માને છે, સમજાવટ અને વાની નીચે સ્થપાયેલો સ્વ પક્ષ અનેક લેકેનું ખૂબ ધ્યાન ખેંચી રહેલ છે અને એક મોટી ચર્ચાને વિષય બની રહેલ છે. બંધારણીય માર્ગે તે ક્રાન્તિ સર્જવા માંગે છે, સરમુખત્યારશાહીની રાજકારણની દૃષ્ટિએ આ એક મહત્વની ઘટના છે. તેથી મને એમ વિરોધી છે. આ રીતે બન્નેનું મુખ્ય ધ્યેય સોશિયાલીઝમ-સમાજ વાદ-એક જ હોવા છતાં એ સેશિયલીઝમના સ્વરૂપની કલ્પના , થયું કે આ નવા પક્ષની નીતિ રીતી વિષે હું જે વિચારી રહ્યો {" છું તેના તમને ભાગીદાર બનાવું. એ આશયથી હું આજે તમારી અંગે અને તેને મૂર્ત રૂપ આપવાની પદ્ધતિ અંગે બન્નેમાં ઘણો 'સમક્ષ ઉપસ્થિત થયો છું. માટે તફાવત છે. ' ડેમોક્રસીના થેય અને માળખાને સ્વીકારીને આજે શાસન એક વખત આપણે ત્યાં સામંતશાહી–ફયુડેલીઝમ-પ્રવર્તતું કરતા કોંગ્રેસ પક્ષ સામે કઈ એક નવો રાજકીય સુગ્રથિત વિરોધ હતું. આજે પ્રવર્તતી સમાજરચેના મુડીવાદી રચના છે. વિજ્ઞાને વિપુલ પક્ષ ઉભે થાય તે લોકશાહીની દષ્ટિએ આવકારદાયક છે. પં. ઉત્પાદન કરતાં નવાં યંત્રો આપ્યાં અને માણસના ઠેકાણે યંત્રની સ્થાપના કરવા માંડી. સાથે સાથે-Transport અને Communication . નેહરૂએ તે દૃષ્ટિએ આ નવા પક્ષને આવકાર્યો છે અને હું પણ છે તેને એ દષ્ટિએ આવકારું છું, પણ સાથે સાથે આ નવા પક્ષનું નાં-વાહન વ્યવહારનાં અને સંદેશાઓ મોકલવા મેળવવાનાં-વધારે ઝડપી સાધનો નિર્માણ કર્યા, તેના પરિણામે મુડીવાદ ખૂબ ફાલ્ય ફુલે સ્વરૂપ અને નીતિ સમજી લોક્ના કલ્યાણ અને પ્રગતિને પોષક છે અને અનેકનો શ્રમ અને બહુ થોડાના હાથમાં ધન, શકિત અને કે કોઈ એક વર્ગના હિત માટે છે તે આપણે બબર સમજી સત્તા–આવી સમાજ રચના ઉભી થઈ અને તેનાં અનિટો-વગે : લેવું જોઈએ અને સાથે સાથે આજની કાંગ્રેસને ખસેડીને આવો વર્ગ વચ્ચે અસમાનતા અને મોટા પાયા ઉપરનું સામુદાયિક શેષણ નો પક્ષ સત્તા ઉપર આવે તો શું પરિણામ આવે એનું ચિત્ર " અને વ્યાપક બેકારી શરૂ થયાં. આ અનિષ્ટો દૂર કરવા માટે પણુ આપણા ધ્યાન ઉપર હોવું જોઇએ--એ. મને લાગે છે કે સમાજવાદને ઉદ્ભવ થયે. સમાજવાદી સ્થાપના એ કાળની માંગ " માં ખૂબ જરૂરી છે. છે. , એ માંગને પહોંચી વળવા માટે કેગ્રેસે સમાજવાદી ઢબની - આ પક્ષની હજી શરૂઆત છે અને તેનો ઉદ્દભવ આજના સમાજરચનાને પિતાના ધ્યેય તરીકે સ્વીકારેલ છે અને તેને અમલી શાસક પક્ષ કેગ્રેસ સામેના વિરોધમાંથી થયે છે, તેથી તેનું આજનું બનાવવા માટે રાજ્યવહીવટના ક્ષેત્રે અનેક પગલાં ભરી રહેલ છે. સ્વરૂપ negative-નકારાત્મક-હાય એ સ્વાભાવિક છે. આ આમાંથી અનેક કરવેરા જમ્યા છે; કાયદા કાનૂન ઘડાયા છે; દષ્ટએ કોગ્રેસ સામે આ પક્ષના. નિર્માતાઓને શું કહેવાનું છે વ્યાપાર સ્વાતંત્ર્ય ઉપર અનેક નિયંત્રણો મુકાયાં છે. રાજાજી આ એની ચર્ચા કરતાં નવા સ્વતંત્ર પક્ષના વલણ અને વિચારને પ્રકારની legislative compulsion-કાનુની નિયંત્રણ–ને સહજપણે ખ્યાલ આવી જશે. ' વિરોધ કરે છે. તેમના મતે કોગ્રેસ minimum freedom - કોંગ્રેસ સામે સ્વતંત્ર પક્ષના આગેવાનોને સૌથી મોટો આક્ષેપ and maximum legislation 248141 cit maximum એ છે કે કોંગ્રેસ લગભગ totalitarion-એકહથ્થસત્તાવાદી- government એટલે કે ઓછામાં ઓછું સ્વાતંત્ર્ય અને વધારેમાં થઈ ગઈ છે. આ આક્ષેપ પાયા વિનાને છે. આપણું રાજ્ય- વધારે રાજ્યશાસનના માર્ગે જઈ રહી છે. સ્વતંત્ર પક્ષ એથી બંધારણ ફેડરલ-સમવાયી આકારનું છે. તેમાં પ્રજાજનો પાયાના વિરૂધ્ધ ભાગે એટલે કે વધારેમાં વધારે સ્વાતંત્ર્ય અને ઓછામાં હકનું સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે. વળી ન્યાયના ક્ષેત્રે ઓછું શાસન એ માર્ગે પ્રજાનું જીવન ઘડવાને મનોરથ સેવે છે. સુપ્રીમ કોર્ટનું શાસન સૌ કોઈને બંધનકર્તા છે. ઇંગ્લેન્ડનું ' હવે રાજ્યના બંધારણમાં રાજ્યનીતિને લગતા માર્ગદર્શક , બંધારણ કે જેના ઉપરથી આપણા દેશનું બંધારણ મોટા ભાગે fivided (Directive Principles of State Policy) ઘડવામાં આવ્યું છે તેમાં અને અહિંના બંધારણમાં સૌથી એક લાંબી યાદી સામેલ કરવામાં આવી છે અને આ સિદ્ધાંતને ' . મહત્ત્વને તફાવત એ છે કે ઈંગ્લાંડમાં ત્યાંની પાર્લામેન્ટ સર્વ ' બરોબર નજર સામે રાખીને શાસક પક્ષે. પ્રજાનું શાસન કરવાનું " સત્તાધીશ છે. પાર્લામેન્ટને કાયદે એ રાજ્યને છેવટને કાયદે છે. આ માર્ગદર્શક સિધ્ધાન્તો રાજ્યના માથે પ્રજાકલ્યાણની ન ગણાય છે. અહિં વરિષ્ઠ સત્તા પાર્લામેન્ટની નથી. તેના માથે અનેક જવાબદારીઓ નાંખે છે. આના પરિણામે રાજય પોલીસ રાજ્યના બંધારણનું બંધન છે. પાર્લામેન્ટ કઈ પણ કાયદો કરે તે સ્ટેટ મટીને વેલફેર સ્ટેટ બને છે, માત્ર સુલેહશાન્તિ જાળવવાની સામે કઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકે છે અને તે કાયદો, જવાબદારીવાળું રાજ્ય મટીને લોકોને અનેકવિધ સુખસગવડે રાજ્યના બંધારણ મુજબને નથી એ વાંધો ઉઠાવીને તે મુદાને પહોંચાડવાની જવાબદારી સ્વીકારતું કલ્યાણરાજ્ય બને છે. આ સુપ્રીમ કેર્ટ સુધી તે લઈ જઈ શકે છે અને એ બાબતમાં સુપ્રીમ જવાબદારી અદા કરવા માટે પ્રજાજીવનનું અનેક દિશાએથી ન” , કાટને નિર્ણય પાર્લામેન્ટના કોઈ પણ ઠરાવને કે કાનનને બંધારણ નિયંત્રણ રાજય માટે આવશ્યક- અનિવાર્ય બને છે. minimurn વિરૂદ્ધને એટલે ગેરકાયદેસર ઠરાવી શકે છે. વળી આપણા દેશમાં , government—અલ્પતમ શાસન–એ પિોલીસરાજ્યની કલ્પના છે . પણ આ Page #163 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૫૯ છે, તે લેસઝ ફેર'ની પોલીસી-અનિયંત્રિત વ્યાપાર અને ઉદ્યોગની નીતિ–ઉપર રચાયેલ છે. આની પાછળ એવી માન્યતા રહેલી છે કે આર્થિક ખળા પરસ્પરની હરીફાઇના કારણે લોકકલ્યાણને અનુકુળન તે સાથે સંવાદી એવી પરિસ્થિતિ સહજપણે ઉભી કરે જ છે. છેલ્લાં સે। વર્ષના અનુભવે આ માન્યતાં ખેાટી પાડી છે. આ વાત આજના યુગમાં ખાસ કરીને ભારત જેવા અનેક રીતે પાછળ પડી ગયેલા દેશેા માટે ચાલે તેમ નથી.. પ્રબુદ્ધ જીવન ...... વસ્તુતઃ સ્વત ંત્ર પક્ષના ખરા વિરાધ આપણા રાજ્યમ ધારણ સામે છે. તેમના અભિપ્રાય મુજબ આજનું આપણું બંધારણ લકાને પુરૂષ સ્વાતંત્ર્ય આપતું નથી. આ બાબત તેમણે સ્પષ્ટ કહી નથી, પણ બંધારણમાં સામેલ કરવામાં આવેલ ભાગ દશ ક સિંધ્ધાંતામાં પ્રજાજીવન ઉપર અનેક નિયંત્રણા સૂચિત છે અને રાજાજીના અભિપ્રાય પ્રમાણે legislative compulsionકાનૂની દબાણ હિંસા છે અને તેથી પ્રજાશાસનમાં કાનૂની દબાણુ હાવુ ન જોઇએ એમ તેમણે અનેક વાર જણાવ્યું છે. તેમના અભિપ્રાય પ્રમાણે કોંગ્રેસ સરકારને લોકોમાં વિશ્વાસ નથી તેથી તેને કાયદા ઉપર કાયદા કરવા પડે છે, જે કાંઇ સાંચી વસ્તુ સારી વસ્તુ 'હશે તે લેાકા પોતાની બુદ્ધિથી જરૂર કરશે જ. 'આવા લેાકામાં વિશ્વાસ હેવા જોઇએ. કાંગ્રેસને આવે! વિશ્વાસ નથી અને તેથી તે હાલતાં ચાલતાં કાયદાનુ જ અવલંબન લે છે. આ પાછળ જરૂર તથ્યાંશ રહેલા છે. કોઇ પણ સરકારે કેવળ દંડ નીતિ ઉપર આધાર રાખીને ચાલવું ન જ જોઇએ. કાયદા કાનૂન સાથે લોકાને સમજાવવાનું પણ ચાલુ કામ થતું રહેવુ જ જોઇએ. અને આ બાબતમાં કેગ્રેસ જેટલી મંદ હોય તેટલું તેને નુકસાન થવાનુ જ છે. પણ સાથે સાથે એ પણ એટલું જ દેખીતુ છે કે આજની પરિસ્થિતિમાંથી જનતાને ઊંચી લાવવા માટે અમુક કાયદા કાનૂન કર્યાં સિવાય ચાલે તેમ છે જ નહિ, દા. ત. અસ્પૃશ્ચંતાનિવારણ, સ્ત્રી-પુરૂષ સમાનતા, દલિત વર્ગાના ઉધ્ધાર, મજુરાના ચાલી રહેલા શાષનુ નિવારણુ. જો સામાજિક અને આર્થિક સમાનતા એ આપણું ધ્યેય હાય તો તેને બાધક પરિસ્થિતિઓના કાયદાકાનૂનથી અન્ત લાવવા જ જોઇએ. અને લેકામાં શ્રદ્ધાના જે મુદ્દો આગળ ધરવામાં આવે છે. તેના જવાબમાં પૂછવાનું કે લેકમાં શ્રધ્ધા એટલે કાના વિષે શ્રદ્ઘા? Vested Interestsથાપિત હિતેામાં—શ્રધ્ધા રાખવી ? અને આ, શ્રધ્ધા કઇ હદ સુધી રાખવી? વળી સામાન્ય પ્રજાના ટેકા ન હોય એવી કોઈ પણ સરકાર ટકી શકે જ નહિ, કોંગ્રેસ આજે જે કાંઇ કરી રહી છે તે લાંકમતની બહુમતીના પીઠબળ ઉપર કરી રહી છે. બાકી કાઇ પણ સરકાર જે કાંઇ કરશે તે સામે એક યા ખીજી લઘુમતીના વિરોધ રહેવાના જ. સ્થાપિત હિતાની લઘુમતી અંગે કાનુની ખાણની પ્રક્રિયા અનિવાય છે. કાયદાને લોકમતનો ટેકો જોઇએ જ, પણ સો ટકાના ટેકા સમાવટથી મેળવવાનું ધ્યેય ર્દિ પણ અમલી બને તેમ છે જ નહિ. દાખલા તરીકે ગાંધીજી અને વિનોબાજી ટ્રસ્ટીશીપના સિધ્ધાન્ત રજુ કરે છે. એ મુજબ દરેક મીલકતવાળા પાંતાની મીલ્કતના જનકલ્યાણ અર્થે સ્વેચ્છાએ પોતાને ટ્રસ્ટી લેખે એ વિચાર જરૂર .વકારદાયક છે, પણ એ પરિસ્થિતિ ઉભી થાય એ માટે અનિયતકાળ સુધી બેસી રહેવું. આપણને ન જ પરવડે. તે દિશાએ કાયદાકાનૂન કરીને ધીમે ધીમે આગળ વધ્યા સિવાય ચાલે જ નહિ. આજે સ્વત ંત્રતા અને સમાનતા એ બે શબ્દોના એક સાથે ઉચ્ચાર થાય છે. પણ જે સમાજની રચનામાં સામાજક અને આર્થિક અસમાનતાં વ્યાપક હોય ત્યાં સ્વત ંત્રતા અને સમાનતાં એ વિચાર વચ્ચે કાંઇક વિરેધ અને ઘણું પેદા થયા વિના રહે જ નહિ, સમાનતા એ જો ધ્યેય હાય તા સ્થાપિત હિતેાના સ્વાત ંત્ર્ય ઉપર કેટલેક દરજજે' કાપ મૂક્યા સિવાય ચાલે જ નહિ. એક વાર ler સમાનતા સ્થાપિત થાય પછી જ સાચુ સ્વાત ત્ર્ય પ્રજાજીવનમાં નિર્માણ થઇ શકે છે. આજની પરિસ્થિતિમાં તે, ગરીબનું શાણુ કરવાની શ્રીમાનની સ્વતંત્રના એટલા જ સ્વતંત્રતાના અથ થાય. સ્વત ંત્ર પક્ષના એવા દાવે છે કે તે વ્યકિતસ્વાતંત્ર્યની સ’પૂર્ણપણે રક્ષા કરશે, બધા હિતેાની પૂરી સંભાળ લેશે અને તેમને પૂરી તક આપશે—આનું પરિણામ સમાજને આજે જેવા છે તેવે કાયમ રાખવામાં જ આવે. સ્વતંત્રપક્ષનુ ધ્યેય કૉંગ્રેસને સત્તાભ્રષ્ટ કરીને તેના સ્થાને પેાતે આવવું એ પ્રકારનુ છે. સ્વત ત્રપક્ષની વિચારસરણી એક છેડાની છે; સામ્યવાદની વિચારસરણી ખીજા છેડાની છે. કૉંગ્રેસના માગ મધ્યમ માર્ગ છે, કોંગ્રેસને તોડી નાખવાથી દેશમાં માત્ર એ પક્ષ રહેશે. Vested Interests સ્થાપિત હિતેા—માટે સ્થિતિચુસ્તની મને દશા દાખવતા સ્વત ત્રપક્ષ અને આમ જનતાને આકષ તા. સામ્યવાદી પક્ષ. મધ્યમ માગના અભાવે બે છેડાના પક્ષમાં આખી પ્રજાએ વહેંચાઈ જવાનું રહેશે. એ દેખીતું છે કે સ્વતંત્રપક્ષ કોંગ્રેસની અને તેRsની પ્રતિષ્ટા તાવા માગે છે. તેમને' ખબર નથી કે આજે નેહરૂની પ્રતિષ્ટા તેડવા જતાં કયા પ્રકારની અરાજકતાને તે નાતરી રહ્યા છે. વસ્તુતઃ સ્વત ંત્રપક્ષના આગેવાને આજ સુધી મહાસભાવાદી હતા. કાંગ્રેસમાં અનેક બદીઓ અને ત્રુટિ છે તેની ના કહી શકાય તેમ છે જ નહિ, કૉંગ્રેસની અંદર પેાતાનું સ્થાન પુનઃ જમાવીને આ બદી અને ત્રુટિઓને નાબુદ કરવી અને કોંગ્રેસને સમર્થ અને સબળ બનાવવી એ તેમનું કામ હતું. પણ કોંગ્રેસને ઠેકાણે લાવવા અંગે મેં મારા હાથ ધોઇ નાખ્યા છે એમ જાહેર કરીને રાજાજીએ કૉંગ્રેસવિરોધી પ્રસ્થાન શરૂ કર્યુ છે. પરિણામ એ આવવાનો ભય રહે છે કે જે સામ્યવાદની આફતમાંથી દેશને બચાવવાના ધ્યેયને આગળ ધરીને સ્વતંત્રપક્ષ પેાતાના મેાર નવું ખળ અને નવુ સમાઁન મળવા સ ભવ છે. ઉભા કરી રહેલ છે તે જ સામ્યવાદને, કોગ્રેસ નબળી પડતાં, સ્વતંત્રપક્ષને ઉભા થવામાં નાગપુર કોંગ્રેસના જીનમથાળું બાંધવાને લગતા અને સયુકત સહકારી ખેતીને વેગ આપવાને લગતા ઠરાવ એક બળવાન નિમિત્ત બનેલ છે. રાજાજી અને મુનશી સ્વત ંત્ર પક્ષના સમર્થનમાં ઉપર જણાવેલ નાગપુરના ઠરાવને આગળ ધરે છે. નાગપુરના ઠરાવમાં રજુ કરવામાં આવેલા કાર્યક્રમ કાઇ નવા નથી. વર્ષોંથી એ વિચારાને કેંગ્રેસ આગળ કરતી રહી છે. આજે કૉંગ્રેસવિરાધી મેરચે માંડવામાં આ ઠરાવ બહુ ઉપયોગી થઇ શકે તેમ છે એમ સમજીને તે ઠરાવને તે આશ્રય લઇ રહેલ છે. દેશમાં કોઇ પણ રાજકીય પક્ષને પેાતાની જમાવટ કરવી હોય તે। માત્ર ધનવાના કે ઉદ્યોગપતિઓના સાથથી ચાલે તેમ છે જ નહિ. તે માટે ખેડૂતા જે પ્રજાના ઘણા મોટા ભાગ છે તેના સાથ હોવા જ જોઇએ. આપણે ખેડુત સ્વભાવથી સ્થગિત મનોદશાવળેt-conservativeછે, સંયુકત સહકારી ખેતીના વિચારનેા અને જમીનમથાળુ બાંધવાના વિચારના તે જરૂર વિરોધ કરવાનાં છે એમ સ્વતંત્ર પક્ષના આગેવાના ભાન છે, ખાસ કરીને શ્રીમંત ખેડુતવગ ના આ સામે વિરોધ હોય તે સ્વાભાવિક જ છે. આ વર્ગને પોતાના પડખે લેવાના હેતુથી તે નાગપુરના ઠરાવને જ્યાં ત્યાં આગળ ધરી રહ્યા છે. બાકી વસ્તુસ્થિતિ તા એવી છે કે સંયુકત સહકારી ખેતીના ઠરાવને જે રીતે રજુ કરવામાં આવે છે કે તે આંડકતરી રીતે રશી કે ચીનમાં અખત્યાર કરવામાં આવેલ collecti vised farming-ક્રજિયાત સામુદાયિક ખેતી આપણા દેશમાં દાખલ કરવાના પ્રયત્ન છે-આવી તેમની રજુઆત સાચી નથી. શ્રીજી સંયુકત સહકારી ખેતીના ઠરાવના અમલ ફરજિયાત થવાના નથી અને ત્રીજી એ ઠરાવ અમલી બનશે તે પહેલાં નિરીક્ષણ Page #164 -------------------------------------------------------------------------- ________________ નિreli'.'' " F" ક કો t" કરમ ' , ' તા. ૧૬-૮-૫૯ પરીક્ષણના પરિણામે તેના સ્વરૂપમાં ઠીક ઠીક ફેરફાર થવાનો ઘણો જવા બાદ ગ્રામવિકાસનું કાર્ય કેટલું વિસ્તૃત અને સઘન રૂપ સંભવ છે. આ બધું જાણવા છતાં પિતાના પક્ષને પ્રચાર કરવા ધારંણ કરી રહ્યું હતું તેને તેમણે ભારે રોચક ચિત્તાર રજુ કર્યો માટે સ્વતંત્ર પક્ષના આગેવાને આ ઠરાવને બને તેટલે અળખા હતા. સૌરાષ્ટ્રમાં તેઓ હતા તે દરમિયાન ગામડાના લોકોને ગ્રામમણે બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. " વિકાસના કાર્યો તરફ વાળવા માટે કેવા પ્રયત્નો હાથ ધરવામાં ' અહિં આ આલોચના પૂરી કરતાં પહેલાં મારા પક્ષે એટલી આવ્યા હતા અને તેનાં કેટલાં સુન્દર પરિણામે આવ્યા હતા તે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે અત્યારનું કેગ્રેસહસ્તકનું વહીવટી વિષે પણ તેમણે પિતાના અનેક અનુભવો સંભળાવ્યા હતા. તંત્ર કાર્યક્ષમ રહ્યું નથી. તેમાં પુષ્કળ શિથિલતા અને લાંચ આ રીતે તેમનું વ્યાખ્યાન શ્રોતાઓ માટે અત્યન્ત રસપ્રદ નીવ-' રૂશ્વતની બદી પેઠેલી છે. વળી આજે આપણે દેશમાં એક મોટો ડયું હતું. આ વિષય ઉપર પ્રબુદ્ધ જીવનના વાચકો માટે એક કાન્તિકારી પ્રયોગ-દેશની આર્થિક તેમજ સામાજિક રચનાને ઘર– લેખમાળા લખી આપવાની તેમણે આશા આપી છે. એ આશાને મૂળથી પલટવા–કરી રહ્યા છીએ. તેમાં અનેક ભૂલો થવા જાહિદથી મૂતરૂપ આપવા તેમને વિનંતિ છે. સંભવ છે. આજના કેગ્નેસી જનો મોટા ભાગે નિઃસ્વાર્થી રહ્યા ' આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા નથી એ પણ કબુલ કરવું જ રહ્યું. આ બધું હોવા છતાં પણ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી યોજાતી ચાલુ વર્ષની કોંગ્રેસે ધારણ કરેલી નીતિ અને ધ્યેય જરા પણ ખોટાં કરતાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ઓગસ્ટ માસની ૩૦ મી તારીખ અને નથી. આ દેશનો ઉધ્ધાર સોશિયાલીઝમ-સમાજવાદની સ્થાપના રવિવારે શરૂ થશે અને સપ્ટેમ્બર માસની ૭ મી તારીખ અને કર્યા સિવાય શકય જ નથી. આ સમાજવાદને સીધે વિરોધ સોમવારે પૂરી થશે. પહેલાં પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ ન કરનારે સ્વતંત્રપક્ષ દેશને ખતરનાક નીવડેલા મૂડીવાદને જ કેનેડી બ્રીજ પાસે આવેલા બ્લેવા ટ્રસ્કી લેજમાં, પછીના બે - આડકતરો ટેકે આપી રહ્યો છે એ વિશે મારા મનમાં કોઈ શકે દિવસની વ્યાખ્યાનસભાઓ રોકસી થીયેટરમાં અને છેલ્લા બે 'કે શંકા નથી.. - ' દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. વ્યાખ્યાનસભાઓ હંમેશાં સવારના ૮ વાગ્યે શરૂ : - સ ઘ સમાચાર કરવામાં આવશે. નવ દિવસની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ૫. સંઘના બંધારણમાં કરવામાં આવેલો ઉમેરે સુખલાલજી ભાવશે. વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ હજુ પુરેપુરો નકકી થયો નથી, એટલે તે નક્કી થયે સામયિક પત્રોમાં વખત' શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૮-૪-૫૯ ના રોજ સર પ્રગટ કરવામાં આવશે. છેલ્લા દિવસે જાણીતા ભૂદાન કાર્યકર્તા મુલતવી રહેલી સભા તા. ૧-૮-૫૯ ને રોજ સંધના કાર્યાલયમાં શ્રીમતી વિમળા ઠકારનું ‘હિંસાથી અહિંસા તરફ એ વિષય મળી હતી. અને તે પ્રસંગે કેવા સંયોગોમાં કોઇ પણ વ્યક્તિને ઉપર વિસ્તારપૂર્વક વ્યાખ્યાન હશે. ચાલુ ક્રમ મુજબ આ વખતે સંધના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે અયોગ્ય ગણી શકાશે? એને પણ વ્યાખ્યાનમાળા સાથે સંગીતને કાર્યક્રમ પણ જોડાયેલું રહેશે. લગતી બંધારણની ૨૦મી કલમમાં બે પેટા કલમ છે તે ઉપરાંત આગામી વ્યાખ્યાનમાળા અંગે સંઘના સભ્યો અને નીચે મુજબની ત્રીજી પેટા કલમ ઉમેરવાનો સર્વાનુમતે નિર્ણય * શુભેચ્છકેને પ્રાર્થના લેવામાં આવ્યે હતો. ' - સંધના સભ્યોનાં બાકી રહેલાં લવાજમ મોટા ભાગે પર્યુષણ સંઘના હિતને સીધી કે આડકતરી રીતે હાનિ દરમિયાન ભરાય છે. આ અંક પછી તરત જ જે જે સભ્યોનાં લવાજમ પહોંચે તેવું વર્તન કરનારને પોતાના વર્તન સંબંધે વસુલ થવી બાકી છે તેમને લવાજમ ભરી જવા અંગે કાર્ડ મળશે. ખુલાસે કરવાની તક આપ્યા બાદ યોગ્ય લાગ્યાથી તે ધ્યાનમાં રાખીને પોતપોતાનાં લવાજમે વ્યાખ્યાનસભાઓ સંઘની કાર્યવાહક સમિતિ તે સભ્યને સભ્ય તરીકે રદ દરમિયાન ભરી દેવા તે તે સભ્યોને વિનંતિ છે. કરવાની સામાન્ય સભાને ભલામણ કરી શકશે અને તે સંધની પ્રવૃત્તિઓ વિષે રસ ધરાવતા સભ્ય તેમ જ બાબતમાં સામાન્ય સભા યોગ્ય નિર્ણય લઈ શકશે.” શુભેચ્છકો દર વર્ષે સંધના ફાળામાં યથાશક્તિ અર્થસીંચન કરતા આ ઉપરાંત સંધના બંધારણમાં બીજા કેટલાક સુધારાઓ જ રહ્યા છે અને તેના આધારે સંઘની પ્રવૃત્તિઓ સદા ફાલતી ફુલતી કાર્યવાહક સમિતિ તરફથી આ સભામાં રજુ થવાનાં હતાં, પણ રહી છે. આ વખતે પણ આ શુભેચ્છક ભાઈબહેને સંઘના સમય બહુ થવાથી તે સુધારાઓ રજુ કરવામાં આવ્યા નહેતા ફાળામાં ઉદાર દિલથી નાણું ભરવા નમ્રભાવે પ્રાર્થના કરવામાં અને તે સભા વિસર્જન કરવામાં આવી હતી. - ' આવે છે. પ્રબુદ્ધ જીવન, પર્યુષણ વ્યાખ્યાનમાળા, વ્યાખ્યાન ગ્રામનવનિમૉણ : .. સભાઓનું ચાલ આજન, સાર્વજનિક વાચનાલય, પુસ્તકાલય, તા. ૩૦-૭-૫૯ ના રોજ શ્રી મુંબઈ જન યુવક સંઘના વિદ્યકીય રાહત–આ બધી પ્રવૃત્તિઓને યથાસ્વરૂપે ચાલુ રાખવા ઉપક્રમે સંધના કાર્યાલયમાં મુંબઈ મ્યુનીસીપાલીટીના ડેપ્યુટી માટે રૂા. ૧૦૦૦૦ની અમને જરૂર છે. પર્યુષણ પર્વના અનુસં. કમીશનર શ્રી, મનુભાઈ રાવળે “ગ્રામનવનિર્માણ”એ વિષય ઉપર , ધાનમાં સંઘના સભ્યો તેમ જ શુભેચ્છકે આ અમારી માંગણીને એક અભ્યાસપૂર્ણ અને અનુભવસભર વ્યાખ્યાન આપ્યું હતું. ઉદાર ભાવે પૂરી કરશે એવી અમારી શ્રદ્ધા છે. મુંબઈ પ્રદેશનું નવનિર્માણ થયા પહેલાં તેમણે ઘણો સમય સંઘના સભ્યને એક વિશેષ પ્રાર્થના , સૌરાષ્ટ્રમાં ગ્રામવિકાસ એજનાના કાર્ય પાછળ ગાળ્યો હતો અને આપણી વ્યાખ્યાનમાળાના ખાસ કરીને છેલ્લા દિવસોમાં તેથી આ વિષયના તેઓ પૂરા નિષ્ણાત હોઈને પિતાના વિષયનું વ્યવસ્થા જાળવવાનું કામ શ્રોતાની ભીડને લીધે ખૂબ મુશ્કેલ તેમણે અતિ સુન્દર અને સુરેખ નિરૂપણ કર્યું હતું અને બની જાય છે. આ વખતે છેલ્લા ચાર દિવસોમાં આ બાબતમાં ઈતિહાસના પ્રારંભકાળથી આજ સુધીના ભારતના ઇતિહાસની મદદરૂપ થવા સંધના સભ્યોને ખાસ વિનંતિ કરવામાં આવે આછી રૂપરેખા આપીને અંગ્રેજોના હકુમતકાળ દરમિયાન છે અને એ રીતે જે કોઈ ભાઈ યા બહેન વ્યાખ્યાન સાંભળવાનું ગામડાંઓની કેવી પાયમાલી થઈ હતી, દેશ આઝાદ થયા બાદ કદાચ જતું કરવું પડે છે તે રીતે પણ અમને સહકાર આપવાને ગ્રામવિકાસની વૈજનાનું કેવી રીતે અને કયા સંયોગમાં નિમણુ તૈયાર હોય તેમને પિતાનું નામ સંધના કાર્યાલયમાં નોંધાવી થયું હતું, તે સામે કઈ કઈ રીતે જુદા જુદા વર્ગો તરફથી જવા વિનંતિ છે. વિરોધ કરવામાં આવ્યું હતું અને એ વિરોધ ધીમે ધીમે શમી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #165 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૫૯ પ્રબુદ્ધ જીવ ને દ્વિવ્ય અનુભૂતિ માત્ર સન્તા કે સાધાને જ નહિ પણ સામાન્ય કેટિના માનવીને કિંદ કિં એવી મનેાગત અનુભૂતિ થયાનું સાંભ ળવામાં આવે છે કે જે કેવળ સામાન્ય મનની ચાલું સપાટી ઉપરની હોતી નથી, પણ જેને કાં તેા મનની ઉચ્ચતર ભૂમિકાની લેખી શકાય, અથવા તો મનથી ઉપરની કોઇ જ્ઞાનસ ંવેદનકરાવતી શકિત જેને આધ્યાત્મિક પરિભાષામાં અધિમનસ્-transcendental consciousness-કહેવામાં આવે છે તેને લગતી ભૂર્મિકાની હાર્દ શકે. આ અનુભૂતિને દિવ્ય વંશન તરીકે વવવામાં આવે છે. આ કાર્ટિની અનુભૂતિની અંદર આપણને કાઇ અદૃષ્ટ રીતે કહેતુ હોય અથવા તો કોઈ અદૃષ્ટ તત્ત્વ વ્યકત થતું હોય અથવા તેા ન કલ્પી શકાય, તે વર્ણવી શકાય એવા પ્રકાશન, સૌન્દ નું, આનંદનુ થેડી ક્ષણા માટે સ ંવેદન થતુ. હાય—આવી અનુભૂતિઓના સમાવેશ થાય છે. કેટલાક ઉપાસકેા મહાદેવ, વિષ્ણુ, કાલી આદિ દેવ યા દેવીની ઉપાસના કરતા હોય છે; કેટલાક રામ, કૃષ્ણ, ઇશુ એવા વરાવતાર લેખાતા મહાપુરૂષોની આરાધના કરતા હાય છે. આ ઉપાસના ધ્યાન દ્વારા કરવામાં આવે છે અને કાળક્રમે સમાધિની સ્થિતિએ પહેાંચતો હાય છે. આવી સમાધિની દશામાં ઉપર જણાવેલ ભકતાને યા ઉપાસકાને પોતાના ઇષ્ટદેવા અથવા તો ઇષ્ટ પુરૂષનું દર્શન થતું હાવાની વાતો આપણા સાંભળવામાં આવે છે. આ અનુભૂ નને ઇશ્વરસાક્ષાત્કારની કાટિની લેખવામાં આવે છે અને એનો એ રીતે ખુલાસા કરવામાં આવે છે કે ઈશ્વર સ્વતઃ નિરાકારનિર ંજન છે, પણ પોતાના ભકતાને તેમના જે કોઇ ઈષ્ટ દેવતા કે ઇષ્ટ પુરૂષ હાય તેને આકાર ધારણ કરીને પોતાના ભકતા સમક્ષ કર્દિ કદિ પ્રત્યક્ષ થાય છે. આ પ્રકારની અનુભૂતિના આજની તાર્કિક દૃષ્ટિએ એમ પણ ખુલાસ કરવામાં આવે છે કે આવી અનુભૂતિમાં ઇશ્વરના સાક્ષાત્કાર થાય છે...આ કેવળ માણસના મને ઉપજાવેલી ભ્રમણા છે. જે ઈષ્ટ દેવ યા ઇષ્ટ પુરૂષનુ માસ સતત ધ્યાન કરતા હાય, ચિન્તન કરતા હાય અને જેના સાક્ષાત્કારનું માસ ચાલુ રટણ કરતા હોય તે ઇષ્ટ દેવ યા પ્રુષ્ટ પુરૂષના ચાલુ કપાયલા આકાર તેના મન સામે કિંદ કિદે નક્કર રૂપ ધારણ કરે છે અને માણસ પોતાના ઇષ્ટ દેવ યા ઇષ્ટ પુરૂષનું દન કર્યાંને સ ંતોષ તૃપ્તિ અનુભવે છે. આને માનસશાસ્ત્રની પરિભાષામાં thought-projection કહે છે. ઉપરના કહેવાતા. ઇશ્વર સાક્ષાત્કારમાં thoughtprojection–વચારનું કલ્પનાનાં વિસ્તરીકરણ, સ્થુલીકરણથી વિશેષ કાંઈ સત્ય છે કે નહિ તેને નિણૅય કરવા તે બુદ્ધિ અને તર્કની ભૂમિકા ઉપર રહીને ।વચારવ્યાપાર ચલાવતા આપણી જેવા સામાન્ય માણસ માટે મુશ્કેલ છે. આવા ઇશ્વરસાક્ષાત્કારના નામે એળખાતા દિવ્ય અનુભવે ઉપરાંત અધિમનસ કોટિના ખીજા અનુભવે! પણ નોંધાયલા જોવામાં આવે છે. વિનેબાજીએ ગાંધીજીના આવા એક અનુભવની નીચે પ્રમાણે નોંધ કરી છે : ...ખાન અબદુલ ગફારખાનની કુમકે જવાની વાત ચાલતી હતી, ત્યારે એમને લાગેલું કે કદાચ પાછા ન કરાય એવું પણ અને. એટલે એ વિષે મને વાતે! કરવા એલાવ્યે હતા. લગભગ પંદર દિવસ સુધી અમારી વાતે ચાલી. પહેલાં એ ત્રણ દિવસ એ સવાલા પૂછતા હતા અને હું જવાબ દેતા ગયા; પણ પછી એક દિવસ મેં એમને ઈશ્વર વિષેના અનુભવા અંગે છેડયા. મેં કહ્યું “તમે સત્ય એજ પરમેશ્વર છે . એમ કહે છે તે તે ઠીક; પરંતુ ઉપવાસ વખતે તમે કહ્યુ` હતુ` કે તમને અંદરથી અવાજ સંભળાયા તે એ શું વાત છે? એમાં કાંઇ રહસ્ય—ગૂઢતા છે ?’” ત્યારે તેમણે જવાબ વાળેલે હા, એમાં કાંઈક એવુ છે ખરૂં.” એ તદ્દન સાધારણ બાબત નથી. મને અવાજ સાફ સાફ સભળાયા હતા. માણસ ખેલે તે સભળાય એમ સાંભળાયે હતા. મેં પૂછ્યું, “મારે કશુ કરવુ જોઇએ ?' તે એણે જવાબ દીધા કે “ઉપવાસ કરવા જોઇએ.” મે વળતાં પૂછ્યું, “કેટલા ઉપવાસ કરવા જોઇએ ?” એણે કહ્યું “એકવીશ.” “એટલે આમાં એક જણ પૂછનાર હતા અને ખીજો જવાબ ૭૭ દેનાર હતા. એટલે કે ખીલકુલ કૃષ્ણ અર્જુન' સંવાદ જ હતા. બાપુ તે! સત્યવાદી હતા. એટલે આ કાઇ ભ્રમ તો ન જ હોઇ શકે. એમણે કહ્યું કે “સાક્ષાત ઇશ્વરે મને વાત કહી.” એટલે મેં પૂછ્યુ ઇશ્વરનું ક્રાઇ રૂપ હોઇ શકે ?' એમણે કહ્યું, “રૂપ તે ન હોઇ શકે, પરંતુ મને અવાજ સંભળાયો હતો.” એટલે મે કહ્યુ` રૂપ અનિત્ય છે, તો અવાજ પણ અનિત્ય છે. અવાજ સંભળાય તે પછી રૂપ પણ કેમ ન દેખાય ? ” પછી મેં એમને દુનિયામાં ખીજાઓને થયેલા આ ગૂઢ અનુભવાની વાતે કરી, મારા પોતાના કેટલાક અનુભવા પણ કહ્યા. થ્થિર દર્શન કેમ થાય એ વિષે વાત પણ કરી. પછી મેં કહ્યું, “તમારા મનમાં સવાલ જવાબ' થયા તેના સબંધ ઈશ્વર સાથે છે જ ને? ” એમણે કહ્યું. “હા, એની સાથે સંબંધ છે. પરંતુ મે અવાજ સાંભળ્યે! પણ દર્શન ન થયાં. મેં રૂપ ન જોયું', પણ એને અવાજ સાંભળ્યો. અને રૂપ “હાય એવા અનુભવ મને નથી થયે, અને એનાં સાક્ષાત્ દન નથી થયાં, પર ંતુ થઇ શકે ખરાં.” હું ગયા વર્ષે નૈનીતાલ બાજુ થઇને આશ્મેરા ગયેલા અને ત્યાં ભારતના સુવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી જેમના વનસ્પતિશાસ્ત્ર એ ખાસ સશેાધનના વિષય છે એવા શ્રી. ખેાથી સેનને મળેલે. વૈજ્ઞાનિક હોવા સાથે તેઓ એક અધ્યાત્મપરાયણ પુરૂષ છે. રામકૃષ્ણ મીશનના પ્રમુખ સન્યાસીઓના નિકટ સબંધમાં છે. તે સ્વ. વૈજ્ઞાનિક સર જગદીરાચંદ્ર મેઝ નીચે તૈયાર થયેલા અને તેમની સાથે કામ કરતા કવિવર ટાગેારના તેમને ગાઢ પરિચય હતા. વળી ભારતની અન્ય અનેક ખ્યાતનામ વ્યકિત સાથે તે સાર સબંધ ધરાવે છે. તેમની સાથે મારા માટે ચિરસ્મરણીય એવા વાર્તાલાપ દરમિયાન તેમને મેં પ્રશ્ન કરેલાં કે “જેને spiritual experiences-આધ્યાત્મિક અનુભૂતિ કહે છે એવી અનુભૂતિ વિષે આપના શું ખ્યાલ છે ?'' તેમણે આ પ્રશ્નને! એમ જવાબ આપેલા કે આજે આધ્યાત્મિક અનુ, ભૂતિ છે તે કાંઇ એકાન્તમાં કે શાન્તિમાં જ થાય છે એમ નથી, તેમ જ એ માત્ર ભણેલા ગણેલા સુશિક્ષિતને જ થાય છે એમ પણ નથી. આખરે એ તેા ઇશ્વરની મધરની-કૃપાનો જ વિષય છે. દિ દિ અભણ અણુધડ માણસમાં એ જ્યાત અવતરે છે અને જેમ પારસમણિના સ્પર્શથી લટ્ટુ સાનુ થઇ જાય છે તેમ તે માનવી એકાએક બદલાઇ જાય છે. પરમહ ંસના જીવનમાં આજે જેને આપણે ભણતર કહીએ છીએ તેવી કાઇ ભૂમિકા જ કાં હતી? એમ છતાં તેઓ કેવી મોટી વિભૂતિ હતા ? કાષ્ઠ પોસ્ટમેન, કાઇ કલાર્ક, કાઇ સોની, લુહાર કે હરિજન ભગવત્કૃપાનુ પાત્ર અન્યાની અને પરિણામે તેના જીવનમાં આમૂલ પરિવર્તન નિષજ્યાની વાતે! આપણે ઘણીવાર સાંભળીએ છીએ. આપણા સન્તા મેટા ભાગે નીચેના સામાજિક થરમાંથી પેદા થયા છે અને તેઓenlightened souls–પ્રકાશાવલ આત્માઓ નહિ તે બીજી શું છે ? તમે પુછેા છે એવી આધ્યાત્મિક અનુભૂતિ મને એ ત્રણ વાર થઈ છે. એક વાર તેા કલકત્તાના ધીચ લતામાં આવેલા કાઇ એક મકાનમાં બેઠા હતા અને મને આવે! કાંઇક અનુભવ થયેલા આ શું છે તેનું વન હું તમારી પાસે શી રીતે કરૂ ? કાઇ અવર્ણનીય જ્યોતિના ભાસ-આવું કાંઇક સમજોને ? પણ તેના પરિણામે આપણા આન્તર મનમાં કાઇ એવી શાન્તિ, પ્રસન્ના જન્મે છે કે જે જલ્દિ ભુંસાતી નથી, અને આપણા ચિત્તને સમધારણની નવી કોઇ તાકાત મળતી હોય એમ લાગે છે.” આવી જ દિવ્ય અનુભૂતિ રજુ કરતા એક લેખ જુન માસના રીડર્સ ડાઇજેસ્ટમાં જોવામાં આવ્યે. તે લેખ લખનારનું નામ શ્રીમતી મારગરેટ પ્રેસ્કોટ. એ લેખ સાથી પ્રથમ ૧૯૧૬ ની સાલમાં પ્રગટ થયેલે. તેનું મથાળુ' છે ‘Twenty Minutes of Reality'', આ લેખના સંબધમાં રીડર્સ ડાઇજેસ્ટના ત ત્રી જણાવે છે કે વર્ષોંના વહેવા સાથે આ લેખે એક નાના સરખા ‘કલાસિક'નું સ્થાન પ્રાપ્ત કર્યું" છે. અને આજે પણ એ લેખનુ એટલા જ કૌતુક અને જિજ્ઞાસાથી પારાયણ થઇ રહ્યું છે અને તેમાં વાચા કોઇ અનુપમ જીવનરહસ્યનું દર્શન કરી રહ્યા છે. 'એ મૂળ અંગ્રેજી લેખને હવે પછીના અંકમાં અનુવાદ પ્રગટ કરવામાં આવશે. પાનદ ་ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ હું જીવન શાન્તિના યાચા (૧૬મી મેના પ્રબુદ્ધ જીવન થી અનુસધાન) (ગયા વર્ષોંની પયુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી મનુભાઈ પંચોળીએ ઉપર જણાવેલ વિષય ઉપર એક વિસ્તૃત અને વિચારંગભીર વ્યાખ્યાન આપ્યું હતું. તેના પહેલા એ હતા પ્રમુધ્ધ જીવનના મે માસની પહેલી અને સેળમી તારીખના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા હતા. બીજા હક્તાના છેડે મારી ગેરહાજરી દરમિયાન વ્યવસ્થાપકની ભૂલથી ‘સમપ્ત' એમ છાપવામાં આવ્યું હતું. આ જોઇને શ્રી મનુભાઈએ અનુમાન કર્યું કે વધારે હતા પ્રગટ કરવાની અમારી ઇચ્છા નહિ હોય. એટલે તેમના તરફથી બાકીનું લખાણ આવ્યુ. નહિ. પ્રવાસયાત્રામાંથી પાછા ફર્યાં બાદ શ્રી મનુભાઇને બાકીનું લખાણ મેકલી આપવા મેં વિનંતિ કરી. તે રીતે મળેલા લખાણના એક હતા નીચે પ્રગટ કરવામાં આવે છે. બાકીને ભાગ ક્રમશ : પ્રગટ કરવામાં આવશે. તંત્રી) 9. ગઈ કાલે આપણે એ રીતે વિચાયું કે આ પ્રશ્નને આપણે ભાવનાત્મક ભૂમિકામાંથી વૈજ્ઞાનિક ભૂમિકામાં લઇ જવા જોઇએ. કારણ કે કોઇ પણ બનાવનાં એકવાર જો સાચાં કારણો આપણા હાથમાં આવે. તેા તેના ઉપર આપણા કાબૂ આવી શકે છે. જમાનાઓ સુધી આપણે તાવ માટે નજર બાંધતા આવ્યા છીએ, પણ તેથી તાવ કાબૂમાં આવ્યા નથી. આખરે જ્યારે તાવનાં કારણભૂત જંતુઓ શોધાયાં ત્યારે આપણા હાથમાં તાવને નાબૂદ કરવાની ચાવી આવી. યુદ્ધ એક વિષમ પરિસ્થિતિનું બહારનું કારણ છે. તાવ આવે તે થમેŕમીટર આપણને કહે કે ૧૦૩ ડિગ્રી તાવ આવ્યા છે; એટલે આપણે થ[મીટર ઉપર ગુસ્સે થતા નથી, કારણ કે તેને ફેંકી દેવાથી તાવ ચાલ્યા જવાનેા નથી, થર્મામીટર બિચારૂ' ખબર આપે છે કે તમારા શરીરનાં તત્ત્વમાં કંઇક અસમાનતા ઊભી થઇ છે. યુધ્ધ પણ આપણને એટલી જ ખબર આપે છે કે તમારા સમાજમાં કઇંક વિષમતા ઉભી થઈ છે, તેા ચેતવુ હાય તા ચેતેા. આ દૃષ્ટિએ આપણે ગઇ કાલે યુદ્ધનાં કેટલાંક કારણેાની ચર્ચા કરી હતી અને તેના એક ઉપાય તરીકે જીવનદૃષ્ટિ બદલવી જોખરો તેમ સૂચવ્યું હતુ. વમાન જીવનદૃષ્ટિ જાણે એમ કહેતી હોય એમ દેખાય છે કે જેમ વધારે સંપત્તિ મેળવા તેમ વધારે સુખ મળશે. આ માન્યતા યુદ્ધનાબૂદીમાં મદદગાર થાય તેવી નથી. કારણકે દરેક વ્યકિત ને દરેક રાષ્ટ્ર આમ માનીને સંપત્તિ માટે ગડમથલ કરે તે લૂટાલૂટ થવાની એથી કશુ' પરિણામ આવે નહીં. વસ્તુતઃ અમુક 'માત્રા પછીની સંપત્તિ સુખ વધારનારી નથી, પશુ સુખ ઘટાડનારી છે. તે વાત પર મેં ચેડું લક્ષ ખેંચ્યું હતું. પશુ આને અથ એવો નથી કે શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલી સામગ્રી આવશ્યક છે તેટલી સામગ્રી પણ પેદા ન થવી જોઇએ કે મળવી ન જોઇએ. અતિશય લેવું કે બિલકુલ ન લેવુ' આ બંને છેડાના છેદ ઉડાડવા જેવા છે. આપણે એક સ્વસ્થ ને શાંત સમાજ નિર્માણુ કરવે છે. તે સમાજના પાયા એ છે કે દરેક વ્યતિને તેના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે તેટલું મળી રહેવુ જોઇએ, પછી તે વ્યકિત ગમે તે કુળમાં જન્મી હાય, ગમે તે દેશની હેાય. આ આપવા માટે આપણે અવશ્ય એ અનુમાન પર આવવું પડશે કે આજે શ્રીમંત ને ગરીબના મે છેડા વચ્ચે ' આપણા સમાજ વહેંચાયેલા છે તેને કાઇ તે ક્રાઇ પ્રકારે બદલાવીને નાબૂદ કરવા પડશે. જ્યાં સુધી એક બાજુ આટલો મેટા અતૃપ્ત સમાજ પડયા હોય તે બીજી બાજુ બિનઉપયોગી ફાજલ ધન પણ હોય; ત્યાં સુધી શાંતિની સ્થાપના થવી શક્ય નથી. શાંતિ નિશ્ચિંતતા માગે છે. ચિંતામાંથી વ્યાકુળતા પેદા થાય છે. એ વ્યાકુળતામાંથી વિગ્રહ આવે છે, જે દરેક માણસને કે દરેક દેશને એવી ખાતરી થાય કે મને નિશ્ચિ ંતતા ૫પાઇ છે તેા તે ઝઘડા કરવા માટે પ્રેરાશે નહીં. આવી નિશ્ચ તતા' સંપત્તિની અસમાનતા મટાડયા સિવાય અપાવી મુશ્કેલ છે, તે અનિય ંત્રિત ખાનગી માલિકીનું નિયંત્રણ કર્યાં સિવાય અસમાનતા પણ મટવાની નથી. આ સંબંધમાં આપણા એટલે કે હિન્દુ સમાજે વિશેષ વિચાર કરવા પડે તેમ તા. ૧૬-૮-૫૯ છે. હિન્દુસમાજની વ્યાખ્યા આપતાં એકવાર સ્વામી વિવેકાનદે મજાકભરી રીતે એમ કહ્યું હતું કે હિન્દુસમાજ એટલે વિચારમાં બહુ જ ઊંચે પણ આચારમાં અતિશય સંકુચિત, હિન્દુસમાજમાં અનેક પ્રકારના વિચારાને સમાવવાની તૈયારી છે. અત્યારના વૈજ્ઞા નિર્દે! પણ એમ કહેવાના કે આ બ્રહ્મની વિચારણા સુધી તે। અમે પણ હજી પહેાંચી શકયા નથી, હિન્દુ સંસ્કૃતિની આ કંઇ જેવીતેવી સિદ્ધિ નથી. પણ એ જ હિન્દુસમાજમાં ક્રાપ્ત સુખી ગૃહસ્થને આપણે એમ કહીએ કે “ભાઇ, તમે એમ માને છે। કે બ્રહ્મ સિવાય આ જગતમાં ખીજું કશું નથી તે દ્વૈત અજ્ઞાનને જ કારણે છે, તે સંપત્તિદાનમાં તમે છઠ્ઠો ભાગ આ ભાગીને આપોને !” તે તે તુરત કહેવાના, ‘ના, ના, ભાઇ, જ્ઞાનના એવા ઉપયાગ ન થાય. આ જ્ઞાન તે પરલોક માટે છે. આ લેાક માટે તે જે છે તે જ બરાબર છે.' એટલે બ્રહ્મજ્ઞાનમાં જ્યારે રોટલા વહેચવાની વાત આવે છે. ત્યારે તે ભ્રમજ્ઞાન થઇ જાય છે. આપણા સમાજમાં જેટલી ખાટી અસમાનતા જેટલી સ્વાભાવિકતાથી ચલાવી લેવામાં આવે છે, તેટલી ભાગ્યે જ બીજા સમાજમાં જોવામાં આવે છે. જો કે બીજા સમાજમાં આવી અસમાનતા તાત્ત્વિક રીતે ટકી શકે તેમ છે, જ્યારે આપણા અદ્વૈતનિષ્ઠ સમાજમાં તે બિલકુલ ટકી શકે તેમ નથી, જીવ તે શિવ છે તેમ રટતાં રટતાં કેવી રીતે અત્યારે અસ્પૃશ્યતા આપણે ટકાવી રાકતા હેઇશું તે સમજવુ અત્યંત મુશ્કેલ છે તે તે ચલાવી લેવું તે ધણીવાર અસહ્ય થઈ પડે છે. હું ગામડામાં રહું છું. ગામડામાં પણ સારી પેઠે વેદાંત હોય છે. ગામડિયાને એમ કહીએ કે બધા જ ભગવાનનાંછેરૂ છે તે આ બધા ભેદ ન હેાવા જોઇએ તેમ શકરાચાય કહી ગયા છે.” તે લેાકા કહેશે, તેઓ તે જ્ઞાની પુરૂષ હતા. તેઓ તે પરમહ ંસ કહેવાય. તે આ ન પાળે તે ચાલે. આપણે કયાં પરમહંસ થયા છીએ ?' ત્યારે મુઝવણુ થયા સિવાય રહેતી નથી, આ આત્મવચના આપણા સમાજને કયાં લઇ જશે. તે વિશે ચિંતા થાય છે. આપણે આપણા જોડીદાર કે સાથીદારને અપાનિત રાખીએ, અજ્ઞાન રાખીએ, કિચેન રાખીએ, આધાર વિનાના રાખીએ અને છતાં માનીએ કે એ શાંત રહે, તે એ માન્યતા રેતીના પાયા પર ચણાયેલી છે. ત્યાગના મહિમા ગાનારી જીવનદૃષ્ટિના નામે ચાલુ અસમાનતા ટકાવી રાખવાથી કશું વળવાનુ નથી. સ્વસ્થ જીવંતને આવશ્યક સામગ્રી બધાને આપવા માટે થઇને ઉત્પાદનનાં સાધતા પરની માલિકનું નિય ંત્રણ નિબાજીની રીતે સ્વીકારા, પડિતજીની રીતે સ્વીકારી કે અન્ય વાદીઓની રીતે સ્વીકારી, પણ ‘ટેટસ કા' એટલે કે છે તે તેમ ને તેમ કાયમ રાખવાની વાત ને શાંતિ સાથે ચાલવાનાં નથી. શાંતિમાં માનવાવાળાએ અસમાનતા મિટાવવાને કાર્યક્રમ પણ શાંતિને જ કાક્રમ છે. એમ માનવું પડશે, દુનિયામાં એક બીજા પ્રકારની પણ અસમાનતા છે. તે પણ કાઇક રસ્તા શેાધવાના રહેશે. તે તે દેશ, દેશ વચ્ચેની અસમાનતા. જેમ એક દેશમાં ગરીબ અને તવ ંગર એવા વર્ગો છે ને તે દેશની શાંતિને જોખમરૂપ છે. તેવી જ રીતે આ આગળ વધેલા અને પાછળ પડી ગએલા દેશેા વચ્ચેનુ અંતર ણુ જગતશાંતિને જાખમરૂપ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ - અમેરિકાનું મરણ પાવા. બ ળા આવે તા. ૧૬-૮-૫૮ પ્ર સુ દ્ધ જીવન અમેરિકાનું જીવનધોરણ જુઓ અને એક મલાયાવાસીનું ન્યાયાધીશ! કોઈ પણ બે સજજને એક દેશમાં લડે છે, તેમની જીવનધોરણ લે; ને અરબ બેદઈનનું જીવનધારણુ લે અને ડ્રાની વચ્ચે ઝગડાઓ થાય છે, મતભેદ ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ ખેડૂતનું જીવનધોરણ એની સાથે સરખાવ. બંને વચ્ચે અસમાનતા શું કરે છે ? તેમાં કોઈ સજ્જન ઢોલતલવાર લઈને દૂધ યુધ્ધમાં છે. આ અંતર વાતાવરણને તંગ રાખવામાં બહુ મોટો ફાળો આપે છે. ઊતરી પડતું નથી પણ તેને અદાલતમાં જવું પડે છે. એક ' સહેજ આંકડામાં જોઈએઃ વાર્ષિક ૨૦૦ પાઉન્ડની માથાદીઠ જમાને એ અવશ્ય હતો કે જ્યારે નાગરિકે પિતાના સાચા કે આવક હોય તેવા ૯% લેકે છે, દુનિયાની કુલ આવકના ૩૯% માનેલા અન્યાયનો ફેંસલો કરવા ઠંદ્વયુધ્ધ ખેલતા, પણ કાળે તેમની પાસે જાય છે. કરીને દેખાયું કે એ રીતે કઈ સત્ય સ્થાપિત થતું નથી. સત્ય બીજી રીતે જોઈએ તો દુનિયાની ચોથા ભાગની વસ્તી એટલું સ્થાપિત થાય છે કે કેની તલવાર તેજદાર હતી, નહીં કે - પાસે તે દુનિયાની સંપત્તિના ૩ ભાગ જાય છે અને ૭૬% બેમાંથી કોને કેસ વધારે સાચે હતે. વસ્તીને બાકીની ૩૩% આવક રહે છે. યુનાઇટેડ સ્ટેટ્સના ' ભાવનગર અને પાલીતાણાના ઠારે વચ્ચે ઝઘડે થતા તે સામાન્ય મજૂરને રશિયન મજુર કરતાં ૧૦ ગણી આવક થાય બંને પિતાના ઘોડેસ્વારો લઈને ચીતળના મેદાનમાં ખડા થઈ જતા. છે. ૧૯૨૩ થી ૨૯ વચ્ચે યુ. સ્ટેટ્સની માથાદીઠ આવક ૫૪૫ એમાંથી અંતે સાબિત તે એટલું જ થતું કે કાના ઘેાડા વધારે ડોલર હતી. જ્યારે તે જ સમયમાં હિન્દુસ્તાનની માથાદીઠ આવક હતા અને કેના ઘોડેસ્વારો ચપળ હતા ! આજે આપણે એ ૧૩ ડોલર હતી, અને ચીનની ગરીબાઈ તે તેથી ચે વિશેષ હતી. તબકકે વટાવી ગયા છીએ. આ કાઈ ઠાકરે, નાગરિકે કે શ્રીમતે ને આવકના પ્રમાણમાં જ જાણે મરણપ્રમાણ અને આયુષ્યનું પિતાનો ઝગડો પતાવવા ઠંદયુદ્ધને રસ્તો લેતા નથી. તેઓ પ્રમાણ રહેતું દેખાય છે. અદાલતે જાય છે અને ન્યાયાધીશ જે ચુકાદો આપે છે તે , આ ભમરાળી હકીકતને લાલા જુદાં જુદાં રાજ ગરીબ પ્રમાણિકપણે સ્વીકારે છે. એને પરિણામે દરેકને ઘડા રાખવાને દેશને પોતાના પક્ષે ખંડી લેવા સારૂ ઉઠાવી રહ્યા છે. પછાત દેશને અને લશ્કર રાખવાને ખર્ચ તો એ જ છે અને એ ખર્ચમાંથી અમેરિકા પૈસા દેવા તૈયાર છે. રશિયા પણ તૈયાર છે. તે બંને એક શાળાઓ અને ઇસ્પિતાલે ચાલે છે. પણ એના કરતાં યે, બળવાન વાત સમજી ગયા છે કે એશિયા અને આફ્રિકામાં કરડે લોકે હોય તે જ સત્ય તે કાયદે ફરી ગયું છે. અને એને સ્થાને તટસ્થ છે, જેમાંના મોટા ભાગને પૈસા કે સગવડો આપીને ખરીદી શકાય માણસ પાસે હકીકતે રજુ કર્યા પછી જે સત્ય પ્રગટ થાય તે જ તેમ છે. ગામડાંના શેઠિયાઓને તમે જોયા હશે; માલ આ સત્ય તે સિદ્ધાંત પ્રસ્થાપિત થાય છે. હોય કે ફેરવો હોય ત્યારે કઈક ખેડુત કે મજૂરને બેલાવે, પાન- - જે નાગરિકે એક રાજ્યમાં રહે છે એને માટે ઝઘડો પતાબીડી કે સોપારી આપે, પાંચ દસ મિનિટ મીઠાશથી વાત પણ વવાની આ રીત એટલી બધી સાદી અને સરળ લાગે છે કે કરે ને પછીથી અમસ્તા હેજે કહેતા હોય તેમ કહે કે, આ એને વિશેષ કંઈ વધારે સમજાવવું પડતું નથી. જો કે આ ટેવ જરા બે ગુણ ફેરવી આપને ભાઈ ! પણ બહુ જુની નથી. સબસે વર્ષ પહેલાં આ સ્થિતિ છે એશિયા ને આફ્રિકામાં અતૃપ્ત અને બુભૂક્ષિત અનેક લેકે નહોતી. દરેક રાજ્ય પિતાનું લશ્કર રખતું, દરેક ઠકરાત પણ છે. તે લેકેને પિતાને પક્ષે ખેંચવાની ભારે હરીફાઈ ચાલી રહી પોતાના સિપાહીઓ રાખતી, યુધ્ધ દ્વારા મતભેદોનો નિકાલ કરછે. તેમાં ફસાઈ પવું તે આ પણને કોઈ પણ રીતે પોષાય તેમ વાને રિવાજ હતો. પણ આજે આપણે એવા ટેવાઈ ગયા છીએ નથી, કારણ કે જેના પક્ષે આ કરડે માણસે જશે તેની ઇર્ષ્યા કે તે આપણને સાવ અસ્વાભાવિક લાગે છે. મુંબઈ અને મૈસુરની બીજાને આવ્યા વિના રહેવાની નથી; પહેલા લેકેને કદાચ મદ સરહદને ઝધડે મુંબઈ અને મૈસુરની પિલીસ દંગલમાં ઊતરીને ચડ્યા વિના પણ રહેવાને નથી. ચીનમાં ૬૦ કરોડ છે, હિન્દુ- પતાવે એવું સ્વપ્ન પણ કોઈને આવતું નથી. દેશની અંદર ' - સ્તાનમાં ૪૦ કરોડ છે, જાવામાં ૮ કરોડ છે. આ બધા માણસે મતભેદે પતાવવાનો જે રિવાજ છે તે રિવાજ આજે આંતરજેના પક્ષે જશે તેના મતે તે યુકેમાં વધશે જ પણ તેની લડવા રાષ્ટ્રીય ક્ષેત્રે નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો મધ્યયુગી ઠકરાતને જે માટેની શકિત કેટલી બધી વધી જાય! એશિયન આફ્રિકનને કાનત હતો તે જ ચાલે છે. દરેક રાષ્ટ્ર પિતાને કંઇક અન્યાય પિતાને પક્ષે લેવા માટેના આંતરરાષ્ટ્રીય “ખેલ’ ચાલી રહ્યા છે ' થયા હોય તે એમ માને છે કે મને જે આ ગળે નહી ઊતરે પણ શું કામ? આપણે ખેંચાઈએ તે સંભવ છે. કારણ કે તે હું લડી લઇશ; લડવાની મારી શકિત નહિ હોય તે મારા આપણુ અને તેના જીવનધોરણમાં એટલી મોટી અસમાનતા ભાઈબંધને બોલાવીશ; ભાઈબંધ પૂરો ન પડે તે ભાઇબ વના છે કે તેમને માટે ૨૫-૫૦ કરોડ રૂપિયા પેતાની ટેબલ પર ભાઈબંધને બોલાવીશ. પણ મારા ઉપર કોઈ. ન્યાયાધીશ હોય વધેલી એંઠ જેવા છે, પણ આપણને તે અધધધ લાગે છે, અને અને તે ન્યાયાધીશ જે કહે તે મને બંધનકર્તા હોય તે વાત હું ત્યાં સુધી મગજ ઠેકાણે રાખીને લાલચથી પર રહી ગરીબાઇમાં કબૂલ કરવા તૈયાર નથી, કારણ કે હું સાર્વભૌમ છું અને આ પણ ન્યાયી પલ્લું સાચવવાનું કામ ઘણું કઠિન છે. આ દૃષ્ટિએ પવિત્ર અધિકાર હું ખાવાનું નથી. લેબનાનને ઝગડો હોય કે પંડિતજીએ જે પરદેશનીતિ ટકાવી રાખી છે તે ઇતિહાસમાં બહુ સુએઝ, ફેસાને કે કેરિયાને; કોઈ પણ ઝગડો રાષ્ટ્ર-રાષ્ટ્ર "કાળ સુધી સ્મરણીય રહેવાની છે. વચ્ચે હોય તે સાર્વભૌમત્વને વિચાર કે રાજ્ય છોડવા તૈયાર - આથી યે વધારે અગત્યની વાત છે એ તમારી પાસે મૂકું થતું નથી. દરેક રાજ્ય એમ કહે છે કે અમારા ઝધડાને છું કે જે યુદ્ધ નાબૂદી કરવી હશે તે હરેક રાષ્ટ્ર પિતાના સાવ વિચાર યુદ્ધથી થાય, કાં અમે ઈચ્છીએ છીએ તેમ થાય. ઠંડા ભૌમત્વને મર્યાદિત કરવું પડશે. આજે દુનિયામાં ૭૦ કે ૮૦ યુધ્ધથી થાય તે સારું છે. નહીંતર, ગરમ યુધ્ધ કરવાની પણું રાખ્યું છે તેમાં લેબનાને જેવું નાનું રાજ્ય પણ છે અને રશિયા, અમારી તૈયારી છે. પણ અમારા ઉપર કાઈ ન્યાયાધીશ હાંઅમેરિકા, ચીન જેવાં મેટાં રાજ્ય પણ છે. આ દરેક રાજ્ય કે 'સુપરનેશનલ ઓથોરિટી હોય કે એ આંતરરાષ્ટ્રીય સત્તા ન્યાય એમ માને છે કે અમને કઈ શાસન કરી શકે નહીં', અમે ઈશ્વરની આપે કે એ આંતરરાષ્ટ્રીય સત્તા ચુકાદા આપે, અને જો એ ચુકાદા: જેમ 'તુમ એકમ અન્યથા કતુમ' અધિકાર ધરાવીએ છીએ. તે પ્રમાણે અમારે વર્તવાની ફરજ પડે છે તેમ કરવા અમે તૈયાર, પિતાના રાષ્ટ્રના અંદરના પ્રશ્નો માટે આવું વલણ ધરાવે ત્યાં નથી. ઈઝરાઈલ અને ઇજિપ્તની વચ્ચે ઝઘડે થયે; ગાઝાપટ્ટી કોની ? સુધી તે ભય નથી, પણ બીજા રાષ્ટ્ર સાથેના મતભેદે વખતે તેનો ઝધડો હતા. ત્યાં આંતરરાષ્ટ્રીય પિલીસદળ રાખવું આવશ્યક છે પણ પિતે જ તેના નિર્ણાયક, પિતાને ગમે તે કરવાને આધકાર હતું પણ તેમને માટે જિમની સંમતિ મેળ, ઇજિમ જે એ ખ્યાલે ભયજનક છે. અને છતાં યે એ ખ્યાલે હરેક રાષ્ટ્ર સંમતિ ન આપે તે આંતરરાષ્ટ્રીય પોલીસ દળ ત્યાં રહી શકે નહી. - પિતાના પ્રજાજનોને આપે છે અને બીજાં રાષ્ટ્ર પણ તેમ જ કરે છે, છે અને બીજા રાષ્ટ્રી પણ તેમ જ કર છે, ' હંગેરીની અંદર કલેઆમ થઈ. પ્રજાએ વીરતાપૂર્વક સામને, . સાર્વભૌમત્વ અખંડ છે, તેને કોઈ પડકારી શકે નહી; તેનું પણ કર્યો. ત્યાં શી હકીકત છે તે તપાસવા આંતરરાષ્ટ્રીય નિરી- ' , વિભાજન થઈ શકે નહી, પિતે જ પિતાને વકીલ અને પિતાને ક્ષક મેકલવાને હરાવ પણ થયું, પણ બહારની સત્તાની મદદથી : કાન કરવા Page #168 -------------------------------------------------------------------------- ________________ to 20 મુદ્ધ જીવન સત્તા પર આવેલી હંગેરીની સરકાર હા પાડે તે જ ત્યાં જવાનુ થાય ! કારણ ૐ હ ંગેરી' સાવ ભૌમ છે, સૌ કહે વાત તે સાચી જ છે. હ ંગેરીની સરકાર ના કહે તે કત્લેઆમ થઇ છે કે નહીં, પરદેશી રાજ્યના ટેકાથી આ બધું થયું છે કે નહીં" તે જોવા માટે પણ ને જઈ શકાય ! ! દુનિયા જ્યારે એક બીજાના સપર્કમાં આવતી નહેાતી તેમ જ એક બીજાના કામમાં ડખલ કરવાની શક્યતા પણ નહાતી, રાજકીય ઘટકો એ જ આર્થિક ઘટા હતા. એ દિવસેામાં સા`ભૌમત્વના વિચારે ઉપયોગી કામગીરી બજાવી હશે, તે આક્રમક વૃત્તિ પર એથી લગામ રહી હશે.. પણ આજે જ્યારે રાજકીય ઘટક તે આર્થિક ઘટક રહેલ નથી ને રાજ, રાજ મતભેદો ઊભા કરે તેવા મુદ્દાએ ઊભા થાય છે ત્યારે આ વિચાર સુધારા માગે છે. શિયાળા માટેનુ કપડુ ઉનાળામાં પણ પહેરી રાખવા જેવા આ પ્રયાસ છે. અથવા તે બાળક પુખ્ત ઉંમરના થયા પછી પણ ચાલણગાડી ન છેડવા જેવી આ વાત છે. આ બધા સાભામ રાષ્ટ્રો વચ્ચે મતભેદના ઊભા ન જ થાય, ખેંચાખેંચ ન જ થાય તે। એમનું સાર્વભૌમત્વ અખંડ અજર અમર રહો. પણ માંટી એ જગ્યાએ છે કે જે રાજકીય ઘટક આર્થિક ઘટક હતા તે સ્થિતિ આજે રહી નથી. શુ' લેબનાન આર્થિક રીતે મજબૂત ઘટક છે ? કે ાજપ્ત કે હ ંગેરી કે પોલ ડ આર્થિક લટકા છે ખરા ? તે દુનિયાના બજાર સાથે સવારથી સાંજ સુધી સ’કળાયેલા રહે છે ને તે છતાંયે તે પરિસ્થિતિમાંથી જે ઘણા, મતભે, ગેરસમજણા ઊભાં થાય તે ઉકેલવા માટે મૃગજળ જેવા સાવ ભૌમત્વના આશરા લે છે. વાસ્તવિક રીતે તેમણે તેા એક યા બીજા મજબૂત અને વિશાળ આર્થિ ક ઘટક સાથે અંદરથી જોડાણ કરવું જ પડે છે. એટલે કે એમનું રાજકીય વાતંત્ર્ય પણ બહારથી ગમે તેવુ લાગે પણ અંદરથી તે ખખડી ગયું છે. કાળની આકરી ભીંસ નીચે તે તૂટી પડે અને નવું રચવાના સમય પણ ન રહે તે કરતાં વખતસર આ વિચારમાં જરૂરી પરિવત ન થઇ જાય તે શાણી રાજનીતિ છે. (અપૂર્ણ) મનુભાઈ પંચાળી (અણુયુગના ધર્મ : પહેલા પાનાથી અનુસંધાન) થઇ ચૂકયું છે, તેની સામે વિભિન્ન ધર્માંશાસ્ત્રોમાં અસંખ્ય તાણાવાણાથી વણાયેલી પહેલાંની ભૂગોળ કઇ રીતે વ્યવહા થઇ શકવાની છે? જે સનાતન ધર્મના આચાર્યો છે તે પણ શાસ્ત્રોને ખાખાવાકય પ્રમાણ” કરીને માને છે એટલું જ બાકી તેઓ પણ પ્રવાસ તે આજની વિજ્ઞાનસમ્મત ભૂંગાળની મદદથી જ કરે છે. આ પ્રમાણે આજે ધમ માન્યતા અને વ્યવહાર વચ્ચેના અસમન્વયના કારણે વર્તમાનમાં અને ભાવિ તિહાસની દૃષ્ટિએ પણ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ ગયેા છે. આ સનાતનના અધ્યાત્મના પાયા ઉપર ટકી રહી છે. પરિ વનના અંગે કાઇ પણુ, બુદ્ધિયુકત ચર્ચા થાય કે ધ` ત્યાંથી દૂર ખસી જાય છે, અધ્યાત્મને મહત્વ આપતાં તે સમાજ અને સંસારને પરિવત નશીલ અને આત્મા અને અધ્યાત્મને અપરિવત નશીલ કહી પેાતાના બચાવ કરે છે, આથી કર્તવ્ય અને જવાબદારી બન્ને જુદી વસ્તુ બની જાય છે. લૌકિક અને પારલૌકિક, કૅ આત્મિક અને સામાજિક કલ્યાણુ વચ્ચે સુમેળ રહેતા નથી, ફળસ્વરૂપે જે લાકા રહેણી કરણી, ખાનપાન, વગેરેની રીત બદલવામાં જરાયે સ કાચાતા નથી તેઓ પણ સામાજિક કલ્યાણુ વિષે સ્વતન્ત્ર રીતે નથી તે વિચારી શકતા કે નથી તે જડ અને મૂર્ખતાપૂર્ણ રૂઢિઓને છેડવા તૈયાર થતા. આ લોકો ધર્માંતે અધ્યાત્મ સાથે બાંધી દઇને, અને સામાજિક કલ્યાણને અલગ પાડી ને, આ લેાકશાહીના યુગમાં પણ ધામિ`ક પ્રભુત્વને આસાનીથી ચલાવ્યે રાખે છે, જેમને આ પ્રભુત્વ કાયમ રાખવુ છે, તેને કાયમ રાખવામાં જ જેમનુ હિત છે તેમને માટે આ સિવાય બીજો ક્રાઇ તા. ૧૬-૮-૫ રસ્તે જ છે નહિં, કેમકે સમાજમાં પરિવત ન થયા વિના રહેવાનુ નથી, અને આ પરિવર્તનની સામે ધમ ખીજી કાષ્ટ રીતે ટકી શકે તેમ નથી. દરેક પરિવર્તનની સાથે સમાજને વિચારસરણી અને કામ કરવાની પદ્ધતિ બદલવી પડે છે, જો ન બદલે તે કાળ પરાણે તેની પાસે બદલાવે છે. આવે વખતે ધને યા તે પેાતાને બદલાવુ પડે, અથવા તો તે સમાજથી વિમુખ થઇ જાય. પરપરાગત ધર્મને ચાલુ રાખવા ખાતર તેણે સમાજથી વિમુખ થવાની ઘોષણા કરી છે, પણ ખરેખર તે વિમુખ થઇ શકશે ખરા ? આખરે તે ધમનું સ્થાન જીવનની જરૂરિયાતા પછી ખીજે નંબરે છે. જીવન ટકાવી રાખવાને ખારાકની જરૂર છે અને તે સમાજ પાસેથી લેવાના છે. એટલે એ નિર્વિવાદ છે કે સમાજ દ્વારા ધનુ પેટ ભરાય છે, અને તેથી ધમ સમાજથી અળગા નથી. આત્મિક કે આધ્યાત્મિક ઉન્નતિના નામે સામાજિક કવ્યું કે જવાબદારીલાયક યુગાનુકુળ પ્રવૃત્તિઓથી વિમુખ થવામાં કોઇ ધર્મ સચવાતા નથી. સમાજે કૃષિયુગ કે સામન્તવાદી યુગને યારનાયે ત્યજી દીધેા છે. આજના સમાજ આવિક યુગને છે. એની સમસ્યાનુ સ્વરૂપ બદલાઇ ગયું છે, એટલે એના ઉપાયા પણ જુદા રૂપે વિચારવા જોઇશે. આ યુગને ધમ પોતાને કૃષિયુગ સાથે બાંધી રાખી નહિ શકે. અધ્યાત્મના નામે પણ તે જમાનાની ઢિ કે વિચારપરંપરા ચાલી શકવાનાં નથી. સધળાં શાસ્ત્રાનું સમથ ન હાય તમે જે રૂઢિ કે વિચારપર પરાં સમાજવિરોધી હોય, તે કાઇ એક વ્યકિતનુ ગમે તેટલુ આત્મકલ્યાણકારી હોય છતાં ટકાવી શકાય નહિ. જે અણુયુગે જીવનને સ્વસ્થ અને સુખી રાખવા વિજ્ઞાન દ્વારા અનેક સાધન સુવિધા આપ્યાં છે, જેણે મનુષ્યના અજ્ઞાન સામે પડકાર ફેંકયો છે, તે યુગમાં કોઇ પણ વ્યકિત આરણ્યક જીવનનાં વિધિવિધાન કૅ પરિપાટિ પકડી રાખી ચાલવા ઈચ્છે તે તે અશકય છે. કાઇ પણ અધ્યાત્મવાદી જેને સમાજ દ્વારા ઉત્પન્ન થયેલાં અન્ન વસ્ત્ર વાપરવા છે, સમાજની વચ્ચે આધુનિક સગવડતાપૂર્ણ મકાનમાં રહેવુ છે, ત્યાં બેસીને ઉપદેશ આપવેા છે, તેને સમાજના સાંસ્કૃતિક નિયમે અને આŕને માનીને જ ચાલવુ` પડશે. આત્માની ગુહામાં કે અધ્યાત્મના ગોખમાં વિચરણા કરવા છતાં તે સમાજથી અલગ નથી, એટલે કયા વિચાર અને નિયમે સમાજને સહાયક છે અને કયા બાધક છે તેને વિચાર તેણે કરવા પડશે, અને જે ખાધક જણાશે તેને ત્યાગ કર્યા વિનાં છૂટા નથી. ' ધનવાનાનુ` ધન અને મેાક લાગતા પ્રશ'સાવાચી શબ્દોના ખળ ઉપર જે ધર્મ અધ્યાત્મ અને નૈતિકતાને ઉપદેશ આપી સમાજનાં પરિવર્તને રોકવા ઇચ્છે છે, ધર્માંની નવી નવી વ્યાખ્યા કરી, ચારિત્રવિકાસ અને જાગૃતિની વાતેા કરી, તે દ્વારા સમાજને નવા વિચારાની વિરેધી સ્થિતિમાં મૂકવા ઇચ્છે છે. તે ભીત ભૂલે છે, હવે તે ચાલી શકવાનું નથી, સામાજિક ઐતિહાસિક તથ્યાનું જેમણે સાચી રીતે વિશ્લેષણ કર્યું છે, તે સમજે છે કે ભૂતકાળની માટી મેટી વાતેા કરી, પાપ પુણ્યની વ્યાખ્યા કરી, નૈતિકતાના રૂપાળા વાધા સજાવી, તે દ્વારા ધમે` માત્ર સપ્રદાય અને ગુરૂએના સ્વા નું પોષણ કર્યુ છે; ગરીઓનું શોષણ કર્યુ છે. ગરીબે પણ કમ ફળ કે ઇશ્વરેચ્છા માનીને મુંગે મોંએ ઝુકી રહ્યા છે, અણુયુગની આ સ્થિતિ સમજી જઇ ધણા ધર્માંગુરૂ ધમ અને નૈતિકતાને નવા શબ્દો, નવા પ્રતીકાથી શણગારી રજુ કરે છે. પણ આવી માત્ર વ્યાખ્યા કરવાથી કામ ચાલવાનુ નથી દુનિયાનુ નવું રૂપ નિર્માણ `કરવા માટે ક્રાંતિકારી ક્રિયમાણુતા આચરવી જોઇશે. તે જ અણુયુગમાં ધમ પોતાના નામની સાથેકતા પુરવાર કરી ટકી શકશે.' ધમે' સમજવુ' જોશે કે અણુપ્રાપ્ત ઉપલબ્ધિઓને સાથે લઇ, તેણે પ્રત્યક્ષ કરેલાં નિરાકરણાની મદદ લને જ ચાલી શકાય તેમ છે, મૂળ હિંદી શ્રી. ભંવરમલ સિથી...' અનુવાદક : મેનાબહેન મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધના સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુ ́બઇ ૨. ટે. ન. ૨૯૩૦૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ નં કર૬૬. વાર્ષિક લવાજમ રૂા. ૪ - [ “પ્રબુદ્ધ જૈન”નું નવસસ્કરણ * વર્ષ ૨૧: અંક ૯ બુદ્ધ જીવી T મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૯, મંગળવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શલિંગ ૮ છુટક નકલ : નયા પૈસા ર૦ કાકા કાલ રાતા બાલ ગણાતeat seats તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ગાલ લાલ ગાગાલગાગા ઝાડ મારા fus જ સરખી ચકલી ચીં ચીં કરતી નહોતો. એક ડાળ ઉપર એ જ રી કરતી આવી રહેલા સવારને દિવ્ય અનુભૂતિ (ગતાંકથી અનુસંધાન) પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ થયેલ દિવ્ય અનુભૂતિ' સમગ્ર અસ્તિત્વને માત્ર થોડી ક્ષણો માટે મેં સુદર કપી એ શીર્ષક નીચેના લેખમાં શ્રીમતી માગરેટ પ્રેકેટના Twenty લીધું હતું એમ નહોતું, પણ મારી આન્તર દૃષ્ટિ સમક્ષ એ Minutes of Reality' એ મથાળાના લેખને જે નિર્દેશ, - સત્ય તત્ત્વ એવી રીતે પ્રગટ થયું હતું કે જે વડે સદા અસ્તિત્વ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે : ધરાવતી વાસ્તવિક રમણીયતા મારા પ્રત્યક્ષ જોવામાં–અનુભવવામાં - સત્ય તત્ત્વના સાન્નિધ્યમાં થોડી ક્ષણે, આવી અને પ્રત્યેક સ્ત્રી, પુરૂષ, પક્ષી અને વૃક્ષ મારી સામેની ' ઓપરેશન બાદ હોસ્પીટલની ખુલ્લી ઓશરીમાં મારા ખાટ દરેક જીવન્ત વસ્તુ અસાધારણ, ન કલ્પી શકાય એવી સુન્દર અને લાને પહેલીવાર જ્યારે અંદરથી બહાર લાવવામાં આવ્યું તે અસાધારણ રહસ્યથી ભરેલી છે એવી મને પ્રતીતિ થઇ. હાપીદિવસની આ ઘટના છે. મારી ઉપર થોડા દિવસ પહેલાં કરવામાં ટલની નસ બાજુએ થઇને ચાલી જતી હતી; તેના વાળની લંટને આવેલી શસ્ત્રક્રિયાના ઉપદ્રવમાંથી હું સાજી થઇ રહી હતી, એ, તે ક્ષણે વહી રહેલી પવનલહરિ ઊંચે ? ઉઠાવીને સૂર્ય પ્રકાશન દિવસ દરમિયાન મેં શારીરિક દુઃખ ઠીક પ્રમાણમાં એનુભવ્યું ય અપ્તરંગી ચમકારામાં ચળકાવી રહી હતી, અને એક સ્ત્રીના હતું અને કેાઈ ઘેરી માનસિક શૂન્યતા-ઉંડી ગમગીની–ડો સમય છે. સમય લાગે વાળમાં પણ કેટલું બધું કલ્પનાતીત સૌન્દર્ય રહેલું છે –આવું મારા ચિત્તને આવરી રહી હતી. એનેસ્થેટિક (માણસને બેભાન ભાન–વિસ્મયપૂર્ણ અનુભવ–પહેલાં મને કદિ થયો નહોતો. એક કરવા માટે સુંધાડવામાં આવતી દવા)ની અસર નીચે અધબેભાન નાની સરખી ચકલી ચીં ચી કરતી. આવી અને નજીકના ઝાડની દશામાં હું હતી એ દરમિયાન ઈશ્વર છે જ નહિ અથવા તો એવો ડાળ ઉપર બેઠી, અને માત્ર એક સાથે 'ગાઈ રહેલા સવારના કે. ઇવર અસ્તિત્વ ધરાવતા હોય તે પણ તે ઇશ્વર માનવીના તારાઓ અને આનંદકિર્લોલ કરતાં ઈશ્વરનાં બાળકે જ પક્ષીના | સર્વ દુઃખ વિષે તદ્દન ઉદાસીન છે–આવા કાંઈક વિચારીએ-આ. આ ઉશ્યનના આનંદ-અતિરેકને વ્યક્ત કરી શકે અને તે પણ. પ્રકારના કોઈ સંવેદને-મારા ચિત આસપાસ ઘેરો ઘાલ્યો હતો. અલ્પતમ અંશમાં” એમ મને લાગ્યું. આ હું વર્ણવી શકતી પણ જ્યારે મારા બીછાનાને બહાર લાવવામાં આવ્યું ત્યારે નથી, પણ આ બધું મેં જાતે અનુભવેલ છે, મારી પિતાની આંખે વડે નિહાળેલ છે એમાં કોઈ શક નથી. ' શૂન્યતાનું –ઊડી ગમગીનીનું–પેલું તીવ્ર સંવેદન હળવું બની ગયું મારી ઉત્તરાવસ્થાના દિવસો દરમિયાન માત્ર એક જ વારમાં હતું, લગભગ શમી ગયું હતું અને ચિત્તને આવરી રહેલી ભયની આ રીતે સત્ય તત્ત્વના હાર્દમાં હું પ્રવેશી રાકી છું; સત્યનું મેં છાયા પણ લગભગ એસરી ગઈ હતી. આ ઋતુમાં સામાન્યતઃ સીધું દર્શન કર્યું છે, જીવન જેવું છે તેવું ન કહી શકાય, હોય છે એ વાદળઘેરે ભેજવાળા એ દિવસ હતો. ઝાડની છે ડાળીઓ પાંદડા વિનાની, સુકી અને રંગવિહોણી શૂન્યતાને અનુ- " વર્ણવી શકાય, ન ક૯પી શકાય તેવું-સુન્દર છે અને ઉન્મત આનંદથી છલોછલ ભરેલું છે અને શબ્દાતીત મૂલ્યથી અમૂલ્યતાને ભવ કરાવતી હતી અને અડધા એગળેલા ભુખરા રંગના બરફના વરેલું છે જીવનના આ સત્ય સ્વરૂપને મેં આ રીતે એક જ વાર ઢગલાઓ સ્તબ્ધતાનું સંવેદન પેદા કરતા હતા. રંગની કોઈ ચમક સાક્ષાત્કાર કર્યો છે. ' ' વિનાની નાની ચકલીઓ આમ તેમ ઉડી રહી હતી અને ચીં ચીં આ પરમ આનંદ અને સૌન્દર્યની અનુભૂતિ ઉપરાંત છે કરતી નિરવ શાન્તિને શબ્દાયમાન કરતી હતી. જ્યાં મારે ખાટલો rythemતું—અદ્ભુત લયનું-સંવાદિતાનું અપૂર્વ સંવેદન હું અનુ. લાવીને મૂકવામાં આવ્યા હતા તે 'ખુલી ઓશરીમાં નાની મોટી ભવી રહી હતી, માત્ર તે સંત મારા મનની પકડની બહારને કંઈક ' ચીજો પહેલાંની માફક જ ગોઠવાયેલી પડી હતી, અને હું આ અનુભવ હોય એમ લાગતું હતું. એ સમયે મને કોઈ સંગીત શ્રવણ- . બંધ કરીને સ્વસ્થતાની નવી તાજગી અનુભવી રહી હતી એવામાં, ગોચર થયું નહોતું; એમ છતાં પણ જાણે કે સમગ્ર જીવન કેદ બીલકુલ અણધારી રીતે મારી આંખે ઉડી ગઈ અને જીંદગીમાં વિરાટ અપ્રત્યક્ષ ગીત અનુસાર વહી રહ્યું હોય એવા તાલને અપ્રતિમ છે. પહેલી જ વાર Realityના-સત્યતત્વના-રોમાંચક સૌન્દર્યનું મને અનુભવ મને એ વખતે થઈ રહ્યો હતો. જે કાંઈ હલનચંલને થઈ ? આછું દર્શન થયું. ' રહ્યું હતું તે સર્વ આ ભવ્ય વિરાટ 'સમસ્તમાં. સંગીતના એક જ * આ ગૂઢ અનુભૂતિ શું હતી, તે એકાએક થઈકે ધીમે ધીમે એક થઈ કે ધીમે ધીમે નાના ધાગા રૂપે વણાઈ રહ્યું હતું. જ્યારે એક પક્ષી ઉડી રહ્યું થઈ તે સંબંધમાં હું કશું સ્પષ્ટતાથી કહી શકતી નથી. મેં હતું ત્યારે તેમ કરવાને તે એટલા માટે પ્રેરાયું હતું કે, તેને કશું નવું નિહાળ્યું નહિ, બધી સામાન્ય વસ્તુઓ મેં ચમકાર- ઉડવાની પ્રેરણા આપવા માટે એ દિવય વીણામાંથી એક સૂર છેડાઈ છે ભર્યા કેઈ નવા પ્રકાશમાં નિહાળી. જીવનનું સર્વસ્વ કેટલા અવ- - 'ચકર્યો હતે: અથવા તે તેના ઉશ્યને જ એ સૂરને છેડયા હતા;' - ણનીય અદ્ભુત સૌન્દર્યથી ભરેલું છે તેને મને પહેલીવાર , અથવા તે એ મહાન પરમાત્માની ઈચ્છા જે, કેવળ સંગીતસ્વરૂપ ખ્યાલ આવ્યો. છે તેણે એમ ઇચ્છયું હતું કે તે પક્ષીઓ ઉડવું જ જોઈએ. Page #170 -------------------------------------------------------------------------- ________________ { " n IT : - ૮૨ ' પ્રબુદ્ધ જીવન - તા. ૧-૯-૫૬ છે અને પછી નાની મોટી પ્રત્યેક વસ્તુનું ચિત્ત સામે પ્રગટ : ખુલ્લું કરે છે. કેટલીક વ્યકિઓ અન્ય વિષે ઊંડા પ્રેમમાં પડતાં જ થતું આસાધારણ મહત્ત્વ અને ઔચિત્ય આને ખ્યાલ હું શી રીતે કદિ કદિ આવી અનુભૂતિમાંથી પસાર થતી માલુમ પડે છે. “ આપુ? નાની સરખી ચકલી પણ સ્વર્ગમાં રહેલા પિતાની જાણુ- કુદરતના કોઈ અપૂવ સુન્દર દેખ્યનું દર્શન કરતા અથવા તો કોઈ કારી સિવાય ભૂતળ ઉપર ઉતરતી નથી-ભગવાન ઈશુએ પ્રરૂપેલું કળાપૂર્ણ સર્જનને પોતાની સામે આવીર્ભાવ થતાં કઈ કઈને આ મહાન સત્ય હું જાણે કે સાક્ષાત્ અનુભવી રહી હોઉં એમ આવો અનુભવ થતો જાણવામાં આવે છે. જે અદ્દભુત સૌદન્યનું મને લાગવા માંડયું. મારા અન્તર ચક્ષુ આથી પણ જરા કવિઓ ગાન કરે છે તે કેવળ કાલ્પનિક સૌદન્ય છે એમ સામાન્ય વધારે આગળ જોઈ શકયું હોત તો તેનું સમગ્ર રહસ્ય હું સમજી કેટિનાં માનવીઓ માનતા હોય છે અને મને લાગે છે કે હું શકી હોત. આજે અત્યારે પણ મારી અંદર ચાલી રહેલી વિચા. પણ પહેલાં એમ જ માનતી હતી, પણ હવે મને પ્રતીતિ થાય રણને સત્ય તત્વ સ્પર્શે છે, સ્પર્શે છે અને સરી જાય છે છે કે એ સૌન્દર્ય કાલ્પનિક છે જ નહિ; ઉલટું જે સત્ય રૂપે છે આવું કાંઇક સતત લાગ્યા કરે છે. કદાચ એમ પણ હોય કે દરેક અને જેનું તેઓ અવારનવાર દર્શન કરે છે તે વાસ્તવિક સૌન્દજીવન્ત વસ્તુનું મૂલ્ય અહિં આપણી સમક્ષ જેટલું પ્રત્યક્ષ નથી થનું જ તેઓ નિરૂપણ કરતા હોય છે. સંભવિત છે કે કઈ તેટલું પ્રત્યક્ષ અન્યત્ર હેય. સરજાયેલી દરેક વસ્તુમાં અમુક રહસ્ય ઉત્કૃષ્ટ કોટિની અનુભૂતિ આપણને ડી ક્ષણો માટે એવા કોઈ શું રહેલું જ છે, પણ તે રહસ્ય આજની માનસિક-આધ્યાત્મિક ઊંચા સ્તર ઉપર લઈ જતી હોય કે જ્યાં પહોંચતાં જે સૌન્દર્યો કક્ષાએ દુર્લભ છે. સુપ્રસિધ્ધ કવિ મીલ્ટને કહ્યું છે કે :- હંમેશા અસ્તિત્વ ધરાવે છે અને એમ છતાં જે સૌન્દર્યને આપણે , “પૃથ્વી સ્વર્ગની પ્રતિષ્ઠાયા જ માત્ર કાં ન હોય !” પ્રત્યક્ષ અનુભવ કરીએ એટલી ઉચ્ચ કક્ષાએ આપણે પહોંચ્યા ' ' સંભવ છે કે અહિં આપણે આપણી જાતના પ્રતીક માત્ર જ હોતા નથી તે સૌન્દર્યનું ઝાંખું દર્શન ' આપણને સહજ સુલભ હાઈએ અને આપણું ખરું સ્વરૂપ કાંઈક અન્યત્ર હાય-કદાચ બનતું હોય. એમર્સન કહે છે કે સૌન્દર્યના અપાર સાગર વચ્ચે ' ઇશ્વરના હાર્દમાં હોય! એમાં કોઈ શક નથી કે વિરાટ સમસ્ત આપણો સદા વસવાટ હોય છે, તેમ છતાં આપણી આંખોને તેનું પ્રત્યેના આપણું સગપણ સાથે તે અવર્ણનીય મહત્વને સીધે સ્પષ્ટ દર્શન હેતું નથી.” સંબંધ હોવો જ જોઈએ; પણ તે સગપણ કયા પ્રકારનું છે તે ' , જે કાંઈ મેં જોયું તેમાં એવું કશું નહતું કે જેને નૈતિક હું કહી શકતી નથી. શું આપણી પ્રત્યેના પ્રેમન: તે સગપણ કોટિનું કહી શકાય. તેમાં આચારના નિયમોનું કાર્ય દર્શને આવીને હતું ? એ સરી રહેલી અપૂર્વ ક્ષણો દરમિયાન મારા પાડોશી ભૂત થયું નહોતું. ખરેખર ઊલટું એમ લાગતું હતું કે અતિ પ્રત્યે મારી પોતાની જાત જેટલી જ હું મમતા, અનુભવી રહી. ચિન્તાતુરે નૈતિકતા કરતાં સૌન્દર્ય અને આનંદ વસ્તુતત્ત્વના હતી. એટલું જ નહિ, મારી જાત વિષે હું ભાગ્યે જ સભાન હતી, હાર્દની વધારે સમીપ રહેલાં છે. આ પ્રકારના પ્રકાશાનુભવના જ્યારે પવનલહરિથી ડોલી રહેલી વૃક્ષની ડાળીઓ અને ઉડતી નાની પ્રસંગે કદાચ પાપની કોઈ ચિન્તા કરવાની જરૂર જ હોતી નથી, ચકલીઓથી માંડીને માનવ પ્રાણીઓ સુધીના પ્રત્યેક આકારમાં કારણ કે માનવતાગત સૌન્દર્યના દર્શન વડે માણસ એટલે બધા પ્રગટ થતા મારા વિશાળ પાડોશી ગણુ સાથે હું ને સમજી શકાય પુલકિત બને છે અને એટલો બધે પ્રેમમસ્ત બને છે કે પાપને એવા ઘેલછાભર્યા પ્રેમમાં ઉન્મત્ત પડી હતી. જો સત્ય તત્ત્વના હાર્દમાં લગતા વિચારને ત્યાં બીલકુલ અવકાશ જ હેતે નથી. આવું કઈ સંવેદન પડેલું ન હોય તે આવી પ્રેમઅનુભૂતિ મારા . કદાચ આગળ ઉપર કોઈ દિવસ અસત્ય આભાસને પેદા કરતું ‘માટે કદિ સંભવે ખરી ? આજનું આવરણ વળી પાછું સરી જશે અને એક વાર ફરીથી મને લાગે છે કે ગુમાવેલું આરોગ્ય, પુનઃ પ્રાપ્ત કર સત્યતત્ત્વનું અને દર્શન થશે. ગયા ઉનાળામાં એક દિવસ આ આ વાનાં પરિણામે મારૂં દર્શન એકાએક વિશદ નિર્મળ બની ગયું આવરણ બહું ઓછું થઈ ગયું હોય એમ મને લાગ્યું હતું, . તેના પરિણામરૂપ જ છે ? અનુભવ હતો. મને લાગે છે કે પવન વાઇ રહ્યો હતો, અને ઉડતાં પંખીઓ અને મંદિરના ઘંટા| મોટી ઉમ્મરે જાણે કે આપણને નો જન્મ પ્રાપ્ત થયો હોય રવ દ્વારા વાસ્તવિકતા વ્યકત થવા મથી રહી હોય એમ લાગતું એવી કોઈ અસાધારણ પરિસ્થિતિ આપણા માટે સરજાતાં, જીવનને હતું. એમ છતાં મને તેનું પ્રત્યક્ષ દર્શન થયું નહોતું. પણ તે આમ તદ્ નવીન રીતે જોવાની સુભગ ઘડિનો વેગ કદાચ ત્યાં છે, તે સદા ત્યાં છે અને આપણી સામે ડોકીયા કર્યા કરતી આપણા માટે ઉભો થતો હશે. વસ્તુસ્થિતિ એવી છે કે આ દુનિયામાં હોય છે, પણ આપણો તેની સાથે મેળ મળતો નથી અને તેથી આપણે જ્યારે પ્રથમ પ્રવેશ કરીએ છીએ ત્યારે નવા દાંત આવે તેના દિવ્ય સ ગીત સાથે આપણે નાચવા માંડતા નથી. બેલતાં શિખીએ, ચાલતાં શિખીએ-આ બધી જટિલ શારીરિક વસ્તુઓ જેવી છે તેવી સત્ય સ્વરૂપે જો આપણે જોઈ શકીએ પ્રક્રિયામાં આપણે એટલા બધા ગ્રસ્ત હોઈએ છીએ કે બહારની તે આપણે નાચ્યા વિના રહેવાના જ નહિ. એવી સુભગ ઘડિએ અદ્દભુત સૃષ્ટિ સામે નજર કરવાનો પણ આપણને સમય મળતો નથી; . આપણે આપણા નસીબ ઉપર આફરીન બનવાના અને આપણું અને એની ભવ્યતાથી મુગ્ધ બનવા જેટલી નવરાતો જ્યારે આપણને આનંદને કઈ પાર રહ્યો નહિ હોય અને એમ છતાં વસ્તુતત્વના અંશ માત્રને જ આપણને સ્પર્શ થવાને-આવા ભાનપૂર્વક આપણું : પ્રાપ્ત થાય છે ત્યારે જીવનમાંથી પ્રાથમિક દશાની તાજગી ચાલી • ગઈ હોય છે. માંદગી કે મોટા ઓપરેશનમાંથી સાજા થવાના દિવ શરીર, મન, હૃદય, આત્મા આપણે સર્વસ્વને તેમાં વિંસર્જિત કરી દેવાના, તે સાથે એકરૂપ બની જવાના. સો જ કોઈ એવા છે કે જ્યારે આપણને નવો જન્મ પ્રાપ્ત થયે ' આ રીતે મારા પૂરતે અનન્ત તને લગતો ભય કે ભડક હોય એમ લાગે છે અને જીવન પ્રત્યે તાજગીભરી દૃષ્ટિથી જોવાનું હવે લય પામી ગયેલ છે. અને ધારો કે આ કરતાં બીજી કોઈ ' જે મેં જોયું, અનુભવ્યું તેમાં ખરેખર ધાર્મિક એવું જે જીવનસ્થિતિ ન જ હોય તો પણ આ જ જીવન–અહિંનું અને . • કે કશું નહોતું, તે પણ જે લેક ધામિક પરિવર્તન કે પ્રકા- ' ' અત્યારનું-કેઇ દૂર દૂરના સ્વર્ગની કશી પણ કલ્પના કરવાની જરૂર E '' ' શાનુભવમાંથી પસાર થયા છે એવા લોકો તે અનુભવને જે અહે. ન રહે એટલું સુન્દર છે જ. સ્વર્ગ આપણી પોતાની આંખે વાલ આપે છે તેને મારા અન્ય કોઇ સંવેદન કરતાં આ સંવેદન સમક્ષ, આપણાં ચરણાને રૂપ રહેલું, આપણું હૃદયને આલિંગન - ઘણું મળતું આવે છે. ' આપી રહેલું, અહિં અને અત્યારે છે; પણ એ સ્વર્ગને આપણી . એમાં શક નથી કે લગભગ કોઈ પણ તીવ્ર સંવેદન સત્ય વચ્ચે કેમ ઉતારવું, પ્રગટ કરવું એ જ કમનસીબે આપણે તત્ત્વમાં રહેલા પરમ સૌન્દર્ય પ્રતિ આપણા અન્તરચક્ષુને જાણતા નથી. અપૂર્ણ પરમાનંદ : માપણા માટે અરજી કરી - મકર, કે છે. પણ આપી : 'જો Page #171 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૫૯ , ' . પ્ર બુદ્ધ જીવન રાજકારણું વિચારસરણીનું ઉત્તરાયણ–દંક્ષિણાયન - (૧૫ મી ઓગસ્ટના ક્રી પ્રેસ જનરલમાં પ્રગટ થયેલા છે. કે છે કે ભારતમાં જાહેર જનતાને અભિપ્રાય જમણી બાજુએ ઢળી - ડી. દેસાઈના અંગ્રેજી લેખને નીચે અનુવાદ આપવામાં આવે છે. રહ્યો છે? જો એમ હોય તે આ ઝેક ક્યાં સુધી ચાલુ રહેશે? . આ લેખ “સ્વતંત્ર પક્ષના સમર્થન રૂપે લખાયેલું છે. એ સમર્થ આ શબ્દ “Right -રાઇટ- (જમણી બાજુ), અને " નમાં અત્યુકિતનો અંશ રહેલો છે, એમ છતાં પણ, એ સમર્થનના conservative--કન્ઝર્વેટીવ- (ચાલુ પરિસ્થિતિનું બને તેટલું નિમિત્તે પ્રસ્તુત લેખના લેખકે એક રોચક ઐતિહાસિક વિહંગાવ-- સાતત્ય ઈચ્છનાર-સ્થિતિશીલ-સ્થિતિચુસ્ત- આ બન્ને શબ્દો ' લેંકન કર્યું છે અને તે દ્વારા પ્રજાસમુદાયમાં જે પરસ્પરવિરોધી ઇંચ વિધ્ધધના સંદર્ભમાં ઉભી થયેલી રાજકારણી પરિભાષાની ! માનસિક વલણે અસ્તિત્વ ધરાવે છે. એક માનસ હંમેશા સ્થિતિ- દેન છે. જે “રાઈટ’ શબ્દ ૧૭૮૯ની એસ્ટેટસ-જનરલમાં (ફ્રાન્સની સાતત્ય ઉપર વધારે ભાર મૂકે છે, બીજું માનસ ચાલુ સ્થિતિમાં પાર્લામેન્ટમાં) અમુક વિચાર ધરાવતા સભ્ય અમુક બાજુએ બેઠેલા - કાંઈને કાંઈ ફેરફારને–પરિવર્તનને ઝંખે છે, એક માનસ કેઈ ' તે ઉપરથી ચાલુ થયું હતું તે કન્ઝર્વેટીવ' શબ્દનું ચલણ તે પણ નવા ફેરફારમાં અમંગળ ભાવીની ક૯૫ના કરે છે, બીજું ક્રાન્તિકારી બળોની વિરૂદ્ધમાં હીલચાલ ઉભી કરવા માટે શ્રી એમ. માનસ સ્થગિતતામાં અધોગતિને કહ્યું છે, એકને અંગ્રેજીમાં શેટો બ્રિચાએ શરૂ કરેલ “લા કેન્ઝર્વેટર’ એ નામના છાપાને conservative-સ્થિતિચુસ્ત-વલણ તરીકે ઓળખવામાં આવે આભારી છે. છે, અન્યને liberal, progressive, radical-ઉંદાર મત- કેન્ઝર્વેટીવ ( સ્થિતિચુસ્ત ) વલણ, ખરી રીતે એ શબ્દો. વાદી, પ્રગતિશીલ, ઉદ્દામવાદી વલણ તરીકે ઓળખવામાં આવે છે, સૂચવે છે તે કરતાં, ઘણાં વધારે પુરાણું છે. રિથતિચુસ્તતાની Rightists અને Leftists શબ્દો પણ અમુક અંશે આવા ભૂમિકા દરેક સમાજમાં હંમેશાં અસ્તિત્વ ધરાવતી રહી છે. આ જ વલણભેદના દ્યોતક છે આ પ્રકારના પાયાના માનસિક વલણ- પરિબળે કદિ પણ ભૂતકાળમાં વિલીન થતાં નથી, કારણ કે લેકેનાં ભેદનું પ્રસ્તુત લેખમાં સુન્દર પૃથકકરણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિગત પરિણામો અને સંગજન્ય ભૂમિકાના પાયામાં એ સાથે સાથે પ્રજાના સામુદાયિક માનસને ઝોક ઘડિયાળના લોલકની પરિબળે રહેલાં છે. જે દરેક સમાજમાં એક એવો વર્ગ હોય છે. માફક અમુક ઐતિહાસિક સંદર્ભમાં એક બાજુએ અને એ ઐતિ- કે જે “જે કાંઇ જુનું પુરાણું હોય તેને મમતાપૂર્વક વળગી હાસિક સંદર્ભ બદલાતાં બીજી બાજુએ ઢળતે માલુમ પડે છે- રહેવા માંગે છે અને જે દરેક ફેરફારને શંકાની નજરથી નિહાળે આમ પ્રજામાનસમાં દષ્ટિગોચર થતા ક્રમિક પલટાઓનું પણ, છે અને કેઈ અમંગળ ભાવીની તેમાં કલ્પના કરે છે તે તે ખાસ કરીને આપણુ દેશની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને, સમાજમાં એવા પણ લેકે ખસ હેય છે કે જેઓ હંમેશા પ્રસ્તુત લેખમાં વિશદ નિરૂપણ કરવામાં આવ્યું છે, અને એ રીતે આશાવાદી હોય છે અને જેઓ આગળને આગળ પગલાં ભરવાને આ લેખ રાજકારણના એક બોધપાઠની ગરજ સારે તે છે. સદા આતુર હોય છે અને દરેક ફેરફારને પ્રગતિના સુધારાના * રાજકારણ અંગે અંગ્રેજી ભાષામાં પ્રચલિત શબ્દોને બર- ચિહ્ન તરીકે લેખવાનું વલણ ધરાવે છે.” બર ભાવ આવે એવા ગુજરાતી શબ્દો યોજવાનું કામ ઘણું કઠણ આ બે પ્રકારના વર્ગોને સમાજ ઉપર જે અલગ અલગ છે, એમ છતાં અનિવાર્ય છે. આ રીતે પ્રસ્તુત લેખમાં Rightists પ્રભાવ પડે છે તેને આધાર તે તે સમાજના તત્કાલીન સં યા ઉપર અને Leftistsનું ગુજરાતી કેમ કરવું એ સવાલ મારી સામે આધાર રાખે છે. કોઈ પણ સમાજનો ઝોક અમુક સમયે વધારે -આવ્યો.. Rightists એટલે ધીમી ગતિએ ચાલવાવાળા; વ્યવસ્થિતતાની અને વધારે ને વધારે રાજ્યનિયંત્રણની અપેક્ષા Leftists એટલે ઉગ્ર ગતિએ ચાલવાની વૃત્તિવાળા. દરેક રાજ- અને આગ્રહ રાખવા તરક હોય છે તો બીજા , સમયે વ્યકિત-- કારણી પક્ષમાં હંમેશાં બે છેડા ઉપર ઉભેલા આવા બે પ્રકારના સ્વાતંત્ર્યને વધારે જોર આપવા તરક તે ઢળેલો માલમ પડે છે... જાથે હોય છે. સમગ્ર રાજકારણમાં પણ અમુક પક્ષને Rightists આને આધાર તે તે કાળના ઐતિહાસિક સંદર્ભ ઉપર રહે છે, ઉદ્દામ તરીકે અને અમુક પક્ષને Leftists તરીકે ઓળખાવવામાં માર્ગ તરફના એકધારા અંવલંબનમાંથી સમાજ સ્થિતિચુસ્ત મને વર્ણવવામાં આવે છે. આ બે પ્રકારના જૂથ માટે મેં “જમણેરી દશા તરફ ઝુકે છે અને ચકની ઉપર નીચેની ગતિ પ્રમાણે સમવલણવાળા” અને “ડાબેરી વલણવાળ' એવો પ્રયોગ કર્યો છે. યાન્તરે તે જ સમાજ ઉદ્દામ માર્ગ તરફ ઢળે છે. આમ મને લાગે છે કે “Rightists” અને “Leftists” એ શબ્દોને એક બા જુના ઝોકમાંથી બીજી બાજુના ઝેક તરફ સમાજ વળે-- ટુંકાણુમાં ભાવ રજુ કરવા માટે, ઉપરના શબ્દો આજે પ્રચલિત આવા ચાલુ ક્રમમાંથી એક યા અન્ય બાજુના ઝુકાવને પ્રગતિશીલ ન હોવાના કારણે ભલે જરા કઢંગા લાગે છે, પણ જરા વધારે અથવા તો પ્રત્યાઘાતીનું નામ આપવું તેને લાંબદર દૃષ્ટિએ પ્રચલિત થતાં ઉપરના અંગ્રેજી શબ્દોને ભાવ યથાર્થપણે રજુ ' કઈ અર્થ જ નથી. યુરોપના ઈતિહાસ તરફ નજર કરતાં માલુમ કરતા થઈ જશે. પ્રસ્તુત લેખને બરાબર સમજવા માટે, અમેશા પડે છે કે ૧૮મી સદીના રાજ્યનિયંત્રણવાદમાંથી વ્યકિતવાત વ્યરાખું છું કે, સામાન્ય વાચકને આટલી પૂર્વભૂમિકા જરૂર ઉપ વાદને ઉદ્ભવ થયો અને તે વખતને સમાજ તે તરફ ઢળ્યો. યોગી થશે. * આ ઘટના એટલી જ પ્રગતિગામી હતી જેટલી ત્યાર પછીની ઘટના - આજે જ્યારે ભારતીય રાજકારણ એટલે ભાષણ, ભાષણો પ્રગતિગામી હતી કે જે દરમિયાન વ્યકિતવાતંત્ર્યવાદને દબાવીને ' અને ભાષણ–આ મુજબ પક્ષલક્ષી વ્યાખ્યાનોનો પ્રવાહ અતૂટપણે સમાજવાદ આગળ આવ્યા અને વ્યકિતવાતંત્ર્ય ઉપર એક પછી વહી રહ્યો છે ત્યારે રાજાજીનાં અનેક વિષયોને લગતાં ચોંકાવ- એક કાપ મૂકાવા માંડશે. આમ હોવાથી સમાજના આવા ફરતા નારાં વકતવ્યો એક નવી મીઠી ભાત પાડી રહ્યાં છે. શરૂઆતમાં જતા વલણને પ્રગતિશીલ કે, પ્રત્યાધાતી કહેવું-જે શબ્દને માત્ર આ વકતવ્યો, લેકમાં મધુર આકર્ષણ અને કતુહલ પેદા કરતાં બહુ મર્યાદિત સંદર્ભમાં કાંઇક અર્થ હોય છે–તેના બદલે ઘડિહતાં, પણ તેમાંથી ભાગ્યેજ કોઇ કાર્ય પેદા થતું હતું. પણ યાળના લેલેકના આમથી તેમ ચાલી રહેલા ઝુકાવની પરિભાષામાં આજે સ્વાતંત્ર્ય મેળવવા માટેની હીલચાલ’ના નામે તેમણે જે તેને સમજવું ઓળખવું-એ રાજકારણને લગતી સમ્ય વિચારણા પ્રજાજનોને આહવાહન ક્યું છે તેમાંથી અજાયબ પમાડે તેવું માટે વધારે પરિપષક બનશે. ઝડપી અને પ્રચંડ કાર્ય પિન્ન થઈ. રહ્યું છે. એ શું..એમ દર્શાવે જમણી બાજુ તરફ ઝુકવાની આવી એક વૃત્તિ આજે આખી , dig sportists maists આ એ આર્થિક Page #172 -------------------------------------------------------------------------- ________________ OCKER. Audr પ્રભુ ધિ છ વ ન ૮૪ દુનિયાને આવરી રહી હોય એમ લાગે છે. માજે ભારતમાં જમણી ખાજીએ ઝૂકવાની જે વૃત્તિનું દર્શન થઇ રહ્યું છે તે કાઈ ભારત પૂરતી . એકલવાઇ કાળધટના નથી. અમેરિકામાં રીપબ્લીકનાને મળેલે વિજ્ય, ઇંગ્લાંડમાં કાન્ઝવેટીવ પક્ષને ચૂંટણીમાં મળી રહેલી ચાલુ ફતેહ, ફ્રાન્સમાં ડી ગેલેનુ એકાએક સત્તારાહણ અને એશિયાના ઘણાં ખરાં રાષ્ટ્રમાં જમણી બાજુના વલણને સૂચવતી સરમુખત્યારશાહીને વિકાસ—આ બધી ઘટનાએ આજે પવન કઇ દિશાએ વાઇ રહ્યો છે તે સૂચવતાં ચિહ્નો છે. આ સંદર્ભોમાં ભારતમાં જમણેરી પરિબળોના ઉદ્ભવના અભ્યાસ જેટલા એક સ શોધક માટે ઉપયોગી છે તેટલા બીજી રીતે સામાન્ય માણસે માટે રસપ્રદ બનવાં સંભવ છે. જે કે આધુનિક ભારતમાં આજે વ્યકત થઇ રહેલી સ્થિતિચુસ્તતાનુ –કન્ઝવે ટિવિઝમનું –મૂળ ઇ. સ. ૧૯૦૭ સુધી જેમનુ રાષ્ટ્રીય મહાસભા ઉપર અખંડ વસ્ હતુ તે મોડરેટ્સ-વિનીત પક્ષ–ના તે વખતના વલણમાં રહેલું છે, એમ છતાં પણ એ પક્ષ ત્યાર બાદ ઉદ્દામ વિચારસરણી ધરાવતા લોકમાન્ય બાલગંગાધર તિલક અને મહાત્મા ગાંધીએ શરૂ કરેલા જનતાવ્યાપી પ્રચંડ આન્દોલનમાં એટલી બધી ઝડપથી હતપ્રભાવ બની ગયા કે તેનુ કોઇ નામનિશાન રહેવા પામ્યું નહિ. એ વખતનું વાતાવરણ અને સ્વાતંત્ર્ય સંગ્રામની સઘનતા ઉગ્રતા-જમણેરી વિચારસરણીને વિકસવા દેવા માટે અત્યન્ત પ્રતિકુળ હતી. આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં લેાકા ઝડપી પ્રગતિ સાધવા માટે અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને મહત્તા પુનઃ પ્રાપ્ત કરવા માટે એટલા બધા આતુર હેય છે કે ધીમે ધીમે સંભાળીને ચાલવાની સ્થિતિચુસ્તતાની વાતો તરફ કોઇ બીલકુલ લક્ષ ન આપે તે તદ્દન સ્વાભાવિક છે, સ્થિતિચુસ્ત મનેાદશા જરા પણું માથું ઉચકી ન શકે એવી પરિસ્થિતિ ઉભી થવા સાથે એની એ દશા ચાલુ રહે તેવું ખીજું કારણ એ બન્યું કે લેાકેાને માકષી શકે એવી સુગ્રથિત અને વ્યકિતવાદને પોષક એવી ક્રાઇ તાત્ત્વિક વિચારસરણી જમણેરી વલણ ધરાવતા પક્ષેા ઉભી કરવામાં આજ સુધી તદ્દન નિષ્ફળ નીવડયા છે.. • આઝાદી બાદ બધા જમણેરી વલણ ધરાવતા પક્ષાએ પોતપોતાનાં કાર્યક્રમમાં કલ્પનાશકિતને કાષ્ઠ ઉપયોગ જ કર્યાં નહિ. વિચારના ક્ષેત્રમાં સેશિયાલિઝમે—સમાજવાદે એક પ્રચલિત ફેશનનુ~સહજપણે ટાળી ન શકાય એવી રૂઢિનું –રૂપ ધારણુ કર્યું અને વિચારની ભાતમાં ફેશનનું સ્થાન પામેલ વૃત્તિના દબાણ સામે ઉભી રહી શકે અને સ્ટેટીઝમ–રાનિય ંત્રણવાદ-સામે મુકત વ્યકિતત્વવાદને આગળ ધરી શકે એવી સચોટતા અને વિશાળ પ્રદેશને આવરી શકે એવી વ્યાપક વિચારણા ક્રાઇ સ્થિતિચુસ્ત પક્ષ રજુ કરી ન શકયેા. આ રીતે હિન્દુ મહાસભાએ ‘હિન્દુ રાષ્ટ્ર'ની વાત કરી અને રામરાજ્યપરિષદે ધર્મીના નામે ખૂબ ભુમબરાડા પાડયા. ભારતીય જનસંધે, તેના શરૂઆતના આગેવાન ડે. શ્યામપ્રસાદ સુકરજીના પ્રભાવશાળી વ્યકિતત્વને લીધે, ચેાડા સમય માટે લેકપ્રિયતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, પણ તે પક્ષ પણ અખંડ ભારતની પુનઃ સ્થાપના, પ્રતિપક્ષનાં મનમનામણાં કરવાની નીતિના પરિત્યાંગ, પાકીસ્તાન પ્રત્યે તે જેમ ભારત સાથે વતે છે તે મુજખ વવાની નીતિને અંગીકાર અને ભારન સાથે કાશ્મીરનુ` સંપૂર્ણ એકીકરણ-આ પ્રકારની માગણીઓ ઉપર અત્યન્ત અને એકાન્ત ભાર મૂકતા રહ્યો. પાકીસ્તાન સામે લાગણીભર્યાં અને ધમ ઝનુનથી પ્રેરાયલા બખાળા કાઢવામાં જ સંધ ખૂબ રોકાયલે રહ્યો અને વધતા જતા રાજ્યનિય'ત્રણ અને સમાજવાદ સામે વિરોધ ઉભા કરવાના પાયાના મુદ્દાઓ સંબંધમાં તેણે કદી કશુ જ કર્યુ નહિ. આ રીતે, બધાં જ જમણેરી વલણું ધરાવતા પક્ષોએ, જે મુદ્દાઓ ઉપર એક બળવાન ક્રાન્ઝવે ટીવ–સ્થિતિચુસ્ત–પક્ષની રચના તા.૧-૯-૫૯ કરી શકાય એવા મુદ્દાઓની કેવળ અવગણના જ કરી. ઉલટુ તેમાંના કેટલાકે તે આવકનાં મથાળાં બાંધવાની વાતા કરી અને સમાજવાદને પણ ઉપર ઉપરથી આવકાર્યાં. માનવીના ઇતિહાસમાં કાઇ પણ સ્થિતિચુસ્ત કાન્ઝર્વેટીવ-પક્ષ પોતાની તાત્ત્વિક વિચારણા અંગે આટલા બધા અશ્રદ્ધાળુ, નિરાશાભરેલે અને પ્રતીતિવિહોણા જોવામાં આવ્યા નથી. . ભારતના ઇતિહાસના આ તબકકા દરમિયાન સ્થિતિચુસ્તતા કેવળ પીછેહઠ જ કરતી રહી. ૧૯૫૨માં ડૉ. શ્યામપ્રસાદ મુકર્જીએ હિંદુ મહાસભા, જનસત્ર, રામરાજ્ય પરિષદ, અકાલી દલ અને ગણતંત્ર પરિષદને નેશનલ ડેમોક્રેટિક ગ્રુપ' એ નામ નીચે સંયુકંત ક્રાન્ઝવેટીવ પક્ષના રૂપમાં એકત્ર કરવાને પ્રયત્ન કર્યાં હતા. પણ એ પ્રયત્નને નિષ્ફળતા મળતાં અને ત્યાર પછી ચેડા સમયમાં ડા. મુકરજીનુ (૧૯૫૩માં) મૃત્યુ નીપજતાં જમણેરી વલણ ધરાવતા લકાનું સંગઠ્ઠન થવાની શક્યતાને ઘણા ધકકો લાગ્યા. જમણેરી પક્ષાની આ રીતે ઉત્તરોત્તર પૂરી અધેગતિ થતી રહી. સ્વતંત્ર ભારતના રાજકીય પક્ષેા રાષ્ટ્ર્ધ્વજીવનનાં બધાં અનિટેટાના રામબાણ ઉપાય તરીકે સેશિયાલિઝમ-સમાજવાદને જ વધારે ને વધારે પ્રમાણમાં આગળ ધરવા લાગ્યા. આ દબાણભર્યા વલણ નીચે કૉંગ્રેસે પણ ક્રા–એપરેટીવ કામનવેલ્થ-સહકારી રાષ્ટ્રસમૂહના ધ્યેયના સ્થાને સેશિયાલીસ્ટ પેટન એક સાસાયટી’–‘સમાજવાદી બની સમાજરચના'-ના ધ્યેયને સ્વીકાર કર્યાં. કાંગ્રેસની સમાજવાદ તરફની ચાલી રહેલી કૂચ એક વિચિત્ર દૃષ્ય રજુ કરે છે. આન્તરરચનામાં કન્ઝવેટીવ સ્થિતિચુસ્ત તવાથી ભરેલી પણ દેખાવમાં સમાજવાદી ધ્યેયને સદા આગળ ધરતી એવા આકારનુ` કૉંગ્રેસનું રૂપ ધડાતુ જાય છે. આઝાદી પહેલાની લડત દરમિયાન કૉંગ્રેસને જે કાકર્તાઓ મળ્યા તેમાંને ઘણા મારા ભાગ શ્રામાન અને ઉપરની કક્ષાની મધ્યમ વર્ગોના લાકાતા હતા, કારણ કે નીચેની કક્ષાના મધ્યમ વર્ગ અને ગરીબ વ પાસે આવી હીલચાલમાં સક્રિય ભાગ લઇ શકે તેટલા સમય કે આર્થિક સગવડ હોઇ ન જ શકે. અને ઉપરના દરજજાના લેાકેા પર પરાથી કાન્ઝવેટીવ-સ્થિતિસુસ્ત જ હોય—એ તદ્દન સ્વાભાવિક છે. આજે પણ કોંગ્રેસ આ જ તત્વાની બનેલી છે અને ખાસ કરીને સમાજવાદી અને કિરપલાણી મંડળ કાંગ્રેસથી છુટા પડયા બાદ આ સ્થિતિ વિશેષતઃ પ્રવતે છે. આમ આન્તરરચનામાં કાંગ્રેસ હંમેશાં સ્થિતિચુસ્ત રહી છે. આને લીધે જ કેંગ્રેસ જન્મબ્રેરી બાજુએ જ આગળ વધશે એવી કલ્પના તેના વિષે અનેક દિશાએથી સેવાતી રહી હતી. પશુ એમ બનવાનુ નહતું. સરદાર પટેલના સ્વર્ગવાસના પરિણામે કૉંગ્રેસની અંદર રહેલા બધા જમણેરી વલણવાળા લેકે ભાટે કોંગ્રેસ જે કાંઈ કરે તે મુગા માઢે સ્વીકારી લેવું પડે એવી સ્થિતિ ઉભી થઇ અને ખીજી ખાજુએ પંડિત નહેરનું બળવાન પ્રભુત્વ કોંગ્રેસને સમાજવાદ તરફ્ ધસડી ગયુ. કાઈ પણ રાજકીય પક્ષની આન્તરરચના અને તેની નીતિ વચ્ચે આ હદ સુધીનું અત્તર પેદા થઇ શકે રાજકારણના શાસ્ત્રમાં આ હજી અણુકલી સમસ્યા રહેવાની છે. એક શક્તિશાળી સમથ આગેવાન, વ્યકિતગત પ્રભાવ વડે પોતાના અનુયાયીઓ પાસે એવી નીતિને સ્વીકાર કરાવી શકે ખરા કે જે નીતિ તેમના આર્થિક હિતેાની પાયામાંથી અવગણના કરતી હેાય—–પ્રતિકુળ હાય ? કૉંગ્રેસના સમાજવાદી જાહેરનામાએથી ઘણા જમણેરી વલણુવાળા લોકો શા માટે અકળાયા હતા તે આ રીતે વિચારતાં' સમજી શકાય તેમ છે. રાજકારણના કેટલાક અભ્યાસીએ ભવિષ્ય ભાખે છે કે નહે પછી કાંગ્રેસ, જે તેને સ્વભાવિક ધર્મો છે તે તેવા કાન્ઝવેટીવ પક્ષમાં ફેરવાઇ જંશે- આ આગાહીનુ રહસ્ય પશુ ઉપરની રીતે વિચારતાં સ્પષ્ટ થાય તેમ છે. આમ છતાં પણ Page #173 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૫ પ્રબુદ્ધ કેગ્રેસની આ પ્રકારની આન્તરબા વિરોધી પરિસ્થિતિએ ગોટાળામાં ગોટાળા ઉમેર્યું છે, અને સમાજવાદને એક એવું આદરણીય સ્થાન આપ્યું છે કે જેના સામે પડકાર ફેંકવાનું લગભગ અશકય બન્યું છે. ડાયેરી વિચારણા ધરાવતા સંખ્યાબ’ધ રાજકારણી પક્ષા એક બાજુએ છે અને જેને મહત્વ આપી શકાય એવા જમણેરી વલણવાળા પક્ષના સદન્તર અભાવ છે. તેના પરિણામે ભારતમાં પાટી સીસ્ટમના–પક્ષવાદી પદ્ધતિના વિકાસ લાંબા વખતથી એકાંગી અને સમધારણવિહાણો રહ્યો છે. ડાબેરી વલણ ધરાવતા મંડળના પક્ષે જ હંમેશાં પલ્લું ખૂબ નમતું રહ્યું છે. કાળની આવી ડિએ રાજાજીએ આગળ વધી રહેલા સ્ટેટીઝમને-નિયંત્રણપ્રધાન રાજ્ય: નીતિને—પડકાર ફેકયા છે. અને આજ સુધી દબાયલા વિવિધ જમશેરી તત્વાએ અજાયબી પમાડે તેવી ઝડપથી તેમની સાથે હાથ મીલાવ્યે છે. સામાજિક ન્યાય અને સમાજવાદ એ એ પર્યાયવાચી શબ્દો નથી' એમ જાહેર કરવું અને સમાજવાદ જેવી લાકપ્રિય બનેલી વિચારસરણીની આમ ખુલ્લ ખુલ્લા ટીકા કરવી—આ જેનામાં અસાધારણ નૈતિક હિંમત અને ઊંડી પ્રતીતિનું પીઠબળ હાય તેનાથી જ થઇ શકે તેમ છે. રાજાજીએ આ હિંમત અને પ્રતીતિના પીઠબળનું દર્શન કરાયુ છે. રાજ્યના ગજગ્રાહમાંથી વ્યકિતને બચાવવાના પોકારમાં એટલુ' બધુ... સચોટ ગાંધીપણું રહેલું છે કે તેની ભારતની જનતા ઉપર બહુ મેટી અસર પડવાના સભવ છે. સ્વતંત્ર પક્ષના આગેવાનોને એ બાબતમાં યશ આપવે ટે છે કે પેાતાના પક્ષે મતા મેળવવા માટે ગમે તેટલા આકર્ષીક હાય, એમ છતાં પક્ષની પાયાની વિચારણા સાથે સીધા સંબંધ ન ધરાવતા હોય એવા મુદ્દામાં પડવાના પ્રલેભનથી તે દૂર રહ્યા છે. દાખલા તરીકે દ્વિભાષી મુંબઇ પ્રદેશનુ` વિભાજન, કરલમાં મધ્યસ્થ તંત્રની દરમિયાંનગોરી, યુનિવર્સિ ટીની સ્વત ંત્રતામાં સરસરકારની વધતી જતી દખલગીરી. પોતાના પાયાના હેતુએ વિષે પ્રમાણુમુદ્ધિં ગુમાવી ન બેસાય એ હેતુથી મતસ ંઘના કારણે જટિલ બનેલા બધા પ્રશ્નોમાં માથું ન મારવું એ એક શુભ અને અનુકરણયેાગ્ય પરંપરા છે. જે રાજકારણી તખ્તા ઉપર આજ સુધી રાજકીય પક્ષો પાતપાતાના નેતાઓ અને લેખલાના કારણે અને ભાગ્યે જ વિચારાના કારણે એકમેકથી જુદા પડતા હતા તેવા ભારતો રાજકારણના તખ્તા ઉપર આ નવા પક્ષના ઉદય થતાં સમસ્ત રાજકારણના સ્વરૂપને નવું આરેગ્ય—નવી ચેતના–મળે એવી આશા રહે છે. દરેક પક્ષના આગેવાને ને, તે વિચારરસરણીમાં અન્યથી ખરેખર જુદા પડે છે એમ પુરવાર કરવા માટે ભારે મુદ્ધિ લડાવવી પડતી હતી, જો કે મતદારે તે પક્ષના આગેવાનેાના આવા દાવા વિષે ભાગ્યે જ પ્રતીતિ થઈ હતી. હવે જો સ્વતંત્ર પક્ષની બરાબર જમાવટ થાય તે ડાબેરી વલણના પક્ષા સામે સમતુલા જળવાય એવા જમણેરી વલણવા એક પ્રભાવશળી પક્ષ અસ્તિત્વમાં આવશે. આના પરિણામે જાહેર અભિપ્રાયને વધારે સ્પષ્ટ આકાર મળશે અને મતદારાને મત આપવા અંગે યોગ્ય પસંદગી કરવા માટે વધારે સાચાં ધારણા પ્રાપ્ત થશે. ભારતમાં ઉભા થતા કોન્ઝર્વેટીવ પક્ષ અન્ય પક્ષાની અપેક્ષાએ કઇ ભૂમિકા ઉપર પાતાની વૈકલ્પિક વિચારસરણી વધારે સ્પષ્ટ આકારમાં રજુ કરી શકે તેને લગતી થાડી ચર્ચા અહિં અસ્થાને નહિ લેખાય. પાશ્ચાત્ય દેશાના કન્ઝવેટીવ પક્ષે જે ઢાળામાં રહીને વિકાસ પામ્યા છે તે ઢાળામાં રહીને હિંદના કાન્ઝ વેટીવ પક્ષ વિકાસ પામે એવી આશા કે અપેક્ષા રાખવી ન ઘટે, ભારતની સાંસ્કૃતિક પરંપરા અને પ્રજ્ઞાએ આવી વિચારસરણીને પોતાની રીતે જ ઘાટ ઘડવાને રહેશે. આ રીતે વિચારતાં એ કાંઈ આકસ્મિક નથી કે રાજાજી અને શ્રી. કે. એમ. મુનશી ધની અને નૈતિક તથા આધ્યાત્મિક મૂલ્યોની વાતો કરી રહ્યા છે. આ ભાવનાઓને જો દ્ધિપૂર્વક રજુ કરવામાં આવે અને અસંપ્રદાયિ જીવન ‘ કતાવાદ–સીકયુલેરિઝમ – અનીશ્વરવાદમાં પરિણમે એવા આજના અમગળ વલણ સામેના એક પડકાર તરીકે આગળ ધરવામાં આવે તે તે તરફ્ હિંદી જનતાને હજી પણું, અમાપ આકર્ષણ રહેલુ છે. આ પક્ષના ખીજો અગત્યના કાર્યક્રમ બેશક સહકારી અને સામુદાયિક ખેતીના પ્રયત્ને સામે જમીનદાર–ખેડુતને રક્ષણ આપવાતા હાવાના. ખેડૂતોમાં આજે તીવ્ર ઉકળાટ પ્રવર્તે છે, કારણ કે વર્ગવિગ્રહ અને રાજકારણી નારાઓને લીધે તેમનુ શાન્ત અને સ્વસ્થ જીવન ચુંથાઇ ગયુ` છે. અદાલતી દાવાએ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે અને કાયદાની આંટીઘુટીને પહોંચી વળવામાં તેમને ખૂબ સમય બરબાદ થાય છે, તેમની માલેકના હકકાને કશુ પણ નુકસાન પહોંચાડયા સિવાય જો તેમને ખેતીવાડીનુ ઉત્પાદન વધારવા માટે જરૂરી સાધનસામગ્રી અને સગવડતાઓ પૂરી પાડવામાં આવશે તે તેએ પણ મોકળા મને આ પક્ષમાં જોડાશે. આર્થિક ક્ષેત્રે હિંદની જમણેરી વલણુવાળે પક્ષ વધારે પડતા આયેાજન અને ઝડપી ઉદ્યોગીકરણ સામે પોતાને અવાજ ઉઠાવશે અને ઉદ્યોગના વિકેન્દ્રીકરણ માટે અને ગૃહઉદ્યોગાને પ્રાત્સાહન આપવા માટે પ્રયત્નશીલ બનશે. આ આખી વિચારણા, એ ધ્યાનમાં લેવું ઘટે છેં કે, તેના બધા આગ્રહોમાં ગાંધીવાદી છે અને આમાં સામેલ ન થવુ એ લોકો માટે મુશ્કેલ છે. આ વિચારભૂમિકા અને તે સાથે વધારેમાં વધારે વ્યકિતગત સ્વાતંત્ર્ય અને ઓછામાં ઓછી રાજ્યની દખલગીરી' એ સૂત્રનુ સંકલન—આ બે તત્ત્વા નવા પક્ષ માટે લાકપ્રિયતા, પેદા કર્યાં વિના નહિ જ રહે. જો કે વર્ષોં સુધી આ વિચારણાને વિકાસ પામવાનો અવકાશ મળ્યા નથી અને તેથી તે દખાયલી છુપાયલી રહી છે, એમ છતાં હિંદી ખેડૂતો અને વ્યાપારીમાં રહેલી કાન્ઝર્વેટીવ–સ્થિતિસાતત્યને ટકાવવા મથતી— શકયતાને નીચા આંકે આંકવાની કાઇ જરૂર નથી. આમ હોવાથી આ દેશની કાન્ઝર્વેટીવ પાટી ૧૯ મી સદ્દીના લેએઝા–ફેર’–નાં મુકત નિબંધ વ્યાપારના-સિદ્ધાન્તનું સમજવિનાનું પુનરાવર્તન નહિ કરે, પશુ પ્લુરાલીઝમ' એટલે ઉદ્યોગ વ્યાપારના ખાનગી અને જાહેર ક્ષેત્રના સમતાલ સમન્વયના માગ ઉપર વિકાસને પામશે. વ્યકિતઓના ધ ધાદારી-વ્યવસાયાત્મકઐચ્છિક રીતે ઉભા થયેલાં મંડળાને રાજ્યસત્તાના નિયંત્રણથી બચાવી શકે–રક્ષણ આપી શકે એ સ્થિતિ ઉભી કરવા માટે અને પ્રત્યેકના ક્ષેત્રમાં તેમની સ્વાધીનતા જળવાઈ રહે એ માટે લવા માટે પોતાની શકિત અને લાગવગના ઉપયોગ કરશે. આજના વર્તમાન સદર્ભમાં અધા વ્યાપારઉદ્યોગ રાજ્ય હસ્તક કરવાની નીતિમાં પક્ષ લાવવાના વિચાર વ્યકિતગત ધેારણે નહિ પણ અનિવાય પણે જાહેર તથા ખાનગી ક્ષેત્રને સમન્તિવ કરતા વિવિધલક્ષી ધારણ ઉપર જ થવા ઘટે. આજના મોટા અજગર જેવાં રાજ્યા અને તેની સર્વાંગ્રાહી સત્તા સામેના પડકાર કાઇ પણ પ્રકારના ‘સુરાલીઝમ'ના આવીર્ભાવમાં જ—જાહેર અને ખાનગી ક્ષેત્રના સમકાલીન વિકાસમાં જ થવા જોઇએ. જો સ્વતંત્ર પક્ષ આ દિશાએ વિકસવામાં નિષ્ફળ નીવડશે તે તેની આજના 'સમય સાથે કાઈ સંવાદિતા નહિ રહે અને પેાતાનુ ભાવી પોતાના હાથે જ જોખમાવશે. જો આ દિશાએ આગળ વધવામાં સફળ નીવડશે તે તેનું ભાવી ધણુ ભારે ઉજ્જવળ હશે. ભારતમાં જામતા જતા એકહથ્થુ સત્તાવાદના પરિમળેને સામના કરવા માટે આગેવાનામાં મીશીનરીની ધુન અને 'કાય – તત્પરતા અપેક્ષિત રહેશે. હિંદી રાજકારણમાં જે ખાલીપણું પુરાવાની જરૂર છે તે કેટલા અંશે સ્વતંત્ર પક્ષ પુરી શકે છે અને સમયની માંગને કેવી રીતે પહેાંચી વળે છે તે ઇતિહાસના માટે ભારે રસપ્રદ દગ્ધ બનશે. મૂળ અંગ્રેજી: કે. ડી. દેસાઈ અનુવાદક : પરમાનંદ Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઉપાસ્ય કિશારલાલભાઈ ( ચાલુ સપ્ટેમ્બર માસની નવમી તારીખે ચિન્તનમૂતિ સ્વ. કિશોરલાલભાઇની મૃત્યુતિથિ આવે છે એ લક્ષ્યમાં રાખીને કિંશાર લાલભાઈના ભવ્ય વ્યકિતત્વની કાંઇક ઝાંખી કરાવતા અંજલિ-પ્રદાનના ભાવથી પ્રેરાયલામાંડલવાસી શ્રી. રતિલાલ મફાભાઇ શાહને-લેખ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) આ દૂનિયામાં રાજ લાખા જન્મે છે, લાખા ભરે છે તે ખીજે દિવસે એ ભૂલાય છે, પણ કેટલાક એવી વિશિષ્ટ શક્તિ ધરાવતા હાય છે, જગત પર એમને એટલે ઉપકાર હોય છે કે એ મરવા છતાંય. પાતાની પાછળ સુવાસ પાથરી યુગા સુખી માનવજાતને પ્રેરણા આપતા રહે છે. કિશારલાલભાઇ એવાએમાંના એક હતા, જેઓ ૯–૯–પરના રાજ આ દુનિયા છેડી ગયા છે. વળી એમનું એ સદ્ભાગ્ય હતુ કે હજારો વર્ષને અંતે પાડેલા યુગપુરૂષની ટાળીના એ સભ્ય પણ હતા. જ્યારે કાઇ પણ યુગપુરૂષ પેાતાનું અવતારકાય કરવા જગત પર ઉતરે છે ત્યારે એ પોતાના સાથીએને સાથે લઇને જ અવતરે છે. ભારતમાં છેલ્લા થાડા દાયકાઓમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રે જે જે વિભૂતિઓ જન્મી છે એ બહુમુખી પ્રતિભાવાળા યુગપુરૂષ ગાંધીજીના અવતાર કાર્યંને વેગ આપનારા સાથીએ જ હતા એમ કહી શકાય. પણ અહિંસા અને સત્યના અમર સદેશ આપનાર ભારતની પ્રાચીન ઋષિપર પરાના પ્રતિનિધિરૂપ એ યુગપુરૂષની આધ્યાત્મિક બાજુના ઉજજવળ વારસદારા તા મહાદેવભાઇ, વિનોબાજી અને કિશારલાલભાઇની બનેલી - ત્રિપુટી જ ગણાશે, જેમનું સ્થાન ગાંધીપર પરામાં હંમેશને માટે કાઇ અનેાખું જ રહેવાનું. જ્ઞાન, ભકિત અને કમના વિવિધ માગે પ્રગટ થતા ભારતીય આત્માના પ્રતિબિંબરૂપ એમનું જીવન જ્ઞાનભકિત–ફના ત્રિવેણી સંગમરૂપ હતું. આમ છતાં મહાદેવભાઇ બાપુની પ્રતિચ્છાયા રૂપ બની રહેવાથી ક યાગીનું જીવન જીવ્યા અને વિનેાબાજી બાપુના જીવનસિધ્ધાંતાને બાપુજીના જેટલી જ નિષ્ઠાથી આત્મસાત્ કરવા સાથે આજના ભારતની સમસ્યા હલ કરવાં ભૂદાનને કાર્યક્રમ દેશને આપી કમ યાગી બન્યા છે, એમ છતાં એમની મૂળપ્રકૃતિ એક ભકતની જ છે, જ્યારે કિશારલાલભાઇએ બાપુજીના નિર્વાણ પછી એમની એકએક પ્રવૃત્તિના ચોકીદાર બની કેળવણીકાર, સમાજસુધારક, તત્ત્વચિન્તક, લેખક તથા વર્તમાન પત્રકાર ઉપરાંત રાજવહીવટ તથા જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રાના સમીક્ષક તરીકે બહુમુખી શકિતએ બતાવી છે, એમ છતાં ! પ્રકૃતિથી એમને જ્ઞાનયેગ જ વરેલા હતા. અને ભવિષ્યની પ્રજા પણ એમને જ્ઞાની વિચારક અને તત્ત્વચિંતક-તરીકે જ વધુ ઓળખશે. તા. ૧-૯-૧૯ કાઈ પણ વિભૂતિને જગત એની હયાતીમાં ઓળખતું નથી, લાંબા કાળ પછી જ એ એળખાય છે. કારણ કે આપણી દષ્ટિ હંમેશા ભૂતકાળ પરજ મંડાયેલી હાય છે. એથી ‘ઉત્તરોત્તર બીળામ પ્રામાખ્યમ્'ની જેમ પૂવ કાળના ઋષિમુનિએથીયે વધુ પ્રમાણિત અને શ્રેષ્ઠ એવી વ્યકિત આપણી નજર સમક્ષ વિદ્યમાન હોવા છતાંય આપણે એમને ઓળખી શકતા નથી. ઉલટુ જીની માન્યતાને કારણે આપણે એમના વિરોધ કે તિરસ્કાર પણ કરીએ છીએ. છતાં આપણું એટલુ' સદ્દભાગ્ય કે મેાડા મેાડા પણુ આપણામાનાં ઘેાડા ઘણા એમને ખુદ્ધની કોટિના પુરૂષ તરીકે ઓળખી રાયા. અને ભવિષ્યની પ્રજા તે જ્યાં સુધી એમના ‘જીવન શોધન’ કેળવણીના પાયા' ધમ અને સંસાર' તથા ‘સમૂળીક્રાન્તિ' જેવા તત્ત્વત્ર થા વિદ્યમાન રહેશે ત્યાં સુધી એના અભ્યાસ વાચનથી મંત્રમુગ્ધ બની એમના યુગમાં જીવવા માટે આપણી ખરેખર ઈર્ષ્યા જ કરશે. કિશોરલાલભાઇ ગાંધી તત્ત્વજ્ઞાનના હા` હતા, ભાષ્યકાર હતા, મૌલિક શાસ્ત્રકાર હતા. અને વિનોબાજી કે મહાદેવભાઇની જેમ એક નમ્ર અનુયાયી તરીકે એ ગાંધીજીમાં સમાઈ ગયા હતા. આમ છતાં એમનું વિરલ વ્યકિતત્વ પેાતાનું હતું, સ્વતંત્ર હતું. એવી ક્રાઇ વિશિષ્ટ પ્રતિભા પાથરતુ એમનુ વ્યકિતત્વ ઘણીવાર જીદુ' તરી આવતું. એમની સફળતાની ચાવી પૂર્વગ્રહથી મુકત સ્વતંત્ર વિચારણા અને સત્યની ખાજ માટેની વ્યાકૂળતામાં હતી. એથી કોઇ પણુ પરપરાગત માન્યતા કે ધર્મશાસ્ત્રસ ંમત વાતને વળગી રહેવાની કે એને સિદ્ધ કરવાની નહી, પશુ નિષ્પક્ષપાતપણે સંશાધન દૃષ્ટિથી વસ્તુને તપાસવાની અને સત્યની કસોટીએ ચડાવ્યા બાદ જો એ પાર ઉતરે તેા જ એને સ્વીકારવાની એમની એક વિશિષ્ટ ખાસીયત હતી. અને એથી એ સાટીએ કસતાં જ્યાં એમને સ્પષ્ટ દોષ દેખાતા ત્યાં—ભલે પછી એ નરસિહુ મીરાં જેવા સાથા ભકતા હાય, વ્યાસ કે શંકર જેવા ચાસ્ત્રાના રચયિતા હોય, મુખ્ય કે મહાવીર જેવા સ ંતા હોય અને રામ કે કૃષ્ણ જેવા અવતારી પુરૂષો હાય—એમના પ્રત્યેની આદર કે પૂજ્ય બુદ્ધિમાં કિંચિત માત્ર પણ ઉણપ ન આવવા દેવા છતાંય એમના દોષો કે અપૂર્ણતા બતાવવામાં એ કદિ અચકાયા નથી. ખુદ પેાતાના જ આદરણીય ગુરૂ ગાંધીજીનાં મન્ત્રબ્યા સામે પણ. એમણે કેટલીયે વાર એજ સેટીએ ચડી વિરાધ ઉઠાવેલા.. એમણે બતાવેલી આવી અસાધારણુ નૈતિક હિંમત એ એમના સ્પષ્ટ જાતઅનુભવ અને પ્રગટેલી આંતરપ્રજ્ઞાને જ આભારી હતી. એથી બાપુજી પણ એમનાં મન્તવ્યેશ પર ખૂબ જ વજન મૂકતા અને મતભેદમાંથી, સમાન ભૂમિકા હાથ ન લાગે ત્યાં સુધી ઘણાં કાર્યાં એ શરૂ પણ ન કરતા. કિશારભાઇના આવાં વિશિષ્ટ વ્યકિતત્વને કારણે એ ગાંધીજીના મિત્ર અને સલાહકાર પણ 'હતા. આમ પોતાને થયેલા જાતઅનુભવ અને સ્પષ્ટ દર્શીન છતાંય એ પાતાના વિચારો કોઇ પણ ઉપર પરાણે ઠોકી બેસાડતા નહી. એમની રજુઆત કરવાની કળા જ એવી હતી કે માટે ભાગે એ પૃથકરણ દ્વારા હકીકતા જ પુરી પાડતા વૈજ્ઞાનિક ઢબે ક્રમબદ્ધ વિચાર મૂકતા અને પછી આખરી નિણ ય બ્રણુંખરૂં' વાચકાના હાથમાં જ સેોંપી દેતા. એમની સત્યાસત્ય નિણુ યકારિણી મુધ્ધિ-વિવેકદૃષ્ટિ નિળ હતી. વસ્તુને ઉકેલવાની પારદર્શી મુધ્ધિ સતેજ હતી. અને વિચારણા પૂર્વગ્રહથી મુકત-સર્વાંશે સ્વતંત્ર હતી. એથી તે વસ્તુનુ પૃથકરણ બહુ જ સ્પષ્ટ રીતે કરી શકતા. આવા સૂક્ષ્મ પૃથક્કરણથી ધર્મની પર પરાગત માન્યતામાં એમને અનેક ભૂલભરેલી કલ્પનાઓ અને દાષા જણાયા હતા. અને આમાંથી જ એમને ધર્મના સશોધનના તથા ધર્મના હાર્દને સમજવાને અને એને પકડવાના વિચાર આવેલા, કે જેના પરિણામે એ જે મૌલિક સશોધન કરી શકયા છે, એ એમના ‘જીવન શેાધન’ અને 'સમૂળી ક્રાંતિ' જેવાં પુસ્તક વાંચવાથી સમજી શકાય છે. યુગેથી ચાલી આવેલી પચ મહાભૂતાની માન્યતા સામે એમણે રજુ કરેલો જ મહાભૂતાને સિદ્ધાંત એટલી વૈજ્ઞાનિક રીતે રજુ કરી સમજાવ્યા છે કે ઘડીભર . આપણુને એમજ થાય કે આટઆટલા સ', ભકતા, શાસ્ત્રકારી, તત્વજ્ઞા કે,જ્ઞાનીઓ પેદા થવા છતાંય આજ સુધી આ સ`શાધન તરફ ક્રાઈનુંય ધ્યાન કેમ નહી દોરાયુ` હાય ! Page #175 -------------------------------------------------------------------------- ________________ તા. ૧–૯–૧૯ યોગ તથા સાંખ્ય વિચારણામાં સૂચવેલા સુધારા તથા આજ સુધી જે વસ્તુને કદી કાઇ પણ ઠેકાણે વિચાર પણ થયા નથી એવી વાતેા રજુ કરી જે રીતે એમણે એ વિષયા મૌલિક રીતે ચા છે એથી ખરેખર એમ જ માનવું પડે છે કે આ યુગમાં પેદા થયેલા કિશારલાલભાઇ એ કાંઇ પ્રાચીન ઋષિપર પરાને જ જીવ હતા. નહિ તો એ આવું મૌલિક સસ્પેંશાધન કરી આવા સ્પષ્ટ વિચારો આપી જ ન શયા હત. ગાંધીજીના શબ્દોમાં કહીએ તે હિંદુધ` ઇતિહાસ, સત્ય અને કલ્પનાનું મીશ્રણ છે. એમાંથી સત્ય તારવી એની સાધના કરવી એ આપણું ધ્યેય છે. આમ કહેવા છતાંય મહાત્મા ગાંધીજીએ તથા શ્રી વિનાખાજીએ એક બાજુ પરમ વિશુધ્ધ તત્ત્વ અને બીજી બાજુ પ્રવતતી લૌકિક ખાલમાન્યતાઓ બન્નેને એક રૂપે ઘટાવવાના જે પ્રયત્ના કર્યાં છે અને એથી જે ગુંચવાડો અને એમાંથી ઉભી થતી ભ્રામક કલ્પના કે ભૂલભરેલી માન્યતાઓ ચાલી આવે છે એનું નિરસન થયું નથી, પણ ઉલટુ' એમાં વધારા થયા છે. જ્યારે કેવળ સત્યના જ આગ્રહ રાખનારા શ્રી કિશોરલાલભાઇએ એક માત્ર પરમ તત્ત્વને જ પ્રાધાન્ય આપી એમાંથી પેદા થયેલી ભ્રામક કલ્પનાઓ, ભૂલભરેલા વિચારા કે ઉત્પન્ન થતા વહેમાને વખોડી કાઢી વસ્તુના હાર્દને સમજાવવા બહુ સ્પષ્ટ વિચારા આપેલા છે, જે સહેલાઇથી ગળે ઉતરી જાય છે. આ બાબત એમની ઊડી.પ્રજ્ઞા અને સ્પષ્ટ જાતઅનુભવ કેવા હશે એને સુંદર ખ્યાલ આવી જાય છે. પ્રબુદ્ધ જીવન આકાલામાં વકીલ તરીકે જીવનની શરૂઆત કરી એમણે ત્યાં ભારે પ્રતિષ્ઠા મેળવી હતી. પણ એને ઉંડાણમાં સૂતેલા ચેગી આત્મા પેાતાને પ્રગટવા માટે ચેાગ્ય તકની રાહ જોતા સળવળી રહ્યો હતો. સાબરમતી આશ્રમની સ્થાપના કર્યાં બાદ ત્યારના કર્મીવીર ગાંધીજીએ આ સમયે કચડાતાં કિસાન માટે ચંપારણમાં સત્યાગ્રહની લડત ઉપાડી અને એ યાગી જીવે તરતજ ધંધા સમેટી ગાંધીજીના ચરણે ઝુકાવ્યું. શરીર અત્યંત દુબળ હોઈ ગાંધીજીએ અમને ચંપારણમાંથી તરતજ આશ્રમમાં રવાના કરી દીધા, જ્યાં એમણે અહિંસાની સાધના અર્થે આશ્રમજીવન જીવવું શરૂ કર્યુ. ગાંધીજીને એ પિતાતુલ્ય માનતા હતા, છતાં કદી પણ એમણે એમને ગુરૂ તરીકે સ્વીકાર્યાં નહેાતા. એમની અહિંસાસાધના બાપુજીની સાધના સાથે સમાંતર રૂપે ચાલતી હતી. આવું એમનું સ્વતંત્ર વ્યકિત્ત્વ હતું.. આ કારણે ગાંધી સેવા સંધના એ ઘણા વખત પ્રમુખ રહેલા. આશ્રમમાં આવ્યા ત્યારે તેઓ ચુસ્ત સ્વામીનારાયણુ હતા અને સ્વામીનારાયણીય સિધ્ધાંતા અપનાવ્યા સિવાય ભારતના ઉધ્ધાર થવાના નથી. એવી એમની માન્યતા હતી. પણ શ્રી કેદારનાથજી સાથેના નિકટ પરિચયના પરિણામે એમને વસ્તુને સ્વતંત્ર રીતે જોવાની અને વિચારવાની દૃષ્ટિ પ્રાપ્ત થઇ હતી, જેથી એ હરેક વસ્તુને નવેસરથી પૂર્વગ્રહરહિત વિચારતા થયા હતા, જેના પરિણામે જ એ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં અણુમાલ કાળા પુરાવી ગયા છે. શરીર નબણું અને દમિયલ હતું. દમના હુમલા થાય ત્યારે એ ભારે પીડા ભોગવી અધ બેભાન જેવા બની જતા, પણ જ્યારે આરામ થાય કે તરત જ એમનુ કાર્યાં શરૂ થયું જ હોય. ન મળે મુખ પર કાઇ વિષાદની છાયા કે પીડાની અસર, મુખ પર ફરી એજ પ્રસન્નતા અને ઝળકતું હાસ્ય. વિનોબાજીના શબ્દોમાં કહીએ તો એ યુદ્ધ ક્રાટિના સંત હતા, તત્ત્વયેાગી હતા. જેમ મહાવીરને ગૌતમ અને યુદ્ધને આંનદ તેમ એ ગાંધીજીના ગણુધર—પટ્ટશિષ્ય હતા. ગાંધી—તત્ત્વજ્ઞાનના મહાન ભાષ્યકાર હતા. ખુદ ગાંધીજી પણ પોતાને સૂઝેલાં સત્યે જે ઝટ સમજાવી શકતા નહિ કે ગળે ઉતરાવી શક્તા નહુિ એ સમજાય વાનુ અને વિશ્લેષણુપૂર્વક એની ચેાગ્યતા—મહત્તા સિદ્ધ કરવાનું કામ માટે ભાગે કિશોરલાલભાઈને માથે જ આવતું ને એમાં એમની સુક્ષ્મ બુધ્ધિ અને વિચારતું ઉંડાણુ જણાપ્ત આવતું. ‘ગાંધી તત્વદોહન' એ ગાંધીજીના વિચારાતુ એમણે કરેલું ભાષ્ય ખુદ ગાંધીજીએ પણ પ્રશસ્યું છે અને પેાતાના વિચારોને લોકભાષામાં સરલ રીતે મૂકવા માટે એમણે એમના મુકતકઠે વખાણ કર્યાં છે. યુગપુરૂષ ગાંધીજીના અનુયાયી, સાથી અને સલાહકાર હાવા ઉપરાંત એક ચિંતક, લેખક, તત્ત્વજ્ઞ, સશોધક અને ભિન્નભિન્ન ક્ષેત્રોના સમીક્ષક હાવા જેટલી બહુમુખી પ્રતિભા ધરાવવા છતાં બહારથી એ નમ્ર, નિરાહબર, સાદા અને અંદનામાં અદના માણસ પ્રત્યે પણ સમરસ બનવા જેટલા સરળ હતા. ૧૯૩૧ માં હું એમને પ્રથમ મુબઇ વિલેપાલે રાષ્ટ્રીયશાળામાં મળેલા. હું ત્યાં પહોંચ્યા ત્યારે ૫-૬ પ્રતિભાશાળી વિદ્વાન ત્યાં ચર્ચા કરી રહ્યા હતા, જેથી એમાં કારલાલભાઇ કાણુ હશે એવા વિચારથી મુ ંઝાતા હું ઉભો રહ્યો. ધરના એક ખુણે કાઇ એક સામાન્ય જેવી દેખાતી વ્યકિત રેંટિયો કાંતતી હતી, જે મારી મુંઝવણ પામી જઇ સહાનુભૂતિભરી દૃષ્ટિથી મને પાસે એલાવવા મારી આંખ સામે આંખ મિલાવ્યા કરતી હતી, પણ મારે તે! કિશોરલાલભાઇનું કામ હતું, એ ભાનુ નહાતું, જેથી દૃષ્ટિ પાછી ખેંચી લઈ વિદ્વાના તરફ હું મીટ માંડતા અને એમાં કિશોરલાલભાઇ કોણ હરો એ શેાધવા મેં મારી તર્ક–મુધ્ધિ લડાવવા માંડી હતી. પણ છેવટે થાકી, લાચાર બની એ રેંટીયા કાંતનાર ભાઈની સહાય મેળવવા એમની પાસે જઇ એઠા અને પૂછ્યું કે હેં ભાઈ, આમાં કિશારલાલભાઇ કાણુ ?' જવાબ મળ્યા કે તમારે શું કામ .છે, ભાઇ !' મેં જણુાવ્યું કે મારે એમને મળવું છે, કેટલાક પ્રશ્નો કરવા છે.' કહા ! શા છે તમારા પ્રશ્નો ?' એમ એમણે જવાબ આપ્યા. મેં તરત જ સંભળાયું કે એ તમારે લાયકના પ્રશ્ના નથી. કિશારલાલભાઇ મને આળખાવે એટલે ખસ, આમાં કિશોરલાલભાઇ કાણુ ?” ત્યારે એમણે બહુ ધીરે અને નમ્રતાથી એકાક્ષરી મંત્ર જેવા જવાબ વાળ્યે કે 'હું', હું.' સાંભળતાં જ હુ* શરમ, શકા અને આશ્ચયની ત્રિવિધ લાગણીઓથી મુંઝાઇ ગયા. ડિભર તા મારી અનાવટ તે નહી થતી હોયને એવી શંકા ઉદ્ભવી. પણ જ્યારે મેં પ્રશ્ન મૂકયા અને એમની ચિંતન અને વિદ્વતાભરી અમૃતવાણીના પ્રવાહ વહેવા માંડયા ત્યારે શરમ અને આશ્ચયથી હું એમની ક્ષમા માગતા હાઉ' તેમ એમને જોઈ રહ્યો. સાક્ષાત્ જ્ઞાનમૂર્તિ, પણ મુખ પર બહારથી જોનારને એવું કશું જ ન લાગે. અડધા કલાકેકની વાત પછી એમણે મને વિદ્વાનેાની ઓળખ આપીને મારા ઉતારા તથા ભાજન સંબંધી ચિંતા વ્યક્ત કરી. એમણે મને પોતાને ત્યાં રહેવા-તથા જમવાના ખૂબ આગ્રહ કર્યાં. ને મેં ઇન્કાર કર્યાં પછી જ્યારે જવાની એમની માગી આજ્ઞા ત્યારે ઝાંપા સુધી એ જાતે મને વળાવવા આવેલા. મારા જેવાં ગામડાના એક સામાન્ય શિક્ષક સાથે તેમજ હું ત્યાં રહ્યો તે દરમ્યાન નાનામાં નાના નાકરવર્ગ સાથે પણ સમરસ બનવા જેટલી એમની આત્મીય વૃત્તિ જોઇ માંરૂ મસ્તક એમને નમી પડેલું. આવી એક મહાન જ્ઞાનતિને આથમી ગયાને સાત આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયા, છતાં નથી આપણે એમની પવિત્ર સ્મૃતિ અથે કાષ્ટ સ્મારક ઉભું કરી શકયા, નથી એમની મૃત્યુતિથિ ઉજવી શકતાં કે નથી એ દિવસે વતમાનપત્રા એમતી મૃત્યુનોંધ - પણ લઈ શકતા. આપણા માટે આ ભારે શરમની વાત ગણાય. · આગામી નવમી તારીખે આવતી એમની મૃત્યુસંવત્સરીના દિને એમને અંજલિ આપી આપણે કઇક કૃતકૃત્ય થએ એવી અભિલાષા ! રતિલાલ મફાભાઇ શાહ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન કેરલ પ્રકરણમાંથી ઉભા થતા પાયાના પ્રશ્ન (દિલ્હીની રાજ્યસભામાં કેન્દ્રે કેરલમાં કરેલી દરમિયાનગીરી અંગે તા. ૨૫–૮–પના રાજ ઉગ્ર ચર્ચા થઇ હતી. આ ચર્ચા દરમિયાન મહાઅમાત્ય ૫. નેહરૂએ આપણી આજની લોકશાહી રચના સાથે સામ્યવાદી પક્ષના મેળ બેસી શકે કે કેમ એ પાયાના પ્રશ્નનુ ભારે વિશદ અને વિચારપ્રેરક પૃથક્કરણ કર્યું હતું. ૫. નહેરૂના એ વ્યાખ્યાનમાંથી આ પ્રશ્નની ચર્ચા પૂરતા-ભાગ સંકલિત કરીને નીચે આપવામાં આવે છે. તંત્રી) સામ્યવાદી પક્ષ સાથે કામ કરતાં આપણી સામે જે મુશ્કેલી આવીને ઉભી રહે છે. તે પાયાની મુશ્કેલી છે, તે મુસ્ખલી આ પ્રકારની છે: સામ્યવાદી પક્ષ જે રાષ્ટ્રીય પક્ષથી કાંઇક વધારે છે– આ શબ્દો સૌમ્યવાદી પક્ષ પ્રત્યે અવમાનના દર્શાવવા માટે કે તેની ઉપર કાઇ કટાક્ષ કરવાના હેતુથી હું વાપરતા નથી, પણ માત્ર વસ્તુસ્થિતિનું ઉચિત પૃથકકરણ કરવાના આશયથી વાપરૂ છું - અને જે પક્ષ પોતાની વિચારણા અને આચરણ માટે રાષ્ટ્ર્ધ્વગત અને આન્તરિક તત્ત્વો ઉપર આધાર રાખતા નથી, પણ રાષ્ટ્રવાદથી પર એવા અહિગત તત્ત્વ ઉપર આધાર રાખે છે—આ પ્રકારના પક્ષ કેટલે સુધી ભારતના બીજા પક્ષો અને રાજદારી મંડળેા સાથે અને ભારતમાં પ્રવર્તતી પરિસ્થિતિ સાથે બંધ બેસતા થઇ શકે ?, ” પણ આપણી સામે તેા આવીને અથડાય છે તે સામ્યવાદીઆની અ કારણને લગતી માન્યતા નથી—તે આપણે પસંદ કરીએ યા ન કરીએ તે જુદી બાબત છે પણ સામ્યવાદી પક્ષ સાથે સંકળાયેલી કાર્ય પધ્ધતિ-technique of action છે, અને આ એ કાય પદ્ધતિ છે કે જે આ દુનિયામાં આજની લાકશાહીને કોઇ ઠેકાણે જન્મ થયા નહોતા ત્યારે ધડવામાં આવી હતી, આ જાતની કાર્ય પદ્ઘાત સિવાય એ સમયે ખીજે કાઈ માર્ગ નહોતા એમ કહેવાની સ્થિતિમાં હું નથી. પણ આ કાર્ય પદ્ધતિનાં તત્ત્વો સામ્યવાદી પક્ષના અનુયાયીઓના મગજમાં એટલા બધા જંડએલાસટ ખેડેલાં છે કે સાગા તદ્દન ભિન્ન હાય, દુનિયા ખદલાયલી હાય, અથવા તે। અમુક દેશના સંચાગા ખીજા દેશના સંચેાગા કરતાં તદ્દન જુદા હોય તે પણ પહેલાના વિચાર અને આચારના અમુક ચોગઠ્ઠામાંથી તેઓ નીકળી શકતા જ નથી. અને તેમના આર્થિક સિધ્ધાન્તા નહિ પણ તેમની આ કાર્ય પધ્ધતિ જ અનેક મુશ્કેલી અને આક્તા પેદા કરે છે. તા. ૧૯-૫૯ સામ્યવાદી પક્ષમાં અને તેની માન્યતામાં પુષ્કળ અકકડતા (rigidity) હોવા છતાં ઋતિહાસે તેમને શિખવ્યુ હોવુ જોઇએ કે, બધી અકકડતા સમય જતાં એસરવા માંડે છે અને આ પરિવતનશીલ દુનિયામાં જડબેસલાટ લાગૃતી તાત્ત્વિક વિચારસરણીઓ પશુ પોતાની કટ્ટરતા છોડતી આવી છે, અને તે રીતે સામ્યવાદી માન્યતાઓની ચોગઠાબ ધીમાં પણ ધીમે ધીમે સરળતા, જીતા અને વ્યવહારદક્ષતા આવ્યા વિના નહિ રહે એવી હું આશા સેવતા હતા. આજે એવા યુગમાં આપણે વસીએ છીએ કે જે જોતજોતામાં આપણી સામેથી સરી રહ્યો છે, અને એમ છતાં, સામ્યવાદી પક્ષના આપણુ મિત્રા ઉત્કૃષ્ટ ભાવનાઓથી પ્રેરાયલા હેાવા છતાં આગળની સાંકડી વિચારશ્રેણીમાં પૂરાઇ રહ્યા છે, અને અન્ય દેશમાં . અન્ય સમેગેામાં જે કાંઇ બન્યું છે તેની પરિભાષામાં જ પેાતાના સવ કાયના વિચાર કરે છે, બુદ્ધિશાળી દેખાતા આ લકા વાદવિવાદના ચક્રાવામાં કેવા ગુંચવાયલા રહે છે અને સતત ઉશ્કેરાટની મનેાદશાના કેવા ભાગ બને છે એ જોઇને હું ઘણીવાર આશ્ચય – ચકિત બનું છું. સ્વાભાવિક રીતે તે ખોટા રસ્તે વળે છે. અને તે ખાટા ભાગે વળે છે એટલુ જ નહિ પણ, તે ભારતના ભૂમિતળને સ્પર્શીતા નથી, અને તેમના માનસિક તેમ જ વૈચારિક સપ બહારની દુનિયા સાથે હેાઇને તેમને સહેલાથી ઠેકાણે લાવી શકાતા નથી. આ ખરી મુશ્કેલી છે. ! સામ્યવાદની આર્થિક વિચારણા સંબંધમાં મારા પૂરતું હું એમ કહી શકું છું કે, તેનાં મૂળ સિદ્ધાન્ત' ઉપરનાં ભાખ્યા સાથે હુ સપૂર્ણ પણે મળતા થતા નથી, એમ છતાં પણ તે સામે મારો કાઇ કટ્ટર વિરોધ કે શત્રુતા નથી. એટલુ’ જ મારે જણાવવુ જોઇએ કે દુનિયાના ક્રૂરતા જતા સંયેગોએ, તથા ઉત્પાદનના ક્ષેત્રમાં ટેક્નાલાજીએ સાધેલી અદ્ભુત પ્રગતિએ અને આવી ખીજી અનેક ઐતિહાસિક ઘટનાઓએ ૫૦ કે ૬૦ વર્ષ પહેલાં સામ્યવાદના પ્રણેતાઓએ જે આગાહી કરી હતી તેને આજે ખાટી પાડી છે. મને યાદ છે કે આઝાદી મળ્યાં બાદ વર્ષી સુધી હિંદને સામ્યવાદી પક્ષ એમ ખેલતા રહ્યો હતા કે ભારત સ્વતંત્ર નથી અન્ય, જેને હું ચોગઠાબંધી વિચારણા કહું છું. તેના આ પુરાવેા છે. તેમની ચોકઠાન ધીને હકીકતા સાથે શ્રેષ્ઠ નિસબત હતી નથી. કારણ કે તેઓ ‘આઝાદી' શબ્દના અમુક સંદર્ભમાં અમુક અથ જ વિચારવાનું શિખેલા હોય છે, તે તેને ‘લીબરેશન’-- મુકિત-કહે છે અને તેથી વર્ષો સુધી તે એમ પ્રમાણિકપણે સ્વીકારવાને તૈયાર નહાતા કે ભારત આઝાદ બન્યું છે. મને લાગે છે કે. કેરલની રાજ્યપુરા હાથમાં લીધા બાદ સૌથી પહેલી વાત તેમણે એ અથવા એવી કાંઇક ઉચ્ચારી હતી કે કેરલને તેમણે મુકત કર્યુ છે. (અહીં સામ્યવાદી સભ્યાએ પોકાર કર્યો કે આ તદ્ન ખોટું છે' સાંભળીને નહેરૂ આગળ વધ્યા કે) વારૂ, એ કદાચ એમ નહિ હોય તેા પણ કેરલની નવી સરકારને પહેલી લાંકાની સરકાર’ તરીકે તેમણે જરૂર ઓળખાવી હતી-આટલુ તે હું ખાત્રીપૂર્વક કહી શકું તેમ છે. આથી કાઇ મહત્વના તફાવત પડતો નથી. પણ હુ તો તેમનુ મન કેમ કામ કરી રહ્યું કે જેના આધારે તેમની કાર્યવાહી ઘડાતી રહી છે તે સમજવાના પ્રયત્ન કરૂ' છુ. ઉપર જણાવ્યું તેનો અથ એ થયે કે આ સામ્યવાદી તત્રના સૂત્રધારો એજ લોકો' છે, પીપલ' છે. સામ્યવાદી પક્ષ, તેના અનુયાયીઓ અને તેનું અનુમેદન કરનારા લોકો-આટલા જ માત્ર લેાકો' છે. બીજા તેથી કાંઈક ઉણા છે. એ તેા જુની કહેવત છે કે “સ કોઇ સમાન છે પણ અમુક ભીન્ન કરતાં વધારે સમાન છે.” અને તેમના શાસનના પ્રથમ દિવસથી શું શું ખનવા માયુ તે તમે આ રીતે વિચારતાં સહેલાઈથી સમજી શકશે. સત્તા કબજે કરવાની વૃત્તિથી પ્રેરાઇને અને સ ંધ માંથી પોતાને અનુકુળ એવુ કરું ને કષ્ટ ઉભું થશે એલી આશાપૂર્ણાંક સંધર્ષાને વધારે ને વધારે ઉત્તેજવાની તેમની નીતિ અને કાય પદ્મતિ અનેક મુશ્કેલીઓ ઉભી કરે છે. આ દુનિયામાં પાર વિનાનાં સધર્યાં અને અથડામણેા છે. પણ શું એને એ અ` છે કે જ્યાં સુધી એક યા બીજો વગ તદ્દન નાખુદ ન થાય ત્યાં સુધી આ ધાણા અને અથડામણા વધાયે જ જવી ?. સૉંતુ નિરાકરણુ કરવા અને વર્ગભેદો મીટાવવાના અનેક રસ્તાઓ છે. હકીકતમાં એ વિચિત્ર લાગશે કે આજે મુડીવાદી રાષ્ટ્રો પણ વવિહીન ‘‘સમાજની પરિભાષામાં વિચાર કરી રહ્યા છે. આજની દુનિયા ઉપર નથી પ્રભુત્વ મુડીવાદનું કે નથી પ્રભુત્વ સામ્યવાદનુ. પણ આજે પ્રભુત્વ વર્તે છે. આધુનિક વિચારાનુ કે જેનું સેવિયટ યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઉપર શાસન ચાલી રહ્યુ છે અને જે તે બન્નેને મુડીવાદ કે સામ્યવાદની બધી વિચાર– સરણીએ કરતાં વધારે નજીક લાવી રહેલ છે. ધીમે ધીમે કરલમાં એ પરિસ્થિતિ ઉભી થઇ કે એક બાજુએ સરકાર અને તેના ટેકેદારો અને બીજી બાજુએ બાકીના બધાએમ એ વિભાગમાં કેરલની આખી પ્રજા વહેંચાઇ ગઇ. આ એક અસાધારણ પરિસ્થિતિ કહેવાય, જેમાંથી પાયાના પ્રશ્ન ઉભે થાય છે કે દેશમાં લાંકશાહીના માર્ગે ચાલવાનું સામ્યવાદી પક્ષ માટે કયાં સુધી શક્ય છે ? Page #177 -------------------------------------------------------------------------- ________________ 1 , 13, નોકરી તા. ૧-૯-૫૬ - પ્રબુદ્ધ જીવન . લેકશાહીની મારી કલ્પનાને એટલે જ અર્થ નથી કે તે ' . પ્રકીર્ણ નોંધ માત્ર બહુમતી ધરાવતા પક્ષનું રાજ્ય હોવું જોઈએ. લોકશાહીનું અવશ્ય આ એક મેહત્વનું અંગ છે જ. પણ સાથે સાથે સાચી મુંબઈ. પ્રદેશનું આવી રહેલું વિભાજન લોકશાહીમાં' એ અપેક્ષિત છે કે બહુમતી ધરાવતા પક્ષે લધુમતી માં છેલ્લા અઠવાડીઆથી દૈનિક પત્રમાં પ્રગટ થતા સમાચાર ધરાવતે પક્ષ શું ધારે છે. વિચારે છે તેને હંમેશા ખ્યાલ રાખ ઉપરથી માલુમ પડે છે કે દ્વિભાષી મુંબઈ પ્રદેશનું વિભાજન' વે જ જોઈએ, અને લધુમતી ધરાવતા પક્ષે પણ એ બબર વિશિષ્ટ રાજદ્વારી વર્તુલેમાં ઉત્કટપણે વિચારાઈ રહ્યું છે, એટલું જ . સ્વીકારવું જોઈએ કે રાજ્યની જવાબદારી તે બહુમતી ધરાવતા નહિ પણ, નિશ્ચિત આકાર પણ લઈ રહ્યું છે. સંભવ છે કે આ પક્ષે જ વહન કરવાની છે. આપણા દેશમાં બૌદ્ધિક, માનસિક- પત્ર વાચકેના હાથમાં આવે તે પહેલાં આને અંગે ગ્રેસ હાઈ. બધી રીતે–સર્વત્ર આ પ્રકારના વિશાળ અભિગમ કેળવા જોઇએ કમાન્ડ તરફથી અથવા તે ભારત સરકાર તરફથી એકકસ પ્રકારની એમ હું ઇચ્છું છું. '' : : જાહેરાત પણ થઈ ચૂકી હોય. આ સંબંધમાં ભારતના મહા અમાત્ય ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં મને એમ લાગે છે કે જવાહરલાલ નહેરૂ અવાર નવાર કહેતા રહ્યા હતા કે પાર્લામેન્ટમાં ધણી. કેરલમાં એક પાયાને પ્રશ્ન ઉભો થયો છે અને તે એ છે કે મેટી બહુમતીથી સ્વીકારાયલી દ્વિભાષી મુંબઈ પ્રદેશની રચનામાં આપણી લોકશાહી રચનામાં સામ્યવાદી રાજ્યતંત્ર બંધબેસતું' કંઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો સંભવ નથી, આમ છતાં તેઓ થઈ શકે કે કેમ ? આ પ્રશ્નને હજુ સુધી નિકાલ અંબે નથી સાથે સાથે એમ પણ અવાર નવાર જણાવતા રહ્યા હતા કે લોકકે ઉકેલ શોધાયો નથી, છે એ બાબતનો ઈનકાર કરતા નથી- શાહીમાં અફર – કોઈ પણ કાળે કશો ફેરફાર થઈ ન શકે એવું - એ ઇનકાર કરવાને હું તૈયાર નથી કે બીજી બાજુના એટલે કે કશું પણ હોઈ ન શકે. તેમનું પાછળનું કથન આજે સાચું” - સામ્યવાદી તંત્રના વિરોધી પક્ષના લોકોને પણ અમુક અંશે પુરવાર થઈ રહ્યું છે અને મુંબઈ પ્રદેશની અંકર મનાવવામાં અથવા દોષ હોવું જોઈએ. મને લાગે છે કે કેરલમાં વિરોધ પક્ષ શરૂ- તે લેખવામાં આવતી નવરચતા નાબુદ થઈ રહી હોય અને તેના આતથી જ અસહકારનું વલણ ધારણ કરીને બેઠા હતા, આથી સ્થાને મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર અને કચ્છ, સૌરાષ્ટ્ર તથાં ગુજ- અન્ય પ્રકારનું વલણ ઉપયોગી થઈ શકયું હોત કે કેમ એ વિષે રાતનું બનેલું મહા ગુજરાત એમ બે પ્રદેશનું નિર્માણ નકકી થઈ છે - હું કશું કહી શકું તેમ નથી. પણ એટલું હું ચોકકસપણે માનું રહ્યું હોય એમ લાગે છે. છું કે ધારાસભા કે જ્યાં જે કે સરકાર અને વિરોધ પક્ષ એકમેકને વિરોધ કરતા હોય છે. એમ છતાં પણ ત્યાં આ વિરોધ " ' વિશાળ મુંબઇ પ્રદેશની રચના થઈ ત્યારે એક બાજુએથી પરસ્પર, અમુક પ્રકારના સહકાર ઉપર આધારિત બન જોઈએ. તે સામે મહારાષ્ટ્રમાં મેટો વાવંટોળ ઉભો થયો હતો અને બીજી કેરલમાં ઉભાં થયેલા વિરોધ પક્ષનું આવું દૃષ્ટિબિન્દુ હતું એમ બાજુએ ગુજરાતના અમુક વિભાગમાં પણ પ્રચંડ વિરોધ પેદા હું નથી ધાર. પણ એ પાયાની હકીકત છે કે કેરલની સામ્ય ; થયા હતા. સાધારણ રીતે જ્યારે પણ મેટા રાજદ્વારી ફેરફાર થાય વાદી સરકારને પણ આપણા લોકશાહી ચેગઠામાં ગોઠવાવું અતિ છે ત્યારે તત્કાળ તે સામે પ્રજાજનોના એક યા બીજા વર્ગમાંથી મુશ્કેલ માલુમ પડ્યું હતું. ' ' ' ' '', 'ધણું ખરૂં અમુક પ્રકારને વિરોધ ઉભા થયા વિના રહેતો નથી, " : ગૃહપ્રધાનની ફાઈલમાં કેરલમાં જે બની રહ્યું હતું તેને પણ સમયાન્તરે લાગણીભર્યા આવેશની ગરમી શમી જતાં અને • લગતા ઢગલાબંધ“કાગળો એકઠા થયા હતા. અને અમને બીજા નવી વસ્તુસ્થિતિને સમભાવથી નિહાળવા-સમજવા યોગ્ય વાતાવરણ રાજ્યોમાંથી પણ ભાતભાતના કાગળો મળતા હોય છે. પણ ઉભું થતાં, ન ફેરફાર પિતાના સામુદાયિક હિતમાં જ છે એવી અહિં કેરલમાં એવું કાંઈક બની રહ્યું હતું કે જે ચાલુ જે કાંઈ સમજ પ્રજામાનસમાં ઉભી થવા માંડે છે, અને તત્કાલીન વિરોધ .. કે બને છે તેથી તદ્દન જુદા જ પ્રકારનું હતું અને આ કાંઈ આંક- ધીમે ધીમે શમી જાય છે, અને નવી પરિસ્થિતિને પ્રજાજનો સદ્ભાવસ્મિક રીતે નહોતું બની રહ્યું, પણ ઇરાદાપૂર્વક બની રહ્યું હતું, પૂર્વક અપનાવી લે છે. જ્યારે વિશાળ મુંબઈ પ્રદેશની રચના : કારણ કે તેની પાછળ ચોક્કસ પ્રકારની સામ્યવાદી મનોદશા અને સ્વીકારવામાં આવી ત્યારે આ પ્રશ્ન સાથે નિકટ સંબંધ ધરાવતાં તદનુરૂપ માનસિક અભિગમ કામ કરી રહ્યાં હતાં. ' ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓ – આ બંને પ્રજા સમુદાયનું આ કેરલના પ્રકરણે આપણા સર્વને અનેક દૃષ્ટિબિંદુઓથી સમગ્ર કવ્વાણુ ઓ નવરચનામાં રહેલું છે એમ દેશના હિતચિન્તક લોકશાહીને સમજવા વિચારવાની તક પુરી પાડી છે. બને ધારા- અનેક કાંગ્રેસી તેમ જ બીન કે ગ્રેસી આગેવાને પ્રમાણીકપણે સભાઓમાં થયેલી ચર્ચાઓ પણ આપણી લોકશાહી રાજ્યપદ્ધતિના માનતાં હતાં અને તેથી આ દ્વિભાષી નવરચનાથી અસંતુષ્ટ બનેલા ? મહત્વના તર જનતા સમક્ષ રજુ કરવામાં ભારે મદદરૂપ બની છે. તેને આ પ્રકારની સમયાન્તરે જરૂર પ્રતીતિ થશે અને દ્વિભાષી કેરલ સંબંધમાં રાષ્ટ્રપતિ તરફથી થોડા સમય પહેલાં કાઢવામાં મુંબઈ પ્રદેશને તેઓ જરૂર અપનાવી લેશે એવી તેમને શ્રદ્ધા હતી.” આવેલા ફરમાનનું અનુદન કરતે આ પ્રસ્તાવ આપણે જરૂર છે, પણ બે કે ત્રણ વર્ષના અનુભવે આ બધાને ખેટી પાડી. પસાર કરવો જોઈએ, પણ આ પસાર કરવા સાથે આપણી લોક- * પ્રાદેશિક ધારાસભામાં મહારાષ્ટ્રીઓને નકકરે બહુમતી મળવા છતાં શાહી રાજ્યપદ્ધતિના પાયાને સુદઢપણે ટૂંકાવી રાખવા માટે અપણે અને એ રીતે રાજ્યવહીવટ ઉપર તેમનું બળવાન પ્રભુત્વ હોવા - પ્રતિજ્ઞાબધ્ધ બનવું જોઈએ અને તે એ ખ્યાલ અને સમજુતી છતાં મહારાષ્ટ્રના પ્રજાજનોને ધણો મોટો ભાગ મુંબઈ પ્રદેશની સાથે કે આ લેકશાહી, રાજ્યપધ્ધતિ બહુમતી અને લઘુમતી, આ દિભાષી રચનાને સ્વીકારી ન શકે તે ન જ શક અને . સરકાર અને વિરોધ પક્ષ-બન્ને વચ્ચે પરસ્પર મેળ મેળવતા રહે- મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર મેળવવાને લગતી તેમની ઝુંબેશ આજ વાની અને બને ત્યાં સુધી બન્ને પક્ષને અનુમત હોય એવાં કાર્યો સુધી એક સરખી ચાલુ રહી. બીજી બાજુએ ગુજરાતમાં મહા- જવાની ભાવના ઉપર આધારિત બનવી જોઇએ અને જ્યાં | ગુજરાતનું અલગ એકમ ઉભું કરવાની હીલચાલ પણ ઓછી આપણે એકમત થઈ ન શકીએ ત્યાં ભલે આપણે જુદા પડીએ, વધતી ઉગ્રતાપૂર્વક ગતિમાન રહી. મુંબઈ પ્રદેશનું વિભાજન થાય જુદા પડવાની પ્રક્રિયાને માગે વિવાદાસ્પદ પ્રશ્નની દરેક તે મુંબઈ કે જેની સાથે ગુજરાતીઓનાં હિતેા ગાઢપણે સંકળાયેલા " બાજુની પૂરી છણાવટ અને વિચારણા કર્યા બાદ હાથ ધરા જોઈએ. છે તેનું શું-એ પ્રશ્ન ઉપર મહાગુજરાત જનતા પરિષદના આગેવાને . મૂળ લેખક : જવાહરલાલ નહેરૂ . ' એ હદ સુધી કહેવા લાગ્યા કે “મુંબઇનું ગમે તે થાય-અમને - સંકલિત કરનાર : પરમાનંદ, ' ' અમારૂં મહાગુજરાત જોઈએ.” લેકસમુદાયની જે ઘણી મેંટી ': , , Page #178 -------------------------------------------------------------------------- ________________ ૯૦ બહુમતી સંયુક્ત મહારાષ્ટ્ર પછું. હતી તેવી ફાઈ બહુમતીનો 21 મહાગુજરાતની હીલચાલને નહાતા. એમ છતાં પણ તેની તદ્દન ઉપેક્ષા થઇ શકે એવી દુબળ તે કદી હતી જ નહિ. આમ મુંબઇ પ્રદેશની સ્વીકૃત રચના બન્ને પ્રદેશમાં સતત અશાન્તિનુ –રાજકારણી સંઘ નુ મૂળ બની રહી હતી. મુજ જીવન આનાં સીધાં એ પરિણામા દૃષ્ટિગચર થઇ રહ્યાં હતાં. મહારાષ્ટ્રમાં દિવસે દિવસે કોંગ્રેસ નામશેષ બનવાની સ્થિતિ તરફ ધકેલાઇ રહી હતી. ગુજરાતમાં પણ આ જ કારણે કોંગ્રેસના બળ અને પ્રભાવ ઉપર ઠીક ઠીક પ્રતિકુળ અસર પડી રહી હતી. વળી અને પ્રદેશમાં આવી રહેલા આ પ્રજાકીય સંધષ કૉંગ્રેસને ઢીલી પાડવામાં અને સામ્યવાદી પક્ષને આગળ લાવવામાં ભારે દદરૂપ બની રહ્યો હશે. મહારાષ્ટ્રમાં આ જોખમ વધારે તીવ્રપણે પ્રગટ થઈ રહ્યું હતુ.. આજે દેશભરમાં કૉંગ્રેસને ટકાવી રાખવાના પ્રશ્ન કરતાં પણ લેાકશાહીને ટકાવી રાખવાના પ્રશ્ન વધારે - મહત્વના બન્યા છે. કેરલમાં સામ્યવાદી પક્ષને તાજેતરમાં સત્તાવંચિત કરવામાં આવ્યેા છે, એમ છતાં, ત્યાં તે પક્ષની જમાવટ કાંઇ જેવી તેવી નથી. બંગાળામાં પણ સામ્યવાદી પક્ષનુ જોર વધતું જાય છે. આ પરિસ્થિતિમાં મુંબઇ બાજુ પણ જો મુંબઇ પ્રદેશની વર્તમાન રચનાને ચાલુ રાખવામાં આવે તે તેથી અસ ંતુષ્ટ બનેલા પ્રજાસમુદાય ક્રાંગ્રેસથી વિશેષ અને વિશેષ પરાઙમુખ બનતા જાય અને તેમાંના કેટલાક વગ સામ્યવાદ તરફ ઢળતે જાય. આ ભયસ્થાનની આજના રાજકીય સૂત્રધારો ઉપેક્ષા કરી નજ શકે. ખીજું અમુક રસાયણ આરોગ્યદાયી અને શકિતવક હોવા છતાં તે જેના માટે હોય તે તે વિષે વિમુખતા કેળવે તે તે રસાયણના તેને કાષ્ટ લાભ ન મળે. આ રીતે વિશાળ મુંબઈ પ્રદેશની રચના અને પ્રજાસમુદાયના સતામુખી લાભની હોવા છતાં બન્ને સમુદાયના પરસ્પર સહકાર ન હોય અને રાજ્યને તે બન્નેને પૂરા સાથ ન હોય તેા નવી રચના જોઇએ તેટલી કા ક્ષમ બની ન શકે, ત ંત્રમાં શિથિલતા આવતી જાય અને પરિણામે આવી રચના અનેક અનિષ્ટાની જન્મદાતા અને એ તદ્ન સ્વાભાવિક છે. મુંબઈ પ્રદેશની નવરચનાના જેમ અનેક લાભેા હતા તેમ તેની અપાર વિસ્તીષ્ણુતા તેના એક માટે ગેરલાભ છે. મુંબઈ રાજ્યમાં પરસ્પરથી અપરિચિત દૂર દૂરનાં ઘટાને એકત્ર કરવામાં આવ્યાં હતાં. આ ઘટકામાં પરસ્પર co-ordinationને-સ લગ્નતાને અને તેના સમગ્ર આકાર વિષે આત્મીયતાનો ભાવ પેદા થાય તે જ વિશાળ એકમનેા સવ તમુખી ઉત્કર્ષ સંભવે. કયાં કચ્છ અને સૌરાષ્ટ્ર અને કયાં વિદ` અને મરાઠાવાડા ? એક છેડે વસતા પ્રજાજનના મનમાં અન્ય છેડે વસતા પ્રજાજન વિષે આત્મીયતાના ભાવ હજુ સુધી પેદા થઇ શકયા નહોતા. તંત્રમાં પણ શિથિલતા અને દીધસૂત્રિતા વ્યાપેલી હતી અને રેડ–ટેપીઝમ—લખાણપટ્ટીના ચક્રાવામાંથી ઊંચે આવવાનુ તેના માટે મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિમાં આજે પણ કાષ્ઠ આવકારદાયક ફેરફાર થયા નથી એમ મુંબઈ પ્રદેશના વહીવટ સાથે સકળાયલા જવાબદાર લોકોના અનુભવ કહી રહ્યો છે. આ બધા સંયોગા અને ઉત્તરાત્તર બનતી જતી ધટનાએ ધ્યાનમાં લેતાં મુબઇ પ્રદેશની આજની રચનામાં વહેલા મેડા ફેરફાર કર્યા વિના નહિ ચાલે એમ લાગ્યા કરતુ હતુ. કાળની જો આ એંધાણી હાય તા પછી વિભાજનનું કાર્ય સત્વર શા માટે હાથ ન ધરવું ? વિભાજન માટે ગતિમાન થયેલાં ચક્રો આવી વિચારણાથી પ્રેરિત બન્યાં છે, જે અનિવાય છે તેને સત્વર લાવવું, આવકારવુ તેમાં જ લાકોય અને શાણપણ રહેલું છે એમ લાગે છે. હવે જો વિભાજનની અનિવાયતા સ્વીકારી લેવામાં આવે તો આજની રચનાના સ્થાને તે પૂર્વે સૂચવવામાં આવેલી રચના શાળા સંચા તા. ૧-૯--પ૯ મુંબઇ અલગ, તે વિનાનું મહારાષ્ટ્ર અને મહાગુજરાત એ ત્રણ પ્રદેશની રચનાના જ વિચાર થવા ઘટે. પશુ આજના સયોગમાં હવે આ ત્રણ પ્રદેશનું નિર્માણ વ્યવહારૂ રહ્યુ નથી. કારણ કે મુંબઈ તળમાં મુંબઇને અલગ રાખવાને આગ્રહ દાખવતું કાઇ મુલ ૬ આન્દોલન નથી. મુંબઇમાં વસતા ગુજરાતીઓના ક્લિમાં આને અંગે જરૂર મેચેની અને આગ્રહ છે, પણ મુંબઈમાં વસતા-મહારાષ્ટ્રીથી ઋતર એવા – ખીજા વગે કાં તેા ઉદાસીન છે અથવા તો ‘મુ ંબઈ સાથેના મહારાષ્ટ્ર'ના પક્ષના બની બેઠા છે. ગુજરાતમાં પણ મહાગુજરાત જનતા પરિષદના આન્દોલને મુખને અલગ રાખવાના આગ્રહને હતપ્રભાવ બનાવી દીધા છે. અને મહારાષ્ટ્રી જ્યાં સુધી મુંબઈ સાથેનું મહારાષ્ટ્ર ન મળે ત્યાં સુધી જંપ વાળીને બેસવાના નથી એ ચેસ છે. પરિણામે મુંબઇ સાથેનું મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષાભાષીઓનુ` મહાગુજરાત એ જ વિકલ્પ વિચારવાના તેમ જ સ્વીકારવાને રહે છે. હવે આ પ્રકારના વિભાજનના વિચાર સ્વીકારાતાં ખીજા અનેક પ્રશ્નો ઉભા થવાના જ. મોટો પ્રશ્ન વિદર્ભનુ શુ એ હેવાના. ગુજરાત મહારાી સરહદના પ્રશ્ન પણ ખાસ કરીને ડાંગના પ્રદેશ અંગે સામે આવીને ઉભા રહેવાનો. વળી મહાગુજરાત જુઠ્ઠું થતાં ખાધવાળા પ્રદેશ અને તેની પૂરવણી શી રીતે કરવી એ પ્રશ્ન પણુ તંત્રવાહકાએ ઉકેલવાના રહેશે. વળી આ વર્ષમાં જ મુંબઇ પ્રદેશની બધી પ્રાદેશિક મહાસભા સમિતિઓનું એકીકરણ કરવામાં આવ્યું છે. તેનુ વળી પાછું... વિભાજીકરણ કરવાનુ રહેશે. પણ એક વખત મુંબઇ પ્રદેશની આજની રચનાનું વિભાજન કરવાતા નિણૅય લેવામાં આવશે, પછી આ બધી બાબતે ઉકેલવામાં બહુ અગવડ નહ આવે એવી આશા રાખવામાં આવે છે. આમ છતાં સંભવ છે કે આ આશા અને શુભેચ્છા વધારે પડતી નીવડે. કારણ કે પ્રજામાનસ આજે એટલુ ત તીલુ અને કદાગ્રહી બની ગયુ છે કે માટે નિણૅય લેવાયા બાદ નાની બાબતે અંગે પણ આજે જોતજોતામાં વિચારપક્ષાની એ છાવણીઓ ઉભી થાય છે અને તંગદિલી પેદા થતાં વાર નથી લાગતી. દા.ત, ખેલગામ બાજુ મુંબઇ પ્રદેશ અને કર્ણાટકની સરહદના પ્રશ્નને હજી સુધી નિકાલ આવી શકતા નથી અને બન્ને પક્ષેા જેહાદની પરિભાષામાં જ વિચારે છે, લે છે અને વર્તે છે. કમનસીબે આપણા વિચાર, વાણી અને વતનમાંથી વિવેક, સમતુલા, ખાંધબ્રેડ, રાષ્ટ્રનિષ્ટા સરતા જાય છે અને તેનુ સ્થાન અનુદારતા, અસહિષ્ણુતા, કદાગ્રહ અને સ ંકુચિત વર્તુલનિષ્ઠા અને જેહાદવૃત્તિ લપ્ત રહેલ છે, અને કાઇ એક વાત મનમાં વસી પછી તે સિદ્ધ્ કરવા ખાતર વિશાળ હિતને ગમે તેટલું નુકસાન પહેોંચાડતાં આપણે પાછું વાળીને જોતા નથી. વિશાળ દુનિયાનાં આપણે માનવી બન્યા છીએ, પણ સાંકડા ખુણામાં આપણા મનને આપણે પુરી દીધું છે, અને એ રીતે વિશાળ પ્રશ્ન અને વ્યાપક જવાબદારીઓને પહેાંચી વળવા માટે જે વિશાળ દન જોઇએ તેને આપણામાં સદન્તર અભાવ વર્તે છે. આ રીતે મુ ંબઇ પ્રદેશનું વિભાજન આપણી અમુક મુંઝવણને અન્ત લાવવા સાથે નવી મુંઝવણા પેદા કરવાનું નિમિત્ત બને તે એમાં કશુ નવાઈ પામવા જેવું નહિં હોય. મુસ્લિમ લીગનુ' ઉથ્થાન : ભારતનું માટું ભયસ્થાન તા. ૧૫ મી ઓગસ્ટના રાજ આઝાદીની ઉજવણી નીમિત્તે મુંબષ્ર ખાતે કૅસરબાગમાં મુસલમાનની એક જાહેર સભા મળી હતી. મુંબઇની મુસ્લિમ લીગના ઉપપ્રમુખ જનાબ હાજી તુરમહમદ પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. શરૂઆતમાં કુરાને પાકની તિલાવત અને કેટલીક નઝમા પઢવામાં આવી. ત્યાર બાદ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે “આજથી દોઢસા વષ પહેલાં ટીપુ સુલતાનના વખતમાં અંગ્રેજોને હિંદમાંથી હાંકી કાઢવા ઘણું ઘણું ચે થયું હતુ, પરંતુ અગ્રેજોએ એવે તે હડ્ડો જમાવેલા કે, તેઓ હાલ માંડ બાર વરસ પહેલાં જ ખસ્યા છે અને તે પણુ અહિંની પ્રજાના Page #179 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૫૯ સમુદ્ર નેતાની સંમતિથી હિંદ અને પાક એમ બે ભાગલા પાડયા પછી જ. જે કે જનામ ઝીણાં સાહેબે પ્રથમ તે અખંડ હિં દમાં મુસ્લિમાને અમુક હક અપાવવા લડત કરેલ, પરંતુ અહિંના કટ્ટર હિંદુ મનેાદશાવાળા નેતાઓએ . તે મંજુર કરેલ નહિ. તેથી પાછળથી પાકીસ્તાનની માંગણી કરી અને તે હિ ંદુ-મુસ્લિમ નેતાઓની સમજુતીથી જ અપાયેલ છે. હિંદને આઝાદી મળ્યે આજ બારમું વરસ પૂરૂં થાય છે. તેથી આઝાદીની શુભેચ્છાએ મનાવવા માટે આજે અહિં સૌ એકઠા થયા છીએ, ઘેાડા વખત પહેલાં મેં એંગમહમદ આગમાં મુસ્લિમાને આમંત્ર્યા હતા અને તેમાં નક્કી થયા મુજબ આજે પ્રથમ બેઠક અહિ મેલાવી છે અને આખાય કેસરબાગ ચિકાર જોતાં ખાત્રી થાય છે કે મુસ્લિમ લીગની પુનઃ સ્થાપના ખરેખર ઉપયોગી નિવડેલ છે. અને અમારા આવાઝને ઇસ્લામી બધુઓનું પૂરેપુ, સમર્થન છે. આપણને આઝાદી મળી ત્યારે તે આપણે હિ ંદુને સ્વર્ગ બનાવવા માંગતા હતા, પરંત આજ બાર વરસેાના અનુભવને અન્તે કહી શકીશું કે આપણા દેશ ન સમાન થઈ પડયા છે, પણ હજી ય આશા છે કે કુરબાનીને અંગે આપણા દેશને નર્કીંગારમાંથી ઉગારી સ્વર્ગ સમા બનાવી શકીશુ. કોઈ પણ જમાત કે પાટીઓથી આપણુને જરાય . ઝગડે નથી, બલ્કે આપણા મુસલમાને સાથે દેશને આબાદ ઉગારી લશું. પરંતુ શ્રી કે. કે શાહુ તે કહે છે કે, આપણે કેંગ્રેસમાં મળી જવું: 'નાહ તેા સેશિયાલીસ્ટ કે મ્યુનીસ્ટ થવું. એ કામ્યુનીસ્ટ જેની રચના જ અન્ય પ્રદેશની સહાયતા ઉપર હોય તે સસ્થામાં જોડાઇને આપણે શું તેવા જ થવુ ? અને વળી સેાશિયાલીસ્ટ પાટી તે તે ધ્રાંગ્રેસતી બહેન રહી કે જે કેંગ્રેસે આ બાર વરસમાં આપણને જરાય હક્ક આપ્યા નથી. એ કરતાં તે પોતાના જ પગ ઉપર ખડા રહી આપણી લીગને જ જીવંત કરવી ખેાટી શું ?. કહેવાય છે કે મુસ્લિમો હવે કઇ કરી શકે તેમ નથી, પરંતુ જે મુસ્લિમાએ આવાઝ ઉઠાવી પાકીસ્તાન લીધું તે મુસ્લિમ હવે શું પોતાના હકા ના મેળવી શકે ? જનાબ હાર્ડીઝકા સાહેબે એક વત માન પત્રમાં ઇન્ટરવ્યુ આપ્યા છે કે, મુસ્લિમ લીગમાં ક્રમ નથી, પણ આ જબ્બર જલસે જ તેના જવાબ આપી રહે છે. હું. અગાઉ કાંગ્રેસમાં હતા અને પછી લીગી બન્યા હતા, પણ મેં હાફિઝકા સાહેબની માફ્ક જેવા વખત તેવા થતાં જાણ્યું નથી, અને હું ખાત્રી આપું છું કે, મુસ્લિમો પાતાના હકકા મેળળ્યે રહેશે.” આ અહેવાલ તા. ૨૯-૮-૫૯ ના મુંબઈ સમાચાર'માંથી ઉધ્ધન કરવામાં આવ્યા છે અને તે ખરેખર છે એમ સમજીને તે સંબંધમાં કાંઇક કહેવાનુ` પ્રાપ્ત થાય છે. દિંના ભાગલા પડયા અને આઝાદી મળી ત્યારથી લગભગ આજ સુધી કામવાદી મુસલમાને એક પ્રકારની શેહ ખાઇ ગયા હતા અને ભાગ્યે જ પોતાની અંદર રહેલા કામવાદને જાહેરમાં વ્યકત •કરવાની હીમત દાખવતા હતા, ભારતમાં રાજ્યબંધારણ નકકી થઇ ગયુ, સૌ કોઇને નાતજાત કે ધર્માંના ભેદભાવ સિવાય સમાન અધિકાર અને સમાન તક આપવામાં આવી. ભારતભરમાં લેકશાહીની સ્થાપના થઇ. રાજ્યનીતિ તરીકે ‘સીકયુલર સ્ટેટ’– ‘અસાંપ્રદાયિક . રાજ્ય’ના સિધ્ધાન્તને સ્વીકારવામાં આવ્યેા. રાજ્યના મેટા અધિકારો ઉપર હિંદુ મુસલમાનના ભેદભાવ ને જરા પણ સ્થાન ન હોય એ રીતે દેશની કાઇ પણ કામની વિશિષ્ટ વ્યકિતએની વરિષ્ટ અધિકારો ઉપર નિયુકિત થવા માંડી. રાજ્યબંધારણમાં, વહીવટમાં કે તંત્રમાં એવી કોઇ પણ બાબત તરફ આંગળી કરી શકાય એવું ન રહ્યું કે જેને નિર્દેશ કરીને કાઇ પણ વ્યકિત એમ કહી શકે કે દેશમાં મુસલમાનને ટાળેા કરીને હિંદુએને જ અમુક લાભ આપવામાં આવે છે. આ બધું નરી આંખે સ્પષ્ટ દેખાવા છતાં દેશના ટુકંડા કરી નાખનાર ભૂતપૂવ જેવી બનેલી મુસ્લીમ લીગના નેતા આઝાદી ઉદ્યાપનના નિમિત્તે મળેલી મુસલમાનાની જાહેર સભામાં એમ કહેવાની ધૃષ્ટતા કરે છે કે ૯૧ જીવન કોંગ્રેસે મુસલમાનેને જરાય હકક આપ્યા નથી.” આ બતાવે છે કે આજની લાકશાહી કે જેમાં સૌ કાઈને પોતાના વિચાર વ્યકત કરવાની તથા પેાતાના વિચારે મુજબ સ'સ્થા અને મંડળેા ઉભા કરવાની પૂરી છૂટ આપવામાં આવી છે તેને લાભ લઇને કામવાદના ઝેરી અજગર માથુ ઉંચકી રહ્યો છે. આ મુસ્લિમ નેતાને દેશની અદ્યતન પરિસ્થતિ, ખારાકની સમસ્યા, કેરલના પ્રશ્ન, પ્રાદેશિક ઝગડાઓ, ભાષાકીય સર્યાં, ચીતે કરેલુ ટીબેટ ઉપર આક્રમણ, આજની વ્યાપક બેકારી, વધતા જતા ભાવે આવી કોઈ પણ બાબત વિષે કશું જ કહેવાનુ'' નથી; હિંદુ મુસ્લિમ એકતાના સમનમાં અથવા તે રાષ્ટ્રની આઝાદીની રક્ષા કેમ થાય એ વિષે પણ એક પણ ઉદ્દગાર તેના પટુતાભર્યાં ભાષણમાંથી શેાધ્યા જડતા નથી. તે તે માત્ર કામવાની બાંગ પાકારીને પોતાના મુસલમાન ભાગ્મેને પડકારે છે કે “જે મુસ્લિમ એ અવાજ ઉઠાવીને પાકીસ્તાન લીધુ તે 'મુસ્લિમે શું પોતાના હકા નહિ મેળવી શકે ?” કેરલમાં સામ્યવાદી સરકાર સામે અન્ય પક્ષાએ–સવ સામાન્ય પ્રજાજનાએ ઝુ ંબેશ ઉપાડી તેમાં એક પક્ષ મુસ્લિમ લીગ હતો. આ રીતે ત્યાં. મુસ્લિમ લીગને અમુક પ્રકારનું રાજદ્વારી મહત્વ મળ્યું. તે આ ઘટના ખાદ જુદા જુદા પ્રદેશમાં વસતા કામવાદી મુસલમાને સળવળવા માંડયા છે. અને દેશમાં નવાં પાકીસ્તાના સર્જવાનાં સ્વપ્ન સેવવા લાગ્યા છે. જનાબ હાજી નુરમહમદ અહમદના ભાષણમાં આ તત્વા સાક્સાક દષ્ટિગોચર થઇ રહ્યાં છે. ભારત સરકાર અને પ્રજાજને સત્વર ચેતે અને આ રીતે માથુ ઉંચકવા માગતા કામવાદી રાક્ષસને જરા પણ તક કે અવકાશ ન આપે. આવી તકેદારી રાખવામાં નહિ આવે તે। આ ચળવળમાંથી વળી પાછા એક ખીજો ઝીણા પેદા થશે અને મહાપ્રયાસે સધાયલા રાષ્ટ્રીય સ ંગઠ્ઠનને જોત શ્વેતામાં છિન્નભિન્ન કરી નાખશે, પરમાનંદ કાલબાદેવી પર્યું પણ વ્યાખ્યાનમાળા શ્રી ભારત જૈન મહામંડળ–મુંબઇ કાર્યાલયના ઉપક્રમે આ વર્ષે તા: ૩૦-૮-૫૯ ને રવિવારથી તા. ૫-૯–પણ તે શનિવાર સુધી, રોજ રાત્રે સાડા આઠથી દશ સુધી, નવી ભાટિયા મહાજનવાડી ( કાલભાટ લેન, કાલબાદેવી )માં પર્યુષણ વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી છે. તેને કાયક્રમ નીચે મુજબ છેઃ ' રવિ તા. ૩૦ શ્રી ઋષભદાસજી રાંકાઃ પચ મહાવ્રતાનું વનમાં સ્થાન સામ તા. ૩ ૧ સ્વામી સ બુધ્ધાન જીઃ વ્યવહારિક જીવનમાં ધમ મંગળ તા. ૧ શ્રી કરસનદાસ માણેકઃ ભારતીય સ ંસ્કૃતિનું જીવન કાય બુધ તા. ૨ શ્રી પુરૂષેાત્તમ કાનજીઃ શ્વરનિષ્ઠા ગુરૂ તા. ૩ શ્રીમતી પારસરાણી મહેતાઃ ચાચરિત્ર શુક્ર તા. ૪ શ્રીમતી પુષ્પાબેન મહેતાઃ સામાજિક મૂલ્યાંકન શનિ તા. ૫. શ્રીમતી હીરાખેન પાક: શ્રીમદ્ રાજચંદ્રની જીવન કલા માટુંગા-શિવ પર્યુષણ વ્યાખ્યાનમાળા પ ણ નિમિત્તે તા. ૩૦મી ઓગસ્ટથી તા.૭મી સપ્ટેંબર સુધી તામીલ સ ંધમ્ હાલ' (શીવ હેસ્પીટલ સામે-શિવ) માં મુનિશ્રી સંતબાલજીના સાન્નિધ્યમાં વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. વ્યાખ્યાનના સમય દરરોજ સવારે ૮-૪૫થી ૭–૪૫ સુધીના રહેશે. તારીખ વ્યાખ્યાન વિષય ભગવાન મહાવીરના સંદેશ સંત કબીર અણુયુગ અને અહિંસા ધમકી આત્મા ३० ૩૧ ૧ ૨ વ્યાખ્યાતા મુનિશ્રી સતખાલજી શ્રીમતી ઉષાબહેન મહેતા શ્રી. ગગનવિહારી મહેતા શ્રી. પારસરાણી મહેતા શ્રી. ઉત્તમલાલ ગેાસલિયા શ્રી, જય'તીલાલ આચાય (22 શ્રી. આશાદેવી આય નાયકમ્ શ્રી. તારાબહેન શાહ મુનશ્રી સેતબાલજી શ્રી. અરવિંદ અને આપણુ સામાન્ય જ્ઞાન. નયી તાલીમ અને અહિંસા શ્રીમદ્ રાજચંદ્ર સામાજિક પ્રતિકમણ Page #180 -------------------------------------------------------------------------- ________________ - બુદ્ધિજીવ ન ; ; તા. ૧-૯-૫૯ " કે પર્યુષણ વ્યાખ્યાન માળા છે © વનક છે. ગુરુવાર છે કે શ્રી મુંબઈ જન યુવક સંઘ તરફથી ઓગસ્ટ માસની ૩૦ મી તારીખ, રવિવારથી સપ્ટેમ્બર માસની ૭ મી તારીખ સેમવાર સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. આ નવે દિવસની [, વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન પ્રજ્ઞાચક્ષ પંડિત સુખલાલજી ભાવશે, હંમેશની વ્યાખ્યાન સભા સવારના ૮ વાગ્યે નિયમિતપણે શરૂ થશે. ૩૮ મી ઓગસ્ટથી ૩ જી સપ્ટેમ્બર સુધીની વ્યાખ્યાનસભાઓ ફ્રેંચ બ્રીજ ઉપર આવેલ F: બ્લેવસ્કી લોજમાં, તા. ૪ થી તથા ૫ મી સપ્ટેમ્બરની વ્યાખ્યાનસભાઓ રેકસી થીએટરમાં તથા તા. ૬ હી તથા ' , ' 9 મી સપ્ટેમ્બરની વ્યાખ્યાનસભાએ ભારતીય વિદ્યાભવનમાં ભરાશે,''આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કો ક્રમ નીચે મુજબ છે – " તારીખ સ્થળ વ્યાખ્યાતા વ્યાખ્યાનવિષય ૩૦ રવિવાર બ્લેવસ્કી લેજ શ્રીમતી વેણીબહેન કાપડિયા આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ આધ્યાપિકા ધીરુબહેન પંડિત એમ. એ. વાગભાવના અને સમાજભાવના શ્રી વીરેન્દ્ર સુધાકર શિવજી દેવશી ભજને , ૩૧ સોમવાર ડૅટરપ્રિયબાળાશાહ એમ.એ.પી.એ. ડી. દેવપ્રતીકે અને તેમના હેતુ શ્રીમતી લીલાવતી મુનશી આજનાં અનિષ્ટ ચલચિત્ર ૧ મંગળવાર અધ્યાપિકા તારાબેન શાહ એમ. એ. શ્રીમદ્ રાજચંદ્ર પ્રિન્સીપાલ ડે. સુધાબહેન દેસાઇ ' સત્ય, શિવ, સુન્દરમ - પી. એચ. ડી. ક. ઈન્દુમતીબહેન ધનક ભજને ૨ બુધવાર અધાપિકા હીરાબહેન પાઠક પી. એ. ગાંધીજીની નારીવિષયક ભાવના ડૉ. ધર્યબાળા વેરા એમ.એ; પી. એચ. ડી. હિંદુધર્મમાં અહિંસાની ભાવને અધ્યાપિક તરૂલતા દધે એમ. એ ભારતનું આર્થિક આજન છે એલ. એલ. બી; બી. ટી. શ્રીમતી કપિલાબેન ખાંડવાળા કેટલાક શૈક્ષણિક સવાલો ૪ શુક્રવાર સેકસી થીએટર શ્રીમતી પુષ્પાબહેન મહેતા એમ. એલ. એ. સામાજિક નૈતિકતા , પ્રિન્સીપાલ સવિતાબહેન નાનજી માનવી જીવનમાં ધર્મનું સ્થાન કાળીદાસ મહેતા ૫ શનિવાર , અધ્યાપિકા ઉષા મહેતા એમ. એ. સેકેટીસ અને ગાંધીજી લેડી મરાવ આઝાદ ભારતમાં સ્ત્રીશક્તિનો હિસ્સે ૬ રવિવાર ભારતીય વિદ્યાભવન શ્રીમતી આશાદેવી આર્યનાયકમ , ગાંધીજી અને વિનોબા દ્વારા ભારતમાં અહિંસાદૃષ્ટિને વિકાસ 5 ફાતમાબહેન ઈસ્માઈલ કામયાબ અમલ કે લિયે સચી દૃષ્ટિ કી જરૂરત ,, કમળાબહેન ઠકકર કીર્તન: વિષય: “દસ્તાવેજ ૭ સેમવાર , આ વિમલાબેન ઠકાર હીંસામાંથી અહિંસા તરફ , 5 કમળાબહેન ઠકકર કીર્તન: વિષય: “શાલીભદ્ર પંડિત સુખલાલજી ઉપસંહાર–પ્રવચન - આ ઉપરાંત મરીન લાઈન્સ સ્ટેશન ઉપર આવેલા તારાબાઇ હેલમાં ૨જી સપ્ટેબર બુધવારના રોજ રાત્રીના ( ૮ વાગ્યે જાણીતા કવિવર શ્રી કરસનદાસ માણેક માણકલાકેન્દ્રના મિત્રો સાથે મહાકવિ પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરૂ” એ વિષય ઉપર સંકીર્તન કરશે. , આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઈ બહેનને સભાસ્થળે વખતસર આવી પહોંચવા, વ્યાખ્યાને ચાલતાં હોય તે દરમિયાન પૂરી શક્તિ અને શિસ્ત જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમજ સંઘની વિવિધ પ્રવૃત્તિઓને આર્થિક સહાય વડે સીચિત કરવા પ્રાર્થના !' પરમાનંદ કંવરજી કાપડિયા -૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, ચીમનલાલ જે. શાહ મુંબઈ, ૩. મંત્રીઓ, મુંબઈ જન યુવક સંઘ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ છે, મુદ્રણસ્થાન “ચંદ્ર ઝિં, પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨. ટે. નં. ૨૮૩૦૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ ન B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વર્ષ ૨૧ અંક ૧૦ સુઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૫૯, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮ શ્રી મુઈ, જેન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ is is spects press is - તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ ( મુંબઇ, જૈન યુવક સૌંધ આયેાજિત પર્યુષણ · વ્યાખ્યાનમાળામાં શ્રી વેણીબહેન વિનયચંદ કાપડિયાએ આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ' એ વિષય ઉપર આપેલા વ્યાખ્યાનની નોંધ. ) માનવ સમુદાયમાં જીવનમાં સમગ્ર વિકાસ માટેની વિચારણાની હવે શરૂઆત થઇ છે. માનવ જીવન કેવી રીતે ઉન્નત બને અને માનવ માત્રનું જીવન સુખ અને શાન્તિ અનુભવે ? આ પ્રશ્નને ઉકેલવા માટે ઘણી પદ્ધતિએ વિચારાઇ છે અને અમલમાં મૂકી પ્રયાગ પણ કરાયા છે. પરંતુ હજુએ આ પ્રશ્ન અણઉકલ્યા રહ્યો છે, પ્રયાગા પૂરી સફળતા પામ્યા નથી. માનવના વિકાસના આધાર શેની ઉપર અવલ 'બે' છે? આ પ્રશ્નના ઉકેલ કણ આપી શકે તેમ છે? માનવ જીવનમાં એવી કઈ ઉણપ છે? અને માનવની સંપૂર્ણ જીવન વિષેની કેવી કલ્પના છે? એ પ્રશ્નને ઉકેલ હુ ંમેશા જ્ઞાની પુરૂષાએ આપ્યા છે. તમે તમારા જીવન વિષે સભાન થાઓ, જાગ્રત બને અને વિચારણા કરો. માનવ જ્યારે પાતાના જીવન વિષે વિચારે છે, ત્યારે શુદ્ધ અને પવિત્ર જીવન વિષે જાગૃત થઇને વિચાર કરે છે. જીવનમાં આવતી આ જાગૃતિ એક અમાત્ર શકિત છે. આ શકિતમાંથી પ્રકાશ આવે છે અને અજ્ઞાનના પદ્મ દૂર થાય છે. માનવની ગુચના ઉકેલ સ્પષ્ટ મળે છે કે અત્યાર સુધીનું જે જીવન જીવ્યે છું તે તો અહમથી ભરેલુ હતુ. હવે મારે અહ’ભાવથી મુકત અને ધનરહિત જીવન જીવવા માટે શું કરવું? આ વિચારણાની શરૂઆત જીવનમાં આધ્યાત્મિકતાની જરૂરિયાત લાવે છે. માનવમાં રહેલ આત્માની શકિત ગતિમાન થાય છે, એ શકિત તે ‘આધ્યાત્મિક શકિત છે. ગ્રા આવી શક્તિનું ગતિમાન થવુ તેમાં માનવ વિકાસની શરૂઆત છે. માનવ ધીમે ધીમે પેાતાની અંદર રહેલા આત્માના અસ્તિત્વ વિષે પણ સભાન અને છે. પોતે હવે આત્મવિશ્વાસ કળવે છે અને અદૃશ્ય શકિતની સહાય લેવા તત્પર થાય છે. માનવનાં જીવનમાં સજીવ અને સહાયક એવી શ્રદ્ધાની શકિત પણ આવે છે. આ શ્રદ્ધાનું કાય. એ છે કે માનવને ધીરેધીરે જ્ઞાનના પ્રકાશ પણ લાધે છે. અંતરાત્મામાંથી આવતું જ્ઞાન વર્તમાન જીવન વિષેની ગુંચવણુતા ઉકેલ આપે છે. જીવનની દિશા બંદસવાની જરૂર છે. કારણ કે સામાન્ય જીવનની સાથે દુ:ખ, ધણુ, વિસંવાદ, લડાઇ અને જુઠાણુ સંકળાએલા છે. સામાન્ય જીવનની મધ્યમાં અહમ્ કેન્દ્રિત હોવાથી જીવનમાં વિકૃતિ આવે છે. વાસનાયુકત જીવનમાંથી મુકત બનવું તે આધ્યાત્મિક જીવન માટેની પ્રથમ શરત છે. “ માનવે જીવન ઉપરથી અશાંતિના, વિસંવાદને, અને વિકૃતિના અભિશાપ હઠાંવા હશે, તો અહંકારપૂણ મિથ્યા જીવનનું. વિસર્જન કરીને તેને સ્થાને આત્માનું શાસન લાવવુ જોશે, ઉચ્ચ જીવનની પ્રતિષ્ઠા કરવી પડશે અને જીવનની દિશા ઊ માગે વાળવી પડશે. માનવમાં આવેલી આત્મજાગૃતિ માનવને માદ ન આપી શકે છે; તેનામાં ઊધ્ધ સત્યના પ્રકાશ રેલાવે છે, તેથી માનવ પોતાનાં સત્ય સ્વરૂપને સમજતા થાય છે. જન્મ અને જીવનનું ધ્યેય, મનુષ્ય અવતાર અંતે તેની સફળતા, જીવનનું દિવ્ય વિધાન અને તેને માટેને પ્રયાસ, એ વિષેનું સત્ય તેને સમજાય છે.' ' એ રીતે સત્યનાં પ્રકાશમાં માનવને એક દૃષ્ટિ મળે છે. અને તેના મનની મુંઝવણ ટળે છે. માનવ પ્રભુ તરફ વળે છે. પોતાના સનથ જીવન ઉપર પ્રભુત્વ મેળવનાર અવતારી પુરૂષોનાં જીવનમાંથી જ્ઞાન મેળવવા મથે છે અને એ રીતે આંતરજાગૃતિવાળુ જીવન તે પ્રાપ્ત કરી લે છે. પેાતાની અંદર અને બહાર રહેલ અજ્ઞાન સામે સફળતાથી લડી લેવાના સંગ્રામ તે હિ ંમતપૂર્વક ખેલે છે, એટલું જ નહિ પણ, એ સ ંગ્રામમાંથી વિજય પ્રાપ્ત ફરીને આંતર તથા બાહ્યજીવને ઉપર આત્મ-શાસનનું સામ્રાજ્ય પણ સ્થાપે છે. # સમગ્ર જીવનને દોરનારા. અંતરાત્મા જીવનની સપાટી પર પ્રગટ થાય છે ત્યારે માનવ મનમાં એક ઉંડી સમજશકિત આવે છે. વનનાં બધાં કર્મો સત્યના આવિર્ભાવ માટે થાય છે. સત્ય અસત્યને એળખવાનું સરળ બને છે. માનવને આત્મવિકાસ વધત જાય છે ત્યારે તેનામાં એક આત્મ-પ્રજ્ઞાના ઉદ્ય થાય છે. આત્માની સાથેના સંપર્ક સતત ચાલુ રહે છે અને વખત જતાં જ્ઞાનની જ્યાત પ્રગટે છે. ત્યાર પછી માનવમાં આવેલ વિકાસ સાધનાનું સ્વરૂપ લે છે. સાધના દ્વારા સમગ્ર જીવનનું રૂપાંતર અને પરમાત્મસ્વરૂપને પોતાના જીવનમાં આવિર્ભાવ એ માનવજીવનનું ધ્યેય છે તે હવે સ્પષ્ટ રીતે સમજાય છે. સમગ્ર જીવનમાં પરમાત્મ સ્વરૂપના આવિર્ભાવ કરવા માટે માનવને પેાતાની પ્રકૃતિનું પણ રૂપાંતર કરવાનું રહે છે. જડ 'તત્ત્વમાંથી ઉત્પન્ન થયેલા માનવદેહ આત્મવિકાસની સાધના માટે સંપૂર્ણ સાધન નથી, એટલે એ દેહ વિષેનું સત્યજ્ઞાન પ્રાપ્ત કરવુ તે પણ જરૂરી છે. દેહમાં મુખ્યત્વે ત્રિવિધ સત્તા છે. મન, પ્રાણ અને શરીર. માનવજાતિએ કરેલી ઉત્ક્રાન્તિમાં માનવનું મન એ અત્યારે એક માત્ર સાધન છે. એ મનને વિકાસ મુદ્ધિ દ્વારા કરી.” શકાય છે. પરંતુ જ્યારે આત્મપ્રાપ્તિ માટેની સાધનાના આર ભ થાય છે ત્યારે એ સત્ય પણ સમજાય છે કે માનવને મળેલુ મનુ અને બુદ્ધિ પણ અપૂર્ણ સાધન છે. તેની શકિત સીમિત છે, જ્ઞાન મર્યાદિત છે. ઊર્ધ્વ લેાક અને માનવ લેાક વચ્ચે એક આવરણ છે તેથી મનમાં રહેલા અધકાર સત્યને આવરી રાખે છે. મનને પૂણુ પ્રકાશ તો કદી પણ મળી શકતા નથી. અંતરાત્મા દ્વારા ઊલાકના પ્રકાશનાં કિરણા કાઈ કાઈ વખત મનની અ ંદર દાખલ થાય છે અને તેને આધારે બુદ્ધિ જે મેળવે છે તે ઘણુ જ અલ્પજ્ઞાન હોય છે. દેહમાં રહેલુ પ્રાણતત્ત્વ છે અને તેમાં તે અંધકાર જ ભરેલા છે. પ્રાણનું લક્ષણ છે ઇચ્છાઓ, વાસનાયુક્ત માગણીઓ, ' પસંદગી અને નાપસ ંદગીનું યુદ્ધ. દુ:ખના હુમલાએ સામે આવેશ અને આક્રંદ કરતું.આ પ્રાણતત્ત્વ માનવ મન ઉપર સામ્રાજ્ય ભગવવા મથે છે, મનનાં સંકલ્પે અને આદર્શોને તોડે છે, પોતાનું. વસ્વ કાયમ રાખવા માટે મનને વિહવળ અને અશાંત કરી 'મૂકે છે. મન જ્યારે ઊર્ધ્વના પ્રકાશ અને જ્ઞાન ઝીલવા મથે છે ત્યારે પ્રાણની જ દખલ વધે છે. ક્રોધ, માન, લાભ, મોહ, ભય, શાક અને આવેશનાં આનષ્ટ તત્ત્વા પ્રાણમાંથી ઉડતા અંગારા સમા છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ 6 ::: , ".. "Y " , 1 TE T 1 TEST . . FMP3 E E. * જ." - 1 ts sexy * ** ,*'1'if Ali " * કે **** | SET:-1 M ":"": તે બિસ્કુલ જડ છે. તેને તો પ્રાણુના ગુલામ બનીને “Supramental is the source of all truth.” રહેવું પડે છે. શરીરની શકિત નબળી છે. પ્રાણતત્ત્વ પિતે જે સર્વસત્યનું મૂળ અતિમાનસ છે અને શ્રી. અરવિંદને માટે ઇચછે છે તે શરીર પાસે કરાવે છે. પ્રાણની ઇચ્છાને આધીન તેની શોધ કરવી તે અનિવાર્ય હતું. તેમનાં દર્શનમાં એ સ્પષ્ટતા વાસનાપૂ–જીવન શરીરને બળાત્કારે પણ વહન કરવું પડે છે. હતી કે પૃથ્વીની ચેતનામાં અતિમાનસ શકિતને ઉતારવી અને સિદ્ધ કઈ કઈ વખત મનનું વર્ચસ પ્રાણુ ઉપર હોય છે ત્યારે શરીર કરી લેવી. જેથી સમગ્ર માનવજાતિ માટે આતમાનસ માટેના સશકત અને તંદુરસ્ત હોય છે. ઉચ્ચ જીવનને વ્યકત કરવા માટે વિકાસના દરવાજા ખુલ્લા થાય. પૃથ્વી ઉપર સત્યનું અવતરણ થયું પર તું પ્રાણમાં રહેલી પશુપ્રકૃતિ, જયા૨ છે, છતાં પૂર્ણસત્યનું અવતરણ થવાનું તે હજી બાકી જ છે. ( શરીર ઉપર હુમલે લાવે છે. ત્યારે શરીર નબળું પડું છે અને અતિમાનસ તત્ત્વનું અવતરણ હજી જડ તત્ત્વમાં કે માનવ શરી- રોગના હુમલાઓનું પણ ભોગ બને છે. • રમાં થયું નથી. અતિમાનસનું અવતરણ એ એક ઉત્ક્રાન્તિનો '. એ રીતે માનવના દેહમાં પણ સંવાદિતા નથી. મન વિચારે ': જુદુ અને શરીર આચરે જ. મન, પ્રાણુ અને શરીરમાં સંવા (Evolution) કમ છે જેને શ્રી. અરવિંદ પિતાની યોગસાધ : દિતા લાવવાના પ્રયાસ તે આત્મસાધના માટે પ્રથમ આવશ્યક છે. માટે પ્રથમ આવશ્યક છે. નાનું થયું માનવું છે નાનું ધ્યેય માન્યું છે. શ્રી. અરવિંદ કહે છે કે માનવના સામાન્ય - જ્યાં સુધી અંતરાત્મા જીવનનું સામ્રાજ્ય હાથમાં નથી લેતે મનની અપૂર્ણતા માટેનાં કારણે બતાવીને હું પુરવાર કરી શકે . ત્યાં સુધી જીવનનું તંત્ર વ્યવસ્થિત થઈ શકે નહિ. મન પ્રાણ અને તેમ છું કે આ મન દ્વારા માનવ સંપૂર્ણ ઉત્કર્ષ સાધી શકે તે શરીર એ ત્રણેની ઉપર આત્માના શાસનને લાવવાથી જ જીવન શકય જ નથી અને આ પૃથ્વી ઉપર દિવ્ય જીવનની પ્રાપ્તિ તે ત્રમાં વ્યવસ્થા આવી શકે છે અને મન, પ્રાણ અને શરીરની ; અસ ભવ છે. * અતિમાનસને જડ તત્ત્વમાં અને માનવ શરીરમાં વચ્ચે સંવાદિતા આવે છે. ' , ' ' ' લાવવા લાવવાથી જ માનવ ઝંખે છે તે પરમ ઉત્કર્ષ થઈ શકશે એવી - માનવે સાધનાની પદ્ધતિઓને વિશે પણ વિચાર કરવાને રહે તેમની પ્રતીતિ છે, તેથી યોગ સાધના દ્વારા પ્રથમ પોતાની અંદર ' છે. દરેક માનવની પ્રકૃતિને એક જ ઢબની સાધના–પદ્ધતિ અનુકૂળ તમાનસનું અવતરણ સિદ્ધ કરવાનું તેમણે જરૂરી માન્યું', કારણ ન આવી શકતી નથી. સાધનાનો વિકાસ કઈ પદ્ધતિથી થઈ શકે તેમ કે તે સિવાય માનવજાતિ માટે તે શકય બનાવી શકાય તેમ નહોતું. તેમનાં જ શબ્દોમાં અતિમાનસની પરિભાષા નીચે પ્રમાણે છે :છે તેને માટે પણું ભાનવે સ્વતંત્ર રીતે વિચાર કરવાનું છે. જડ . નિયમમાં રહીને જ આત્મસાધના થઈ શકે એવા ધરણને સ્વીકાર “અતિમાનસને પ્રકાશ પૃથ્વી ઉપર ઉતરશે અને તે આજની વાની જરૂર નથી. અનેક જ્ઞાની પુરૂષ, ગીઓ અને સંતે એ માનવજાતિમાં રહેલી ઉત્તમોત્તમ વ્યકિતઓને એક નવી માનવજાતિના અનુભવસિદ્ધ માર્ગદર્શન આપેલું છે. શરૂઆતમાં તે તેનું અવ- રૂપમાં પલટી આપશે. એ રીતે પૃથ્વી ઉપર એક નવીન જ્યોતિ લંબન લઈને સાધનાને આરંભ કરી શકાય છે. પછીથી તે અને શકિતને આવિર્ભાવ થશે. એ પ્રકાશને ઝીલવા માનવજાતની અનુકુળ' એવું માર્ગદર્શન અંદરથી મળી રહે છે અને જરૂર ઉભી તૈયારી થતી જશે તે પ્રમાણે પૃથ્વી ઉપર અતિમાનસનું અવતરણ ન થનાં ગુરૂનું સાન્નિધ્ય પણ સાંપડે છે. સિદ્ધ થશે.. આ અતિમાનસ ચેતના એ એક પૂર્ણ ચેતના છે જેને - અનેક જ્ઞાની પુરૂએ જુદે જુદે સમયે માનવસમાજનાં અનાજની ઋતચેતના કહેવામાં આવી છે.. અતિમાનમ્ ચેતના પિતામાં રહેલા વિકાસની જરૂરીઆત પ્રમાણે અધ્યાત્મિક દષ્ટિ દ્વારા માર્ગદર્શન સત્યને અને તભરી જ્ઞાનસૃષ્ટિને સીધે સીધી પ્રકટ કરી શકે આપ્યું છે અને આત્મવિકાસ માટેની સાધના–પદ્ધતિઓ પણ છે. અતિમાનસની સૃષ્ટિમાં અજ્ઞાનનું આવરણ નથી હોતું. એ બતાવી છે. પ્રાચીન યુગના હિંદના ઈતિહાસમાં આપણને ઋષિઓ ચેતના પ્રાપ્ત થતાં પિતાના મૂળ સ્વરૂપને તથા વિશ્વમાં આવિર્ભાવ વિષે જાણુંવા મળે છે કે તેઓ જગતનાં શાશ્વત સત્ય વિષે ચિંતન પામેલા સ્વરૂપને જાણી શકાય છે. એ ચેતનાનું પ્રથમ લક્ષણ છે કરતાં અને ભૂથ આધ્યાત્મિક સમૃદ્ધિને વારસો આપતા હતા. તાદામ્યજ્ઞાન, પદાથે સાથે તંદૂપ થઈને પ્રાપ્ત થતું જ્ઞાન. તે - એવી ‘સાધન વિષે આપણને અર્વાચીન યુગમાં પણ શ્રી. અરવિંનું - દ્વારા અપ્રકટ સ્વરૂપને જાણી શકાય છે, આત્મતત્ત્વને જ્ઞાન મળે તંત્વજ્ઞાન એક અનોખું માર્ગદર્શન આપે છે. શ્રી. અરવિંદે , છે અને પ્રકટ વિશ્વને સત્યનું જ્ઞાન પણ મળે છે. એટલે સર્વજ્ઞાન - અર્વાચીન યુગમાં અર્વાચીન ઢબે એક ઉચ્ચ કોટિની સાધના કરી 'અને પદાર્થને ધારણ કરનારી તે આ અતિમાનસ ચેતના સત્ય છે. માનવ આત્માએ આદરેલી અખંડ સાધનાના ઉચમાં ઉચ્ચ પ્રકાશમાં રહીને બધુ નિહાળે છે. અતિમાનની ભૂમિકામાં એકતા શિખરે તેને જે એક સંપૂર્ણ તંત્વપ્રકાશ લાધે છે તેનું પ્રતિ- અને સંવાદિતા છે, પૂર્ણ પ્રકાશ છે.” * બિંબ આપણને શ્રી અરવિંદના તત્ત્વદર્શનમાં મળે છે. વર્તા- જેઓ સહદયતાથી અને આદરભાવથી ઇશ્વરને 'સત્યની શોધ માન યુગમાં ભૌતિક વિકાસ માટે વિશ્વમાં ઘણું પ્રયત્ન થયા છે માટે તૈયાર થશે. પોતાના અહંભાવને પિષવા માટે નહિ પરંતુ , , અને થુલ જીવન માટેની સાધનસામગ્રીની ઊણપ નથી, છતાં ઇશ્વરના સંક૯પને આ વિશ્વમાં સિદ્ધ કરવા માટે અને ઈશ્વરના 1 વર્તમાન કાળનું માનવજીવન તેનાથી સંતુષ્ટ નથી: સમગ્ર વિશ્વની " કાર્યની પરિપૂર્ણતા માટે તેમજ અતિમાનની પ્રાપ્તિ માટે અભીસા , માનવજાતિ સિદ્ધપુરૂષાએ આદરેલી આધ્યાત્મિક સાધનામાંથી કરશે, તેઓને માટે પણ અતિમાન ચેતનાનું અવતરણ શકય બનશે. આધ્યાત્મિક સંપત્તિ માટે ઝંખી રહી છે. વર્તમાનયુગની માનવ છે. શ્રી અરવિંદ કહે છે “હું જે સત્યની શોધ કરું છું તે . જાતિ માટે શ્રી અરવિંદનું મંતવ્ય છે કે વર્તમાન યુગમાં માનવ ઉર્ધસત્ય માણસને મહાન બનાવશે કે નહિ તે સવાલ નથી, પણ : જતિ હવે પિતાનાં મહાન ભવિષ્ય તરફ આગળ વધવા માગે છે. તે મનુષ્યને અજ્ઞાનમય જીવનનાં દુઃખ અને સંઘર્ષમાંથી એક સુંદર E : ડાએક સિકાઓથી આધ્યાત્મિક જીવન વિષે એક નવું જીવનના પ્રકાશમાં લઈ જઈને સત્ય અને શાન્તિ તે આપશે જ.” ' વલણ અખત્યારે થઈ રહ્યું છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં - અને શ્રી અરવિંદ આહવાહન કરે છે કે “જગતમાં રહેલી અલ્પતાઆધ્યાત્મિક સાધના કરવામાં આવી છે તે થોડી ઘણી વ્યકિતઓ છે. આથી જે કઈ કંટાળ્યું હોય, ભાવમાં આવનારી દિવ્ય મહત્તા' દ્વારા થયેલા પ્રયત્ન છે. વિશ્વની સમગ્ર માનવજાતિના વિકાસને એની મોહિની જેને લાગી હોય, પિતાની અંદર રહેલા દિવ્યાત્માની અનુકૂળ થાય તેવી સામુહિક સાધના દ્વારા, આધ્યાત્મિક જ્ઞાન તરફ એકાદ ઝાંખી જેને જેને થઈ હોય તે ભલે પુકારને સાંભળી ઉલ્કાન્તિનાં દરવાજા ખેલવા જોઈએ, અને માનવ સમુદાયને * આધ્યાત્મિક જીવન પર ડગલા ભરે. માર્ગ વિકટ અને લાંબા છે. સામુદાયિક ઉત્ક્રાન્તિ માટેની સાધનાનું વિશાળ જ્ઞાન આપવું જોઈએ . એ દૃષ્ટિથી શ્રી. અરવિંદે વિચાર કર્યો છે. આધ્યાત્મિક જીવનને " પરંતુ તેના બદલામાં એક અગાધ આનંદ, પરમસુખ અને વિશાળ . જીવનની પ્રાપ્તિ થવાની છે. વિકાસ એક વિશાળ સાધના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય તેમ છે, - ' “તમારામાં ગુપ્ત બેઠેલા આત્માને અથવા કોઈ પાર્થિવ માનવજીવનનું સુખ અને શાન્તિ ભાનવ–આત્માની એકતાનાં દેહમાં વસતા ગ્ય ગુરૂને શેધી લે. એવા સિદ્ધપુરૂષનાં માર્ગદર્શન પાયા ઉપર જ રચી શકાય તેમ છે એ લક્ષ્યને અનુલક્ષીને શ્રી. અરવિંદ જે માર્ગદર્શન આપે છે, તેને જાણવા માટે તેમની જ પ્રમાણે ચાલશો તે કદિ નિષ્ફળ નહિ થાઓ.” : અતિમાનસની સાધનાને ઉદ્દેશ શું છે તે પ્રથમ સમજવાની એ રીતે શ્રી અરવિંદે માનવ વ્યક્તિ અને માનવજાતિ માટેના જરૂર છે. , , , વિકાસનું શિખર પ્રગટ કર્યું છે. વેણીબહેને કાપડિયા Page #183 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬૯ પ પ્રભુ * જીવ ન દિવ્ય અનુભૂતિ (ગતાંકથી “ અનુસંધાન) 'કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પોતાનાં Reminiscences' ( જીવનસ્મરણા ) માં આવી જ એક અનુભૂતિનું નીચે પ્રમાણે વર્ણન કર્યુ છે : નદીકિનારે થોડો સમય અમે રહ્યા. ત્યાર બાદ માંરા ભાઇ જ્યુતિરિન્દ્રે કલકત્તામાં મ્યુઝીયમ પાસેની સદ્દર સ્ટ્રીટમાં એક જુદુ ઘર ખરીદ્યું. હું તેની સાથે રહેવા લાગ્યા. હું મારી નવલકથા લખવામાં અને Evening Songs-સાયંકાલીન ગીતા—રચવામાં અહિ' મશગુલ હતા તે દરમિયાન ભારામાં એક પ્રકારની ભવ્ય ક્રાન્તિનું નિર્માણ થયુ.... એક દિવસ, સાંજના સમયે, અમાગ મકાન ‘જોરાસાંકે'ની અગાશી ઉપર. હું આમ તેમ આંટા મારી રહ્યો હતા. સૂર્યંરત ' પછીના ઝળકાટ એ વખતે ખીલેલી સાયંસ ંધ્યા સાથે એકરૂપ બની ગયા હતા અને મારા માટે વિશિષ્ટ કાટિનું આકષ ણ પેદા કરે એવું અદ્ભુત દૃશ્ય નજર સામે નિર્માયું હતું. બાજુના ધરની દિવાલા પણ એ પ્રકાશમાં સુન્દર ખની ગયેલી દિસતી હતી. મને પ્રશ્ન થયે કે ચાલુ દુનિયાની ક્ષુદ્રતામાંથી મારૂં ચિત્ત આમ એકાએક ઊંચે ઉઠી રહ્યુ હતું તે શું ખીલેલી સધ્યાની જ કાઈ જાદુઈ .અસર હતી? ના, એમ ખીલકુલ નહિ ! મને એકાએક માલુમ પડયું કે. મારી અંદર પ્રગટેલી સ ંધ્યાની જ આ અસર હતી; તેની ર ંગબેરગી છાયાએ મારી જાતની (self ની) સભાનતાને આવરી લીધી હતી. દિવસના અજવાળામાં–પ્રકાશમાં જ્યારે હુ મારી જૉત વિષે પૂરા સભાન · હાઉ છું ત્યારે જે કાંઇ હું જોતા તે સર્વ કાંઇ મારી જાત સાથે મળી જતુ હતુ અને તેને લગતી સભાનતા નીચે છુપાઇ જતું હતું. અત્યારે હવે જ્યારે મારી. જાત—self-પશ્ચાદ્ભૂમાં સરી ગઇ હતી, ત્યારે દુનિયાને તેના ખરા સ્વરૂપમાં હું જોઈ શકતે હતા. અને તે ખરા સ્વરૂપમાં ચાલુ અનુભવાતી ક્ષુદ્રતાના કાઈ અંશ નજરે પડતા નહાતા; તે સૌન્દર્ય અને આનંદથી ભરેલી. હતી. આ અનુભવ થયા બાદ હું મારી જાતને−selfને—તેને લગતી સભાનતાને—ખરાંદાપૂર્વક આવવાના અને માત્ર એક તટસ્થ દૃષ્ટા તરીકે દુનિયાને નિહાળવાનેા પ્રયત્ન કરતા હતા અને તેમ કરતાં મને એક વિશિષ્ટ પ્રકારના આનંદના અનુભવ થતા હતા. મને યાદ છે કે જગતને તેના ખરા સ્વરૂપમાં કેમ નિહાળવુ અને આ રીતે મન ઉપરતા ભાર કેમ એકદમ કુળવા કરી નાખવા તે મારા એક સગાને સમજાવવાના મે' પ્રયત્ન કરેલો, પણ મને લાગે છે કે, તેમાં મને કશી સફળતા મળી નહતી. ત્યાર પછી. મને એક વધારે ઊંડાણુંવાળી દૃષ્ટિ સાંપડી અને તે જીંદગીભર ચાલુ રહી. સદ્ સ્ટ્રીટના છેડા અને સામે આવેલી ફ્રી સ્કૂલની જમીન ઉપર ઉગેલાં વૃક્ષે। અમારા સદર સ્ટ્રીટના મકાનમાંથી દેખાતાં હતાં. એક દિવસ સવારે ઓશરીમાં ઉભા ઉભા એ દિંશા તરફ હું જોઇ રહ્યો હતો. સૂર્ય એ વૃક્ષ ઉપર થઈને હજી હમણાં જ ઊંચે આવી રહ્યો હતા. આમ હું નજર ફેરવતા હતા એવામાં એકાએક મારી આંખે ઉપરનું આવરણ સરી રહ્યુ હાય એમ મને લાગ્યું અને અદ્ભુત ઝળહળાટમાં આખું જગત ન્હાઇ રહ્યુ હાય અને બધી બાજુએથી સૌન્દય અને આનંદનાં માજા ઉછળી રહ્યાં હાય એવા મને ભાસ થયા. આ તેજોમયતાએ મારા ક્લિમાં એકડી. થયેલી ગમગીની અને નિરાશાને એક ક્ષણમાં ગાળી નાખી અને વિશ્વવ્યાપી પ્રકાશમાં તેને લુપ્ત કરી નાખી. એ જ દિવસે પેલું કાવ્ય—The Awakening of the Waterfall (જળપ્રવાહના સમુદ્ભવ) અંદરથી એકાએક સ્ફુરી આવ્યુ અને વેગથી વહેતા ઝરણાં મા વહેવા લાગ્યું. એ કાવ્ય તે પૂ' થઇ ગયું.. પણ વિશ્વના આનંદમય સ્વરૂપની જે અનુભૂતિ થઇ હતી તેના ઉપર પડદો ન પડયા અને એમ અનવા પામ્યું કે ત્યાર બાદ આ દુનિયાની કોઇ પણ વ્યકિત કે વસ્તુ મારા માટે નકામી કે અરૂચિકર રહી નહિ, ખીજા દિવસે કે તે પછીના દિવસે એક ઘટના બની જે મને વિશેષે કરીને આશ્ચયજનક લાગી. એક વિચિત્ર પ્રકૃતિના માણસ હતા, જે અવાર નવાર મારી પાસે આવતા અને અનેક તરેહના ચિત્રવિચિત્ર એવકુફીભરેલા સવાલા મને પૂછ્યા કરતા. એક દિવસે તેણે મને પૂછેલુ “મહાશય, આપે ઇશ્વરને આપની આખા વડે જોયેલ છે.” અને “મેં નથી જોયેલ” એમ મેં તેતે જ્યારે જાગ્યું ત્યારે તેણે મને કહેલુ કે “મેં જોયેલ છે,” મે પૂછેલું કે “તેં જોયું તે શુ હતું, કેવુ હતુ ?” તેણે જવાબ આપેલો કે તે 'મારી આંખે સામે ધ્રુજતા અને ક ંપાયમાન થતા હોય એવા દેખાતાં હતાં.” એ સહજ સમજી શકાય એવું છે કે આવા માણસ સાથે તાત્ત્વિક ચર્ચામાં ઉતરવાનું સાધારણ રીતે કાઇને ગમતુ નથી. તદુપરાન્ત, એ વખતે હુ· મારા પોતાના લેખનકાર્ય માં સંપૂર્ણ પણે નિમગ્ન હતા. આમ છતાં પણુ તે એક પ્રકારના નિરૂપદ્રવી માનવી હતા અને તેથી તેની લાગણીઓને દુભવવાનું મને ગમતું નહિ અને તેની વિચિત્રતાને બને તેટલા સમભાવપૂર્વક હું સહી લેતા. આ વખતે, અપેાર વીત્યા બાદ, તે જ્યારે મારી સમીપ આવ્યાં ત્યારે તેને જોઇને મે ખૂબ આનંદ અનુભવ્યા અને તેને હાર્દિક રીતે આવકાર આપ્યા. તેની વિચિત્રતા અને ખેવકુફીનુ કઢ’ગુ સ્વરૂપ જાણે કે સરી ગયું હાય એમ મને લાગ્યુ અને જેને હું આટલા ઉમળકાપૂર્વક આવકારી રહ્યો હતેા તે મારાથી લેશ માત્ર ઉતરતે નથી અને, તે ઉપરાંત, મારી સાથે જાણે કે ગાઢપણે સંકળાયલા હોય એવા એક ખરા માનવી છે એમ મને સ્પષ્ટપણેસચોટપણે લાગ્યું'. આજે તેને જોતાં મેં કશી નાખુશી અનુભવી નહિ, અને તેની સાથે વાતે કરવામાં મારે। સમય નકામે `જાય છે એમ પણ મને લાગ્યું નહિ. મારા મનનુ" આવું વલણ નિહાળીને મને પૉતાને અત્યન્ત આલ્હાદ ' થયા અને જે અસત્યને લીધે મને ઘણી ખીનજરૂરી વણમાગી ખેચેની અને વ્યય થયા કરતી હતી એવા—મારા ચિત્તને આવરી લેતા-કાઈ અસત્ય તત્ત્વથી મેં મુક્તિ અનુભવી. ', બાલ્કનીમાં જ્યારે હું ઉભા રહેતા અને ચેતરફ નજર ફેરવતા ત્યારે વિશ્વસાગરનાં જાણે કે મેમા ં ન હોય તેવી રીતે સામે પસાર થઈ રહેલા માણુસા – પછી તે ગમે તે હોય – તેમાંની દરેક વ્યક્તિની ચાલ, આકૃતિ અને હાવભાવ– બધું કાંઇ મારામાં અસાધારણ વિસ્મયને પેદા કરતું અદ્ભુત ઝંકારનું લાગવા માંડ્યું. બાળપણથી માંડીને આજ સુધી હું માત્ર મારાં સ્થળ ચક્ષુ વડે સર્વ કાંધ જેતે આવ્યા હતા. હવે હું સ કાંઇ મારામાં પ્રગટેલી નવી ચેતનાં વડે જોવા લાગ્યા. ખભેખભા મિલાવીને યથેચ્છપણે પેાતાના માર્ગે વિચરી રહેલા એ સ્મિતશાલી યુવાનને, જાણે કે કાઇ અલ્પ મહત્ત્વની બાબત હૈાય એવી રીતે હવે હું જોઇ શકતા નહાતા; કારણ કે તેમની ભારત, મને આનન્દના અનન્ત વહેંણુના અમાપ ઊંડાણુનું – જેમાંથી હાસ્યના અસંખ્ય ઝરણાંએ આ જગતમાં કુંટતાં રહે છે તેનું - મને દર્શન થતું હતું : માણુસના નાના સરખા હલનચલન સાથે ચલાયમાન બનતા તેનાં શારીરિક અવયવા અને અંગઉપાંગેામાંથી સહજપણે પ્રગટ Page #184 -------------------------------------------------------------------------- ________________ થતા લાવણ્ય તરફ પહેલાં કદિ પણ મારી નજર ગઈ નહોતી; સાંભળવા મળે છે. પિતાના, ઇષ્ટ દેવતાને સાક્ષાત્કાર અને આ આજે હર ઘડિએ અને બધી બાજુએથી તેનું વૈવિધ્ય મારી સામે પ્રકારની દિવ્ય અનુભૂતિઓમાં મેંટો ફરક એ છે કે પહેલી ડેટિના અવીભુત થવા માંડયું અને તેથી હું મંત્રમુગ્ધ બનના' લાગે. અનુભવે આજના માનસશાસ્ત્રમાં જેને thought-projection" ' આમ છતાં આ બધા વૈવિધ્યને હું અંલગ અલગ તારવીને નહેાત વિચાર અને કલ્પનાનું વિસ્તરીકરણ અને ચેકકસ આકારમાં જેતે, પણ આજે જે અદ્દભુત ભવ્ય વિરાટ નૃત્ય માનવીની સ્થિરીકરણ- કહે છે તે પ્રકારના પણ હોઈ શકે એ ખુલાસે તે દુનિઓમાં સર્વત્ર, દરેક ઘરમાં અને તેની વિધવિધ જરૂરિયાત અંગે કલ્પી શકાય તેમ છે, જ્યારે બીજી કોટિના અનુભવને અને પ્રવૃત્તિઓમાં, ચાલી રહ્યું છે તે નૃત્યના એક અંગ તરીકે આવી રીતે ઘટાવી શકાય તેમ છે જ નહિ. આમ છતાં પણ હું જોઈ રહ્યો હતો, માણી રહ્યો હતે. સંભવ છે કે આજના માનસશાસ્ત્રીએ અહિં જે પ્રકારની દિવ્ય ' 'મિત્ર મિત્રને હાસ્યપૂર્વક મળે છે, માં બાળક ઉપર હેત અનુભૂતિઓ રજુ કરવામાં આવી છે તેને પણ એક પ્રકારની માન વરસાવે છે, એક ગાય બીજી ગાય પડખે ઉભી રહીને તેના શરીરને સિક ભ્રમણા તરીકે લેખતા હશે, અને એ રીતે કશા પણ વિશિષ્ટ - ' ચાટે છે અને આ બધાં દુખે પાછળ રહેલું અનન્ત, અમાપ, મહત્વવિનાની ગણતા હશે. પણ જ્યારે આપણે આવી દિવ્ય ‘અવર્ણનીય સુન્દર સત્યતત્વ મારા મન સામે સીધું સ્પષ્ટ રૂપે “અનુભૂતિઓમાંથી પસાર થયેલી વ્યકિતઓના દષ્ટિપૂત જીવન તરફ . પ્રગટ થયું અને લગભગ વેદનાજનક એવા એક સખ્ત આંચકા = નજર કરીએ છીએ અને પ્રસ્તુત દિવ્ય અનુભૂતિ પહેલાના અને . . વડે તેણે મને હલાવી નાંખે. ' પછીના જીવનની ભાતમાં પ્રગટ થતા મહત્વના ફરકને વિચાર - જ્યારે આ અનુભૂતિકાળ. અંગે મેં એમ લખેલું કે: કરીએ છીએ ત્યારે આ દિવ્ય અનુભૂતિ સ્વપ્ન કે કલ્પનાવિહાર " મારા દિલના દરવાજા કેમ એકાએક ઉધડી ગયા અને જેવી કેવળ માનસિક ભ્રમણા નથી, પણ એથી વિશેષ કે નકકર - અનેક દુનિયાઓ એકમેકનું અભિવાદન કરતી ધસમસતી કેવી રીતે હકીકત અથવા તે આધ્યાત્મિક ઘટના છે એમ કબુલ કર્યા સિવાય . અંદર દાખલ થઈ તેની મને ખબર નથી,-” * ચાલે તેમ નથી. આ , ' ', ત્યારે એ કોઈ કાવ્યાત્મક અત્યુકિત નહોતી. ઉલટું જે ઉત્કટ આવી દિવ્ય અનુભૂતિ હજુ મારા પિતાના અનુભવને વિષય કોટિનું સંવેદન મેં અનુભવ્યું હતું તેને યથાસ્વરૂપ વ્યક્ત કરવાની બનેલ નથી, તેથી તેના વિશેષ વિશ્લેષણમાં ઉતરવાનું મારા | મારામાં તાકાત નહોતી. ' માટે શક્ય નથી. અને તે માટે મારી યોગ્યતા પણ નથી. આમ .* * દર કેટલાક સમય સુધી આ પ્રકારની આત્મભાનવિહેણી સુખ- છતાં પણ તે પાછળ કોઇ નકકર તત્વ રહેલું છે, સહેજે ઉપેક્ષા 'પૂણ દશામાં. હું નિમગ્ન રહ્યો. પછી મારા ભાઈએ દાર્જીલીંગ ન થઈ શકે એવું કોઈ પરિપકવ આત્મસંવેદન રહેલું છે એમ જવાનો વિચાર કર્યો. મેં પણ એ વિચારને આનંદપૂર્વક આવકાર્યો, મારૂં મન અને બુદ્ધિ કહ્યા કરે છે, અને તેની શોધ અંગે એક એમ સમજીને સદર સ્ટ્રીટમાં જેને મને દર્શન-સાક્ષાત્કાર-ચ પ્રકારની અતુરતા અને વ્યગ્રતા અનુભવે છે. હતો તે હિમાલયના વિશાળ પ્રદેશમાં હું વધારે ઊંડાણથી જોઈ " ઉપર જણાવેલ દિવ્ય અનુભૂતિ થયા બાદ માનવીના જીવન શકીશ; કાંઈ નહિ તે મને જે નવા દર્શનની ભેટ મળી હતી નમાં જે પલટો આવે છે તે કેવો હોય છે? આને વિચાર કરતાં તેના અનુસંધાનમાં હિમાલયના મારા મન ઉપર કેવા આઘાત જૈન દર્શનમાં શૂન્યતામાંથી પૂર્ણતા સુધી લઈ જતી આત્મવિકાપ્રત્યાઘાત પડે છે તે મને જોવા મળશે. મેં આમ વિચાયુ. સની ભિન્ન ભિન્ન કક્ષાઓ વર્ણવવામાં આવી છે, જેને ચૌદ પણ સદર સ્ટ્રીટના નાના ઘરને જે યશ મળે તે હિમાલયને ગુણસ્થાનકના નામથી ઓળખવામાં આવે છે, તેનું મને સ્મરણ મળી ન શકર્યો. પર્વતારોહણ ર્યા બાદ જ્યારે મેં આસપાસ ' થાય છે. આમાં પહેલા ત્રણ ગુણસ્થાનક-ત્રણ સોપાન સુધી જીવની નજર ફેરવવા માંડી ત્યારે મને એકદમ માલુમ પડ્યું કે મારું તે સ્થિતિ કેવળ જડસદશ, વ્યામોહગ્રસ્ત, ધ્યેયશન્ય હોય છે. આ | નવું દશન હું ગુમાવી બેઠો હતો. મારો દેષ એમ કલ્પવામાં 'દશામાંથી તેનામાં એકાએક કોઈ દિશ દશામાંથી તેનામાં એકાએક કે દર્શનને ઉદય થાય છે. આને હવે જોઇએ કે સત્યનો વધારે અંશ મને બહારથી મળી શકશે. જૈન દર્શનની શાસ્ત્રીય પરિભાષામાં “અપૂર્વકરણ” કહે છે. આ 'ગમે તેટલે ગગનચુંબી પર્વતરાજ હિમાલય હોય તેની પાસે દર્શાને થવા સાથે તેનામાં “ગ્રંથિભેદ થાય છે અને તેણે હવે ચોથા આપણને આપવા જેવું કશું જ ન હોય ત્યારે જે દેનારો છે તે. ગુણસ્થાનકમાં પ્રવેશ કર્યો અને ત્યારથી તે “સમ્યક દૃષ્ટિ થયે વાર તો ગ દામાં ગંદી ગલીમાં અને એક ક્ષણના નાના સરખા એમ જણાવવામાં આવે છે. જૈન દર્શન મુજબ દેવ, ગુરૂ અને ગાળામાં અનન્ત વિશ્વનું દર્શન આપણને કરાવી શકે છે. થી , " ધમ વિષે જેને સમ્યગું દર્શન પ્રાપ્ત થયું હોય તેને “સમ્યકુ" દેવદાર અને ચીડના વૃક્ષોમાં હું ઠીક ઠીક ભટક, જળ-. દૃષ્ટિ' વિશેષણથી બ્રાહત કરવામાં આવે છે. આજ સુધી આ ત્રિપુટિ વિષે જીવને કશું જ ભાન નહોતું અને પરિણામે તેને પ્રત પાસે હું કલાક સુધી બેઠો અને તેના જળમાં હું ધરાઈને * આત્મસાધના તરફ પ્રેરે એવું કંઈ જીવનલક્ષ્ય પ્રાપ્ત થયું ન્હાય, નિરભ્ર આકાશમાં કંચનગંગાના હિમશિખરની ભવ્યતા મેં નહોતું. હવે ચતુર્થ ગુણસ્થાનકમાં પ્રવેશ કરવા સાથે તેને સાચી તાકી તાકીને નિહાળી. પણ ઉપર જણાવેલ દશનનું પુનરાવર્તન - સમજ અંશત: પ્રાપ્ત થઈ છે, જીવનવિષયક સાચા લક્ષ્યની થવાની, મારી દૃષ્ટિએ, શકયતા ધરાવતા આ સ્થાનમાં મને તે ન તેને કાંઇક ઝાંખી થઈ છે, અને તેની દિશાશૂન્ય ગતિ મળ્યું તે ન જ મળ્યું. તેની મને ઓળખ બરોબર થઈ હતી પણ સમ્યફ દિશા તરફ અભિમુખ બની છે એમ કહી શકાય. હવે તે ફરીથી જોવાનું અશકય બન્યું હતું. ડબ્બીમાં પડેલા આ ગુણસ્થાનક ઉપર આરોહણ કર્યા બાદ તેનું કદિ પતન રત્નને હું મુગ્ધભાવે નિહાળી રહ્યો હતો. એવામાં ઢાંકણું એકાએક થાય જ નહિ, તે કદિ ભૂલ કે દોષો કરે જ નહિ, તે કદિ પણ બંધ થઈ ગયું અને એ બંધ થઈ રહેલી ડીને સ્તબ્ધભાવે. અસત્યાભિમુખ બને જ તહિ એમ કહી ન જ શકાય. આરહ જોતો રહ્યો. એ ઢાંકણું અહિં ન ઉઘડ્યું તે ન જ ઉઘડ્યું. અવરોહ, ખલન ઊર્ધ્વગમન-સર્વ કઈ જીવના આધ્યાત્મિક વિકાસને આ સ્વાભાવિક ક્રમ છે. આમ છતાં પણ ચેથા ગુણસ્થાનક કવિવર ટાગોરના જીવનમાં જુદા જુદા સમયે થયેલી આ ઉપર. આરોહણ કર્યા બાદ સમગ્રપણે જીવની ગતિ સત્યપ્રેરિત પ્રકારની અનુભૂતિઓ અન્યત્ર પણ નોંધાયેલી છે. આવી અનુભૂતિઓ હેવાની, અને મેક્ષ તરફ, પૂર્ણતા તરફ ઇશ્વરપ્રાપ્તિ તરફ અન્ય વ્યકિતઓના જીવનમાંથી પણ છુટી છવાઈ આપણને જાણવા અભિમુખ રહેવાની એમ કહી શકાય. ઉપર જણાવેલ દિવ્ય અનુ Page #185 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬–૯–૧૯ ભૂતિના પરિણામે માનવીના જીવનમાં પડતો તત્ક્રાવત કાંઇક આ પ્રકારના માલુમ પડે છે. અલબત્ત સામાન્ય જીવનું ત્રીજાથી ચાથા ગુણસ્થાનક પર થતુ રહષ્ણુ તે તે માત્ર તેના આધ્યાત્મિક વિકાસની તદ્દન પ્રાથમિક દશાનું દ્યોતક છે, જ્યારે પ્રસ્તુત દિબ્ય અનુભૂતિના ઉદ્ભવ આધ્યાત્મિક વિકાસનાં અનેક સેાપાને વટાવ્યા ખદ સંભવે છે. પણ જેવી રીતે ત્રીજાથી ચેાથા ગુણુંસ્થાનકના સધિકાળ અંગે અપૂર્ણાંકરણ અને ગ્રંથિભેદ' અપેક્ષિત છે એમ ઉપર જણાવ્યું, તે જ રીતે આધ્યાત્મિક વિકાસના પ્રત્યેક સૌંપાન પરત્વે આવું પૂ કરણ અને ગ્રંથિભેદ અમુક અંશે અપેક્ષિત રહે જ છે. પ્રસ્તુત દિવ્ય અનુભૂતિ તે તે આત્મા માટે વિશિષ્ટ પ્રકારનાં અપૂર્ણાંકણુ અને ગ્રંથિભેદની ધટના છે. અને તેથી દિવ્ય અનુભૂતિ થયા પહેલાની અને પછીની આત્મસ્થિતિ વચ્ચે અથવા તે જીવનશૈલી વચ્ચે મહદ્ અન્તર હાય એ તદ્દન સ્વાભાવિક લાગે છે. પ્રસ્તુત અનુભૂતિનું સ્વરૂપ કેવુ હોય.છે અને તેમાંથી પસાર થયા બાદ માનવી જીવનમાં કેવું પાયાનું પરિવતન થાય છે તે સંબંધી શ્રી. સુન્દરમે ‘રવીન્દ્રર્વન્દના' નામના એક અંજલિસ ગ્રહમાં ‘ભૂતાના ગાયક’ એ મથાળા નીચે અત્યન્ત અવાહી વિવેચન કર્યું છે. તેમાંના પ્રસ્તુત વિભાગ, જ્યારે આ વિષયની ચર્ચા હાથ ધરી છે ત્યારે, અહિ: ઉધ્ધત કરવાના પ્રલાલનને હું રોકી શકતા નથી. શ્રી, સુન્દરમ ઉત્કૃષ્ટ કાટિના કવિ તો છે જ. વળી તેએ અધ્યાત્મ ભાગ ના પ્રવાસી છે. વર્ષોથી તે પાન્દીચેરી ખાતે આવેલા શ્રી. અરવિન્દના આશ્રમમાં રહીને આત્મસાધના કરી રહ્યા છે. તેથી આ વિષયમાં તે જે કાંઇ જણાવે તેને અંગત અનુભવ યા તા સ ંવેદનનું પીઠબળ હોવુ જોઇએ-આવી માન્યતા તેમના વિષે વધારે પડતી નહિ ગણાય. તેમના અભિપ્રાય મુજબ જે દિવ્ય અનુભૂતિની આપણે ચર્ચા કરી રહ્યા હતા તે પરમ તત્ત્વ સાથે માનવીનું દિવ્યાનુસાન જ છે. આ દિવ્યાનુસધાનને અનુલક્ષીને તેઓ જે કાંઇ જણાવે છે, તે આપણે હવે પછીના અંકમાં જોઇશું. અપૂર્ણ પરમાનંદ અમદાવાદ–પયુ ષણ વ્યાખ્યાનમાળા પર્યુષણુ નિમિત્તે આ વર્ષે પણ તા. ૩૦-૮-૫૯ રવિવારથી તા. ૬-----પ૯ રવિવાર સુધી શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે પÖષણ વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી હતી. તારીખ વ્યાખ્યાતા આ વ્યાખ્યાનવિષય ૩૦ શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી જૈન જ્ઞાનભંડારા જૈન-દન શ્રી. સેામચંદભાઇ શાહ ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી શ્રી. ખાબુભાઈ જશભાઈ પટેલ જૈન શિલ્પ-સ્થાપત્ય પ્રજાજન તરીકે આપણી જવાબદારી ભજના ' ૩૧ શ્રી. અમિતાબહેન મહેતા માનનીય શ્રી, ટી, એસ. ભારદેજી આચાય શ્રી. એસ. વી. દેસાઇ આચાય શ્રી. એસ. આર. ભટ્ટ આર. ડી. દેસાઇ મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી. રમણલાલ એસ. ત્રિવેદી ડૉ. ભાગીલાલ જે. સાંડેસરા શ્રી. નવલભાઈ શાહ શ્રી. ધૂમકેતુ માનનીય શ્રી, માણેકલાલ શાહ શ્રી. રવિશંકર મહારાજ. . મધ્યુ છે જીવ નં માનવ જીવનના ચાર પુરૂષા · ચારિત્ર્યનું ઘડતર પ્રેમસગાઇ વિજ્ઞાન કયે માગે ? શ્રમણ ભગવાન મહાવીર ગાંધીતત્ત્વજ્ઞાન અને મૂળવણી વિદેશમાં . જૈન ધમ તે અભ્યાસ વિજ્ઞાનયુગમાં અહિંસાનુ સ્થાન રાષ્ટ્રીય ચારિત્ર્ય નારિક ધ વાર્તાલાપ W આજની અન્તસમસ્યા તા. ૨૮-૮--પ૯ શુક્રવારના રાજ શ્રી મુબંધ જૈન યુવક સત્રના ઉપક્રમે સધના કાર્યાલયમાં શ્રી. ખીમજી માણુ ભુજપુરીઆએ આજની અન્નસમસ્યા' એ વિષય ઉપર એક વ્યાખ્યાન આપ્યુ હતુ અને એ પ્રશ્રના વિવેચન દ્વારા તેમણે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ વિધાના કર્યાં હતાં: (૧) હિંદને આપણે ખેતીપ્રધાન દેશ કહીએ છીએ એના ઉપરથી જે એમ તારવવામાં આવે છે કે હિંદું અનાજની ખમતમાં વયેથી સ્વાયત્ત – self sufficient - હતુ; આત્મનિભર હતું – આ ખ્યાલ હકીકતમાં ખરાખર નથી. દૂરના ભૂતકાળની મને ખબર નથી, પણ છેલ્લાં પચ્ચીસ ત્રીસથી વધારે વર્ષથી હિંદને પાતાની જરૂરિયાત માટે બહારથી અનાજ કઠોળ લાવીને પુરવણી કરવી પડતી હતી. (૨) છેલ્લાં દશ વર્ષમાં એક યાં બીજા કારણેાસર અનાજના ઉપયાગ આમપ્રજામાં સતત વધતા રહ્યો છે અને આજના વસ્તીવધારાના કારણે તેમાં વિશેષ વધારા થતા રહેવાના છે. (૩) આપણે અનાજનું ઉત્પાદન અને તેટલું વધારતા જવું જોઈએ, એમ છતાં આપણી જરૂરિયાત માટે કેટલાટ સમય સુધી પરદેશથી અનાજ આયાત કર્યાં સિવાય ચાલવાનું નથી. (૪) હાલના સ’યેાગમાં જરૂરિયાત પ્રમાણે હુડિયામણની ગમે તે ગઢવણુ કરીને ભારત સરકારે પૂરતા પ્રમાણમાં અનાજ આયાત કરતા અચકાવું ન જોઇએ, : (૫) એ રીતે હાથ ઉપરના સ્ટોકમાંથી જ્યાં જરૂર પડે ત્યાં અને તા, જ્યાં ભાવેશ ઉપર જાય ત્યાં ભાવાને ઠેકાણે લાવવા માટે, સરકારે પૂરંતુ અનાજ ખજારમાં ઠાલવવુ જોઈએ, તેમ જ ફેર પ્રાસ દુકાના દ્વારા છૂટથી વહેંચતા રહેવુ જોઇએ, (૬) જ્યાં અમુક સપાટીથી બજારભાવ નીચે જઇ રહેલા માલુમ પડે ત્યાં તે સપાટી ટકાવવા માટે સરકારે જોતા પ્રમાણમાં અનાજ ખરીદતા રહેવુ જોઇએ, (૭) આ ભૂમિકા સ્વીકારીને આજના બધા કંટ્રોલે અને પ્રાદેશિક નિયયંત્રણા સરકારે એકદમ રદ કરવા જોઇએ. આમ કરવાથી સપ્લાઇ ડીમાન્ડ – પૂરવઠો અને માગ ~ ના નિયમ પ્રમાણે અને ભાવ હરિફાઇના કારણે અનાજની આજની પરિસ્થિતિમાં સમધારણુ આવ્યા વિના નહિ રહે અને આજે વિકટ લાગતી અન્તસમસ્યાના ન્દિથી ઉકેલ આવશે એમ હું ધારૂ′ છું. આ ઉપરાંત રાકડીયા પાક અંગે તેમણે એવા અભિપ્રાય વ્યકત કર્યાં હતા કે “સરકારે આ સંબંધમાં જે લક્ષ્ય નક્કી કર્યું છે તે લક્ષ્ય પર પહોંચાય નહિ ત્યાં સુધી રોકડીઆ પાક ઉપર કશુ નિયંત્રણ મુકવાની જરૂર નથી તેમ જ તેમના અભિપ્રાય મુખ ભારતની જમીનના મોટા ભાગમાં રેકડી પાક થઇ શકે તેમ પણ નથી.” ચિત્રા સાથે ભગવદ્ગીતા વિષે પ્રવચન શ્રી મુ`બઇ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૧-૯-૫૯ સામવાર સાંજના ૬-૩૦ વાગ્યે ઇન્કમટેકસ ઓફિસ પાછળ ન્યુ. મરીન લાઇન્સ રેડ ઉપર આવેલા મનેાહર’માં અમેરિકાના પ્રવચન પ્રવાસેથી તાજેતરમાં પાછા કરેલા શ્રી પરમાનંદ મહેરા મેજીક લેન્ટ સ્લાઇડઝ સાથે શ્રી ભગવદ્ગીતા ઉપર જાહેર પ્રવચન કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઇ બહેનોને નિમંત્રણ છે. મી, મુખઈ જૈન યુવક સંઘ Page #186 -------------------------------------------------------------------------- ________________ [ * **** ** *** * પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૫૯ આ કેલેજને કેસે ત્રણ વર્ષને હતે. પહેલું વર્ષ ભવાની બહારથી આર્થિક મદદ મેળવીને ત્યાં એમ જ ભર્યો અને પહેલા : : આજથી લગભગ સોળે સત્તર વર્ષ પહેલાંની વાત છે. જેમાં વર્ષને “ડીપ્લેમાં મેળવે. પછી તેને ભર્ણવી’ સાથે કેલેજમાં એક સવારના સમયે કોઈએ મારા ઘરનું બારણું ખખડાવ્યું. મેં નોકરી ઉપર લેવામાં આવ્યું અને પછીના બે વર્ષનાં ધોરણો બારણું ઉઘાડ્યું. બારણું આગળ એક બારેક વષને છેક ઉભેલે. - આર્થિક ચિન્તાથી મુકત બનીને તેણે પસાર કર્યા. છેલ્લી પરીછે. મને પગે લાગીને તેણે કહ્યું કે, “શેઠ મને નોકરી' રાખશે ?” ક્ષામાં તે કૂકરી પાકશાસ્ત્રમાં–સૌથી પહેલા નંબરે આવ્યો અને ' મેં કહ્યું “તું શું કરીશ?” તેણે કહ્યું, “હું રસોઈ કરીશ.” કેલેજના તે વર્ષના સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે તેને પારિતોષિક અમને ઘરમાં એ વખતે આવા એક મદદનીશની જરૂર હતી. મેં આપવાનું જાહેર કરવામાં આવ્યું , તેને પૂછયું “શું પગાર લઈશ?તેણે જવાબ આપ્યો કે “તમે , આ એક દિવસ રાત્રે તે મારે ત્યાં આવ્યો. તેને જોઇને આપશો તે, પણ સાથે સાથે મને ભણવા દેવાની તમારે સગવડ મેં પૂછયું “કેમ ભવાની, કેમ આવ્યું છું?તેણે કહ્યું આપવી પડશે. હું તમારું કામ કરીશ અને નજીકની નિશાળમાં કે “મેં મારો અભ્યાસ પૂરો કર્યો છે અને સ્પેશિયાલાઈઝડ ભણવા જંઈશ.” મારો ચાલુ જમવાને સમય અને તેનો ભણવાને હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગને ડીલેમાં મને મળ્યો છે. સમય એ બેને મેળ મળે તેમ નહોતું એટલે હું તેને રાખી ને આવતી કાલે અમારી કોલેજમાં પરીક્ષાને લગતાં ઇનામો વહેચવાને શ, પણ મારી બહેનને પણ આવા એક માણસની જરૂર હતી મેળાવડો છે. લીલાબહેન (શ્રીમતી લીલાવતી મુનશી) ના હાથે તેથી મેં તેને મારી બહેનને ત્યાં મોકલ્યો. અને ભણવા દેવાની ઈનામે વહેંચવાનાં છે. અને મને પણ ઇનામ મળવાનાં છે તે સરત સ્વીકારીને તેણે તેને રાખી લીધે. સવારના તે રસોઈ કરે મામા, તમે આ મેળાવડામાં ન આવો? મારે બીજું કોણ છે ? અને દેશ ગિયાર વાગ્યે નિશાળે જાય, અને રાત્રીના લેસન કરે. એટલે મને થયું કે લાવ મામાને કહું !” અંધેરી બપોરે ત્રણ શનીવારે હોય ત્યારે બહુ વહેલે ઉઠે અને બને તેટલું રસોઈનું સાડા ત્રણ વાગ્યે પહોંચવામાં અગવડ તે હતી, પણ આટલી મમકામ પતાવીને સવારની નિશાળે પણ વખતસર પહોંચી જાય, તેનું તાથી કહેવા આવે તેની માગણીને ઈનકાર કેમ થાય ? તેની ઈચ્છા 'નામ ભવાની. જન્મથી મારવાડી. બ્રહ્માં. દેખાવે રૂપાળા નમણી. મુજબ હું ત્યાં ગયે અને તેને લગભગ અડધા ઈનામો અને શિષ્ય- મારી બહેનને, તેનાથી નાની મોટી ઉમ્મરનાં બાળક હતાં. તેમની વચ્ચે મળતી' જોઈને હું ખૂબ રાજી થયા. સાથે હળીમળીને રહે અને ભણે. બહારના લોકોને તે એક કુટુંબી " . ઉપર જણાવ્યું તેમ તેને છેવટનો ડીપ્લેમા ભળવાથી તેની ઉપર જણાવ્યુ કે તેનું છે [, જેવો લાગે. બહેનનાં છોકરાં મને મામા કહે એટલે ભવાની પણ " નાકરનું પગારધારણ વધુ અન ધામ મને મામા કહીને જ સંબંધે. ને પગાર સુધી પહોંચ્યો. પણ ભવાની આટલાથી સંતોષ માનીને આમ તેણે ત્યાં બે વર્ષ નોકરી કરી અને ભણવામાં બેસી રહે એમ નહોતું. પરદેશ જઈને આગળ ભણવાની અને - આગળ વધતો ગયો. પછી સાન્તાક્રઝ એક સજજનને ત્યાં સાઇના વિધારે યોગ્યતા પ્રાપ્ત કરવાની તેના મનમાં તમન્ના જાગી. જ્યાં ત્યાં કામ માટે રોકાયો. તેમણે પણ તેને ભણવાની અનુકુળતા કરી ફાંફા મારે પણ એમ તેને ગજ શી રીતે વાગે ? જસ્ટીસ ચાગલા આપી. સાન્તાક્રુઝની. આનંદીલાલ પિદાર હાઈસ્કૂલમાં તે દાખલ આપણું એલચી, તરીકે અમેરિકા જવાના હતા ત્યારે તેના છે અને મેટ્રીક સુધી પહોંચે. કમનસીબે મેટ્રીકની પરીક્ષામાં રસોઇઆ તરીકે જવા માટે તેણે ઠીક ઠીક મહેનત કરેલી. પણ E તે નપાસ થયા.-. .. તે જરાક મોડે પડયો અને તેનું ચોગઠું બેઠું નહિ. પણ એમ . . પછી તેના શેઠની પૂનામાં એકીસ હતી. ત્યાં એક વર્ષ તે હિંમત હારે તે નહોતે. અહિં મળેલા ડીપ્લોમાના આધારે પર તેણે નોકરી કરી. પછી તેના કેઈ ધર્મગુરૂ સાથે નેપાળ ફરી સીટી ઓફ પિટર્સમાઉથ (ઈગ્લાંડનું એક મોટું શહેર) માં અ. નેપાળથી ચંડીગઢ આવ્યું અને ત્યાં રસોઈ કરવાની આવેલી કોલેજ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા માટે તેણે અને બચત સમયમાં કામ કરવાનું એ રીતે સેસીએટેડ સ્ટેન અરજી કરી તેના સદ્ભાગ્યે તે કેલેજના અધિકારીઓએ તેની ઈન્ડસ્ટ્રીઝમાં તેને નોકરી મળી. ચંડીગઢમાં આ રીતે તેણે એક અરજી મંજુર કરી. પણ અહિંથી ત્યાં જવાના અને રહેવા ભણવા વર્ષ ગાળ્યું. પછી પાછો મુંબઈ આવ્યા. ' ' વગેરેના ખર્ચનું શું? સીધ્ધીઆ સ્ટીમશીપ કંપનીની “જય મુંબઈમાં કંઈ ને કંઈ કામ તે કરતો રહેતો. આ દરમિ વલ્લભ સ્ટીમરમાં લાગવગથી પિસેજમાં પ૦ ટકાની રાહત મેળવી, ' યાન મારા, એક સ્વજનની પુત્રીના લગ્ન પ્રસંગે રસોઈ, ફરસાણ, " મીઠાઇ કરવા માટે તેને બોલાવેલા. એ લગ્નના સત્કાર સમારંભમાં તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મુરબ્બીજને પાસેથી જરૂરી રકમની - થોડા સમય પહેલાં અંધેરી ખાતે શરૂ થયેલી કેલેજ ઓક ' તેણે લેત મેળવી અને એ જ રીતે કપડાં વગેરે જરૂરી વસ્તુઓ કેટરીંગના અગ્રેજ પ્રીન્સપાલ આવેલા. તેમણે આ ભવાનીને પણ કંઈ અહિંથી કંઈ તહીંથી એમ મેટા ભાગે એકઠી કરી જોયો અને તેના તરફ આકર્ષાયા. તેને બેલાવીને તે શું કરે છે, લીધી. આજે તેની ઉંમ્મર ૨૮ વર્ષની છે. કુટુંબની તેના માથે કયાં રહે છે વગેરે જાણી લીધું અને પછી પૂછયું કે “છોકરા, જવાબદારી છે. આની પણ જેમ તેમ કરીને તેણે વ્યવસ્થા કરી. " તું અમારે ત્યાં નોકરી કરવા આવીશ ?” તેણે જવાબ આપ્યો કોલેજ ઓફ ટેકનોલોજી જેમાં હોટેલ મેનેજમેન્ટ અને કેટરીંગને . કે “મારે નોકરી કરવી નથી, પણ, મને ભણવા માટે તમારી વિષય પણ શિખવવામાં આવે છે તેને ત્રણ વર્ષને અભ્યાસક્રમ ક કેલેજમાં દાખલ કરે તો આવું ! ભવાનીને તેમની કોલેજમાં છે. ત્યાં પણ કામ કરીને પિતાના ખર્ચને પહોંચી વળવાની તે દાખલ કરવામાં મોટો વાંધો એ હતો કે કોલેજમાં દાખલ થનારે આશા રાખે છે. મેટીકની પરીક્ષા પસાર કરેલી હોવી જોઇએ, જ્યારે ભવાની મેટ્રીક- જણાવતા આનંદ થાય છે કે આ સાહસિક અને મહત્વાનપાસ હતે. આમ છતાં ભવાનીની આવી માગણીથી પિતા ' - કાંતી ભવાની સપ્ટેમ્બર માસની ચેથી તારીખે અભ્યાસ કરવા પ્રીસીપાલ એટલા બધા પ્રભાવિત બન્યા કે તેને કોલેજમાં આવ- મી પરદેશ જવા ઉપડી ચુકયે છે. જ્યાં નિશ્ચય છે ત્યાં માગ વાનું શરૂ કરવા કહ્યું અને તેના વિષે કાંઈ માગ કાઢવાનો પ્રયત્ન કરવાનું પ્રીન્સીપાલે વચન આપ્યું. ભવાનીએ આ રીતે તે નીકળે છે જ; જ્યાં સાહસ ત્યાં શ્રી અનુસરે છે; જ્યાં પુરૂષાર્થ • કોલેજમાં જવાનું શરૂ કર્યા. પંદરેક દિવસે તેને બધી રીતે છે ત્યાં સફળતા નિશ્ચિત હોય છે. એટલે આવા નિશ્ચય, સાહસ - પ્રીન્સીપાલે નિહાળ્યો અને પછી સરકારના આ બાબતને લગતા અને પુરૂષાર્થને કેઈના આશીર્વાદની જરૂર હોય જ નહિ. આમ કેળવણી ખાતાના ટેકનીકલ બેડને ખાસ લખીને ભવાની મેટ્રીક છતાં પણ આટલા લાંબા સમયના મામા ભાણેજના સંબંધના પાસ ન હોવા છતાં તેને કોલેજ ઓફ કેટરીંગમાં દાખલ કરવાની કારણે વાત્સલ્યપણુત બનેલું હૃદય તેને સંહજપણે આશીર્વાદ આપે પરવાનગી મેળવી. ; ; . . . ને છે કે રિવાજો પત્થાનૈઃ ' પરમાનંદ Page #187 -------------------------------------------------------------------------- ________________ તા. કામ, શક આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા. * આ વર્ષની, પયુષણ વ્યાખ્યાનમાળા જે, કાર્યકમ પ્રબુદ્ધ સરખામણીએ બહેને એટલી જ આગળ વધી છે! એવી પ્રસ્તુત છે - જીવનના, ગતાંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો તે બે ફેરફાર સાથે વ્યાખ્યાનમાળામાં ભાગ લેનાર સૌ કોઇને પ્રતીતિ થઈ છે. એક જ સંપૂર્ણત: પાર, પડ્યો હતો. પહેલે ફેરફાર તા. ૧૯-૫૮ મંગળ- પછી એક વ્યાખ્યાને રજુ થતા ગયાં અને શ્રોતાઓનાં દિલ વારના રોજ પ્રિન્સીપાલ - . સુધાબહેન દેસાઇના નિયત કરેલા આનંદ અને તૃપ્તિ વડે; પુલકિત બનતાં રહ્યાં. છેવટના બે દિવસની વ્યાખ્યાન અંગે હતું. તેઓ વડોદરાથી વ્યાખ્યાન આપવા માટે વ્યાખ્યાન–પહેલું શ્રીમતી આશાદેવી. આનાથંકમ' અને બીજું : મુંબઈ આવવાના, હતાં, પણ તેમની તબિયત એકાએક નાદુરસ્ત શ્રીમતી વિમલા ઠકારનું—આ વ્યાખ્યાન એ તે જાણે છે. અહિંસાથઈ આવવાથી આવી શક્યાં નહોતાં. તેમના સ્થાને શ્રીમતી ઊીલા- તત્ત્વનું કઈ નવું રોચક તેમ જ પ્રેરક દર્શન થઈ રહ્યું હોય એવી, વતીબહેન ચુનીલાલ કામદારે . મીસીસ એની બીસેન્ટ” એ વિપુલ શ્રોતા સમુદાયના દિલમાં ઊંડી અનુભૂતિ પેદા કરી હતી. * વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. આ મુજબ તા. ૬-૯-૫૮ ના આ રીતે આ વખતે કપાયેલા અને મૂર્તરૂપને પામેલા આયેાજને- . . રાજ, શ્રીમતી ફાતમાબહેન ઇસ્માઇલનું નકકી કરવામાં આવેલું સાજન લાલા કરતા પણ ધિરાણ સફળતા, માન થઈ વ્યાખ્યાન, એવા જ કારણસર એકાએક રદ કરવું પડ્યુ હતું અને વ્યાખ્યાનમાળામાં ધણુ ખરા વ્યાખ્યાતાએ પહેલી જ છે તે દિવસે શ્રીમતી આશદેવી આર્યનાયકમના એક વ્યાખ્યાનથી વાર ઉપસ્થિત થયાં હતા. બહારગામથી આવનાર સ્ત્રી વકતાઓમાં કે શ્રી ધીરુબહેન પંડિત તથા ડોકટર પ્રિયબાળા શાહ અમદાવાદથી ચલાવી લેવામાં આવ્યું હતું. સદ્ભાગ્યે તેમના પછી શ્રીમતી કમળાબહેન ઠક્કરનું વ્યાખ્યાનું હતું અને તે ધાર્યા મુજબ લાંબું ટુંકું આવ્યા હતાં અને શ્રીમતી આશદેવી આયનાયકમ્ સંધના નિમંત્રણને કારણે કરી શકાય તેમ હતું. તેથી બીજું વ્યાખ્યાન કમી થયાની ઉણપ માન આપીને ખાસ સેવાગ્રામથી આવ્યાં હતાં. શ્રી. વિમલા ઠકાર એપ્રીલ . કેને લાગવા પામી નહોતી. માસની આખરે અન્ય કેટલાક સર્વોદય વિચાર સાથે ખાસ પ્રસ્તુત વ્યાખ્યાતમાલા માત્ર સ્ત્રોવ્યાખ્યાતાઓની જ ગોઠવ- કરીને યુગોસ્લાવીઆમાં જે નવી સમાજરચના. ઉભી કરવામાં વામાં આવી હતી એ આ વખતની વ્યાખ્યાનમાળાના આયોજનની આવી છે. તેના વિશિષ્ટ પ્રકારે પ્રત્યક્ષ પરિચય કરવા માટે, યુરોપના -કેઇનું પણું. એકાએક ધ્યાત ખેંચે એવી–અપૂર્વ વિશેષતા પ્રવાસે ગયાં હતાં અને યુગેલાવીઆનું કાર્ય પુરૂં થયા બાદ " હતી. ગત વર્ષની વ્યાખ્યાતમાળામાં અકસ્માતથી. એક પણ અન્ય સાથીઓ ભારત ખાતે પાછા ફર્યા હતા, પણ શ્રી વિમલો ' 'સ્ત્રીભ્યાખ્યાતાને સંમીલિત કરવામાં આવી ન હતી અને તે સંબંધે હકારને યુરોપીય પ્રવાસ લંબાયે હતે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં પરિચિત, બહેને તરફથી, અલબત્ત, કેવળ વિવેદમાં,. કેર તેઓ છેવટનું વ્યાખ્યાન આપશે એમ ગયા ઓકટોબર માસ છે કરવામાં આવી હતી અને તેના જવાબ રૂપે માત્ર સ્ત્રી દરમિયાન તેમની સાથે જાતે મળીને નકકી કરવામાં આવ્યું હતું વકતાની જ આ વખતે પસંદગી કરવાના વિચાર અમારા મનમાં અને તેના આધાર-ઉપર આ વખતે માત્ર સ્ત્રી વતાઓ ગેાઠવવાની . ઉભુ હતા..* વ્યાખ્યાનમાળાનું ચાલુ ધેરણ કે જળવાય એવી કેપતા વિચારાઈ રહી હતી. પણ વચગાળે એક એવો સમય છે બહેનેનાં વ્યાખ્યાત ગોઠવવાનું કામ સહેલુ નથી એ અમારા ધ્યાને આવ્યો હતો કે જ્યારે વિમલા ઠકાર અહિં વખતસર આવી બહાર નહોતું. આમ છતાં પણ એ કાર્ય અશકય છે એમ પ પહોંચશે કે નહિ એ તદ્દન અનિશ્ચિત બની ગયું હતું અને ? A અમે માનતા નહોતા.’ આ ધારણા સિદ્ધ કરવા માટે અમે એકધારે પરિણામે છેવટના ટોચના ભાષણ માટે કેને બેલાવવા એ અસારા' ?' પ્રયત્ન શરૂ કર્યો. દિલ્હી, કલકત્તા, અમદાવાદ, વડોદરા-જ્યાં જ્યાં માટે મેંટી ચિન્તાનો વિષય બન્યું હતું. સદ્ભાગ્યે વિમલા ઠકાર " આવી બહેને મળવાની સંભાવના હતી ત્યાં ત્યાં પત્રવ્યવહાર શરૂ તરફથી એમ ખાત્રી આપતા પત્ર વખતસર મળી ગયું કે તેઓ કર્યો કોઈને જવાબ જ ન આવ્યો કેઈએ મહત્ત્વના રોકાણ અંગે ' છઠ્ઠી સપ્ટેબરે ચોકકસ મુંબઈ આવી પહોંચશે અને સાતમી '' નિમંત્રણ ન સ્વીકારી શકવા બદલ દિલગીરી દર્શાવી: કેઈએ હા સપ્ટેબરની છેલ્લી વ્યાખ્યાનસભામાં “હિંસાથી અહિંસા તરફ એ લખી અને પાછળથી અશક્તિ દર્શાવી. અહિં પણ અનેક બહેનને વિષય ઉપર વ્યાખ્યાન આપશે. આમ આ વિષયમાં સ્વસ્થ બનવા સંપર્ક સાધવામાં આવ્યું અને હા, ના અને હા ની ના એમ આશા છતાં છઠ્ઠી તારીખે અહીં આવી પહોંચનારૂં વિમાન વખતસર ન . , . નિરાશાના ચક્રમાંથી, અમારે ઠીક ઠીક પસાર થવું પડ્યું. વ્યાખ્યાન આવે, અથવા બીજી કોઈ અગવડ આવે અને તેઓ સુલભં ને બને તો આપવા માટે હા પડાવવી, વિષય નક્કી કરે, અનુકળ દિવસ તે છેવટના દિવસ માટે શું કરવું એ ચિન્તા તે મનમાં ફરક્યા જ છે નકકી કરે-એ-બહેનના અંગમાં વધારે મુશ્કેલ કાર્યું હતું. એમાં. કરતી હતી, ભારયે તેઓ વખતસર લંડનથી મુંબઈ આવી છે પણ બધું નકકી કર્યું હોય અને તે બહેન માટે અણધાર્યો પહોંચ્યા અને છેવટના દિવસની વ્યાખ્યાનસભા વકતવ્ય તેમ જ પ્રતિકળ સંયોગ, ઉભો થાય અને હાની ના આવે ત્યારે.. . શ્રોતા સમુદાયની દૃષ્ટિએ ટાચની સભા બની ગઈ. * * * વ્યકિતની પુર્વણી કરવી પડે-આમ એક ઈટ મૂકીએ અને બીજી : - આ ઉપરાંત છેલ્લા બે દિવસની સભામાં કીર્તન કરવા માટે ઈટ ખરી પડે-આવી તરેહ તરેહની અનિશ્ચિતતાઓને અમારે ભાવનગરથી શ્રી કમળાબહેન ઠકકરને ખાસ નિમંત્રણ આપવામાં : : કે સામને કર પળે, આમ છતાં પણ સતત પરિશ્રમના પરિણામે ઓવ્યું હતું અને તેમણે સ્વ. ઝવેરચંદ મેઘાણીકૃત ‘દસ્તાવેજ’ આખરે મન સ તેષાય એવી કેવળ સ્ત્રીલંકતાઓની વ્યાખ્યાનમાળા, ઉપરથી તેમ જ જૈન કથા સાહિત્યમાં બહુ જાણીતી શાલીભદ્રની અમે વખતસર નકકી કરી શકયા-આથી અમે ઊડી રાહત અને - કથા ઉપરથી પોતે રચેલાં. બે આખ્યાને રજુ કર્યા હતાં. શ્રી. સંતેષ અનુભવ્યો. આવા વિલક્ષણ, આજનના કારણે, કેટલાક કમળાબહેનને બુલંદ છતાં મંધુર કંઠ, વાણી ઉપરનું તેમનું અદ્ભુત, મિત્રના મનમાં દહેશત હતી કે, આજ સુધી જળવાઈ રહેલા, પ્રભુત્વ, તલપદા ભાષાપ્રયોગ: મૂળ કથામાં, અસ્તગત કરવામાં +' - આવતાં રોચક દષ્ટાન્ત અને વિદપૂણ શલી આ બધાં કારને વ્યાખ્યાન ધરણને ધકકે. લાગ્યા વિના, નહિ રહે, પણ જણને લીધે તેમનાં આખ્યાન. ભારે મને રાજક. બન્યાં હતાં. વતાં આનંદ તેમજ સંતોષ થાય છે. કે અનુભવે આ દહેશત. આવી જ રીતે પયુષણ વ્યાખ્યાનમાળાના દિવસે દરમિયાન * બેટી પાડી છે, ઉલટું આ વખતનાં વ્યાખ્યાનાએ ચાલુઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા.૨-૯-૫૯ બુધવારના ધરણને આંક કાંઇક અંશે ઉંચે ચઢ" છે . અને રોજ રાત્રીના સમયે મરીન લાઈન્સ સ્ટેશનની પાછળ આવેલા આજની: વિકસિત - સ્ત્રીશકિતનું સૌ કોઈને ભારે પ્રેરણાદાયી તારાબાઇ રહેલમાં ગુજરાતી ભાષાના જાણીતા કવિવર શ્રી. કરસનદર્શન થયું છે, અને વિચાર ..અને.. વકતૃત્વના ક્ષેત્રમાં પુરૂષોની ' દાસ માણેકનું તેમજ મા કલા કેન્દ્રની મંડળી સાથે મહાકવિ Page #188 -------------------------------------------------------------------------- ________________ Fક ૧૦૦. , પ્રભુ દ્ધ જીવ ના '' તા. ૧૬-૦-૫૦ સ માણેકના સંકીત ન ઉપર કપુરચંદ પ્રાઈવેટ મંગળવારના કારની અદાથી શરૂઆત પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું' એ કાવ્યકૃતિ ઉપર આધારિત નમાળાનું ઉદ્ઘાટન અને તે અંગે પ્રવચન કરશે એવી તેમની પર ' સંકીર્તન ગોઠવવામાં આવ્યું હતું. આ દિવસે અને ખાસ કરીને આ સાથે ટેલીફોન દ્વારા થયેલી વાતચિતના આધારે અમને પાકી આશા ' ', ' સાંજના વખતે વરસાદનાં ઝાપટાં અવારનવાર પડતાં રહેતાં હોવા . હતી. પરંતુ તેમનું મુંબઈ આવવાનું અણધારી રીતે મુલતવી | છતાં ભાઈઓ અને બહેનોથી તારાબાઈ હોલ ભરાઈ ગયા હતા રહ્યું અને તેમના સ્થાને એક નવા વ્યાખ્યાનની પૂરવણી ટુંકી અને શ્રી, માણેકે પિતાની વાછટાથી બે કલાક સુધી સૌને મુગ્ધ નોટીસે શ્રી વેણીબહેને કરી અને શ્રીમતી સુધાબહેનની અણધારી બનાવ્યા હતા. ભકતકવિ નરસિંહ મહેતાના આ જીવન પ્રસંગ અનુપસ્થિતિની પુરવણી શ્રીમતી લીલાવતી બહેને કરી અને એ : ' દ્વારા સાથે સાથે આપણા ચિત્ત ઉપર જેમનું સ્મરણ સુઅંકિત - રીતે પjપણું વ્યાખ્યાનમાળાની શ્રેણી જળવાઈ રહી અને તેની ' છે તેવા મહાત્મા ગાંધીજીની ચમત્કારપૂર્ણ જીવનસિદ્ધિનું શ્રી. માણેકે ધારા અતૂટપણે વહેતી રહી. આ બે ભીડભંજક બહેનના અમે આછું દર્શન કરાવ્યું હતું. ગયા વર્ષે જે રીતે શ્રી. દિલીપકુમાર રિલીએ સવિશેષ આભારી છીએ. . - રોયના ભજનને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો તે માફક આ ' ' આ ઉપરાંત પ્રસ્તુત વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાંના બે ” વખતે ગોઠવાયેલા શ્રી. કરસનદાસ માણેકના સંતનનો આ કાય. દિવસની સભાઓ ભરવા માટે રોકસી થીએટરને કશું પણું વળ કેમ સંપૂર્ણ રીતે સફળ બન્યું હતું અને સૌ કોઈના દિલ ઉપર તર લીધા સિવાય ઉપગ કરવા દેવા બદલ તે થીએટરના માલીક મીઠી છાપ મૂકી ગયું હતું. મેસર્સ કપુરચંદ પ્રાઈવેટ લીમીટેડના અમે ખૂબ રૂણી છીએ. વળી છે. આ વખતની પયુષણ વ્યાખ્યાનમાળોના કાર્યક્રમમાં વ્યા- નવે દિવસની વ્યાખ્યાન સભાઓમાં વ્યવસ્થા જાળવવા માટે અમારી ખ્યાને સાથે ભજન કીર્તન, તેમજ આખ્યાનના આકારમાં સંગી- . જરૂરિયાત મુજબ સ્વયંસેવકે પૂરા પાડવા બદલ મુંબઇના કાંગ્રેસ તની શકય તેટલી પૂરવણી કરવામાં આવી હતી. શ્રી કમળાબહેન સેવાદળના પણ અમે એટલા જ રૂણી છીએ. આ બન્નેને અમે ઠકકરનાં આખ્યાને અને શ્રી કરસનદાસ માણેકના સંકીતન આભાર માનીએ છીએ. ઉપરાંત તા. ૩૦-૪--૫૯ રવિવારના રોજ શ્રી વીરેન્દ્ર સુધાકર શાહે આમ આભાર નિવેદન કરતાં અમે અમારા શ્રોતા વર્ગને ' ' 'તથા તા. ૧-૮-૫૯ મંગળવારના રોજ કમારી ઈદમતી ધાન ભૂલી શકતા નથી. આ પર્યુષણું વ્યાખ્યાનમાળામાં સંખ્યાબંધ વ્યાખ્યાનસભાના અન્ત ભાગમાં. કળાકારની અદાથી સુંદર ભજન ભાઈ બહેને વ્યાખ્યાને સાંભળવા માટે ઉપાસ્થત થાય છે. એક ' સંભળાવ્યાં હતાં. તદુપરાન્ત પ્રત્યેક વ્યાખ્યાનસભાની શરૂઆત પછી એક દિવસ જાય છે તેમ શ્રોતાઓની ભીડ વધતી ચાલે છે. ' ભજન પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ ભજન પ્રાર્થના છેલ્લા બે દિવસ શ્રોતાઓને સમાવવા માટે ભારતીય વિદ્યાભવન સંભળાવનારના અનુક્રમ નામ છે શ્રી મીરાંબહેન, શ્રી નવનીત જેવું સ્થળ પણ નાનું પડે છે. આ બધી સભાઓ દરમિયાન સંધલી, સી., જેલભારતી, ભાઈ દિલીપ, બહેન મંજુલા, બહેન . શ્રોતાઓ જે શાંતિ જાળવે છે અને શિસ્ત મુજબ વતે છે તે ઇન્દિરા, સૌ. મદીનાબહેન નાગોરી તથા શ્રી કમળાબહેન ઠકકર. માટે તેમને અનેક આભનન્દન ઘટે છે. આ સંબંધમાં નથી કોઈને r . છેલ્લા દિવસે સંગીતયુગલ શ્રી અજિત શેઠ તથા તેમનાં પત્ની કદી કહેવું પડતું કે નથી કોઈને કદી ટકવું પડતું. પયુંષણ. , બહેન નિરૂપમા એ રુગવેદના મંત્રોચ્ચારપૂર્વક બે પદ સંભળાવીને વ્યાખ્યાનમાળાની આ એક સ્વભાવિક પરંપરા–tradition સભાગૃહના વાતાવરણને સંગીતસભર બનાવી દીધું હતું. . " બંધાઈ ગઈ છે અને એ કારણે સભાસંચાલનનું કાર્ય અમારા : . આ નવે દિવસની વ્યાખ્યાનસભાઓને પ્રજ્ઞાચક્ષુ પં. સુખ- માટે બહુ જ સરળ બની ગયું છે. લાલજીએ પ્રમુખસ્થાન સ્વીકારીને શોભાવી હતી. આ માટે પોતાની છેવટે આભાર માનવાનો છે જે ભાઈઓ તથા બહેનોએ તબિયત અત્યન્ત નાજુક હોવા છતાં પંડિતજી અમદાવાદથી ખાસ અમારી પયુષણ વ્યાખ્યાનમાળાના આયોજનથી પ્રભાવિત બનીને પધાર્યા હતા અને રજુ થતાં વ્યાખ્યાનો અંગે જ્યારે જ્યારે અમારા સંધની વિવિધ પ્રવૃત્તિઓના ભાવી સંચાલન અને સંવર્ધન - જરૂર જંણાઇ ત્યારે ત્યારે તેઓ પોતાના વિચાર અને ટીકા- અથે યથાશકિત અથસીંચન કર્યું છે. તેમને. આજ સુધીમાં ટીપણ રજુ કરતા રહ્યા હતા. છેલ્લા દિવસની વ્યાખ્યાનસભામાં આશરે રૂ. ૬૦૦૦ એકઠા થયા છે. અમારી અપેક્ષા રૂા. ૧૦૦૦૦ '' સમગ્ર. કાર્યક્રમને ઉપસંહાર કરતાં શ્રી વિમલા ઠકારને તેમણે ની છે. હજુ ફળામાં રકમ ભરાવવાનું કામ ચાલુ છે. અમારા - ' ભવ્ય અંજલિ આપી હતી. - " -: લક્ષ્યાંકની સમીપ અમે જરૂર પહોંચી વળીશું એવી અમારી {" '' -૭: સ્ત્રી વ્યાખ્યાતાઓમાં શ્રીમતી આશાદેવી આયનાયકમ્ નથી આશા અને શ્રદ્ધા છે. ' મતી વિમલા ઠકારે તે ભારતખ્યાત સન્નારીઓ છે. પસંદ વિમલા ઠકાર તા ભારતખ્યાત સન્નારીએ છે. પસંદ ' ' પયુંષણ વ્યાખ્યાનમાળા એક પ્રકારના ચિન્તનવિહારનું રૂ૫. ક ' કરવામાં આવેલાં અન્ય વ્યાખ્યાતાબહેન કાં તે સામાજિક ક્ષેત્રે ધારણ કરી રહી છે. શુભ વિચારો સાંભળવા માટે તેનું મનન છે. , " અથવા તે શિક્ષણના ક્ષેત્રે જાણીતાં છે. આ શુભ નામાવલિમાં કરવા માટે ભાઈઓ અને બહેને એકઠાં થાય છે. વ્યાખ્યાતાઓ અન્તર્ગત થતું ડો. ધૈયબાળાં વોરાનું નામ બહુ જ ઓછું ભિન્ન ભિન્ન વિષયને લગતું પતપિતાનું ચિન્તન પવિત્ર ભાવપૂર્વક . . જાણીતું છે. અને ઉમરે પણ તેઓ પ્રમાણમાં નાના છે. આમ રજા કરે છે. શ્રોતાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છતાં તેમને મધુર, વ્યવસ્થિત અને પ્રસાદપૂણે- તથા પોતાના છે. છેલ્લા બે દિવસોમાં વિશાળ સમાજના ભાઈ બહેનને માટે " વિષયને ગહન અભ્યાસ સૂચવતા – વકતવ્ય સૌ કોઈનું ખાસ | મેળે જામે છે. આખા વર્ષ માટે જાણે કે ભાતું બાંધી લેતાં ન - ધાન ખેંચ્યું હતું. તેમની ઉપસ્થિતિ અણધાર્યા રત્નની પ્રાપ્તિ હોય એ આનંદ, ઉલ્લાસ અને તૃપ્તિને આવેગ સૌના મોઢા ઉપર છે. સમાન બની હતી. ' ' તરવરતે માલુમ પડે છે. કંઇક નવું જાણવાનું મળ્યું હોય, નવી પ્રસ્તુત પયુંષણ વ્યાખ્યાનમાળાને આટલી બધી સફળ વિચારતનાં પ્રાપ્ત થઇ હાય, આજ સુધીની સમજણને કોઈ નવો બનાવવામાં જે જે વ્યકિતઓને મહત્વનો ફાળો છે અને જેને ' સંસ્કાર મળ્યું હોય એવી કુંતિપૂર્વક, ચિત્તમાં અનેક મીઠાં ઉપર ક્રમસર ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે સર્વને અમને | સહકાર ' આપવા બદલ અમારા તરફથી તેમ જ અમારા સંધ સ્મરણે ભરીને બધાં ટાં પડે છે. આમ અનેક મધુર સંવેદનથી તરફથી અમે હાર્દિક આભાર માનીએ છીએ તેમ જ ઊંડા દિલની ચરિતાર્થ બનતે નવ દિવસને ચિન્તનવિહાર-વિચારવિહાર પૂર કૃતજ્ઞતા અમે પ્રગટ કરીએ છીએ.' , ' , ' '' થાય છે. આ નવ દિવસ દરમિયાન કોઇ ભાઇને યા બહનને કશી આમાં શ્રીમતી વેણીબહેન કાપડિયા અને શ્રીમતી પણ અગવડ પડી હોય, વ્યવસ્થાની ત્રુટિ અથવા તે કાર્યવાહકોના 1 કે અવિનયને લીધે કોઈને પણ કશું મનદુઃખ થયું હોય તો તે માટે લીલાવતીબહેન કામદારને સવિશેષ ઉલ્લેખ કર અમને જરૂરી - ૧ | * લાગે છે. વ્યાખ્યાનમાળાના પહેલા દિવસ માનનીય કેન્દ્રસ્થ પ્રધાન અમે ક્ષમા યાચીએ છીએ અને સો કેઇના સહકારની અમે છે. શ્રી એસૂ, કે. પાટીલ મુંબઈમાં હશે અને તેઓ અમારી વ્યાખ્યા- પ્રાર્થના કરીએ છીએ. મંત્રીઓ, મુંબઈ જન યુવક સંઘ માટે ભાઇઓ અને તપતાનું ચિના થતી જાય * : Page #189 -------------------------------------------------------------------------- ________________ * * * . મમુ દ્ધ, છ વન. આ મ નાનાં ઘો હથિયાર પરવા માન સર સલામતી મેળવી તેના કરતા ય બીજા જુથને દર રયા સાર્વભૌમતમાં ભલે થે શાન્તિના પાયા (તા. ૧૬-૮-૫૯ ના પ્રબુદ્ધ, જીવથી અનુસંધાન) વાસ્વવિક રીતે તે આવાં નાનાં રાજને ભ્રામક સ્વતંત્રતા છેડી દે તે મનુષ્યસ્વભાવ પ્રત્યે વધારે પડતી અપેક્ષા રાખવા જેવું જ છે. તેને એક યા બીજા જુથને શરણે ગયા સિવાય છે. બીજો પક્ષ હથિયાર છોડશે, છોડે છે તેવી ખાત્રી થશે તથા રક્ષણ મળે તેમ નથી. આને સાદો અર્થ એ છે કે તેમણે પિતાની ઝગડાને નિકાલ કડવા માટે સાબૂત વ્યવસ્થા થશે ત્યારે ઇતિહાસમાં જાતને એવું પૂછવું જોઇએ કે આમે ય અમારૂં સાર્વભૌમત્વ, જેમ બન્યું છે તેમ નાનાં ઘટક હથિયાર છોડવાનાં. અખંડ છે જ નહીં. તે આ સાર્વભૌમત્વ એક યા બીજા જુથને બાદશાહે એકવાર બિરબલને પૂછ્યું કે સૌથી વહાલું શું? આપીને અપૂર્ણ સલામતી મેળવવી તેના કરતા જગતની સર્વત્ર- બિરબલ કહે પિતાનો જીવ. બાદશાહ કહે શાસ્ત્રો તે કહે છે કે '. માન્ય સંસ્થાને સૌએ આટલું સાર્વભૌમત્વ અર્પણ કરવું ને સૌથી વહાલે ધર્મ બિરબલ કહે કે “ઘેડા માણસને માટે, સંપૂર્ણ સલામતી મેળવવી તે વધારે દીર્ધદષ્ટિવાળું નથી?' તેમ હશે, બાકી તે સૌને જીવ વધારે વહાલે છે. કાલે આપણે આજની સ્થિતિમાં, તે આવાં નાનાં રાજ્ય અરે! મધ્યમ કદનાં જોઈશું.” '. રા પણ મહારાજ્યના ખાદી તરીકે વપરાય છે અને કેરીઆની . બીજે દિવસે બિરબલે એક એક હજની અંદર વાંદરી અને ; જેમ ખેદાનમેદાન પણ થઈ જાય છે. તેઓ કઈ મેટા રાજ્યની તેના બચ્ચાંને ઊભાં રાખ્યા ને હેજમાં પાણી ભરાવવાનું શરૂ મદદને આધારે હકીકતે તે જીવી શકે છે. તેના કરતાં તે સ્પષ્ટ- કર્યું. પાણી ભરાવા માંડયું એટલે માએ. બચ્ચાને તેડી લીધું 'પણે ઝઘડાને નિકાલ હથિયારથી નહીં પણ અદાલતથી કર વધારે ભરાયું એટલે બચ્ચાને છાતીએ લીધું, પછી ખભા પર વાની નમ્રતા સૌએ શા સારૂ ન સ્વીકારવી ? આ નથી થતું તેને પરિ. લીધું, ખભા સુધી પાણી આવ્યું એટલે માથા ઉપર લીધું, પણ એ ણામે યુધ સરંજામ પાછળ અનર્ગળ દ્રવ્ય દુનિયા ખરચી રહી છે. વાંદરીના મેંઢામાં પાણી પેઠું એટલે વાંદરીએ બચ્ચાને ફેંકી દીધું. હિન્દુસ્તાનના બજેટની જ આપણે વાત લઈએ તે હિન્દુસ્તાનનું, ને તેના પર ઊભી રહી ગઈ. બિરબલ કહે, “ખુદાવિંદ જોયું ને? "આજનું લશ્કરી બજેટ કુલ બજેટના ૫૩%ટકા જેટલું છે. આગલે માના જે પ્રેમ તે કયાંય છે નહીં, પણ જ્યારે નાકમાં વરસે તે વળી ૬૦% ટકા જેટલું હતું. એકચક્ર નગરમાં પાંડે પાણી પેસી જવાની વાત આવી ત્યારે માએ શું કર્યું? એટલે તે ' ગુપ્તવાસમાં રહ્યા ત્યારે ભિક્ષાથી નિર્વાહ ચલાવતા. ભિક્ષા લાવીને .કહું છું કે મોટા ભાગને તે સૌથી વહાલે જીવ છે.” રાષ્ટ્રો પર . કુંતાજી પાસે ધરી દેતાં એટલે કુંતાજી તેના ભાગ કરી એક પાટા બાંધીને બીજાની સાથે જોડાણ કરીને નાટો, સીટે ગોઠવીને ભાગ ભીમને આપતા અને એક ભાગની અંદર પાંચે ય જણ , પણ જીવવા મથશે. આને સાદ ઉપાય બુદ્ધિમંત લેકે એ જે- જમતા. આપણું રાષ્ટ્રીય બજેટને પણ બરાબર અરધો ભાગ ભીમ શોરથી સાર્વભૌમત્વનો વિચાર પુરાણે છે તેમ સૌને સમજાવવાને ખાઈ જાય છે અને બાકીનું જે અરધું છે તેમાં બધી કલ્યાણ છે. વ્યવહારમાં શરૂઆતમાં ભલે ચેડાં રાષ્ટ્રો જ પિતાનું સર્વમત્વ પ્રવૃત્તિ ચાલે છે. આવું કંઈ આપણું જ નથી. આપણે તે શાંતિ. જિતું કરે અને તેઓ બહારના આક્રમણ પૂરતું જ સંયુકત લશ્કર રાખે. 'ચાહક છીએ. પંડિતજી શાંતિ માટે કાળજાકૂટ કેશિષ કરી રહ્યા અંદર અંદરના પ્રશ્ન તે હથિયારી અથડામણ વિના જ ઉકેલશું છે. પણ દુનિયાના બીજા રાષ્ટ્રોની હાલત આના કરતાંએ બેહદી તેવી પ્રતિજ્ઞા લે. આ પ્રશ્નો માટે, પિતાની અદાલત ઊભી કરે. . છે. હોસ્પીટલની જરૂર છે, સુવાવડખાનાની જરૂર છે, નિશાળે આ અદાલતને ચૂકાદાને એમલ કરવા માટે જરૂરી સત્તા આપે. આ જોઈએ છે, દૂધ-ઘી જોઈએ છે. છતાં તે મળી શકતાં નથી, . આવું થોડાં રાષ્ટ્ર કરે ને એમ કરતાં કરતાં બીજાને પણ તેને છે . કારણ કે અરધો ભાગ ભીમ લઈ જાય છે ને તે ભીમને પણ લાભ બતાવે. અને આ બતાવવામાં તેમાં, જોયેલાએનું બીજા . . 1. આપણે જે સામેથી ચાલીને આપીએ છીએ. જે મતદાર અખંડ કેઈક ભક્ષણ કરી ન જાય તેટલા માટે જરૂરી લશ્કર રાખે. આમ * સાર્વભૌમત્વમાં માને છે, ઝગડાને નિકાલ આખરે યુદ્ધ દ્વારા કર- શરૂઆત થઈ શકે. , A , વાનું થયું છે એમ જે ગણે છે તે લશ્કરને કે આપ્યા સિવાય ' .. કઈ કઈને, અદાલતને આવી લશ્કરી સત્તા મળે તેમાં મનુષ્યતે રહી શકતો નથી. અને તે લશ્કરનું ખર્ચ ગરીબ રાષ્ટ્રોએ પિતાના જાત પર વિશ્વાસને અભાવ દેખાય છે. પણ મનુષ્ય હજુ દેવ બાળકના દૂધ-ઘી ઓછા કરીને જ આપવાનું છે. કેટલાક વખ– થયો નથી. અને, દેવો પણ ઈર્ષ્યાથી પર થયા નથી મનુષ્ય ' સેવી કે એમ કહે છે કે શા છેડી દો, લકર વિખેરી સકાઓ કે હજારે વરસને અંતે જે થવાનું છે તે આજે નાખે તે આ બધા પ્રશ્નોને ઉકેલ થશે. થાક ઉતારવા માટે ' છે એમ માની લેવાથી આ વાત થતી હોય છે. વાસ્તવિક રીતે જ - સ્વનાં કામમાં છે. પણ કાર્યક્રમ તેના પર રચી શકાતું નથી. તે દરેક મનુષ્યની અંદર પશુ, એકાદ શિકારી, એકાદ બાળક - મતભેદોની દુનિયામાં તેને ઉકેલ કરવાને કઈ બી. ઉપાય અને એકાદ તત્ત્વજ્ઞ આ ચારેયનું વિસ્મયતાભર્યું મિશ્રણ થયું છે. તે બતાવ્યા સિવાય ચાલવાનું નથી, ને ઉપાય એનું નામ છે. જે અને પરિસ્થિતિ પ્રમાણે ચારમાંથી કોઈ ને કોઈ પ્રગટ થાય છે કે તે અમલમાં આવી શકે; પછી તે ઉપાય ઉત્તમને બદલે મધ્યમ હોય આ બધામાંથી આપણે ન્યાયી ઉકેલ શોધવાનું છે એટલું જ : એ તે પણ તેનાથી દુનિયા એક ડગલું આગળ જાય છે. માણસમાં નહીં પણ એ ઉકેલને અધિકૃત બનાવવાનો છે. આખરે કયો . જિજીવિષા છે. એથી બળવાન વૃત્તિ એકેય નથી. એકપક્ષી શસ્ત્ર- એ છે કે કાં તે ન્યાયીને બળવાન બનાવે અને કાં તે બળવાનને ' ત્યાગની વાત કરનારા. આ. જિજીવિષાની પ્રબળતા ધ્યાનમાં લેતા , ન્યાયી બનાવો. જે બળની પછવાડે ન્યાય નથી તે જુલમ છે. દી કે નથી, શસ્ત્રત્યાગ કરવોથી તે જીવી શકતા હશે તે ત્યાગ કરવામાં તેમ જે ન્યાયની પાસે બળ નથી. તે માત્ર સદ્દવિચાર છે. એટલે વાર નહી લગાડે, પણ તેઓ જાણે છે કે દુનિયામાં વિજયેન્મત્ત એ અદાલતને તેને ચૂકાદે અમલમાં મૂકવાનું બળ ન આપવું હિટલર પણ છે. તેમના મુખમાં જઈ પડવાનું કહેજે કઈ પસંદ હોય તો તેમાં ભલી વિચારણાથી કશું વધારે નથી. આવી ભલા નહીં કરે. લડતાં લડતાં મરશે તેમ બને; પણ સ્વાધીન રીતે વિચારણામાં સંતોષ માનવાથી “લીગ ઓફ નેશન્સનૈ કરુણ રકાસ ' જીવવાને એક પણ અવકાંશ હશે ત્યાં સુધી તેઓ તે શરણાગતી થશે. એટલે પ્રશ્નના બે પાસાં છે. હરેક રાષ્ટ્રપિતાના હથિયાર નહીં સ્વીકારે. શાસ્ત્રત્યાગ પછી કોણુ તેમનું રક્ષણ કરવાનું છે, છોડી દે છે. દરિયામાં નથી નાખતા. પણ તે હથિયારો પેલી અને કેમ તે રક્ષણ થવાનું છે તે જાણ્યા સિવાય તેઓ શત્રે આંતરરાષ્ટ્રીય અદાલતને આપે છે અને કહે છે કે તમારો ચૂકાદે જો અને તેમના પર અથડામણ વિના જી. જ સયુકત લો કરનાર છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ૧૦૨ પ્રબુદ્ધ જે ન માને તેા તેની અને હું ન માનું તે મારી સામે વાપરજો. વ્યકિતગત હથિયારા નાબૂદ થયા છે. રાષ્ટ્રોનાં હથિયારો નાબૂદે થયા નથી ત્યાંથી એક તબકકા આગળ જવાની વાત છે. રાષ્ટ્રો પોલીસ રાખે પણ લશ્કર ન રાખે, લશ્કરી બળ જે કંઇ છે તે આંતરરાષ્ટ્રીય ધારાગૃહ અને અદાલતને સોંપે તે સરવાળે એવુ' થરો. કે ઝગડાઓના ઉકેલ બને ત્યાં સુધી અંદર અંદર થશે. અને નહીં થાય ત્યાં અદાલત પાસે જશે તે અદાલતનુ નહી માને તેત્રા કિસ્સા ` ભાગ્યે જ ઊઁભા થશે. કારણ કે કોપ એકના ખળ કરતા અદાલતના લશ્કરનુ ખળ વિશેષ જ હશે. જેમ આજે લશ્કર પાસે જેવાં હથિયાર છે તેવા પેાલીસા પાસે નથી. આને લીધે મધ્યસ્થ સરકાર જેટલી બળવાન છે તેટલી સ્થાનિક સરકાર નથી, તેને જરા આગળ લઇ જઈએ ને લશ્કરી વિમાની દળ કોઇ રાષ્ટ્ર ન રાખે. તે પણું આંતરરાષ્ટ્રીય સંસ્થાને બળવાન બનાવવા માટે પૂરતુ થાય. ઘણી વાર એમ કહેવાય છે કે રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે અસમાનતા છે ત્યાં સુધી આવુ બની શકે નહીં. હકીકતમાં આવુ રહેશે ત્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્રો વચ્ચેની અસમાનતા પણ દૂર થવાની નથી. લશ્કરી જોરે પછાત દેશનુ શાણ એક યા બીજી પ્રકારે ચાલુ રહેવાના ભય પડેલ છે તે તેથીએ વધારે પછાત દેશા- લશ્કર પાછળ ખરચવાના નાણાં વિકાસ કાર્યોંમાં વાપરી શકવાના નથી, આથી પછાત તે પછાત જ રહ્યા કરશે તે અસમાનતા નિવારવાના કાર્યક્રમ- વેગ પકડશે નહીં. ઉલટુ બળપ્રયાગ વાપરવાના નથી તેવું નકકી થયું તેની સાથે જ ચર્ચા, સમજાવટ વિશ્વને લેાકમત તે સૌમ્ય સાધના આગળ આવવાનાં છે. તે તે સાધના આગળ આવતાં અસમાનતા ઘટયા સિવાય રહેવાની નથી. હરેક રાષ્ટ્રમાં અ ંદરના બળપ્રયોગ નાબૂદ થયા છે ને તેને પરિણામે લેાકા પોતાના વિચારો પ્રગટ કરી વ વ વચ્ચેની અસમાનતા નાથુદ કરવાની દિશામાં આગળ વધ્યા છે તેમ જગતની લેાકશાહીના ઇતિહાસ કહે છે. ચુંદ્દનાબુદીના કાર્યક્રમ અસભાનતા મિટાવવાના કાર્યક્રમની સાથે એકરૂપ કરવાની જરૂર નથી પણ અસભાનતા મિટાવવાની પૂર્વભૂમિકા તરીકે તેને ઉપયાગમાં લેવાની જરૂર છે. આ દેશની અંદર બધા માણસાની આવક સરખી નથી પણ રાજ્યમાં જુદી જુદી ઠેકરાતા નથી. આપણા પ્રશ્નના દડાથી પતાવવાનો કોઇ વ` કે પ્રદેશને અધિકાર રહેવા દીધા નથી, હું મારા હાથમાં હથિયાર નહી લ તેમ દરેક નાગરીકે પ્રતિજ્ઞા લીધી છે.” આને લીધે અસમાનતા. ધીમે ધીમે આપણી નજર સામેથી હટતી જાય છે અને છતાં આંતરવિગ્રહ થતા નથી. એ ભૂમિકાએ રાષ્ટ્રોની અસમાનતા હાવા છતાં રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે યુધ્ધા ન થાય તે ધીમે ધીમે અસમાનતા ઓછી થાય જ. પણું પ્રત એવા ઊઠે છે કે આવી આંતરરાષ્ટ્રીય સત્તાને કઇ સત્તા આપવી? હાલ પૂરંતુ તા બે રાજ્યેા. વચ્ચે ઊભા થતા ઝગડાઓને જ નિકાલ કરવાની સત્તા તેને અપાય તે પણ પૂરતું છે, બાકીની બીજી સત્તા ભલે સ્વઐચ્છિક જ હાય. આપણે શાણ ન હેાય તેવા જ સમાજ રચવા ચ્છિતા નથી. પણ શાસન પણ ભ્રમમાં કમ હોય તેવા સમાજ રચવાની આપણી દૃષ્ટિ છે. કારણ કે શાષણ કરનારા શાસન હાથ કર્યા સિવાય રહી શકતા નથી. તેવી જ રીતે શાસન કરનારાએ. જો અબાધિત તે અસામાન્ય સત્તા ધરાવે તે તે પણ શાષણુ. કર્યાં વગર રહે તેવા સભવ આછે છે. એટલે આવી આંતરરાષ્ટ્રીય સત્તાને પણ અનિવાય`સ્મૃધિકાર જીવન તા. ૧૬-૯-૧૯ આપવાના હાય તે તે અધિકાર પૂરતી જ આપણી વફાદારી તેને હાય. આખરે લોકશાહીને મમ શું છે? લોકશાહીમાં કેટલાક વિષયે મ્યુનિસીપાલિટીના અધિકારમાં હાય છે, કેટલાક ગ્રામપંચાયતના હાથમાં હોય છે, કેટલાક પ્રાંતસંસ્થાના હાથમાં હોય છે તેા કેટલીક સત્તા વડી સરકારના હાથમાં હાય છે, તે નાગરિકની વફાદારી તે તે તબકકે તે તે વિયય પૂરતી તે તે સંસ્થાને હોય છે, લેાકશાહીના પાચા જ આ છે કે નાગરિક પોતાની વફાદારી કોઇને ખીનશરતે આપતા નથી અને કોઇને સર્વાંગ સંપૂર્ણ પણે આપી દેતો નથી. પણ તેણે પેાતાની વાદારી સમાજના જુદા જુદા કેન્દ્રોને ભર્યાદિત રીતે અપણુ કરેલી છે. મારી કેટલીક વફાદારી મારા પિતાને જ છે, એના પર કાઇ સંજોગામાં રાજ્ય આક્રમણ કરી શકે નહીં'. સાહિત્યસ ક તરીકે મારી કેટલીક વાદારી સાહિત્યના જ્ઞાતાઓને છે, એમાં મને વડી ધારાસભા એમ કહે કે તારે અમે કહીએ તેવું સાહિત્ય લખવુ. પડશે' તે! હું એમ કહું કે “મા કરજો, ધારાસભાને એ અધિકારા ન હોય, તે બાબતમાં સાહિત્યી જ વધારે પ્રમાણભૂત ગણાય.” બીજી બાજી સાહિત્યીકા એમ કહે કે આ દેશની અંદર આટલી નહેરા આંધવી જોએ અને આમ આયોજન થવું જોઇએ. તું અમારી સભાના સભ્ય છે તેા અમે કહીએ છીએ તે પ્રમાણે મત આપજે. તે! હું કહું કે “જરા ધીરા થાઓ. મેં તમને આપેલી વફાદારી તમારા ક્ષેત્ર પૂરતી છે, બીજાના ક્ષેત્ર પૂરતી ખીજે છે,” લેાકશાહીના અથ' છે વફાદારી અને સત્તાનુ વિકેન્દ્રીકરણ.” સરમુખત્યાર મનુષ્યને રાજ્યના સભ્યથી વિશેષ જોતેા જ નથી અને તેથી તે નાગરિકની સંપૂર્ણ અને સŕ'ગી વફાદારી પાતાને અણુ થાય તેવુ માગે છે. પણ મનુષ્ય કેવળ રાજ્યના જ સભ્ય નથી. તે કુટુંબીજન છે, કલાકાર છે, ધર્માનુભવી છે, દાતા છે, ગૃહિતા છે. આ વિવિધ પાસાંઓને ન્યાય મળે તે જરૂરી છે, ન્યાય, તે જ મળે કે જો વિકેન્દ્રિત સમાજરચનાના આદર્શ સ્વીકાર પામે, વિકેન્દ્રિત રચનાને સાદો અ આટલે જ છે કે જે પ્રશ્ન જેને લાગતા વળગતા હોય તેને જ તે સોંપાય.. ખીજાએ તેમાં સલાહ આપી શકે, પણુ મતદાન કરવાના કે અળ વાપરવાના તેમાં અધિકાર ન રહે. અલબત આને અમલ લેાકશાહીમાં પૂરે પૂરો થાય છે કે થયેા છે તેમ નથી, કારણ કે તેના પર ચિ ંતન પણ ઓછુ થયુ` છે. પણ સિદ્ધાંત તરીકે કાઇ લાકશાહી આને અસ્વીકાર કરી શકે તેમ નથી, આનુ બીજી' અનુમાન એ છે કે જેમ બધા પ્રશ્નો મધ્યસ્થ સરકારના નથી તેવી જ રીતે બધા પ્રશ્નો સ્થાનિક કક્ષાના પશુ નથી, દુનિ યામાં કોઇ જાતિક પ્રશ્નો છે ? કે બધા પ્રશ્નો રાષ્ટ્રીય કે સ્થાનિક જ છે? જેમ આપણે એમ કહીએ કે ગામના પ્રશ્ન ગામને સેપ, ગુજરાતને પ્રશ્ન 'ગુજરાતને સાંષા, ભારતના પ્રશ્ન ભારતને સોંપા, એશિયાના પ્રશ્ન એશિયાને સાંપે, તેમજ જગતના પ્રશ્ન જગતને સાંપે. હિન્દુસ્તાનના પ્રશ્ન વિશે જેમ ગુજરાત એકલું નિ ય કરી ન શકે તેમ જગતના પ્રશ્ન વિષે કાઈ દેશ એકલા નિણય લેવાના અધિકારી નથી. એના અથ એ થયા કે જાગતિક પ્રશ્નમાં રાષ્ટ્રનું સાર્વભૌમત્ત્વ નિરાધાર છે. આ યુગના નાગરિક એક હાથે ગામના પ્રશ્નેામાં કાઇની દખલ સહવાની નથી તેમ જ બીજે હાથે જગતના પ્રશ્નામાં જગતને વક઼ાદારીપૂર્ણ સહકાર આપવાને છે. - આવા જાગતિક પ્રશ્નોમાં તીવ્રતમ પ્રશ્ન છે. યુદ્ધ-નાદી. 'અપૂર્ણ મનુભાઇ પંચાળી મુંબઇ જૈન યુવક સૌંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન ‘ચંદ્ર પ્રિ - પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨. ૩. નં. ૨૯૩૦૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટચ્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ • પ્રબુદ્ધ જૈન' તું નવસસ્કરણ વર્ષ ૨૧: અંક ૧૧ પ્રબુદ્ધ જીવન શ્રી સુઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ મુંબઈ, ઓકટોમ્બર ૧, ૧૯૫૯, ગુરૂવાર આફ્રિકા માટે શીલિંગ ૮ ses to the site se is sess states તંત્રી: પરમાનદ કુંવરજી કાપડિયા (ગતાંકથી અનુસન્માન) શાન્તિના પાચા જેના જે પ્રશ્નો હોય તેને તે પ્રશ્નો ઉકેલવાનું મુખ્યત્વે સોંપવું જોઇએ. આ વિચારમાંથી કુલિત થાય છે કે જે પ્રશ્નો જાગતિક હોય તે જગતને સોંપવા જોઇએ, યુદ્ધ એ હવે જાગતિક પ્રશ્ન ખની ગયેા છે. જૂના જમાનામાં પાંડય અને કર્ણાટક ઝડે ને તેની અસર રાજસ્થાન કે ગુજરાત પર થતી નહોતી, પણ આજે તેવું નથી. હિંદુસ્તાન ખીજા મહાયુદ્ધમાં સડૅાવાવા ઇચ્છતું નહતુ, અને યુદ્ધ આપણી તળભૂમિ ઉપર ખાસ આવ્યું પણ નહેાતું, અને તે છતાં યે તેની અસર બંગાળના અનાજના ભાવેના ઉપર થઇ અને તેમાં ૩૦ લાખ માણસે મરી ગયા. ખુદ જીંંગ્લાંડ અને અમેરિકામાં યુદ્ધમાં જે માનવ ખુવારી થઇ એ આના ત્રીજા ભાગની પણ નથી, અણુમેમ્બ શોધાયા પછી તે યુદ્ધમાં ન પડેલા લોકો ઉપર આવી અસર વિશેષ થવાની છે. એટલે યુદ્ધના પ્રશ્ન કોઇ એક રાજ્યે પોતાના હાથમાં લેવાનેા ન હેાય, પણ સૌને સુપરત કરવાના હાય, અને આ માટેની ધારાસભા, ન્યાયસભા કે કારોબારી રચવામાં તેનો અમલ કરવામાં ચૂકાદો પોતાની વિરૂધ્ધ આવે તે પણ નિણ ય માથે ચડાવીને સહકાર આપવે ોઇએ. શાંતિ માટેના આ પછીના મહત્વને પાયેા સત્તાનુ` વિકેંદ્રીકરણ છે. વિનેાખાજી શોષણવિહીનેાની જોડાન્ટેડ શાસનવિહીન સમાજની વાત મૂકે છે; તેને સાર આટલો જ છે કે વ્યક્તિ વ્યકિતનું શાષણ આર્થિ`ક રીતે ન કરે તેવી વ્યવસ્થા થઇ હોય તો પણુ, શાસન વધારે કેન્દ્રિત થયું હોય તે શાંતિને વધારે વિશ્ન-૧ રૂપ થવાનો સંભવ છે તેં આજની સ્થિતિમાં આવું શોષણ નાબુદ કરવાના અખતરાઓએ રાજ્યની સત્તા વધારી છે તેવા અનુભવ થતાં ગયા છે. અને રાજ્યને એટલે કે રાજ્યકર્તા વને આ વધતી જતી સત્તા મળવાથી કેફે પણ વધારે ચાયો છે તે શાષણ નાખુદ કરવાના સત્કૃત્યના બદલામાં દક્ષિણા પણ તે વધારે ને વધારે માગતા રહ્યા છે. આનું પરિણામ મધ્યસ્થ આયેાજન નાગરિક ઉપર વધારે પકડમાં પરિણમ્યું છે. આ સામાજીક પ્રક્રિયા જો આમ ને આમ ચાલુ રહી તે તેમાંથી બળનુ એક નવું કેન્દ્ર, એક નવા બળમત્ત વ પેદા થયા વિના રહેશે નહી', ને સમાજમાં એક અસમતાને બદલે નવા પ્રકારની અસંમતા, સત્તાની નવી અસમતુલા જન્મ પામે તેવા સંભવ છે. ગાંધીજીએ આના પ્રતિકાર તરીકે જ ગ્રામોદ્યોગો ને ગ્રામપ્રધાન સમાજ રચનાની વાત કરી હતી. આજે પણ ગામડાં અને ગ્રામપોંચાય છે, પણ તે નીતિ નક્કી કરતા નથી, પણ રાજ્યની નીતિનાં સાધનો અને છે, તેનું કારણ એ છે કે તેમને રાજ્યના શ્વાસે જીવવાનું મધ્યસ્થ આયેાજનને પરિણામે વિશેષ ને વિશેષ બધે બનતું જાય છે. એને ઉપાય રાજકીય વિકેન્દ્રીકરણું માત્ર, નથી, પણ આર્થિક વિકેન્દ્રીકરણ પણ છે. માસે અહીં તહી s= ભૂલ કરી હાય કે અતિશયેાકિત કરી હાય, પણ અથ રચના જેવી હશે તેવી રાજ્યરચના થશે તે વિચાર સાબૂત પાયા પર ઊભા છે. એટલે જો અથ રચના કેન્દ્રિત ઉદ્યોગો પર ને કેન્દ્રિત આયાજન પર રચાયેલી હોય – પછી તે સમાજવાદી, સામ્યવાદી કે મૂડીવાદી હાય – તે પણ રાજ્ય રચના કેન્દ્રિત રહેવાની તે નીચે અપાતી સત્તાએ નકલી થવાની. એટલે જે રાજ્યસત્તાનું વિકેન્દ્રીકરણ થાય તેવી ઇચ્છા રાખતા હોય તેમણે અંસત્તાનું વિકેન્દ્રીકરણ થાય તે વાત પર ઝોક દેવા જોઇએ. ને અ`સત્તાનું વિકેન્દ્રીકરણ । ત્યારે જ થઇ શકે કે જ્યારે ગ્રામે ગા અને ખેતીના આધાર પર નવી રચનાને પાયેા મંડાય. પહેલાં આ ગ્રામોદ્યોગે શહેરના ઉદ્યોગાની સામે ટકાવી રાખવાનું મુશ્કેલ હતું, કારણ કે કાલસાથી ચાલતાં · મોટા કારખાનાં એક ઠેકાણે ચલાવવાં તે અનિવાય હતુ.... કાલસાની હેરફેરની કંમત ઘણી થઇ જાય તેવુ હતુ. પણ છેલ્લી પચ્ચીશીમાં વીજળીના ઉપયે.ગ વધતા ગયેા છે તે વીજળીની શકિત ગામડાંમાં પહોંચાડવાનું સુલભ બન્યુ છે. આ સ્થિતિમાં ગામડાંની અંદર ગ્રામેાદ્યોગો વીીથી ચલાવવા તે કાય અનાથિક નહીં પણ આર્થિક ક્ષમતાવાળું બન્યું છે. ગામમાં કાચા માલ છે; નવરા, અધ નવરા લેાકેા છે; 'પાકા માલ વાપરનારા પણ ત્યાં છે. આજ સુધી તેમને બનાવેલા માલ મોંધા પડતા હતા, કારણ કે તેમના હાથને વીજળીની મદદ નહાતી. હવે જો તેમને વીજળીની મદદ આપવામાં આવે તે ગામડાંમાં પેદા થયેલા માલ શહેરના જંગી કારખાનામાં પેદા થયેલ માલ કરતાં ઉલટો સસ્તો પડવાને. આજે આપણી ગામડાંની વસ્તીને શહેરમાં લઇ જંÛએ છીએ; તેમતા માટે ત્યાં રહેઠાણા ઉભાં કરીએ છીએ; કુદરતથી તેમને વિખૂટાં પાડીએ છીએ; કાચો માલ ત્યાં વહી જઇએ છીએ તે પાછે પાકા માલ તે જ ગામડાંઓમાં માંધાદાટ કરીને- મેકલીએ છીએ, આમાંથી એક અસામ્યાવસ્થાનું તે અસમ્યક્ નાગરિકનુ આપણે નિર્માણ કરીએ છીએ. એક બાજુ કુદરતમાં રહેતા પણ વત માન યુગના એક પ્રધાન બળ યંત્રના પરિચય વિનાના ગ્રામ સમાજ ને બીજી બાજુ કુદરતથી વિખૂટા પડી ગયેલા યંત્ર જોડે યંત્ર બની જતા શહેરી સમાજ. બન્ને અસામ્યનાં લક્ષણા છે. એક માત્ર કાચા માલ પેદા કરી ગાણ કક્ષાના નાગરિક તરીકે જીવે છે તે બીજો પાકા માલ અનાવવાની કળા પેાતાના કબજામાં રાખી ચાવીરૂપ `સ્થાન સાચવે છે. સમાજમાં આ અશાંતિનાં ખીજો છે. શાંત સમાજ અસમ્યક અવ્યવસ્થામાંથી કે રાજ્યવ્યવસ્થામાંથી ઊભા થઇ શકે નહીં. એટલે એવા સમાજ નિર્માણ કરવા જોઇએ, કે જેમાં ખેતરા અને કારખાનાં, પ્રકૃતિ અને યંત્ર, શહેર અને ગામડુ, તેના ભેદે લગભગ નષ્ટ થયા હોય. આ સ્થિતિ ગામડાંમાં ઉદ્યોગા પહોંચાડવાથી જ ઊભી થશે અને તે ઉદ્યોગે પણ વીજળીથી ચાલતા ગૃહ કે ગ્રામ ઉદ્યોગે હશે. હમણાં દિલ્હી પાસે એક ગામમાં વીજળી પેદા કરવાના Page #192 -------------------------------------------------------------------------- ________________ :* ' 25 - ૧૦ . તા. ૧-૧૦–પ૯ * એક નવો જ અખતરે જે તેથી ધણો હર્ષ થશે. એક અમે- આજે વિશેષ અન્ન ઉત્પાદનની જરૂર છે, આરામ હરામ રિકન ઈજનેર આપણા દેશમાં ફરવા આવેલ. તેણે જોયું કે શહેર કરવાને ધર્મ છે, નાની બચતની અત્યંત જરૂર છે, દેશમાં મૂડી તાલેવાન થતા જાય છે અને ગામડાં. સ્થળ અને સમ્ર બને રીતે નથી પણ મજુરીનું મૂડીમાં પરિવર્તન કરવાનું છે--તેવું આપણે દેવાતાં જાય છે. તેને ઉપાય ગામડાંમાં શહેરની સમકક્ષ રોજ એક મેએ કહીએ છીએ અને બીજે મેએ . આપણે ખેતરમાં, ગારી મળી રહે તે જ છે તેમ તેને દેખાયું. ને આવી સમકક્ષ ખાણોમાં, જંગલમાં, ગોચરબીમાં કામ કરનારાઓને લાવી લાવી રોજગારી નથી આપી શકાતી તેનું કારણ ગામડાંમાં કોઈ યંત્ર- નિશાળમાં બેસાડી બેઠાડુ સાક્ષ નીપજાવનારી કેળવણી ઝપાટાશકિત ગઈ નથી તે તેને દેખાયું. વીજળી ગામડાંમાં પહોંચે તે બંધ ફેલાવીએ છીએ. આ બે વચ્ચે રહેલી ભયંકર અસંગતિ ઉપાય લાગે, પણ આવી વીજળી ગામડે ગામડે પહોંચે ક્યારે છે પણ આપણને દેખાતી નથી. દેશની મોટામાં મોટી કમનસીબી એ તેણે ગામડાંમાં ભટકતાં ભટકતાં જોયું કે બળદો ચાર-પાંચ છે કે ખેતી-ઉદ્યોગનું કાંઈક પણ આયોજન થયું છે, પણ કેળવણીનું મહીના નેવરા પડે છે, ' આ બળદની શકિતથી વિજળી ન પિદા આયોજન તે શું પણ તેને સાચો કકકો પણ શરૂ થયો નથી. થઈ શકે ? વિજળીને ડાઈનેમો ચલાવવા માટે ૧૫૦૦ આંટા " આપણે શાંતિપ્રિય સમાજ ઉભો કરવો હશે તે આપણું ઓછામાં ઓછા આપવા જોઈએ. આજે તે તેલ-એંજીનથી શિક્ષણમાં સહકાર અને સમાજોપયોગી શ્રમ એ બેના સંસ્કારો અપાય છે. આટલા જ આંટા બળદની શકિતથી ન આપી શકાય? પહેલેથી છેલ્લે સુધી અપાતા રહે તેવું કરવું પડશે. હવાની જેમ 'તે ઇજનેર અમેરિકા પાછો ગયો; પોતાના ખેતર ઉપર અખતરા શિક્ષણની દુનિયામાં આ સંસ્કારે પિતાનું અખંડ સામાન્ય જમા કર્યા ને બે બળદોથી વીજળી પેદા થઈ શકે તેવું જોયું. આજે વવું જોઇશે. ન સમાજ કેવળ વૈયકિતક શ્રમ ઉપર સમૃદ્ધ : તેના ધોરણે ચાર બળદેથી છ કિલેટ વિજળી થાય છે અને તે થવાનું નથી. અને તે જોશે જ પણ તે શ્રેમ પણ. સહકારી શ્રમ ' વડે ગામમાં લેથ ચાલે છે, લાકડાં વહેરાય છે. પાણી ખેંચાય છે જોઇશે ને તે જ એ શ્રમ પ્રેમથી સુગંધિત થવાનો. આજે તો . અને રાત્રે બત્તી પણ અપાય છે. ' પરીક્ષા–અંક ગાઇડ બુકાનું રાજ ચાલે છે–શ્રમ અને સહકારનું હિ ' આ જ અખતરા ઉપર હજી વધુ ધ્યાન અપાય, દેશના ઈજ- નહીં. વર્ગમાં શિક્ષક પરીક્ષા વખતે “સામસામાં ફરી જાવ' તેમ ને પિતાનું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરે તે કોઈને કોઈ રસ્તો કહે છે. તમે સૌ ભેગા મળીને એક બીજાને શીખ, એક બીજાને વહેલો નીકળે ને ખાદી ગ્રામોદ્યોગોને સબસીડી આપીને નભાવ- મદદગાર થાઓ, એક બીજાને હૂંફ આપે તેવું સવારની પ્રાર્થના વાને પ્રશ્ન ઉકલી જાય. દેશના ગાંધી-વિચારક શાંતિ માટે ઘણા સિવાય કયારેય કહેવાતું નથી. આપણે શિક્ષણની એવી વ્યવસ્થા * ધણું વિચારો ને પ્રયત્ન કરે છે. તેઓ આ વસ્તુ પર વિશેષ કરવી પડશે કે ઇતિહાસ સહકારથી શીખે, ગણિત સહકારથી ભણે. ધ્યાન આપે તો સંભવ છે કે તેમને કલ્પે સમાજ સહેલાઇથી સફાઈ સહકારથી કરે, ના સહકારથી તૈયાર કરે. આ કરવા ઉભે થાય. ' માટે થઈને નઇ તાલીમ સિવાય બીજો કોઈ આરો નથી. બહુ '' '' શાંતિને સાકાર કરવા માટે છેલ્લું સૂચન હું શિક્ષણમાં ફેર- દહાડા સુધી એક પણે તેને અવગણી છે, પણ લાંબા વખત અવગણ* ફાર કરવાનું કરીશ. આડે આવતી વાડ કાપી નાખીએ તેટલું પાનું પરવડે તેવું નથી. - પૂરતું નથી, પણ પછવાડે. પછી નવી કાંટાની વાડ ન ઊભી થાય જગતના ઇતિહાસમાં સત્તાની મદદથી શાંતિ સ્થાપવાના જગતના ઇતિહાસમાં સત્તની તે જોવું પણ એટલું જ જરૂરી છે. નહીંતર એવું બનવા પ્રયત્નો થયા છે ને થયા કરે છે. ધર્મોપદેશ દ્વારા પાપનિવૃત્ત સમાજ આ સંભવ છે કે આપણે આગલી વાડ કાપી હાશ ! : કરીને બેસવા થાય તેવા પ્રયત્નો થયા છે ને થાય છે. તે બન્નેમાં રહેલી અપૂર્ણતા : - : , જાઈએ ત્યાં પછવાડે આગલાને પણ ભૂલાવે તેવી બીજી કાંટાની આ બે હજાર વર્ષને અંતે આપણે જોઈ શકીએ છીએ. તે પ્રયત્ન વાડ ઊગી નીકળી હાય. . કરનારાઓ સમર્થ હતા. ક્રાઈસ્ટ, બુદ્ધ, લેનિન, લિંકન જેવાનાં - આ નવી કાંટાની વાડે ન ઉભી થાય તે માટેની સાવચેતી , નામો તે સાથે સંકળાયેલા છે. એમના પ્રયત્નોમાં આપણે મદદરૂપ * શિક્ષણમાં ફેરફાર માગે છે. તે ' થવા હવે આપણે શિક્ષકને પણ બોલાવીએ, તેઓ બહુ મેટા ' યહુદી ધર્મગ્રંથ – તોલમદ – નું વાકય છે કે “જે બાપ માણસો નહીં હોય તો પણ ચાલશે. તેમને સત્તા આપવાની પણ , પોતાના દીકરાને કાંઇ ઉઘોગ શીખવતો નથી તે તેને ચાર અથવા જરૂર નથી તેમ ઉપદેશ પણ તેમની વહારે ધાય તેવું નથી. તેમને 1. શાહુકાર થવાનું શીખવે છે. ” શાહુકારને ચાર સાથે સાંકળેલ છે આપણે માત્ર, શ્રદ્ધા આપીએ. બે હજાર વર્ષ તો નહીં પણ બસ તેનું કારણ બનેમાં એક તત્ત્વ સમાન છે ને તે ઉત્પાદક શ્રમને વર્ષ સુધી , તેમને કામ કરવા દઈએ. તેમની પાસેથી કશું ન અભાવે.. રશ્કિને આ વાત પિતાની અર્થગંભીર શૈલીમાં બીજી માગીએ, માગીએ માત્ર શિક્ષકત્વ. આવું શિક્ષણ આવી નવી રીતે મૂકી છે.' “પરસેવો પાડીને મેળવેલું ભોજન તે ઉત્તમ કેળવણી એવા નાગરિકે પેદા કરશે કે જેને સહકાર અને શ્રમ કવિ એના નાના - ભોજન મંત્ર છે.” આપણું શિક્ષણ આ બન્ને સંસ્કાર દઢ ન સ્વાભાવિક સ્વાભાવિક હશે, જે ન કોઈથી બીશે તેમ ન કોઈને બીવડાવશે. કરે ત્યાં સુધી ભણનારાઓ દેશમાં અશાંતિ અને અશિસ્તમાં ઉમેરે , ચમોલોજિતે સ્ત્રોતો છોકોકિતે ૨ થઃ | , કર્યા કરે તેમાં કાંઈ નવાઈ નથી. ઓછામાં ઓછું આપવું ને ને આવું થશે ત્યારે મહાન વિપતિઓમાં ઈશ્વર પણ આપણી ' વધારેમાં વધારે લેવું - તેવું જ શિક્ષણમાંથી જન્મતું હોય તે વહારે ધાશે. અને બાઇબલની ભાષામાં કહું તે તલવારનાં દાતરડાં શિક્ષિત લકે જનતાના સેવક બનવાને બદલે શેઠ બને તે જ " ને ભાલાંનાં હળ થશે. સમાપ્ત મનુભાઈ પંચોળી સંભવ છે. તે કેયડે તો આપણે શિક્ષણ ફરજિયાત કરવા ધારીએ છીએ એટલે વિશેષ વિચારણીય બને છે. બધા જ જે. શેઠ વિષય સૂચ પૃષ્ટ બનશે તે કેવી વિષમ અવસ્થા ઉત્પન્ન થાય તે કલ્પના જ એંકા- શાતિનો પાયા શ્રી. મનુભાઈ પંચોળી ૧૦૩ વનારી અને સાથે સાથે રમુજ પમાડે તેવી છે. પોતાની સેવા દિવ્ય અનુભૂતિ પરમાનંદ ૧૦પ - પોતે કરવાનું ભૂલી ગયા હોય અને બીજા એની સેવા કરે એવી રાજ ધ્યાત્મિક જીવનવિષે શ્રી અરવિંદ ' વેણીબહેન કાપડિયા ૧૦૬ સ્થિતિ ન હોય તે સ્થિતિમાં કેવી ગમ્મત ને દુર્બળતા છે ! અને શેષણમુકિત વ નવસમાજ * ભાડરાય બ. મહેતા ૧૦૮ છતાં ય આપણે એ જ રસ્તે છીએ, થેડા માણસે ભણીને બેઠાડું રેન સાધુઓ અને મલમૂત્ર વિસર્જન શ્રી. કુંદનમલ સ. ફીદિયા ૧૦૯ થતા ને છેડા ચોરે ઘણા ગૃહસ્થની વચ્ચે નભે તેવી સ્થિતિ હતી, ઝીંઝાને બોધપાઠ પષ્ણ બધા જ ભણવા આવે અને બધા જ બેઠાડુ થાય તે ! મુનિશ્રી સંતબાલજીના ઉપવાસ પરમાનંદ ૧ 11 Page #193 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી ક તા. ૧–૧૦–પ૯ - પ્ર બુ : જી , + / દિવ્ય અનુભૂતિ ' (ગતાંકથી અનુસંધાન) અર્પણ કરીને થતું આ કાર્ય એ પોપકારી, સેવાભાવી, નૈતિક " જે દિવ્ય અનુભૂતિની અપણે આ લેખમાળાના આગળના કે ધાર્મિક કર્મ નહિ, પણ ઈશ્વરી કમ, દિવ્ય કમ છે. પછી વિભાગમાં વિચારણા કરી તે દિવ્ય અનુભૂતિ પરમ તત્વ-પરમ ભલે પ્રાકૃત માનવ ને સમજી શકે, અને ભલે તેને ઉવેખે, નિન્દ પુરૂષ-પરમાત્મા સાથેનું અ૫ ક્ષણોનું પણું સાચું નકકરે અનું- યા તેને વિરોધ કરી તે કમકર્તાને વધસ્તંભે ચડાવે.' પરંતુ એ સન્ધાન છે એમ પ્રતિપાદન કરીને એ સંબંધમાં આગળ વિવેચન કર્મથી જ જગતની ગતિ ઊર્ધ્વ તરફ, સત્ય તરફ, પરમાત્મા તરફ : વેગવંતી બને છે. કરતાં શ્રી. સુન્દરમ “ભૂમિનો ગાયકએ શિર્ષકવાળી પિતાના લેખમાં નીચે મુજબ જણાવે છે - એવાં કર્મ કરનાર વ્યક્તિને જગતમાં પ્રત્યેક સ્થળે ઈશ્વરી “આ પરમ તત્વ-આ મહાન પુરૂષની સાથે યોગ પ્રેમ તત્ત્વને ભેટો થાય છે. પગલે પગલે તેને ઈશ્વરના સંવાદનું સુ-ગાન , દ્વારા થાય છે. તેને અને પણ પ્રેમના આનંદની પ્રાપ્તિ થાય છે, અને સંગીત પ્રત્યક્ષ થાય છે.. પછી જગતનાં અનિષ્ટોનું રવરૂપ એટલું જ નહિ પરંતુ, તેનું જ્ઞાન પણ માનવને થાય છે. પણ એ બદલાઈ જાય છે. જગતની વિરૂપતા કેઈ નવું જ સૌંદર્ય ધારણ જ્ઞાન મનુષ્યને થતાં બીજા, જ્ઞાનથી જુદા પ્રકારનું છે. એ બૌદ્ધિક કરે છે, જગતમાં દેખાતાં પ્રગતિવિધી, માનવધ્વંસી, શુભઘાતક પૃથ્થકરણ દ્વારા, દર્શનીય પ્રયોગ દ્વારા, ક્રમે ક્રમે અંશ પછી . તનું જગતના વિકાસક્રમમાં સમુચિત સ્થાન તે જોઈ લે છે. અંશમાં થતું નથી, પરંતુ બુદ્ધિથી પર એવી જે સ્વયં બાધિ માનવના વિકાસની આડે જે આવે છે, તેને જે વાત કરવા -Intuition-રહેલો છે તે દ્વારા અત્યન્ત સામીપ્ય ભાવે ઘનતમ ધસે છે, તેની પાછળ તે ઈશ્વરને હેતુ જુએ છે. એ વિરેધક, , આન્તરિક સંસ્પર્શ દ્વારા થાય છે. એ અવસ્થામાં માનવઆત્મા અકલ્યાણક અશુભ તત્વને તે વશ થતો નથી. પરંતુ તેને પ્રતિપરમાત્મા સાથે તદરૂપ થઈ જાય છે અને તેને જે અનુભવ થાય કાર છે તેને અંતે તે શિવનું સ્થાપન કરે છે. બીજા પ્રાકૃત છે તે સમગ્ર ઈશ્વરતત્ત્વનો હોય છે.' કર્મ કર્યા કરતાં વધારે સ્વસ્થ હોય છે, તેની પ્રજ્ઞા સ્થિર હોય છે, A “પરંતુ આ પ્રેમ અને જ્ઞાન થયા પછી માનવનાં બાહ્ય એટલું જ નહિ પણ પ્રાકૃત માનવમાં જે નથી તે દિવ્ય જ્ઞાનથી , ઉછવનનું શું ? તેને જીવનવ્યવહાર, જીવનના પ્રશ્નો, જીવનના તે આલેકિત કરે છે. તેની ક્રિયાશકિત દિવ્યની શકિતથી સંમિલિત સંધર્ષ કેવું રૂપ લે ? ઇશ્વર સાથે યોગ કરવા નીકળેલે આત્મા . અને સંપુષ્ટ થયેલી હોય છે. ટૂંકમાં, તેના કમનું મૂળ માનવ- શરીરને, તેના કમીને, જગતને તથા તેના પ્રશ્નાને અને ધર્મને પ્રકૃતિમાં નહિ પણ ઇશ્વરી પ્રકૃતિમાં હેઈ, તે ઈશ્વરી કમેને કતાં, | ઉવેખ નથી, પરંતુ તે સર્વમાં પિલા ઇશ્વરી પ્રણય અને ઈશ્વરી ઇશ્વરનું કરેણુ બનેલ હોઈ, સર્વ સંધર્ષોને એ તે જન્મવાનાં જ્ઞાન દ્વારા તે પ્રવૃત્ત થાય છે. He who has been gained સંગીતનું ભાન, વીણાના તાર વિસંવાદી ઝણુકારાથી મેળવાતા in eternity is now being persued in time and હોય છે ત્યારે પણ, તેનામાં જીવતું જાગતું હોય છે, તેને માટે .. space, in joys and sorrows, in this world and જગતમાંથી અશુભ, અકલ્યાણ, સંધષ મટી જતાં નથી, પણ in the worlds beyond.-જેને આપણે અનંતતાની ભૂમિમાં તેની મર્યાદા, તેનું પ્રમાણુ, તેને સમજાઈ જાય છે. તે અશુભથી મેળવી રાખેલ છે તેની હવે આપણે દેશ અને કાળની સીમામાં, અભિભૂત બનતું નથી, પણ ઈશ્વરનું ખડ્રગ હાથમાં ધારણ કરી ' . ' આનંદ અને શોકની સીમામાં, આ જગતની અંદર અને બીજા જગ- તેની સામે લડે છે અને ઈશ્વરને માટે વિજય મેળવી પોતે પણ તેની અંદર જ કરીએ છીએ (ગોરની ‘સાધના” પૃષ્ઠ ૨૬૧). વિજયી બને છે. ' ઇશ્વરને અન્તરમાં પ્રાપ્ત કર્યા પછી પણ વ્યક્તિએ તેને જીવનમાં “આ અંતિમ શુભના દર્શનમાં જેમ જગતની બધી સારી છે કમ દ્વારા તથા સર્વ પરિસ્થિતિમાં પ્રત્યક્ષ કરવાનું છે, એટલું જ માઠી પ્રવૃત્તિઓનું રૂપ બદલાઈ જાય છે, તેમ જગતના પદાર્થોનાં ', કહ્યું ' નહિ, એ દ્વારા તેના તરફ ગતિ કરવાની છે. જગતનાં કાર્યોમાં વરૂપ પણ નવા નવા સૌદર્યોથી અભિષિત બને છે. પરમ તત્તવને . સ્થૂલ વાસનાથી રંગાઈને સ્થૂલ પ્રાપ્તિ માટે ગાંડાની પેઠે, પશ્ચિ- સાધક જેમ ગમાઅણગમા, પ્રાકૃત સુખદુઃખ, બુદ્ધિ કે જાતિના મના દેશોમાં થાય છે તેમ, રચ્યાપચ્યા રહેવાનું નથી, તેમ જ હેયઅહેયથી પર થઇ એક અવિકલ આનંદ અને આત્મસ્થ કર્મમાં . . સંન્યાસનો અંચળો ઓઢી બ્રહ્માનંદમાં મસ્ત બની ભારતના સ્થિર થાય છે તેમા જગતના સુરૂપ અને કુરૂપ બધા પદાર્થોને તે ', ' છે જગદુપેક્ષકની પિઠે આત્મામાં સમાધિ લઈ લેવાની નથી. પણ કવિ એક નવા અટલાદથી જુએ છે, એ આહાદને સૌંદર્યદર્શન પણ કહે છે તેમ “The true striving in the āuest of કહી શકાય. મનુષ્યને પ્રારંભમાં રૂપે અને રંગે રોચક હોય તેવા truth, of Dharma consists not in the neglect પદાર્થો જ સુન્દર લાગે છે. પરંતુ ક્રમે ક્રમે પત્યેક પદાર્થ પાછળનું of action, but in the effort to attune it ' સત્ય જોતાં, તેની બાહ્ય વિરૂપતા પણ અંદરના સત્યને લીધે વિરૂપ મટી closer and closer to the eternal harmony." જાય છે. કાંટો તે કટેિ જ રહે છે, અંધારી રાત તે અંધારીજ રહે છે, (સત્યની શોધમાં, ધર્મની શોધમાં, સાચે પુરૂષાર્થ કરવાની દિશા છતાં કાંટે કે અંધારું એને કલેશ કરતાં નથી. એની પાછળનું કર્મની ઉપેક્ષામાં નહિ, પણ કર્મને શાશ્વત સંવાદિતાની સાથે સત્ય એને ફૂલના દર્શન જેટલું જ આનંદ આપનારું બને છે. આમ વધારે ને વધારે સંવાદિત કરવાના પ્રયત્નોમાં રહેલી છે.) ચુત એના સૌંદર્યદર્શનનો પ્રદેશ વ્યાપક બનતું જાય છે અને એક ક્ષણે कर्म प्रकुर्वीत तद् ब्रह्मणि समर्पयेत्. . સારી સૃષ્ટિ, તેમાંના સત્યનું દર્શન થતાં સૌન્દર્યમંડિત બને છે. - “આ કર્મ એ સાધારણ કમ નથી. “જ્યારે આપણે સત્યના દર્શનને અંતે થનારો આનંદ એ જ સાચે આનંદ છે. સમુદા ચિત્ત-beneficient mind-ની દોરવણી હેઠળ કમ ઇંદ્રવર્ણન. રંગનું સૌન્દર્ય, અને તેની અંદરના વિષનું જ્ઞાન, એ કરીએ છીએ ત્યારે આપણી પ્રવૃત્તિ નિયમબદ્ધ બને છે, પણ તેથી બનેની અનુભૂતિમાંથી જન્મતે આનંદ એ સાચે સમગ્ર આનંદ તે યાંત્રિક નથી થઈ જતી; એ કર્મ કઈ જરૂરિયાતમાંથી જન્મેલું કહેવાય. ફળને રંગ સુન્દર છે, પરંતુ એમાં વિશ્વ રહેલું છે એ - હોતું નથી, પણ આત્માની તૃપ્તિમાંથી પ્રેરિત થયેલું હોય છે. જ્ઞાનથી તેના આહારમાંથી બચી શકાયું છે, એ બન્ને અનુભૂતિનું છે. આવી પ્રવૃત્તિ એ જવંદનું આંધળું અનુકરણ નથી રહેતું કે એકત્ર જ્ઞાન એ અહિં આનંદનું જનક છે. અર્થાત્ આનંદને ફેશનના આદેશનું કાયરતાથી કરેલું અનુકરણ નથી રહેતું.” ધમ- સ્ત્રોત બે મૂળમાંથી, ચક્ષુના અને મનના મૂળમાંથી જન્મી હૃદયમાં દૃષ્ટાઓ, ધર્માત્માએ, ભકતે, પયગંબર, અનેન્સકીઓનાં જીવન- આનંદની એક વિશિષ્ટ અનુભૂતિરૂપે પ્રગટે છે. અને એ અનુકર્મમાં આ કથનનું સત્ય બહુ સહેલાઇથી પ્રગટ થાય છે. ઇશ્વરી - ભૂતિમાં આગળ વધતાં આ બે ભિન્ન પ્રસ્થાને ભિન્ન રહેતાં નથી, ઈચ્છાને પ્રત્યક્ષ કરી, તેની સાથે મેળ સાધી, તેને પોતાની ઇચ્છા' ચક્ષુ અને મનમાં ભિન્ન સ્થાન પણ કોઈ એક સમાન અધિકા Page #194 -------------------------------------------------------------------------- ________________ to પ્રબુદ્ધ જીવન તા.૧-૧૦-૧૯ પરનાં બે સમાંણ્ય બિન્દુ બની રહે છે. અને ત્યાં પોંચ્યા આધ્યાત્મિક જીવન વિષે શ્રી અરવિન્દ પછી જ Truth is beauty and beaty is truth (સત્ય એ સૌય છે અને સૌ એ સત્ય છે)ન સૂત્ર સમજી શકાય છે. ચક્ષુના સૌન્દર્ય અને મનના ઝધડો એમાંથી એકની ભૂમિકા ઉપર રહેતાં રહેવાના જ. એને સમન્વય અન્નેથી ઊધ્વ એવી પેલી ભૂમિમાં, આત્માની ઊધ્વં અધિત્યકામાં થવાને. આત્માની ભૂમિકામાં કૅવળ આ આનંદની જ પ્રાપ્તિ નથી. ત્યાં આનંદ છે, સૌય છે, સત્ય છે, પ્રેમ છે, એટલું જ નહિ, ત્યાં શક્તિ પણ છે. એ સવ મળીને શિવ સ્વરૂપ બને છે. એમાં ધ્યાનની પ્રખરતા છે, પણ જગતની રક્ષા કરવા માટે વિષ પીવાની કલ્યાણકતા પણ છે, એટલુ જ નહિ, એ વિષને કંઠસ્થ કરી શકનારી અમેધ જીવનશક્તિ પણ છે.” આ છે પ્રસ્તુત દિવ્ય અનુભૂતિથી માનવીને પોતાના જીવનમાં જે નવી ચાલના મળે છે તેના વિવિધ અશાતુ' શ્રી. સુન્દરમે આલેખેલ' ભવ્ય ચિત્ર. X × જે દિવ્ય અનુભૂતિની આ લેખમાળામાં ચર્ચા કરી તે કાઇ અભિમાન કે શેખી કરવાને વિષય નથી. તે કાઇ જાહેરાત કરવાની ખાખત નથી કે તેનાં કાઇ વાજા વગાડવાનાં હોતાં નથી. કોઇ અમુક વ્યક્તિ પોતાને દિવ્ય અનુભૂતિ થયાની વાતા કરે તેથી ખરેખર ઉપર વર્ણવી તેવી દિવ્ય અનુભૂતિ તે વ્યક્તિને થઇ છે એમ કોઇએ માની લેવાની જરૂર છે જ નહિ. દિગ્ધ અનુભૂતિ બાદ ઉપર જણાવ્યા તેવા સ્પષ્ટ રૂપે દેખાતા તે વ્યક્તિના જીવનપલટા એ જ તેની દિવ્ય અનુભૂતિના સાચા દ્યોતક હાઇ શકે. દિવ્ય અનુભૂતિના નામે આજે તરેહ તરેહના ખ્યાલા, વહેમ, ઢાંગ અને પાખંડ ચાલે છે. કેળે માનસિક ભ્રમણાને અથવા તે અમુક પ્રકારના માનસિક અસમધારણને દિવ્ય અનુભૂતિના નામે વટાવવામાં આવે છે અને ખરી દિવ્ય અનુભૂતિને આવી કહેવાતી દિવ્ય અનુભૂતિથી તારવવાનું કાર્યાં ઘણું કઠણું થઈ પડે છે. જ્યાં ચમત્કાર દેખાય ત્યાં નમસ્કાર કરવાવાળા લેાકા આવી વાતેથી ઘણીવાર છેતરાય છે અને અનેક ભ્રામક ખ્યાલાના ભોગ બને છે. દિવ્ય અનુભૂતિ વિષે જિજ્ઞાસા ધરાવનારે જાતે છેતરાવાના અનેક ભયસ્થનાથી પૂગ સાવધ બનીને ચાલવાનું રહે છે. પ્રેત આત્મા સાથેના કહેવાતા સબધાને દિવ્ય અનુભૂતિમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. કાઇના શરીરમાં અંબાજી આવ્યા છે, કાષ્ઠના શરીર અને મનના કબજો હનુમાને લીધે છે, કાઈને અમુક દેવ યા દેવીને વળગાડ છે એમ કહેવામાં આવે છે, કાઇના શરીરમાં નજીકના સ્વજનના પ્રેત આત્મા અવારનવાર પ્રવેશ કરે છે અને એ પ્રેત આત્મા જ જાણે કે તે શરીરના સ્વામી હાય એવી ચેષ્ટા કરે છે આવી વાતે અવારનવાર આપણા સાંભળવામાં આવે છે. ત્રણ પાયાની ઘેાડી દ્વારા કાઇ અદૃષ્ટ તત્ત્વ પાસેથી જવાબ મેળવવાના અખતરાઓ ચાલ્યા જ કરતા હેાય છે. આ બધું દિવ્ય અનુભવને નામે ચાલે છે. પણ અહિં જે દિવ્ય અનુભૂતિના પ્રશ્નની ચર્ચા આલેચના અભિપ્રેત હતી તેથી આ અનુભવા અથવા તા. આવી વાતા તદ્દન અલગ પ્રકારની છે. તેવી બધી બાબતોની ચર્ચા મારા માટે અપ્રસ્તુત છે, તેમાં રહેલા સાચા ખાટાપણાની તુલના કરવાનું મારી ઈચ્છા, શક્તિ તેમજ અધિકારની બહાર છે. અહિ । વિશિષ્ટ . યેાગ્યતા ધરાવતી વ્યક્તિઓને દિવ્ય પ્રકાશા અનુભવ થયાની – સસ ધારણ ચેતનાનુ અણુધાયુ ઉષ્મીકરણ થયાની જે વાતે અવારનવાર આપણા જાણવા સાંભ ળવામાં આવે છે. તે કેવળ માનસિક ભ્રમણા છે કે કાઈ નક્કર આધ્યાત્મિક ઘટના છે તેના સ્વરૂપની અને તેની ચાલુ માનવી જીવન ઉપર પડતી અસરની ચર્ચા વિચારણા કરવાને ઉદ્દેશ હતા અને એ ચર્ચા વિચારણા પ્રસ્તુત વિષયની અલ્પતમ ભૂમિકાને સ્પર્શીને. તે પ્રત્યે એક ઉપરછલ્લે દૃષ્ટિપાત કરીને અહિં અધુરી રાખવામાં આવે છે. આ અધુરી ચર્ચાવિચારણા આગળ ચલાવવાનુ ત્યારે જ સંભવિત બને કે જ્યારે પ્રસ્તુત દિવ્ય અનુભૂતિ માત્ર વાતો કરવાને કે અન્યતા અનુભાને આગળ ધરવાના વિષ્ય ન રહે પણ અંગત પ્રત્યક્ષ સવેદનના વિષય બને. સમાસ પરમાનદ (ગતાંકથી ચાલુ) સાધનાની વિવિધ પદ્ધતિએ શ્રી. અરવિંદના તત્ત્વજ્ઞાનમાંથી મળી શકે છે અને તે અનુભવસિદ્ધ પદ્ધતિઓથી માનવ આત્મ વિકાસ કરી શકશે તેની ખાત્રી પણ તેમણે આપી છે. આધ્યાત્મિક જીવન ઇચ્છતી વ્યકિતને તેમાં પૂર્ણ સ્વતંત્રતા છે, તેમાં કાઇ પણ સાંપ્રદાયિકતા નથી કે ધાર્મિક બંધન નથી; નિયમો નથી કે ક્રિયાકાંડની જડતા નથી. શ્રી. અરવિન્દે બતાવેલી સહજ રીતે જીવનના વિકાસ સાધીને પ્રતિ કરી શકાય એવી સાધનાની પદ્ધતિએ નીચે મુજબ છેઃ પરમ સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઝ ંખના, બંધનમુક્ત જીવન માટેને પુકાર, અને દિવ્ય પ્રકૃતિમાં વિકાસ માટેની તીવ્રતા માનવમાં જ્યારે જન્મે છે. ત્યારે પ્રાના તેમ જ અન્તઃકરણમાંથી અભીપ્સા ઉદ્ભવે છે, જે નિમ્ન પ્રકૃતિમાંથી પુકારે છે અને પ્રભુની પરમ કા જે પ્રભુની કૃપા છે તે આ મહદ્ ઇચ્છાના સાદને ઊર્ધ્વમાંથી પ્રત્યુત્તર આપે છે. મનુષ્યનાં હૃદયમાંથી પ્રભુપ્રાપ્તિ માટેની જાગૃત અભીપ્સા– પ્રાર્થના અને તેની સામે સહાય કરનાર એવી પ્રભુની પરમ કૃપા એ એ શકિતનું મિલન થાય છે તેને યાગ કહેવામાં આવે છે, અને જેને અંતરાત્મામાંથી ભગવાનની પ્રાપ્તિ માટેના સાદ આવે છે તેને જરૂર તે પ્રાપ્ત થાય છે. અંતરાત્મામાંથી આવતા સાદને સાંભળવા માટે જાગૃતિ આવશ્યક છે, સમગ્ર ધ્યાન ત્યાં કેન્દ્રિત રાખીને જ જીવનને ઘડવાનું છે. પ્રભુની કણાથી સફળ થવાશે એવી શ્રદ્ધાની અખંડ જ્યેાત સીધે સીધી ઊધ્વ પ્રત્યે સ્થિરપણે પ્રગટાવવાની છે, અને ઉચ્ચ જીવન પ્રત્યે અભિમુખ થઇ સતત એ જીવનની પસંદગી કરતા રહેવાનું છે. એ રીતે આધ્યાત્મિક વિકાસની સીડીનાં એક પછી એક પગથી ચઢવાની ક્રિયામાં મંડયા રહેવાનુ છે, સાધના અને ચિંતન કરતાં કરતાં નિમ્ન પ્રકૃતિના પુકારને ઉર્ધ્વમાં રહેલી મહાશકિતના પ્રત્યુત્તર મળે છે, સહાય કરવાની ખાત્રી અને તેની આધ્યાત્મિક પ્રગતિ માટેનુ રક્ષણ મળે છે, ત્યારે યેદ્દારા સાધ નાના ઝડપી વિકાસ થાય છે, જેને યેાગસાધના કહેવામાં આવે છે. શ્રી. અરવિંદ જેતે આધ્યાત્મિક રીતના વિકાસ કહે છે તે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનો સમન્વય કરીને, દિવ્ય પરમાત્મસ્વરૂપને ધારણ કરી જીવન જીવવુ તે છે. જીવનને છોડી તે, પ્રવૃત્તિથી ભાગીને ત્યાગી મહાત્મા બની એકાન્તે જઇ એસવાનું નથી. એવી સ્પષ્ટ સમજની સાથે જ જીવન જીવતા જીવતા વિશાળ જીવનમાં પ્રવેશ કરવાના છે અને તેમાં મુખ્યપણે ત્રણ રીતે સાધના પ્રથમ આરંભ કરવાના છે. (૧) અભીપ્સા (૨) સમર્પણ (૩) ઈન્કાર અર્થાત પરિત્યાગ, ૧. અભીપ્સા—પરમ સ્વરૂપની પ્રાપ્તિ માટેની અભીપ્સા અને તેનાં પ્રત્યુત્તરરૂપે મળતી પ્રભુની પરમ કૃપા વિષે સમજ્યા પછી એ કૃપાને ટકાવવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત કરવુ જોઇશે. દુઃખમાં પ્રભુને પુકારીએ, કહ્યુારૂપે પ્રભુની કૃપા અને સહાય મેળવીએ તે વળી પાછા અજ્ઞાન અને અસત્યને તાબે થઇ સામાન્યક્રેટિના જીવનમાં સરકી પડીએ, તે પછી આપણે એ પ્રભુની સહાનુભૂતિ ગુમાવી દશું. એ યાદ રાખવુ જોઇએ કે અધોગામી જીવનમાં ડૂબી જઇને આપણે પ્રભુની કૃપાને ટકાવી નહિ શકીએ. પ્રભુની કૃપા કેરળ પ્રકાશ અને સત્યમાં જ કામ કરે છે. ૨ સમર્પણ——દિવ્યચેતનાનુ માનવપ્રકૃતિમાં અવતરણ અને નિમ્નપ્રકૃતિનુ દિવ્યપ્રકૃતિમાં રૂપાન્તર એ શ્રી. અરવિંદની સાધનાનું લક્ષ્ય છે. અને આ રૂપાન્તર ત્યારે જ થઈ શકે કે જ્યારે દિવ્યશકિતનું કાય માનવની નિમ્નપ્રકૃતિને બદલવા માટે સક્રિય બને એટલે તીવ્ર અભીપ્સાની સાથે સાથે સાધક ઊ'માં ઉચ્ચજીવન પ્રત્યે અભિમુખ રહે અને પેાતાની ગણાતી એવી શારીરિક અને ભૌતિક દરેક સંપત્તિના ઉપયેગ અને પોતાનાં દરેક કમે એ બધું જ સમપ ણુભાવે કરે, નિષ્કામભાવે કરે, સમર્પણ સાથા Page #195 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦-૧૯ દિલનુ કશુ પણ બાકી રાખ્યા વગરનું અને યાંત્રિક નહિ પણ સજીવ હશે, ત્યારે જ અંતરાત્મા તેને સ્વીકાર કરીને સાધનાની દોરી હાથમાં લેશે અને પછીથી સાધનાના માર્ગ પણ સરળ બનવા માંડશે. અતિમાનસ ચેતનાને પ્રાપ્ત કરવા માટે પ્રથમ નમ્નપ્રકૃતિનું દિવ્યપ્રકૃતિમાં રૂપાન્તર જરૂરી છે, માનવજીવનનુ દિવ્ય જીવનમાં ઉર્ધ્વગામી થવું એ આ સમર્પણુની પૂર્ણતા ઉપર આધાર રાખે છે. પ્રબુદ્ર જીવન ! ૩ ઈન્કાર અર્થાત પરિત્યાગ. પાર્થિવ પ્રકૃતિ ઉપર અમલ ચલાવનારી અસત્યથી યુકત એવી પસંદગીઓના પરિત્યાગ કરવાથી સમર્પણમાં શુદ્ધતા આવી શકે છે. નિમ્નપ્રકૃતિ તે। અજ્ઞનમાં ડૂબેલી છે. તેમાંથી વારવાર અધોગામી જીવન પ્રત્યેનુ ખેંચાણ થયાં જ કરવાનુ છે અને કામનાએ, ઇચ્છાઓ અને વાસનાયુકત 'માગણીઓનાં આક્રમણા પણ સતત ફરીતે કરી આવ્યા જ કરે છે. અસત્ય અને સત્યનું દ્વન્દ્વ પણ ચાલવાનુ જ છે. તે સમયે સાધકની દૃષ્ટિ સત્ય પ્રત્યે અભિમુખ રહે અને હૃદયનાં દ્વાર ઉષ્ણ તરફ જ ઉધાડાં "રહેતા ઉર્ધ્વમાંથી પ્રકાશનાં કિરણે। . પ્રવેશ કરશે અને અંધકાર જરૂર અદૃશ્ય થશે. એક તરફથી આત્માભિમુખ થવું અને બીજી બાજુએથી અધેાગામી જીવનનુ દ્વાર ખુલ્લુ રાખવુ – આથી તો દુવિધા ઉત્પન્ન થશે અને ભગવત્ કૃપાને ગુમાવી દેવાશે. સાધકને મુંઝવણુ કરાવે એવી આ દશા છે. કારણ કે આપણામાં રહેલી પશુપ્રકૃતિ અજ્ઞાત રીતે પેાતાની ટવેને આધીન રહીતે પુનરાવત ન કર્યાંજ કરે છે. ત્યારે તેને ઉપાય શા? ઉપાય એક જ છે, કામનાઓ, ' વાસના, આવેશા, અભિમાન, "લાભ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, મૂર્ખતા, શંકા, અશ્રદ્ધા, દુરાગ્રહ, ક્ષુદ્રતા.. આળસ વગેરે મતના પૂર્વાંગ્રહે અને શરીરમાં જે તમેગુણા છે તેને જાગૃત રહીને ત્યાગ કરવાનો સંકલ્પ કરવા અને ઉદાસીનતા કેળવવી, આ રીતે ઉપર જણાવેલ તમેગુણાને જો મહત્વ નહિ અપાય તે! ધીમે ધીમે તેમનુ વ સ્ ઢીલુ પડશે અને ઉપરથી આધ્યાત્મિક શકિત પોતાનાં જ્ઞાનને સ્થિર કરશે અને પ્રકાશને ઝીલવા મન સમથ અનશે. એ રીતે મન પ્રકાશિત બનશે ત્યારે પાતાના પૂર્વગ્રહેા છેડી દેશે અને પ્રાણ તથા શરીરની ઉપર પણ પેાતાનું નિયંત્રણ લાવશે, એટલું જ નહિં પણ, મન એક આલકિત મનમાં પલટશે તેમ જ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે શકિતશાળા અનશે. મહાલક્ષ્મી : દિવ્ય સંવાદિતા. મને હારિતા, આકષ ણુ અને આનંદનુ પૂર્ણ સાંય મહાલક્ષ્મીનું છે. મહાલક્ષ્મીના ” સ્વરૂપથી સૌ આકર્ષાય છે, છતાં મહાલક્ષ્મીનુ સાન્નિધ્ય સાચવવુ સહેલું નથી, મન અને આત્મામાં, વિચાર અને ઉમિ`માં, જીવન અને આજીબાજુની પારસ્થિતિમાં સંવાદ પેતે સાંય એ હેાવા જ જોઈએ. એવા સવાદીપણે પ્રભુ તરફના હૃદયને પ્રવાહ વહેતા હોય ત્યાં જ મહાલક્ષ્મી વસી શકે છે. ત્યાગની રિકતતા એને ગમતી નથી, જડ નિગ્રહ તેને પસંદ નથી. વાસનાની ગ્રામ્યતા અને ભકિતને ભ્રષ્ટ કરનારી અશુદ્ધ ઇચ્છા જોશે તે તે પોતાનાં પગલા પાછા ખેચી લેશે. મહાલક્ષ્મી સૌંદય અને પ્રેમદ્રારા જીવનમાં એક દિવ્ય સમૃદ્ધિનું નિર્માણ કરે છે. ' “ જો તમારે. અંતરમાં ભગવાનની સ્થાપના હાજરાહજૂર કરવી હાય તે। મંદિરને સ્વચ્છ અને પવિત્ર રાખવું જોઇએ. સત્ય અને અસત્યને, જાત અને અંધકારને, સમર્પણ અને સ્વાર્થને પ્રભુને સમર્પિત યેલા દેહમદિરમાં એક સાથે રહેવા દેવામાં આવતા નથી.” ૧૦૭ મહેશ્વરીનું સ્વરૂપ સ્થિર વિશાળ, સ`ગ્રાહક જ્ઞાનશકિતવાળું, પ્રશાન્ત, મંગળ અને અલાકિક એવુ ગૌરવવતુ છે, ચિંતક મુદ્ધિ અને સંકલ્પબળ વડે માનવમનની તપઃશકિતને તે વિશુદ્ધ બનાવી ઊર્ધ્વમાં વિશાળતા પ્રત્યે, યાતિ પ્રત્યે આરોહણ કરાવે છે. અદ્ભુત જ્ઞાનનાં ભડારા પ્રત્યે અને મા ભગવતીનાં મૂળ સ્વરૂપ પ્રત્યે તે આપણને ગાત આપે છે.. તેની મુખ્ય શકિત છે પૂર્ણ જ્ઞાન પ્રત્યે લઇ જવામાં સાધકને સહાય કરવી તે. મહાકાલી : કાર્યને સિદ્ધ કરવા માટે શકિતના પ્રચ’ડ આવેગ દિવ્ય દ્ધતા અને ઉગ્ર પ્રતાપ રૂપે ભભૂકી ઉઠે છે. માનવની અંદર તેનું કાર્ય શરૂ થાય છે ત્યારે દિવ્ય કર્મોંમાં ખેદરકારી, શિથિલતા અને પ્રમાદને ચલાવી લેતી નથી, વિધી અને આસુરી શકિતઓ સામે સાધકને તે રક્ષણ આપે છે. સાધક પર આક્રમણ કરનારા શત્રુઓને એક ક્ષણુમાં વેરવિખેર કરી નાખે છે. જ્યારે અભીપ્સા તીવ્ર બનશે, સમર્પણ શુદ્ધ હશે, અને પરિત્યાગ સંપૂ થશે ત્યારે મહાશકિત માનવની પ્રકૃતિમાં સ્થિર થઇને સાધનાના વિકાસ વેગવાન બનાવશે. એ મહાશકિત શ્રી. અરવદની સાધનામાં કઇ રીતે કાર્ય કરે છે તેની સમજણ આ રીતે છે. અમ્રુત સ્વરૂપે આંતરજગતમાં જેને મા ભગવતી તરીકે પુકારીએ છીએ, પ્રકટ જગતમાં તેને શકિતરૂપે, જગમાતા રૂપે સખાધન કરીએ છીએ અને વ્યકિત રૂપે જેને મા કહીને પુકારીએ છીએ તે મા ભગવતીની એક સત્યચેતનાશકિત છે, તેનુ સત્ય સ્વરૂપ છે, જ્યારે માનવશરીરમાં તે શક્તિને વ્યકિતરૂપે આવિર્ભાવ થાય છે ત્યારે તે દિવ્ય સ્વરૂપનાં સાકારરૂપે આપણને દર્શીન થાય છે અને તેને આપણે દિવ્યમા તરીકે પૂજવા લાગીએ છીએ. આ વિશ્વમાં પુરૂષરૂપે અને શકિતરૂપે દિવ્યશકિત માનવદેહમાં પ્રગટ થાય છે. ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ કરી માનવ માટે દેવત્વ શક્ય કરી બતાવે છે. એ મહાશકિતનાં શકિત સ્વરૂપોને અને વ્યકિત સ્વરૂપોને માનવને ઉર્ધ્વગામી જીવનનાં વિકાસમાં સહાય કરવા માટે આ વિશ્વમાં આવિર્ભાવ થયેલા છે. મુખ્યત્વે એ ચાર શકિત સ્વરૂપો પેાતાની જુદી જુદી શકિત અને ગુણાને લો આ વિશ્વમાં કાર્ય કરી રહ્યા છે. એ શકિતઓને આપણે મહેધરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તરીકે સએધન કરીએ છીએ. મહાસરસ્વતી : કાર્ય શકિતમાં તે સ્થૂલ પ્રકૃતિની સૌથી નજીક છે, જે મહાસરસ્વતીની પસંદગી પામે છે તેને સિદ્ધ ક`કર્તાનું ચોક્કસ જ્ઞાન અને ખુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે આપણી પ્રકૃતિનું નવનિર્માણનુ' અને રૂપાંતર કરવાનુ કાય કરે છે. એના કાર્યમાં અધુ' જ સંગીન, ચોક્કસ, સંપૂર્ણ અને પ્રસંશનીય છે. મહાસરસ્વતી માનવ પ્રત્યે માયાળુ છે, પ્રત્યેક કાય માં આપણી દષ્ટિને દિવ્ય પ્રકાશ પ્રત્યે દોરે છે. જે સાધક આ ચાર શકિતસ્વરૂપોનાં જીવંત પ્રભાવ પ્રત્યે ખુલ્લા રહે છે તેમાં એ ચારે શક્તિના ગુણાની સ્થાપના થાય છે અને ઊ પ્રત્યે આરહણ કરી શકાય છે. સાધનાને વિકાસ ત્યારે વેગ પકડે છે જ્યારે આ શકિતને પ્રાપ્ત કરવા માટે સાધક જીવતસમર્પણ કરે છે હવે જ્યારે એ દિવ્યશક્તિનું કાર્ય શરૂ થાય છે ત્યારે પ્રથમ તે માનવના મનમાં શાન્તિનુ અવતરણ થાય છે. શાંતિ એ સાધ નાના મુખ્ય પાયા છે. ધીમે ધીમે શાંતિસાધકનાં પ્રત્યેક અંગમાં અને સમગ્ર જીવનમાં સ્થિર થાય છે. પછી ઊર્ધ્વમાંથી પ્રકાશ, શકિત, જ્ઞાન અને આન ંદનું અવતરણ થવા માંડે છે, અને નિમ્નપ્રકૃતિ પોતાનું રૂપાંતર કરવા માટે એ દિવ્ય શકિતએને સમર્પિત થાય છે. . આ ગુણાની વૃદ્ધિ થતાં આધ્યાત્મકતા વિષેના અનુભવ અને સાક્ષાતકાર થાય છે. આ સાક્ષાત્કાર એ પણ કોઇ ચમત્કાર કે રહસ્ય નથી, પરંતુ એ દિશ્યતત્ત્વા માનવમાં ગુણરૂપે વિકસે છે અને જીવનમાં સહજ રીતે આવિભાવ પામે છે, જીવનમાં પ્રકટ થાય છે, જેમાંથી માનવનાં જીવનમાં સુખ અને શાન્તિ આવે છે. પ્રત્યેક કર્મોંમાં એ ગુણા વ્યકત થઇ શકે છે. આનંદ અને પ્રસન્નતાથી ચિત્ત પૂર્ણ સ્વસ્થતા અને શાન્તિ પામે છે, માનવ મનની મુઝવણ ટળે છે અને માનવ વનનાં પ્રત્યેક ક્ષેત્રમાં કાય વિષેના ઉકેલ માનવને મળી રહે છે. આધ્યાત્મિક જીવનના ઉચ્ચ શિખર પરથી તેનુ જ્ઞાન વિશાળતાને પામે છે, દૃષ્ટિ સમગ્રતાવાળી બને છે અને શકિત અપ મળે છે. વિશ્વમાં હરેક ક્ષેત્રમાં કાય કરવાની નિપુણતા પણ સહેજ પ્રાપ્ય અને છે. આવી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી માનવ જો પોતાના ભૂતકાળના સામાન્ય જીવન તરફ દિટ માંડે તો, પોતે જીવનનાં દિવ્ય માર્ગે ઉભા ઉભા શું વિચારશે ? અને જીવનની તુલનામાં ત્રાજવાની કઈ બાજુ નમશે ? સમાસ વેણીબહેન કાપડિયા Page #196 -------------------------------------------------------------------------- ________________ " પ્ર બુ ધ જીવન : તો ૧-૧૦-૫૯ “शोषण-मुक्ति व नवसमाज" (રત્નાગિરિના વર્ષોજુના રચનાત્મક કાર્યકર્તા શ્રી. અપા- * સંપત્તિ ખરીદ કરવા માટેનાં કુપનરૂપી સાધન હોવાથી તેની લેણસાહેબ પટવર્ધને “શેષણ-મુકિત વ નવસાજ’ એ નામની પુસ્તિકા દેણમાં વ્યાજનો વ્યવહાર અન્યાયી છે, એટલું જ નહિં પણ, નિષેધ પ્રગટ કરી છે અને તેની અંદર જે નવા સમાજનું આપણે નિર્માણ કરવાગ્ય છે. એ જ રીતે મકાનભાડુ પણ કેવળ વ્યાજ નથીકરવા માગીએ છીએ તેમાંથી શોષણખોરી કેમ નાબુદ કરવી એમાં ઘસારે પણ ગણાય છે–તેથી–ભાડુતે ઘરધણીને બેઠેલી તેના ઉપાયોની ચર્ચા કરી છે. આ આખો પ્રશ્ન આખરે અર્થ કિસ્મત માસિક ભાડા રૂપે હસ્તેથી ચૂકવી આપ્યા બાદ કંઈ આપવાનું શાસ્ત્ર તથા નાણુશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. તે પુસ્તિકામાં રહેવું ન જોઈએ, પરંતુ ત્યાર બાદ વધતી જતી જનસંખ્યાને જે મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે તેને ટુંક સાર નીચેની આલો- રહેવાની સગવડ આપવા માટે ભાડા રૂપી હંફતાની રકમમાંથી ચનામાં આપવામાં આવ્યું છે. તેમાંનાં વિધાન આપણને ચોંકાવે બીજા ઓરડાઓ ઉતારી આપી સમાજસેવા કરવી જોઇએ. તેવાં છે અને એકાએક ગળે ઉતરે તેવાં નથી. તે વિધાને આજની ડીવીડન્ડમાં વ્યાજ કરતાં કંઈક નકાને અંશ પણ આવે છે, સામાજિક અને અર્થવિષયક પરિસ્થિતિમાં કેટલા વ્યવહારૂ બને ' વ્યાજે નાણાં ધીરનાર કરતાં આ રીતે નાણું રોકનીર જરૂર વધારે તેમ છે એ પણ એક સવાલ છે. જેમને આ વિષયમાં ઊંડો રસ જોખમ ખેડે છે છતાં તે કેવળ નિદ્રિત ભાગીદાર (Sleeping છે, ' , ' હોય તેમને આ સંક્ષિપ્ત સારથી સંતુષ્ટ થવાને બદલે મૂળ પુસ્તિકા Partner) હોવાથી–શ્રમશન્ય ઉપાર્જન હંમેશ માટે વન્ય ગણવું Is : જે મરાઠી ભાષામાં છે તે જોઈ જવા વિનંતિ છે. તે મેળવવાનું જોઇએ. એ સિદ્ધાંત અનુસાર મુડીના વળતરથી વિશેષ મેળવવાને t ઠેકાણુ' છે નવકાંકણુ પ્રકા: 1, રત્નાગિરિ. અને તેની કીંમત છે તે પાત્ર નથી. કારખાનાંમાં તૈયાર થયેલ વસ્તુઓના વેચાણમાં રૂા. ૦-૭૫ ન્યા પૈસા. પ્રબુદ્ધ જીવનમાં આગળ ઉપર શ્રી. ન રહેતાં–તેની વહેંચણી-મજુર-વાપરનાર વર્ગ–અને સરકાર અપ્પાસાહેબના વિવાદારપદ લાગતાં વિધાનોની ચર્ચા કરવાની વચ્ચે થઇ જવી જોઇએ. (અહીં સરકાર એટલે-લકલ બેર્ડધારણા છે. પરમાનંદ) ગ્રામપંચાયત-વગેરે). - પૂ. ગાંધીજીની સરદારી નીચે આઝાદી માટેની લડતનાં મંડાણ ઉપર જણાવેલ અનિષ્ટ તત્ત્વોને ઉદ્દભવ નાણાંના સંગ્રહથતાં તેમની હાકલને માન આપી, જ્વલંત કારકીર્દિ ઉપર ઠોકર મારીને માંથી થાય છે અને આજે કાગળની નોટનું ચલણ પ્રચલિત સૈનિક તરીકે ઘણુ માણસોએ બલિદાન આપ્યાં છે, પરંતુ તેમના હોવાથી સંગ્રહનું કામ વધારે સરળ બન્યું છે. તેથી શ્રી. અપાતત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી પચાવી જીવનમાં ઉતારવાની મુરાદથી- સાહેબ એક નવી તરેહને નાણાંવટને ઉપાય સૂચવે છે. નેટની તેમના રચનાત્મક કાર્યક્રમમાં જોડાઈ જઈને આજસુધી પણ અખંડ ઉપર રકમ લખવા સાથે તારીખ પણ છાપવી અને અમુક સમય તપશ્ચર્યા કરનાર વિરલ વ્યકિતએ પિકી શ્રી. આપાસાહેબ પટ- બાદ તે નેટ વિનિમય માટે આવતાં અનુક્રમે ૯૪-૯૬-૯૪ એ -વર્ધનનું નામ અગ્રસ્થાન ભોગવે છે. એટલે એમણે લખેલ આ રીતે જ રકમ મળે એવી વ્યવસ્થા કરવી એમ તેઓ કહે છે. પુસ્તક (પુસ્તિકા) દરેક નાગરિકે વાંચી મનન કરવાયેગ્ય છે. અલબત્ત, કાળાં બજાર અને ગેરકાયદે થતાં સંગ્રહોના નિવારણ સંત વિનેબાજી–જેઓ પૂ. ગાંધીજીનું અધુરૂ રહેલું-સામા. માટે વિચારી શકાય એવા ઉપાયે વિગતવાર ચર્ચા માંગી લે છે, જિક અને આર્થિક ક્રાંતિ દેશમાં લાવવાનું - કામ આજે દેશમાં પણ તે અહીં અસ્થાને છે. છેલ્લાં આઠ દશ વર્ષોથી કરી રહ્યા છે. અને જે ઉચ્ચ ભૂમિકા નાણાંવટને ઉપાય અમલમાં આવતાંની સાથે લોકે–સોના ઉપરથી સર્વોદય સમાજને લગતાં પ્રવચન કરે છે, તેની વિગતવાર ચાંદીને સંગ્રહ કરતા થશે એ પણ દેખીતું છે. તે ટાળવા માટે ચર્ચા કરી અભ્યાસ માટે સરળ પડે એ રીતે નવ સમાજ રચ- તેઓ એમ કહે છે કે સોનાચાંદીને જ ચલણના તેમ જ બીજા નામાં કયા કયા તો નિષેધ કરવા લાયક છે તેનું પૃથકકરણ ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં હોવાથી સોના ચાંદીના ખાણુના કરી આપાસાહેબે પિતાની રીતે મુદ્દાઓ રજૂ કર્યો છે. મજરોને અન્ન ઉત્પાદનના કામમાં લગાડી દેવા. માણુસ સ્વભાવે દુષ્ટ હોતો નથી. સ્થિતિ અને સંજોગોને થતા ઉપર કહેલા પ્રકારો ઉપરાંત માનસિક તેમ જ આધીન થવાથી તેનામાં વિકૃતિ આવે છે. તેથી રાગ, દ્વેષ, એક શારીરિક શ્રમમાં ભેદ ગણી વેતનમાં અસમાનતા કરવાથી પણ મેકમાં અવિશ્વાસ, કામોર વૃત્તિ વગેરે સહજ રીતે આવી જાય વગવિગ્રહે અને સામાજિક અન્યાયની લાગણી તીવ્ર બને છે. તેના છે. માટે હાલની સમાજરચનામાં કેટલાક ધરમૂળથી ફેરફારે તેઓ ઉપાય તરીકે વિનોબાજી એ ઉપાય સૂચવે છે કે અમચલણ શરૂ સૂચવે છે - કરવું જોઈએ, એટલે કે આજે નાણાં ઉપર રૂપિયા, આના, પછી જમીનની માલિકીનું વિસર્જન- વ્યાજ – ભાડું - ગણોત - એમ લખીને મહેનતના કલાકે ગણીન વેતન રૂપિયા, આના, પાઈમાં ડીવીડન્ડ લેવા આપવા ઉપર પ્રતિબંધ ચૂકવવામાં આવે છે, તેના બદલે નાણું ઉપર રોજ, કલાક, મીનીટ . હવાપાણી ઉપર જેમ કે કોઇનું સ્વામિત્વ નથી હોતું અને સહુ એમ લખવું. એક આંટી મતર કાંતવામાં બે કલાક લાગે છે અને માટે પૂરતા પ્રમાણમાં મળી રહેવાની વ્યવસ્થા હોય છે-તેજ પ્રમાણે તે સૂતર માટે રૂ તૈયાર કરવા માટે એક કંલાક લાગે છે તે એક જમીન પણ ઈશ્વરી બક્ષીસ હોવાથી કેઇ તેનું ધણીપણું ભોગવે એ આંટીની કીંમત ત્રણ કલાક” ગણવી. વણકરની એક વાર ખાદીની સામાજિક દૃષ્ટિએ બેહુદુ છે. માલિક-મજૂરને પ્રશ્ન પણ તેમાંથી જ કીમત એ પ્રકારના હિસાબથી પંદર -સોળ કલાક ગણવી. વસ્તુ ઉપજે છે, અને તે નાબૂદ થતાં ગણતને પ્રશ્ન જ રહેતો નથી. બનાવવા માટે સામાન્યપણે જેટલાં કલાક કામ કરવું પડે તેટલા | છતાં ય શ્રી. આપાસાહેબ એટલું કબુલ કરે છે કે પડતર કાક જ તે વસ્તુની કીંમત ગણવી. આ રીતે ગણતાં હજામને જમીન અને કસેલી જમીનમાં તફાવત હો જોઇએ, એટલે કલાક અને વકીલને કલાક સમને થશે. સર્વ પ્રકારના સમાજમાલિકીનું વિસર્જન કરતી વખતે કોઈ જમીનદાર સારી જમીન માન્ય શ્રમનું મૂલ્ય સમાન થશે. ઓફિસમાં પૂરો સમય મન દઈને અર્પણ કરી દે છે તે અમુક સમય સુધી – હુંફતાથી કાં કામ કરનાર, ચપરાશીથી માંડીને રાજ્યપાલ સુધી સર્વને સમાન ન હોય – પણ કંઈક વળતર તેને આપવું જોઇએ. નાણાં એ વેતન મળશે. અને તેટલું જ વેતન ખેતરમાં કામ કરનારા ખેતસંપત્તિ નથી, પણ ચીજ વસ્તુ-ઓજાર-વાહન સાધન વગેરે મજૂરોને, કારખાનામાં કામ કરનારા મજૂર - મુકાદમ – મેનેજર, Page #197 -------------------------------------------------------------------------- ________________ cકાકા કાકી ના જ તા. ૧-૧૦-૫૯ એ એમ મને અને અને . આજના એન્જિનિયર વગેરેને મળશે. આ પ્રકારની વિનબાજીની સૂચનાને કહેલ છે, તેનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એક : અપાસાહેબે સ્વીકાર કર્યો છે. પરંતુ છેવટે તેમણે કબુલ કયુ આખા અધ્યાયમાં તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. છે કે સમાજમાં ગણિતી સમાનતા લાવવી એ શક્ય નથી. તેથી એમાં મલમૂત્ર વિસર્જનની જે વિધિ બતાવવામાં આવી છે તેના પર અર્થશાસ્ત્રીઓએ આ બાબતમાં સામાજિક ન્યાયને ધરણે વિચાર એક અંશનું પણ મુનિઓ તરફથી પાલન થતું નથી એમ દુઃખ કરી સૂચવવું જોઇએ. સાથે કહેવું પડે છે. એમાં શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે આ " આ રીતે શેષણહીન સમાજ રચનાની આડે આવતાં મુખ્ય ક્રિયા એટલી સાવધાનીપૂર્વક કરવી જોઇએ કે કોઈ પણ. રસ્તે . . તત્વને નિષેધ કરી ઉત્પાદક પિતાનાં ઓજારોને માલિક હોવો ચીલતા, આવતા, જતા મનુષ્યના મનમાં તેનાથી ઘણ, દુ:ખ કે . જોઈએ, કાચી વસ્તુઓ ઉપર શ્રમુખર્ચ કરી વસ્તુ પેદા થતાં જ ત્રાસ ન થાય. અત્યારે એ ક્રિયા ધર્મના નામે કરવામાં આવે છે, જે " પિતાના ઉપયોગમાં લીધા બાદ જે વધારે રહે તે નજીકના પડેશમાં અને તેમ કરીને તેઓ ધમપાલન કરે છે એમ માને છે, પરંતુ આ અથવા ગામમાં વેચી નાખે એવી વ્યવરથા તેના પાયાના સિદ્ધાં. “ મને તે એમ લાગે છે કે શાસ્ત્રમાં જે ક્રિયા બતાવવામાં આવી '' તમાં છે. એવું તેઓ પ્રતિપાદન કરે છે. એટલે સામાન્ય નાગરિક છે તેનાથી તેઓ વિપરીત કરી રહ્યા છે. જૈન શાસ્ત્ર સ્પષ્ટપણે જ છે શ્રમનિષ્ઠ, ઉઘોગપ્રિય, પ્રામાણિક અને અર્થશુદ્ધિના સિદ્ધાંત કહે છે કે ફક્ત ક્રિયાનું બાહ્ય સ્વરૂપ જોવાથી જ તેને પુરો ખ્યાલ સમજનારે હવે જોઈએ એમ માની લેવું જોઇએ. આવતો નથી. જે ક્રિયા આસ્રવ સ્વરૂપ દેખાતી હોય તે સંવર રૂ૫ - આજના વૈજ્ઞાનિક યુગમાં- જ્યારે વાહનવ્યવહાર અને પણ હોઈ શકે છે અને જે ક્રિયા સંવર રૂપ દેખાતી હોય તે અવરજવરનાં વિપુલ અને ઝડપી – સાધને ઉપલબ્ધ છે, ત્યારે આસવ રૂપ પણ હોઈ શકે છે. ક્રિયા કરવાવાળાએ ક્રિયાનું સંપૂર્ણ . . સમગ્ર દુનિયાથી કોઈ પણ પ્રદેશ અલગ રહેવા ધારે તે પણ રહી પરિણામ ધ્યાનમાં રાખવું જરૂરી છે. શકે તેમ નથી જ, એ વાત. શ્રી. અમ્પાસાહેબને પણ માન્ય છે. બે અઢી હજાર વર્ષ પહેલાં ગામડાંઓની પરિસ્થિતિ, શહેરની ને છતાં સર્વોદય સમાજમાં જીવનની પ્રાથમિક જરૂરીઆતની વસ્તુઓ જનસંખ્યા વગેરે ધ્યાનમાં લેતાં માલુમ પડે છે કે એ સમયમાં અન્ન, વસ્ત્ર, વસવાટ અને રક્ષણ પૂરતાં તે દરેક ગામ અથવા મુનિવયે શહેરની બહાર જ મોટે ભાગે રહેતા હતા. એ સમય માટે : ગામડાંના ધટકે સ્વાવલંબી હોવાં જ જોઈએ એમ તેઓ એ ક્રિયાઓ પાળવામાં કેઇને દુઃખરૂપ કે ત્રાસરૂપ તેઓ બનતા આગ્રહપૂર્વક. માને છે અને તેથી પરિસ્થિતિ અને સંજોગો નહોતા. પરંતુ અત્યારના સમયમાં મુંબઈ, કલકત્તા, મદ્રાસ અને અનુસાર પોતે ચર્ચેલા મુદ્દાઓને ઘટતું વ્યવહારૂં સ્વરૂપ આપવા , દિલ્હી જેવા મોટાં શહેરોને વિસ્તાર અને માનવસંખ્યા એટલાં રે માટે આ વિષયના તજ્ઞ લોકોની તેમ જ અર્થશાસ્ત્રીઓની સહાય એ બધાં વધી ગયાં છે કે ત્યાં રહીને આ સમિતિનું પાલન કરવું છે તાની તેઓ અપેક્ષા રાખે છે, અને આ પુસ્તકમાં સિદ્ધાંતની અસંભવ છે. • અત્યારે આ પરિસ્થિતિ જૈન સમાજના બધા જ : 1 જેિ દૃષ્ટિએ ચર્ચા કરી છે તે કેવળ ધર્મદષ્ટિએ જ છે એમ પણ સંપ્રદાયના સાધુવર્ગને માટે એક વિચારણીય પ્રશ્ન રૂપે ઉપસ્થિત હું એક ઠેકાણે તેમણે કહ્યું છે. થઈ છે. આમાંથી એવો સરળ માર્ગ કાઢવો જોઇએ કે સાધુવર્ગ ' . એકંદરે જે વિષયની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે પર કઈ બદનામી ન આવે અને ધર્મ પ્રત્યે લોકોની દૃષ્ટિ તેમાં આજના કેટલાક જટિલ અને સળગતા પ્રશ્નોનો સમાવેશ ધૃણાયુક્ત ન રહે. થઈ જતા હોવાથી આપણા દેશના સામાજિક અને અર્થવિષયક સમાજના સાધુવર્ગ માટે બે માર્ગો રહે છે. " (૧) તેઓ શહેરોમાં ચોમાસુ કરવું બંધ કરી દેપરંતુ * પ્રશ્નોમાં રસ લેતા દરેક નાગરિકને આ જાતના સાહિત્યને અભ્યાસ કરતી વખતે શ્રી. અપ્પાસાહેબનું આ લખાણ ખૂબ ઉપયોગી આ વિકલ્પ મને શકય લાગતું નથી, કારણ કે આ દિવસમાં શહેરમાં ચોમાસુ કરવું એ સાધુઓનું પણ એક જમ્બર આકર્ષણ નીવડે તેવું છે એમ કહી શકાય. હોય છે. - માર્કંડરાય બ. મહેતા . (૨) બીજું, આ ક્રિયાથી બીજાઓને અડચણ ઉભી ન થાય જૈન સાધુઓ અને મલમત્ર વિસર્જન એવો રસ્તો કાઢવો જોઇએ કે જેથી સમિતિના નિયમનું પણ (પ્રબુદ્ધ જીવનમાં ઉપરના વિષયને લગતી એક નોંધ છેડા . ચુસ્તપણે પાલન થાય. મોટા શહેરોમાં જ્યાં સાધુમુનિઓ ઉતરે છે - સમય પહેલાં પ્રગટ થઇ હતી તેના અનુસંધાનમાં મળેલે પત્ર છે એવા સ્થાનમાં કેટલીક જગ્યાએ તેમના માટે આ વિધિનું .. નીચે પ્રગટ કરવામાં આવે છે. પત્ર લખનાર શ્રી કુન્દનમલ પાલન કરવામાં તેમને સરળતા રહે તે કારણે વાડાઓ બાંધવામાં રિદિયા જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સમાજની એક અગ્રગણ્ય આવેલા હોય છે, પરંતુ તેને ઉપગ કરવો તે કેટલું વ્યાજબી તે વયોવૃદ્ધ તેમ જ વિચારશીલ વ્યક્તિ છે અને તે કારણે તેમના | { છે તેને પણ વિચાર કરવાનું રહે છે. આપણાં સાધુઓ તેમનું વિચારે જૈન સમાજ માટે સવિશેષ આદરના અધિકારી છે. તંત્રી) પિતાનું દરેક કામ પોતે કરી લેતા હોય છે અને તે શ્રાવક અગર તે બીજા કોઈ પાસે પિતાનું કામ કરાવવામાં બાધ માને છે.' અહમદનગર એટલે તે વાડામાં એકત્ર થયેલું મેલું ભંગી ઉપાડે તે પણ એ ' ભાઇશ્રી પરમાનંદભાઈ, તા. ૧-૯-૫૯ લેકની દષ્ટિએ અનુચિત ગણાય. * પ્રબુદ્ધ જીવનના તા. ૧-૮-૫૮ ના અંકના પાના ૬૪ ઉપર આ પ્રશ્ન ફકત સાધુએ પુરતા પણું રહ્યો નથી, પરંતુ - “જૈન સાધુઓ અને મલમૂત્ર વિસર્જન” એ સથાળાને તમારો 1 . કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ. પણ તેનું અંધ અનુકરણ કરી રહ્યા , લેખ વાંચે. તમેએ આ ચર્ચા કલકત્તાનિવાસી શ્રી. જવાહરલાલ છે અને આ ક્રિયા એવી રીતે કરતા હોય છે કે જેથી પાડોશી વિઘના પત્ર ઉપરથી ઉપસ્થિત કરી છે. જૈન સમાજની હાલની તથા આવતા જતા બધા માણસના દિલમાં આથી આઘાત લાગે ''. પરિસ્થિતિ વિચારતાં તમારું આ કાય બહુ જ જરૂરી તેમ જ છે. આથી જૈન સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને મારી તેના ઉપર ઉઠે વિચાર કરવા જેવું લાગે છે. નમ્ર વિજ્ઞપ્તિ છે કે દેશકાળ અને પરિસ્થિતિ અનુસાર આપણને મલમૂત્ર વિસર્જનની ક્રિયા જૈન શાસ્ત્રમાં પારિષ્ઠાપનિક છાજે એ આના માટે ઉકેલ આણવો જોઈએ, જેથી આપણા સમિતિ” એ નામથી ઓળખાય છે. મુનિધર્મમાં પાંચ સમિતિ સમાજ તથા ધમ ઉપર કઈ જાતને આક્ષેપ ન થાય. ' અને ત્રણ ગુપ્તિ જેને ઉત્તરાયનું સૂત્રમાં અષ્ટપ્રવચનમાતા. ' કુન્દનમલ સભાગચંદ ફીદિયા. Page #198 -------------------------------------------------------------------------- ________________ - - ૧૧૦ તા. ૧-૧૦-૧૯ ઝીંઝાનો બોધપાઠ સમાજના લાંછન જેવી આવી ઘટનાઓને ઉપાય છે ? વધારે આધી ન જઈએ તો યે નર્મદના વખતથી આજસુધીની ગયા રવિવારે સૌરાષ્ટ્રના ઝીંઝકા ગામે ભજવાઈ ગયેલી ગમ પરિસ્થિતિ પર નજર નાખી જઈએ તે એટલે ખ્યાલ આવી ખ્વાર ઘટનાથી અરેરાટી સહુ કોઈને ઉપજશે; ઘણાકને શરમ અને જાય તેમ છે કે આને સ્થાયી અને કારગત પ્રતિકાર તે સમાજ ધૃણા ઉપજશે; પણ આશ્ચર્ય કેઈને નાહ ઉપજે. વિવિધ અંદાજો સુધારાની પ્રજાકીય ઝુંબેશ જ છે. પરંતુ કમભાગ્યે આવી ઝુંબેશ અનુસાર આ બનાવમાં નિપજેલાં પચાસથી નેવું માણુનાં ચરણને છેલ્લા ત્રણ-ચાર દાયકાઓથી એટલી મંદ પડી ગઈ છે કે તેની બાદ કરતાં બાકીનું જે કાંઈ ઝીંઝકામાં બન્યું એવા બનાવો હસ્તી ભુંસાઈ ગઈ છે એમ કહીએ તો પણ ખોટું નથી. ભારતમાં વિવિધ સ્થળે એ લગભગ રોજ-બ-રેજ બનતા હોય છે આજે હવે આપણે આવશ્યક લેખાતા સમાજસુધારાઓ માટે કેવળ . એમ કહેવામાં ભાગ્યે જ અતિશકિત થવાનો સંભવ છે. અંધ સરકાર પર જ મીટ માંડતા થઈ ગયા છીએ અને આપણે શ્રદ્ધા અને ભુવાજી એ આપણા સમાજના સદીઓ જુના રેગ વિધાનગૃહો બનઅસરકારક અને વધતેઓછે અંશે વિપથગામી છે. દાયકાઓ પર પથરાએલી સમાજ સુધારાની ઝુંબેશે, દેશમાં કાયદાઓ ઘડવાના કારખાનાંઓમાં પલટાઈ ગયાં છે. જો આમ ન , વધી રહેલું સાક્ષરતાનું પ્રમાણ અને રાષ્ટ્રમાં પરવરી રહેલી હોત તો ચાલી રહેલા આ ધતીંગ અથવા તે વહેમીપણા સામે ઔદ્યોગિક ક્રાન્તિએ આપણા સમાજના એ જુના રોગો પર નોંધપાત્ર વિશેષ કાંઈ નહિ તે થોડીક પત્રિકાઓ તે બહાર પડી જ હોત; .. કહી શકાય એવી અસર ભાગ્યે જ પહોંચાડી છે. * છે અને કદાચ ચાલી રહેલી વાતોના સાચજૂઠની પરીક્ષા કરવા માટે - ભારતમાં પ્રવર્તતા સર્વ સંપ્રદાયમાં સાચી-ખોટી રીતે કેટલાંક સુધારકે એ સ્થાન પર પણ પહોંચી ગયા હતા. પરંતુ - ચમત્કારિક મનાતા ધર્મગુરૂઓની આસપાસ ધમ ધેલી અને એવું કાંઈ બન્યું દેખાતું નથી. એટલે આ અનિષ્ટનો સાચે આશા-તૃષ્ણાઓથી પ્રેરાએલા માનવતાનાં ટોળાં સર્વત્ર વળતાં હોય પ્રતિકાર જ 'જ હોય તે મુખ્ય ભાગ તે સમાજ સુધારાની છે. અને તે ઉપરાંત જેમના પર કોઈ સંપ્રદાયની છાપ ન હોય પ્રજાકીય કક્ષાની ઝુંબેશ ફરી જાગ્રત કરવાનો છે. એવાં ચમત્કારિક બાબાઓ, મહાત્માઓ, ફકીર અને માતાજીએ આ ન થાય ત્યાં સુધી, અથવા તે ચાલુ હોય તે દરમિયાન પણ અવારનવાર ફુટી નીકળતાં હોય છે. તેમાં યે વિશેષપણે રાજયના સત્તાવાળાઓએ પિતાનું કર્તવ્ય સમજી લેવું રહે છે. 'ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કંકુનાં પગલાં પાડતી અને ગમે તે નિમિત્તે જયાં અસામાન્ય રીતે મોટી માનવમેદનીઓ જમા હાથમાંથી ગુલાલ વેરતી માતાજીઓ એ તે એવો ઉપાડો લીધો છે કે, ગુજરાતનું કોઈ ગામ તો ઠીક પણ કોઈ તાલુકે એવી થવા લાગે ત્યાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર આરોગ્યના નિયમોનું પાલન થાય તે જોવાની તકેદારી તેમણે તરત અમલમાં માતાજીઓથી વંચિત રહેવા પામ્યું હશે કે કેમ એ શંકાસ્પદ છે. મુવી જોઇએ. બની ગયેલી ઘટના અંગે કોઈને પાછળથી બત્રીસા અજ્ઞાન અને વહેમના અંધકારમાં ડુબેલાં ગામડાંઓની તો શું વાત કરવી, પણ રાજકોટ, અમદાવાદ અને મુંબઈ જેવા શિક્ષિત, બેનાવવાનું અયોગ્ય લેખાશે; પરંતુ મુંડકાવેરો ઉઘરાવવા છતાં તેને સુધરેલા અને ધર્મવિમુખ લેખાતાં શહેરો પણ આવી માતાઓના - બેવરથા જાળવવા માટે કંઇ જ ઉપયોગ ન કરનાર પંચાયતને, મહેવતુલમાંથી મુકત નથી રહી શક્યાં અને પશ્ચિમી ઢબછબે અને આ ભુવાબાજીમાંથી ખાટી ગયેલાઓને જવાબ તે મંગાવો જ રહેતા સંખ્યાબંધ શિક્ષિતો પણું અજ્ઞાન લેકેના વેવલાપણુથી . જોઇએ. બાકી તે આ કરૂણ ઘટનામાંથી ઉપર્યુકત પ્રકારના બેધવધુ સારું વર્તન નથી દાખવી શકયા એ હકીકત છે. પાઠ મેળવવાથી વિશેષ કાંઈ ભાગ્યે જ થઈ શકે તેમ છે. '. આવાં ચમત્કારિક સ્ત્રી-પુરૂષની ટૂંકી પણ વાવાઝોડા જેવી (તા. ૨૨-૯-૫૯ ને “જનશકિત” માંથી સાભાર ઉધૂત) કારકિદીઓમાં. બે બાબતો સંકળાએલી હોય છે. એક એવી , શ્રી મુંબઈ જન યુવક સંઘ 0 , વ્યકિતઃ અને બીજી એ વ્યકિતઓની આસપાસ ગોઠવાઈ જતી આ સમુદ્રવિહાર લાલચુઓ અને ઠગોની બુવાબાજ ટોળીઓ. આમાંથી ચમત્કારિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૧૩–૧૦-૫૯ વ્યકિતઓની બાબત ગંભીર વિચારણું માગી લે તેવી હોય છે. આ એક યા અન્ય કારણે અમુક વ્યકિતએ ભાવાવેશને ભોગ અતી મ ગળવારના રોજ રાત્રીના ૮ થી ૧૧ સુધી સંધના સભ્ય અને . હોય છે, અને એ આવેશ જયારે તેમનામાં પ્રગટે છે ત્યારે તેમનાં કુટુંબીજને માટે સમુદ્રવિહાર ગોઠવવામાં આવ્યું છે. આ તેમનામાં કેટલીક અતીન્દ્રિય શકિતઓને પણ સંચાર થાય છે એ સમુદ્રવિહારમાં જોડાવા ઈચ્છનાર સભ્ય મોટી ઉમ્મરના માટે વ્યકિત હકીકત છે. આવી તેની આવેશયુકત સ્થિતિ કેટલે વખત કે દીઠ રૂ. ૨-૦૦ અને દશ વર્ષ નીચેની ઉમ્મરનાં બાળકે માટે એને કોઈ જ હિસાબ હોતે નથી. પરંતુ એવા ભાવાવેશની વાત વ્યકિતદીઠ રૂ. ૧–૫૦ સંધના કાર્યાલયમાં ભરીને પ્રવેશપત્ર મેળવ: ' સાવ બનાવટી હેાય છે એમ માની લેવું બરાબર નથી. , વાના રહેશે. સમુદ્રવિહાર માટે નકકી કરવામાં આવેલી શોભના અને એક બીજી વાત પણ એટલી જ નિશ્ચિત હોય છે કે સ્ટીમર એપલે બંદર ઉપરથી રાત્રીના બરાબર આઠ વાગ્યે ઉપડશે, જયારે એવી વ્યકિત પોતાની એ સ્થિતિનો વેપારી અથવા પ્રસિદ્ધિ શોભના સ્ટીમર ઉપર કેન્ટીનની વ્યવસ્થા હોય છે, જ્યાંથી ચા પાણી પુરતો લાભ ઉઠાવવા માંડે છે ત્યારે તેની ઝડપી અને સર્વતોમુખી તથા ખાવા પીવાની વસ્તુઓ મળી શકશે. અલ્પાહાર સાથે લાવીને અધોગાત થાય છે; અને જયારે એવી વ્યકિતને તેની ઇચ્છાએ કે સભ્ય પિતપોતાના વર્તુળમાં તેનો ઉપયોગ કરી શકશે. સભ્યોના - અનિચ્છાએ વેપારી ઉપયોગ થવા માંડે છે ત્યારે તેનું પતન અફર બને મનોરંજન અર્થે સંગીતની જે કાંઇ ગોઠવણ શકય હશે તે કરવામાં છે. પરંતુ તે દરમિયાન એવી વ્યકિતની આસપાસ ગોઠવાઈ ગયેલા ઠગે આવશે. શોભના સ્ટીમરમાં યાત્રિકો માટે પરિમિત અવકાશ હોવાથી અને સગવડીઆ અંધશ્રધ્ધાળુઓએ તે ટંકશાળ પાડી જ લીધી - જરૂરી પ્રવેશપત્રો સત્વર મેળવવા સભ્યોને વિનંતિ છે. હોય છે. આવી આવેશ-પાત્ર વ્યકિતઓના પ્રભાવની વાત પ્રથમ - લાસ દર્શન એવા લેકથી શરૂ થાય છે, જેમને તેમનામાં કાંઈ અસામાન્ય ફેરફાર દેખાય હૈય; અને પિતાને કાંઈ ચમત્કારિક લાગે એવું કાંઈક તા. ૧૦-૧૦-૫૯ શનીવાર સાંજના ૬-૩૦ વાગ્યે ઇન્કમ તેનામાં જેવા કે જાણવા મળ્યું હોય એવી વાત પ્રસરે એટલે " ટેકસ ઓફીસની બરોબર પાછળ ૨૭, ન્યુ મરીન લાઈન્સ ઉપર પછીથી સમાજમાં બિમારે, જલ્દી શ્રીમંત બનવાના લાલચુઓ આવેલા મોહરમાં શ્રી. કરમશી જે. સોમૈયા તરફથી તેમણે અને કેવળ કૌતુકથી પ્રેરાએલા લોકેનો તોટો હોતા નથી. જે કરેલી કૈલાસ યાત્રાનું ચિત્રપટ સંઘના સભ્યને દેખાડવામાં આવશે. કાંઇ માહિતી અખબારમાં પ્રગટ થઈ છે તે પરથી છેલ્લી દુર્ધટના આ ચિત્રપટ' પુરૂં થતાં લગભગ અઢી કલાક, થશે. સંધના સભ્યોને - પર્યતને આખો યે ઘટનાપ્રવાહ ઉપયુકત જાણીતી કાર્યપદ્ધતિને આ તકને લાભ લેવા વિનંતિ છે. અનુરૂપ જ રહ્યો દેખાય છે. . ' મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ, Page #199 -------------------------------------------------------------------------- ________________ તા. ૧–૧૦-૫૯ » બુ દ્ધ જી વન “ Singer SET TES મુનિશ્રી સત્તબાલજીના ઉપવાસ (મુનિશ્રીના ઉપવાસ ચાલુ હતા તે દરમિયાન લખાયેલી નોંધ) - મુનિ સન્તબાલજી એકાએક તા. ૧૫-૯-૧૮ મંગળવારથી “ધોળકામાં આ અનુબંધવાળી વિચારધારાના અનુસંધાનમાં છે તા. ૧-૧૦-પ૯ સુધી એમ ૧૭ દિવસના ઉપવાસ ઉપર ગયા છે. અવ્યકતને ચરણે સાત દિવસની ઉપવાસમય પ્રાર્થના કરી હતી. આ આ અંક વાચક્રના હાથમાં આવશે તે પહેલાં એટલે તા. ૨-૧૦-૧૯ એ વાતને ત્રણ વર્ષનાં વહાણાં વીતી ગયાં. છેલ્લાં બે વર્ષથી ની સવારના તેમણે આ નિયતકાલિક ઉપવાસનાં પારણાં કર્યા હશે. મને એ મંથન રહ્યા કરતું હતું કે જે કેગ્રેસ રાજકીય, ક્ષેત્રે આ આ ઉપવાસ કરવાનો નિરધાર તેમણે તા. ૧૪-૯-૫૯ સોમવારનાં, ' વિશ્વશાંતિની એક માત્ર આશા છે, અને જે શુદ્ધ સાધનાના આગ્રહ રોજ જાહેર કર્યો. શીવ ખાતેના તેમના ચાતુર્માસ દરમિયાન તેમની સાથે બાપુના પ્રતાપે વિકસી છે અને જે કાંગ્રેસ સાથે મનથી, તો સારસંભાળ લેવા માટે તેમ જ તેમની ચાલુ પ્રવૃત્તિઓ અંગે વચનથી અને કાયાથી સતત કામ કરતાં આત્મીય ભાવ રહ્યો છે, તે જરૂરી પ્રબંધ કરવા માટે જે સત્કાર સમિતિ નીમવામાં આવી છે તે કોંગ્રેસમાં અમિ કેમ થાય છે? ભંના કાંઠા પ્રા. સંધમાં તેના સભ્યોને પણ તે જ દિવસે સાંજે ખબર પડી અને તેઓ જે વ્યકિત પાસે મેં અપેક્ષા રાખી હતી, તે વ્યકિતએ નૈતિક ગ્રામવિરમયસ્તબ્ધ બન્યા. પ્રસ્તુત ઉપવાસનું પ્રયોજન સન્તબાલજી તે સંગઠનના આર્થિક સામાજિક ક્ષેત્રની સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંત ગૃહસ્થોના ગળે ઉતરાવી ન શકયા તેમ જ તેઓ સત્તબાલજીના સામે પ્રહાર કર્યો, પ્રાયોગિક સંઘમાં જવાબદાર પદ હોવા છતાં ' ઉપવાસના નિશ્ચયમાં કશો ફેરફાર કરાવી શકયા. પરિણામે તે સમ- કર્યો, એની પાછળ જે બળાએ ભાગ ભજવ્યો, તેમાં કોંગ્રેસને તિના પ્રમુખ શ્રી, ભવાનજી અરજણ ખીમજીએ જાહેર જનતા જોગ જવાબદાર પદે બેઠેલાં ભાઈ બહેનેને સીધી કે આડકતરે ફાળો હતે. છે નીચે મુજબ એક નિવેદન બહાર પાડ્યું - એક સંસ્થામાં રહેનારને ' અને તે સંસ્થા કેગ્રેસની સહાનુભૂતિપૂજ્ય મુનિશ્રી સન્તબાલજીએ આજથી ૧૭ દિવસના ઉપ- વાળી તેમાં રહેનારને આ રીતે ખેરવવાને ' પ્રત્યાઘાત ખુદ વાસ ઉપર ઉતરવાના પિતાના નિર્ણયની અમને સોમવારે ( તા. કોંગ્રેસને દુઃખદ પડે, તે પણ આ ભાઈ બહેને જોઈ શકયાં ૧૪-૯-૫૯) સાંજે એકાએક જાણ કરી, ત્યારે અમને સૌને નહીં. આ એવડું સિદ્ધાંતિક દુઃખ તે હું વેઠતા જ રહ્યો. ત્યાર " આઘાત થયો. મુનિશ્રી જેવા ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએ પહોંચેલા બાદના બનાવો દૂર બેઠાં મેં સાંભળ્યા, અનુંભવ્યા તે પણ દુઃખદ - સાધુપુરૂષને આ નિર્ણય હતે. એ નિર્ણય બદલવા માટે તેમના હતા. તે દરમ્યાન કેરલની કોંગ્રેસે કાનૂનભંગી આંદોલનની આગેવાની છે લીધી. આ કંઈ કેસને ગમતું નહોતું, પણ કરવું પડ્યું. તે ઉપર દબાણ કરવાને અમારા જેવાને અધિકાર ન હતો. છતાંયે દરમિયાન જ ભાષા પ્રશ્નમાં મુંબઈ રાજ્ય પીછેહઠ કરી. કૃત્રિમ .. ''અમેએ તેમને પ્રેમપૂર્વક વિનવણી કરી, પરંતુ મુનિશ્રીને આ સાધન દ્વારા સંતતિનિયમનની વાતમાં તે તેણે-એ પહેલાં પીછેનિર્ણય અફર રહ્યો. હેઠ–કરી જ હતી. ભાષા પ્રશ્નમાં ગુજરાતની કોંગ્રેસ મોટે ભાગે છે આ ઉપવાસના નિર્ણય માટે મુનિશ્રી સંતબાલજીએ જે પીછેહઠના મતની નહોતી, પણ જે દ્વિભાષીના સિદ્ધાંતને ટકાવી છે. • કારણો રજુ કર્યા તે પ્રશ્નો સરકાર સમિતિના કાર્યક્ષેત્ર અને તેની આગળ ચલાવવો હોય તે ભાષા પ્રશ્નને ગૌણ બનાવી રહ્યો એમ શકિતમર્યાદાની બહાર ગણાય એટલા બધા વ્યાપક અને વિશાળ એણે માન્યું. ત્યાં કેરલના અને આ બધા સંદર્ભમાં હિંભાષી - છે. તેથી મુનિશ્રીના આ નિર્ણયથી સત્કાર સમિતિ સમક્ષ વિષમ વિભાજનની વાત વહેતી થઈ. જો કે હજુ પંડિતજી કહે છે તેમ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. આપણે મુનિશ્રીના સાનિધ્યને લાભ કોઈ નકકી નથી ત્યાં લગી દ્વિભાષી કાયમ સમજવાનું છે, છતાં તે લઇને તેમના ઉપદેશમાંથી પ્રેરણા મેળવવા તેમને જ આ વિચારના સંદર્ભમાં એટલું સ્પષ્ટ ફલિત થાય છે કે કોંગ્રેસ, કરવા વિનંતિ કરી હતી, એટલે આપણી સૌની ફરજ છે કે મુર્તિ ઢીલી બનતી જાય છે, મકકમતા ગુમાવતી જાય છે. કેમવાદ કે જે ભારતીય સંસ્કૃતિને કટ્ટો દુશ્મન છે, જેને ભારત રાજ્ય શ્રીની તપશ્ચર્યા દરમિયાન તેમની સેવા કરીએ, તેમને બીનજરૂરી સંવિધાનમાં ચેક ઇનકાર છે તે સંસ્થા સાથે તે બાંધછોડ કરવાના , વધુ પશ્રિમ આપતાં અટકીએ અને તેઓ ઉપવાસ સફળતાથી ભણકારા સંભળાય છે, પક્ષોને શંભૂમેળ કરવા લાગી જાય છે. આ પૂર્ણ કરીને ચાતુર્માસના બાકીના સમય દરમિયાન આપણને તેમના : “જે સતત પિતાની ભૂલનું અન્વેષણ કરતી, જે વિશ્વ' સદુપદેશ દ્વારા પ્રેરણા આપતા રહે એવી પ્રભુપ્રાર્થના કરીએ.” વિશાળ દષ્ટિકોણથી સાધનશુદ્ધિથી ચાલતી તેને આમ કેમ કરવું : આ રાજદ્વારી એ લખાયલા કુશળ તેમ જ સભ્યતાપૂણ નિવેદનમાં વાર્થ કરતાં સૂચિતાર્થ ઘણો મોટો છે, જે બુદ્ધિશાળી માં પડે છે ? કારણ કે તેને પ્રેરક પૂરક બળને દેશભરમાંથી કે વાચકે સહેલાઈથી સમજી શકે તેમ છે અને તેથી તેનું વિશેષ ભેળ જોઈએ તે મળતો નથી. એમાં જેઓએ સામે ચાલીને - વિવરણ કરવાની જરૂર નથી. .. મદદ કરવી જોઇએ તે નથી કરતા તેમની પણ કચાશ છે જ. મુનિશ્રી સન્તબાલજીના ઉપવાસ શા માટે છે તે સમજવા પણ જે ગામડાં અને રચનાત્મક કાર્યકરો સામે ચાલીને સહાય : માટે અને તે અંગે અભિપ્રાય બાંધવા માટે તેમણે ઉપવાસના આપવી જાય છે, તેને તરછોડવામાં આવે છે. ગુજરાત જેવા છે પ્રારંભમાં છાપાજોગ મોકલેલું નિવેદન પ્રબુદ્ધ જીવનના વાચ બાપૂની જન્મકર્મભૂમિવાળા પ્રદેશમાં જો આમ થાય તો તેનું મને સમક્ષ હોવું જરૂરી છે. પ્રસ્તુત નિવેદન નીચે મુજબ છે: ઊંડું દુઃખ થાય છે. અલબત્ત સમગ્ર કાંગ્રેસે આ દિશામાં ઉઘાડા , - મુનિશ્રી સન્તબાલજીની ઉપવાસમય પ્રાર્થના ધાર રાખ્યાં છે. ગુજરાત ઉપર ભારતની અને ભારત ઉપર વિશ્વની “ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્રના મોટા ભાગના લોકે જાણે છે આશા છે, તેથી મને વધુ ઊંડું દુઃખ થાય છે. . અને . દેશ અને આફ્રિકાના ભાગોમાંના જે ભાઈ બહેને પ્રત્યક્ષ * “ચારે બાજુથી આ અનુસંધાનમાં સતત પ્રયત્નો ચાલે છે, કે પરોક્ષ સંપર્કમાં આવ્યાં છે તેઓ પણ જાણે છે કે મને જેમાં ગૂજરાતનાં અનેક કેગ્રેસી અને બીજા ભાઈ બેનેને ઘણે . ચારે બળેના અનુસંધાનમાં વિશ્વશાંતિનો-કાયમી માગ ફાળો છે, છતાં આમ થાય છે. દુનિયાના આજના સંજોગોમાં ભાસે છે, ભાલકા અને વાત છે . , દેશે જલદી આ ચાર અનુબંધવાળી વાતમાં એકાગ્ર થવું જોઈએ. ' ' પકડ, ત્યાર બાદ મહારાષ્ટ્ર પ્રવાસના સંદર્ભમાં મેં અહીંનાં છે સન ૧ એ ન થતું તેનું દુ:ખ કોંગ્રેસ માટે તો એક આત્મીય સંસ્થા '' ગી બે માસાં ગાજ્યાં, તે પરથી ખાતરી થઈ છે કે આ પ્રયોગ, માનું છું તે પૂરતું છે. ગુજરાતની કેંગ્રેસ જે આંજ કરતાં વધુ એક દેશવ્યાપી બને તેમ છે. ચાર બળેમાં () નૈતિક ગ્રામસંગઠન સિદ્ધાંતનિષ્ઠ બને તે તે ધણું કરી રાકે તેમ લાગે છે. (૨) કોંગ્રેસ (૩) પ્રાયોગિક સંધ-રચનાત્મક કાર્યકરો (૪) કાન્તિ- આ બધુ દુ:ખ ભૂલવા આટલું સતત કાર્યો અને લખાણો પ્રિય સાધુસતે. પૂરતાં નથી, એટલે આજના મેરના શાંત વાતાવરણ વચ્ચે બ આ વિચાર નથી ત્યાં , થઇ. જે Page #200 -------------------------------------------------------------------------- ________________ wit 80 પ્રબુદ્ધ ઉપવાસમય પ્રાર્થનાના કાર્યક્રમ વિચાર્યું છે. તા. ૧૫-૯-૫૯ - થી માંડીને બાપુની જન્મ તારીખે પારણાં થશે. એટલે કુલ્લે સત્તર દહાડાના આ પ્રયોગ રહેશે. તેમાં સહાનુભૂતિ આપનારને મારી વિનંતિ છે કે જેને દેશ અને દુનિયાની રાજકીય ક્ષેત્રે એકમાત્ર આશા કૉંગ્રેસમાં લાગતી હોય, તે બાપુની જન્મતિથિ (ભાદરવા વદ ૧૨) એ પ્રાથનામય ઉપવાસ કરે.. આ દિવસે। દરમિયાન મેં ચાર વિકલ્પો લખી રાખ્યા છે, તે પૈકીના કાઇ એક અથવા વધુ પૂરા થશે તે વચ્ચેના દિવસે પણ પારણાં થશે, જેની જાહેરાત થઇ જશે.” સત્તમાલ’ રાજકારણ સાથે સંબંધ ધરાવતા આવા ઉપવાસ અંગેનું નિવેદન બને તેટલું ટુંકું, સ્પષ્ટ અને પ્રત્યેક મુદ્દાને વિશદ' આકારમાં રજુ કરનારૂ હાવુ' જોએ કે જેથી પ્રાકૃત માનવી તેને સમગ્ર અર્થ અને ભાવ બહુ સહેલાÜથી ગ્રહણ કરી શકે, જ્યારે મુનિશ્રી સન્તબાલજીનુ' ઉપર આપેલ નિવેદન અસ્પષ્ટ, કાંઈક ફ્લેટ અને આવશ્યક વિશદતાથી વંચિત છે અને તેથી સામાન્ય વાચક મુનિશ્રી શુ કહેવા માગે છે તે પૂરૂં સમજી ન શકે એમ બનવા જોગ છે. પ્રસ્તુત નિવેદનમાં કેટલીક બાખતો પૂર્વાપરના સિ રજી કર્યા સિવાય આપવામાં આવી છે તે હકીકત પણ નિવેદનને સમજવામાં મેટી મુશ્કેલી ઉભી કરે છે. મુનિશ્રી જે કારણેાને લીધે કૉંગ્રેસ અ ંગે પોતાને દુઃખ થયાનુ જણાવે છે તેમાં એક કારણ તે પ્રમાણમાં ઠીક ઠીક જુનું છે, આજથી લગભગ અઢી વષ પહેલાં અમદાવાદ જીલ્લાની આપરેટીવ એ કના ખાડ એક ડીરેકટર્સની ચૂંટણી થવાની હતી. આ માટે ધંધુકા તાલુકામાંથી એક ડીરેકટરને ચૂંટવાનો હતો. આ માટે ભાલનળકાંઠા પ્રાયોગિક સંધ જે મુનિશ્રીનું પોતાનુ નિર્માણુ છે તે તરફથી તે સ ંધના એક સભ્ય જે કૉંગ્રેસી પશુ હતા તેને ઉમેદવાર તરીકે ઉભા કરવામાં આવ્યા હતો. તેની સામે પ્રાયોગિક સંધનાં જ બીજા સભ્ય એવાં એક ક્રેાંગ્રેસી બહેનને તાલુકા કોંગ્રેસ તરફથી ઉભાં કરવામાં આવ્યાં હતાં, અને તે બહેન આખરે ચુટાયાં હતાં. ભાલનળકાંઠાના પ્રાયોગિક સંધના નીમેલા ઉમેદવાર સામે કાંગ્રેસે આ રીતે પોતાને વધારે અનુકુળ એવાં બહેનને ઉમેદવાર તરીકે આગળ નહાતા મૂકવા જોઇતા એવા મુનિશ્રીના અભિપ્રાય હો અને તે મુજ” તે સબંધમાં એ દિવસેામાં વિશ્વવાત્સલ્યમાં તેમ જ અન્યત્ર મુનિશ્રીએ ખૂબ ઉહાપોહ કર્યાં હતા. આ ખાખતનું · મુનિશ્રીને દુઃખ હોય—ઊંડું દુઃખ હોય--એ સમજી શકાય તેમ છે, પણ તે જુની થઇ ગયેલી બાબતને આજે પ્રસ્તુત ઉપવાસના અનુસ ધાનમાં ફરીથી યાદ કરવાની ખરેખર શું જરૂર હતી, એવે પ્રશ્ન મનમાં ઉભો થયા સિવાય રહેતા નથી. જીવન તા. ૧-૬૦-પ૯ સબંધ છે. તેને લગતા પોતાના દિલમાં સવેદાતા દુ;ખને ભૂલવા માટે છે, એમ તેમના ઉપર આપેલા નિવેદનમાં તેએ સ્પષ્ટ રીતે જણાવે છે. આ જો બરાબર હોય તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પ્રસ્તુત દુઃખ ભૂલવા માટે આવા ઉપવાસેા ઉપયોગી થઇ શકે ખરા ? ઉલટુ આવા ઉપવાસથી પ્રસ્તુત દુઃખ અને તેનાં કારણેા ઉપર ચિત્ત સતત કેન્દ્રિત અને અને પરિણામે તે દુ:ખ અને તેનાં કારણેાની જડ ચિત્તમાં વધારે ઊંડી બેસે–આમ માનસશાસ્ત્રી કહે છે. ખીજી બાબત કેરલને લગતી ઘટના. આ પ્રકરણમાં ધ્રાંગ્રેસે કાનૂનભંગી આંદોલનમાં આગેવાની લીધી અને મેસ્લમ લીગને સાથ લીધા તે સંબંધે કાંગ્રેસી વિચારમાં પણ જરૂર મતભેદ છે, પણ આજે તે। તે ઘટના પણ ભૂતકાળમાં પ્રવેશ પામી ચૂકી છે. ત્રીજો મુદ્દો પાંચથા આઠ ધારણ સુધી માધ્યમિક શાળામાં વિકલ્પે અંગ્રેજી ભાષાનું શિક્ષણ મુંબઇ સરકારે દાખલ કર્યાંની ઘટનાને લગતા છે અને આ ઘટના તાજેતરની છે. મુંબઇ સરકારે ભરેલા આ પગલાં સામે મુનિશ્રીનું દુઃખ સમજી શકાય તેવુ છે. ” આવી જ રીતે મુંબઇ પ્રદેશનું આગામી વિભાજન પણુ એક એવા મુદ્દો છે કે તેવા ફેરફારને જેએ 'મેટું અનિષ્ટ સમજતા હોય તેમના માટે તે એક મેટા દુઃખનો વિષય બની શકે છે. પણ મુનિશ્રી આ ઉપવ'સા કાઈ સામાજિક કે રાજકીય ઘટના નિપજતી અટકાવવાના હેતુથી નહિ, પણ એ ભૂતકાળની અને - બે તાજેતરની ઘટનાઓ, જે ચારે ઘટનાઓને કાંગ્રેસ સાથે સીધે જન ની મોજ mak શુદ્ધ તપશ્ચર્યાંના ભાવથી કાઈ જૈન મુનિ ટુંકા યા લાંબા દિવસેાના ઉપવાસ આદરે તે! તેની તે અંગત બાબત છે એમ સમજીને તેને આપણે બહુ વિચાર ન કરીએ. અમુક સામાજિક કૅ રાજકીય દુટના અટકાવવાના હેતુથી કાઇ સમાજપ્રતિષ્ઠિત વ્યકિત અન્ય ઉપાય! પૂરી અજમાયશ બાદ નિરક માલુમ પડતાં, એક પ્રકારના સત્યાગ્રહના ખ્યાલથી પ્રેરાઇને, ઉપવાસ ઉપર જવાને વિચાર કરે તો તેવા ઉપવાસનું વ્યાજબીપણું પણું કલ્પી શકાય તેમ છે. પણ દુ:ખ ભૂલવાનું નિમિત્ત આગળ કરીને હાથ ધરવામાં આવેલા આ રાજદ્વારી ઉપવાસનું ઔચિત્ય કાઇ રીતે ગળે ઉતરતું નથી, સિવાય કે તેમનો આશય કેંગ્રેસ અંગેના પોતાના દુઃખને આવા ઉપવાસ વડે વધારે વ્યાપક બનાવવાને અને તેને બહેળી જાહેરાત આપવાના હોય. અલબત્ત, તેમના જો આ આશય હોય તો, તેમનું પ્રસ્તુત દુ:ખ આ ઉપવાસેથી વધારે વ્યાપક ક્ષેત્રને યા જનતાને પથ્યુ છે કે નહિ તે વિષે તે કંઇ કહી શકાય તેમ નથી, પણ તેમના પ્રસ્તુત દુઃખને અને સાથે સાથે તેમને પોતાને આ રીતે ઠીક ફીક જાહેરાત તા મળી જ છે એમાં કાઇ શક નથી, પણ કૉંગ્રેસ કે જેને તે એક માતૃસ ંસ્થા તરીકે ખીરદાવતા રહ્યા છે, તેને આથી શું લાભ થશે તે કલ્પનામાં આવતું નથી. દર વર્ષે ધણું ખરૂ` એક યા બીજા નિમિત્તે મુનિશ્રીના લાં ટુંકી મુદતના ઉપવાસેા જનતા સમક્ષ આવીને ઉભા રહેતા હાય છે. આ જાણે કે તેમના માટે વાર્ષિક અભ્યાસ જેવું બની ગયું હાય એમ કેટલાકને લાગે છે, સામાજિક અને રાજકીય ક્ષેત્રે ગાંધીજીએ ઉપવાસની પર પરા દાખલ કરી છે. આ પર પાને જાળવી રાખવી – આગળ ચલાવવી – એવું કાંઇક મુનિશ્રી સન્તબાલજીનુ' ધ્યેય હોય એમ પણ કેટલાક અનુમાન કરે છે. ગાંધીજી ઉપવાસ કરતા ત્યારે સમાજક્ષેત્રે માટે ધરતીક પ થતા, કારણ કે એ સમય જુદો હતા અને એ વ્યકિત જુદી હતી. તેની નકલ કરીને આપણે પણ જો નાની મેોટી બાબતમાં ઉપવાસનું અવલ બન લેવાની વૃત્તિ કેળવીએ તે। . આખરે એ ઉપવાસનું શસ્ત્ર ખુદુ અને હાંસીપાત્ર બની જશે અને તેની વિશેષ અને વિશેષ ઉપેક્ષા તેમ જ અવગણના થતી રહેશે. આપણે જોઇ રહ્યા છીએ કે મુનિશ્રીના આ ઉપવાસેાની નથી મુ ંબઇના અખબારોએ કોઇ વિશેષ `ધ લીધી કે કાઇ .જવાબદાર વ્યક્તિવિશેષે " કાછ વિચારકદળે તે પ્રત્યે સહાનુભૂતિ દાખવી. આ હકીકતને – આ તાજેતરના અનુભવને આપણે આરા રાખીએ કે મુનિશ્રી ગંભીરપણે ધ્યાનમાં લેશે અને આસપાસ વસતા નજીકના વર્ષોંમાં, મિત્રમાં તેમ જ પ્રશસંક્રામાં જે ઉપવાસે ક્ષેાભપ્રક્ષાલનુ અને અનુકુળ પ્રતિકુળ આધાત પ્રત્યાધાતાનું નિમિત્ત બને છે અને જે નજીકના માણસને કદિ કદિ ભારે કફોડી સ્થિતિમાં મૂકતા હોય છે અને જેતુ મેાટા ભાગે કાઇ નકકર પરિણામ આવતું દેખાતુ નથી તેવા ઉપવાસા ઉપર અને ત્યાં સુધી નહિ ઉતરવાના, આટલા અનુભવ ઉપરથી, મુનિશ્રી નિય કરશે. તેમને આટલી નમ્રભાવે પાન પ્રાથના ! મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન “ ચંદ્ર પ્રિ પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબઇ ૨. ટે. ન. ૨૯૩:૦૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ રજીસ્ટર્ડ ન B ૪૬૬. વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન · પ્રભુદ્ધ જૈન' તું નવસકરણુ વર્ષ ૨૧ અંક ૧૨ મુંબઈ, ઓકટોમ્બર ૧૬, ૧૯૫૯, શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮ શ્રી મુઈ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ હs - me se as y તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા અલ-હ-અ-સાહ અને જ્ઞા * ‘જન્મભૂમિ'ની (ચાલુ એકટાબર માસની ત્રીજી તાીખે મુંબઇ ખાતે ભારતના વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરૂના અધ્યક્ષસ્થાને ‘જન્મભૂમિ’ની રજત જયન્તી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ જેના ઉપક્રમે ‘જન્મભૂમિ' પત્રનું પ્રકાશન કરવામાં આવે છે તેના પ્રમુખ શ્રી. કનૈયાલાલ એન. દેસાઇ તરફથી. સ્વાગત પ્રવચન રજી કરવામાં આવ્યું હતુ.. તે પ્રવંચનના અધ ભાગ નીચે પ્રગટ કરવામાં આવે છે; બાકીને અન્ન ભાગ હવે પછીના અેકમાં પ્રગટ કરવામાં આવશે. આ પ્રવચનની. 'દર જન્મભૂમિ પત્રને ૧૯૩૪ ના જુન માસમાં જન્મ થયા ત્યાર પછીથી આજ સુધીમાં બનેલી ‘જન્મભૂમિ'ને લગતી વિશિષ્ટ ઘટનાઓને જ માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યા નથી, પણ પ્રસ્તુત જન્મભૂમિના જે પૂર્વભૂમિકા ઉપર ઉદય થયા તે એટલે કે સૌરાષ્ટ્ર' નામના સાપ્તાહિક પત્રનેા સ્વ. અમૃતલાલ દલપતભાઇ શેઠના હાથે ઇ. સ, ૧૯૨૧ના એકટોબર માસમાં જન્મ થયો, તે બધ થયુ' અને રેશની શરૂ થયુ, તે બંધ થયું અને ફુલછાબ શરૂ થયું ત્યાં સુધીની-પૂર્વભૂમિકા સાથે જોડાયેલી વિશિષ્ટ ઘટનાઓને પણ સુયેાગ્ય ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અને એ સવ પાછળ સ., અમૃતલાલ દલપતભાઇ શેઠની નીડરતા, સાહસિકતા અને આયેાજનકુશળતાને મૂર્તિ મન્ત કરતી વિરલ છ્યનપ્રતિભાનાં આછાં દર્શન થાય છે. આ આખી યશોગાથા જન્મભૂમિના તે દિવસનાં અંકમાં પ્રગટ થઇ ચૂકેલ હોવા છતાં અહિં તેને પુનઃ પ્રસિદ્ધિ આપવાનું એટલા માટે ઉચિત ધાયુ" છે કે દૈનિક પત્રમાં પ્રગટ થતી અનેક નબળી સાથે સાળી વસ્તુએ વાંચકોની આંખોને અને મનને પૂરી સ્પર્સા સિવાય એકઠી થતી પસ્તીને સતિ થાય છે. પ્રસ્તુત યશગાથાને તેવી વિસ્મૃતિ અને ઉપેક્ષામાંથી બચાવી લેવા માટે અહિ' પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ યોગાથામાં અન્તગત કરવામાં આવેલી ઘણી ખરી ઘટનાઓ સાથે સીધી કે આડકતરી રીતે અંગત સવેદને સંકળાયેલાં છે. આ હકીકતે પણ પ્રરતુત યશોગાથા તરફ ચિત્તને સવિશેષ આપ્યુ. હાય. પરમાનંદ) માનનીય પ્રમુખશ્રી, બહેન અને ભાઈઓ, ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ'ના અધ્યક્ષ તરીકે દેશના લાડીલા નેતા અને વડા પ્રધાન પંડિત જવાહરલાલજીના ‘જન્મભૂમિ' પત્રના રજતજયતીના ઉત્સવમાં સમારંભના પ્રમુખ તરીકે હું સત્કાર કરૂ છું. તે આ સ'સ્થા સાથે નિકટ સંબધથી સાંકળાયેલા છે. સંસ્થા એમને અપરિચિત નથી. આ સંસ્થા સાથે ભગિનીભાવે જોડાયેલી અખિલ હિન્દ રાજસ્થાની પ્રજા પરિષદના પ્રમુખ અને સુકાની તરીકે વ સુધી તે ‘જન્મભૂમિ” સાથે સંપર્કમાં આન્યા છે અને આપણને તેઓશ્રીની સાથે આત્મીયતા સાધવાનુ સન્માન પ્રાપ્ત થયું છે. નવ કરે.ડની રાજસ્થાની પ્રજાના મુખપત્ર તરીકે ‘જન્મભૂમિ’ની સ્થાપના ચશાગાથા થઇ હતી. રજવાડી જુલમજહાંગીરીની સામે પાકાર ઉઠાવવા ઉપરાંત ‘જન્મભૂમિ’એ દેશના સ્વાત’ત્ર્યસ'શ્રામમાં પણ યશસ્વી ભાગ ભજવ્યે છે એ કારણે આપણા દેશના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાનાયક અને રાજસ્થાની પ્રજાના મુકિતસંગ્રામના અગ્રણી જવાહરલાલજી આજના ઉત્સવ પ્રસંગે પ્રમુખરથાને બિરાજે અને આપણને સૌને પ્રેત્સાહન અને માર્ગદર્શન આપે એ કેટલું સુયેગ્ય અને સાથ ક છે ? આપણુ નિયંત્રણ સ્વીકારીને દેશના અનેકવિધ પ્રચંડ જવાબદારીમાંથી આ પ્રસંગ માટે પોતાનેા કીમતી સમય તેઓશ્રીએ ફાજલ પાડયે તે માટે આપણે તેઓશ્રીના ઋણી છીએ, સસ્થા તરફથી ' તથા આપના સૌની વતી હું તેશ્રીનો આભાર માનું છું. સારાષ્ટ્ર ટ્રસ્ટ ‘ જન્મભૂમિ ́ પત્રને જન્મ ૧૯૩૪ના જીનની નવમી તારીખે થયા. સૌરાષ્ટ્ર ટ્રેસ્ટ કે જે આ સંસ્થાને વહીવટ કરે છે, તેની સ્થાપના તે પહેલાં ત્રણ વર્ષ-૧૯૩૧ માં-થઇ હતી. ટ્રસ્ટના ઉદ્દેશ શિક્ષણ, આરાગ્ય તથા સંકટનિવારણનાં ક્ષેત્રમાં લેાકસેવા કરવાના તથા તે ક્ષેત્રામાં કાય કરતી સંસ્થાઓને મદદગાર થવાનો છે, શિક્ષણસંસ્થા દ્વારા, પુસ્તકાલયે!' અને ગ્રંથપ્રકાશન દ્વારા અને વત માનપદ્મ દ્વારા લાકશક્ષણુનું સેવાકાય કરવાનો આ ટ્રસ્ટના મનોરથ છે. ટ્રસ્ટ તરફથી ચાર દૈનિક પત્રા, મે સાપ્તાહિકા અને એક વાર્ષિક ૫'ચાંગ પ્રસિદ્ધ થાય છે. મરાઠી ભાષાનું એક દૈનિક પત્ર “ વીસ વષઁ સુધી ચલાવ્યા પછી ગયે વર્ષે તેનું પ્રકાશન સયાગવશાત્ બંધ કરવાની ટ્રસ્ટને કરજ પડી છે. વર્તમાનપત્રાના ફેલાવાનો નવો વિક્રમ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના બધાં વર્તમાનપત્રના ફેલાવા અને સમાચાર તેમ જ વાંચનસામગ્રીની તેની ફારમ અત્યારે ઊંચી ને ઊંચી જતી જાય છે. જ્યુબિલીના દિવસોમાં` “ જન્મભૂમિ-પ્રવાસી 'ના ફેલાવાના આંકડા ગુજરાતી પત્રકારત્વના પ્રતિહાસમાં નહુાતે તેટલે પચાસ હજાર ઉપર ચાલવા માંડયા છે; વ્યાપાર' ના ફેલાવા આ પ્રકારના બીજા કોઇ અંગ્રેજી કે બીજી ભાષાના વર્તમાનપત્ર કરતાં વધુમાં વધુ છે અને હજુ વધતા જ જાય છે. તે રીતે ‘જન્મભૂમિ’ વર્તમાનપત્ર આ વિસામાં વેચાણના આંકડાના નવા વિક્રમ સર્ ફરી રહેલ છે. ‘ જન્મભુમિ’કતવ્ય ક્ષેત્ર ‘ જન્મભૂમિ’ ની સ્થાપના સમયે રાજસ્થાની પ્રજાના અગ્રણી રવ૦ શ્રી અમૃતલાલ શેઠે જન્મભૂમિના કતવ્યક્ષેત્ર વિષે નીચે પ્રમાણે ઉદ્ગાર કાઢયા હતા : “ મારી ઇચ્છા તેા સને ૧૯૨૧ માં ‘સૌર ’નું પ્રકાશન કર્યુ ત્યારે હતી તે જ આજે છે. 'જન્મભૂમિ' એ દુઃખીઓનાં આંસુનુ પાત્ર બનશે; જાલીમાના જુલમેનુ એ ચિત્રપટ ખનશે. આજે એને • પોશાક ભલે નવા છે, પણ કલેવર તો એનું એ જ, જૂનુ ખખડધજ, Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સે લડાઇ લડેલા અને એકસે એકની લડાઇને માટે તૈયાર એવા જોશ ધરાવનારૂં છે.” પ્રબુદ્ધ જીવન આજે પચ્ચીસ વર્ષે આપણે સરવૈયું કાઢી શકીએ છીએ અને શ્રી શેના આ સંસ્થા માટેના મનોરથા કેટલે અંશે સિદ્ધ થયા તેને આંક મૂકી શકીએ છીએ. સ્વતંત્રતાની લડતમાં ‘જન્મભૂમિ’એ ઘણા યશસ્વી ભાગ ભજવ્યેા છે. રાજસ્થાનાની પીડિત પ્રજાના મુખપત્ર તરીકે આપખુદી સામેના જગમાં તેણે અનેક જોખમે ખેડયાં છે, સાહસે કર્યાં છે, કાર્યકરાને હામ આપી છે, સંસ્થાઓને પ્રોત્સાહન આપ્યુ છે અને એ લડતના કેન્દ્રસ્થાને રહીને તેમાં ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાજિક બદીએ અને અમાનુષી સિતમે સામે આ સસ્થાએ અને તેનાં મુખપત્રએ અખંડ પ્રચાર કર્યાં છે. જેહાદા ઉઠાવી છે. અને મમ ગામી પ્રહાર કરીને સમાજના કલેવરને વિશુદ્ધ કરવામાં મહત્વને ભાગ ભજવ્યા છે. જ્યારે જ્યારે દેશ કે દેશના કાષ્ઠ ભાગ ઉપર કુદરતના કાપ ઊતર્યાં છે. દુષ્કાળ કે રેલસંકટ આવ્યું છે. ધÇીક ંપ કે આગના ઓળા ઊતર્યાં છે, ત્યારે ત્યારે આ સ ંસ્થાએ સંકટગ્રસ્ત લોકોની વહાર કરી છે, લાક્રેટની હંમદી જાગ્રત કરી છે અને મદદ · પહોંચાડી છે. વન માનપત્રાનું કાર્ય ક્ષેત્ર વંત માનપત્રા રાજ-રાજા બનતા બનાવાની નોંધ લે. કે તેને વિષે વ્રુદ્ધતેચીની કરે, તે પૂરતુ નથી. લેકના આત્માને જાગ્રત કરવા, દેશસેવાને પંથે તેમને પ્રેરવા, સમાજની શુદ્ધિ માટે માગ દશ ક બનવુ, દેશના બેઢંતરનાં કામાં તેમની શકિતને પરાવવી, અલ્પ જણાતા બનાવામાં છુપાયેલું રહેલું મહત્ત્વ પિછાણવું, લેાંકાની તદુરસ્ત અભિરૂચિને પોષવી, નાદુરસ્ત નબળાઇને હઠાવવી, પ્રાશરીરના ધસારાને પુરવા, પ્રજામત વ્યવસ્થિત, જાગ્રત, તંદુરસ્ત રહે તે જોવુ, નવનવાં ક્ષેત્રમાં લોકને શિક્ષણ મળતુ રહે તે જોવુ અને સૌંસ્કારસિ ચન તથા સાહિત્યપાન કરાવીને તેમની વિવેકમુધ્ધિને વિકસાવવી—આ પ્રકારનું વિશાળ કબ્યક્ષેત્ર વર્તમાનપત્રાની સામે પડયુ’ છે, ‘જન્મભૂમિ સંસ્થાનાં મુખપત્રાએ તેમાં કેવે અને કેટલા હિસ્સા આપ્યા છે તેની પ્રજાએ તુલના કરવાની છે. આઝાદ હિન્દ ફાજ આઝાદ હિન્દ ફોજ નેતાજી સુભાષચંદ્ર ખેાઝની શરી સરદારી નીચે ભારતના સ્વાત’ત્ર્ય માટે ભેગ આપી રહી હતી તેના આ દેશને જ્યારે યથાર્થ ખ્યાલ ન હતા, મહાયુદ્ધ પૂરૂ થતાં જ્યારે અંગ્રેજ સરકાર આઇ એન એના શૂરવીર સેનાનીઓને સજા કરવા તલપાપડ થઇ હતી, ત્યારે આ સંસ્થાના સ્થાપક સ્ત્ર॰ અમૃતલાલ શે. પત્રપ્રતિનિધિ તરીકે બ્રહ્મદેશ ગયા, ત્યાંથી પગેરૂ કાઢીને આ ફોજના જ્વલંત ઇતિહાસ શોધ્યા અને એ ઇતિહાસની અપૂર્વ સામગ્રી હસ્તગત કરી, જોખમ ખેડીને તેને આ દેશમાં પહોંચાડી. આપણા આગેવાના આ શૂરા સૈનિકાને સહાય પહોંચાડવા માગતા હતા તેમને કીંમતી સામગ્ર, પૂરી પાડી, અંગ્રેજી, ગુજરાતી તથા દેશની અન્ય ભાષામાં એ ઇતિહાસ પ્રસિદ્ધ કર્યાં. જન્મભૂમિ'ની કટારી મારફતે લોકોને એ વાની પીરસી. આ સ’સ્થાની આ એક મહત્ત્વની સિદ્ધિ હતી; શેઠે આ સાહસનું આ પ્રમાણે વણું ન કર્યુ છે. ri ‘હિંદુસ્તાનના કાઇ તંત્રી યુદ્ધના ખબરપત્રી તરીકે `કદી ગયે નથી. મે મેકલેલ ખબરપત્રી તરફથી મને સ ંતોષ મળ્યા નથી. સુભાષબામુની દૂરપૂર્વની પ્રવૃત્તિ સબંધેની સાચી પરિસ્થિતિની કાઈને જાણુ નથી, એટલે હું જ યુદ્ધખબરપત્રી અની દૂરપૂર્વના મેરચે ઊપડયા.....રંગૂનમાં યુદ્ધખબરપત્રી તરીકે અમારે લશ્કરી છાવ તા. ૧૬-૧૦-૧૯ ણીમાં કેપ્ટનના દરજ્જે રહેવાનુ હતુ. અને કરવા માટે જીપ મેટર મળતી હતી. સુભાષબાબુના સાથીને હું મળી શકયો. તેમની જાદૂઈ અસરનુ” મને ભાન થયુ. તેની આખી કડીબદ્ધ કથા મે જાણી. પણ "મુદ્દામ આગેવાને તે મળવની આશાએ બ્રિટિશ લશ્કર સાથે એંગકોર્ક ગયે. ત્યાંથી ખબર મળ્યા કે મુદ્દાના માણસે અમુક મુદ્દાના સ્થળે ૨ ગૂમાં છે, તેમની પાસે. દતર છે.' હરમૂન પ આવીન તેમને મળ્યે, તેમણે કહ્યુ કે‘અમે પોતે ભયંકર ભીડમાં છીએ. સત્તાવાર દસ્તાવેજો અમને સુપરત થયેલા છે. બ્રિટિશરોને માહિતી મળી ગઇ છે. અને તેઓ પાછળ પડયા છે. અમે અવા વિશ્વાસુ આદમી. શેાધમાં છીએ કે જે, આ દતર હિંદુસ્તાન લઇ જાય અને સાચવી રાખે.” મેં તે જવાબદારી માથે લીધી લશ્કરી જીપમાં પહેરેગીરે સાથે તેને કબજો લેવા ગયે! અને એફિકરાઇથી પહેરેગીરને ઉપર ખેલાવી દરનુ પોટ તેના સાથે નીચે મેકક્ષ્ અને મુકામ ઉપર ગયા પછી પણ તેજ પહેરેગીર ઉપર મૂકી ગયા. વિમાનમાં પણ તેમ જ પોટકુ આગળ ચલાળ્યુ. કલકત્તાન મારા મુકામે પહેચ્યા પછી હૈયું હેઠુ બેઠુ.” આ સાહસ વિષે શ્રી હરેકૃષ્ણ મહેતએ આ પ્રમાણે કહ્યું છે: મધરાતને સમયે એક તાળાબંધ ઓરડાંમાં બેઠા બેઠા શ્રી અમૃતલાલ શેઠે બ્રહ્મદેશથી આણેલા દસ્તાવેજો અમે વાંચી ગયા હતા એ મને હજી યાદ છે...એ માહિતી મે ગાંધીજીને આપી. અને ગાંધીજીએ કાંગ્રેસ કારાબારીને સુભાષબાબુ પ્રકરણની બીજી બાજુથી વાક્ કરી, કારોબારીએ આઝાદ હિંદ ફેાજના કેદીઓના પ્રશ્ન ઉપાડી લેવાના નિર્ણય કર્યાં અને તે પછી ધણું બન્યુ તે સૌ જાણે. છે. પણ સુભાષ બેઝની આવી અમૂલ્ય સેવા બજાવનાર ‘જન્મભૂમિ’ની, ડચેરી હતી એ વાત બહુ ઓછા જાણે છે,” ગાંધી—ઝીણા મંત્રણા ૧૯૪૪ના સપ્ટેમ્બરમાં ગાંધી—ઝીણા મંત્રણા પખવાડિયાં સુધી ચાલી શ્રી શેઠે આ પત્રવ્યવહાર ‘જન્મભૂમિમાં પ્રસિદ્ધ કર્યાં. એનુ વન તેઓ પોતે આ પ્રમાણે કરે છેઃ મુંબઇમાં શ્રી જીન્ના અને પૂ” બાપુ વચ્ચેની મુલાકાત એ એક ઐતિહાસિક પ્રસંગ હતો. દેશપરદેશના અનેક ખબરપત્રીએ તેના સમાચાર મેળવવા. હંમેશાં હાજર રહેતા, પણુ કાંઇ સમાચાર કાર્બન મળતા નહિ. થાડા વિસા પછી તે મુલાકાતેા દરમ્યાન તે બંને વચ્ચે થયેલ ખાનગી અને અ ંગત પત્રવ્યવહાર મેં બહાર પાડ્યા. સંતને ત્યાંથી ચોરી કરવા બદલ પૂજ્ય ઠકકર ખાપા અને પકવાસાએ મને ખૂબ ઠપકા આપ્યા. શ્રી જીન્નાએ જાહેરમાં કહ્યું કે ગાંધીની કચેરી ધર્માંશાળા જેવી છે. ત્યાંથી જ આ બધુ... ચારાયું છે. હું ભારે મૂઝવણમાં મુકાયા. પણ એ દિવસ પછી શ્રી જીન્નાને ગાંધીજી ઉપરનો પત્ર ગાંધીજીને પહેાંચ્યા પહેલાં મારા હાથમાં આવ્યા અને તરત પૂ॰ ઠકકરબાપા મારફત ગાંધીજી સમક્ષ તે રજી કર્યાં, તે પછી તેજ પત્ર ગાંધીજીને શ્રી જીન્ના તરફથી મળ્યેા અને હું સાબિત કરી શકયા કે ગાંધી–જીના પત્રવ્યવહાર પ્રસિદ્ધ થયા તે શ્રી જીન્નાને ત્યાંથી મેળવાયેલા હતા.” ભણસાળીના ઉપવાસ ભણસાળીંજીના ઉપવાસ વિષેના સમાચાર પ્રસિદ્ધ કરવાની અંગ્રેજ સરકારે મના કરેલી, ‘જન્મભૂમિ’એ પ્રજા સમક્ષ એ પ્રશ્ન ' શી રીતે રજુ કર્યાં તેનુ શ્રી સુશીલાબહેન નૈયર નીચે પ્રમાણે વર્ણન કરે છે: “ભણુસાળીજી ઉપવાસ પર ઉતરેલા એ પ્રસંગ હજી યાદ છે. અમે તે વખતે આગાખાન મહેલમાં હતાં. તે સમાચારના ઉલ્લેખની વત માનપત્રાને મનાઇ હતી. “જન્મભૂમિ'ની સંપાદકીય કટારા ખાલી રાખવામાં આવતી હતી અને તે જગ્યાએ ભણસાળીભાઇના જીવનપ્રતીકસમે એક Page #203 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ૨૦૫૯ પ્રખું નાનકડા દીપક દરરાજ અંકિત થતા હતા. એ દીપકનુ પ્રતિદિન ઘટતું જતું કદ જોવા કેટલી ઉત્સુકતાથી દરાજ ‘જન્મભૂમિ’નાં પૃષ્ઠ ફેરવતાં હતાં એ મને હજી યાદ છે.' આકારોની વિઘાતક પ્રવૃત્તિ રઝાકારા હૈદરાબાદ રાજ્યમાં વિધાતક પ્રવૃત્તિએ પૂરબહારમાં કરતા હતા. લેકામાં ઉશ્કેરાટ હતા. રાજ્ય સત્યને ઇનકાર કરતુ` હતુ ત્યારે શ્રી શેઠ જાતે હૈદરાબાદ ગયા. સાથે ફોટોગ્રાફર અને મુવી કૅમેરા લેતા ગયા. બની રહેલા બનાવાની છષ્મીએ લીધી અને વ માનપત્રમાં તેને પ્રસિદ્ધિ આપને સત્ય પ્રકાશમાં આણ્યું. લેહાર્ હત્યાકાંડ શ્રી જયનારાયણ વ્યાસ લેાહારૂના હત્યાકાંડની તપાસનુ` વણુ ન આ પ્રમાણે કરે છે: મુંબઇમાં ખબર મળ્યા કે લેહામાં ગળીબાર થયા છે અને એએક ડઝન જેટલા માણસોએ જીવ ગુમાવ્યા છે, અખિલ હિંદ રાજસ્થાન પરિષદે અને ‘જન્મભૂમિ’એ મને લાહુ જઇ હેવાલ રજૂ કરવા માકયે લાહારૂ અને બિકાનેર વિસ્તારમાં જાતે ઘણા સખત હતા. એ વિસ્તારમાં થઇને બ્રિટિશ-હિંદી કહેવાતા પ્રદેશમાં જવા સારૂ મારે એક જાટના પોશાક પહેરવા પડ્યા હતા. આખરે હું ત્યાં પહેાંચ્યા, પરંતુ ડઝનબધ જાસુસે। મારી ફરતે ફરી વળ્યા હતા. સેંકડો સાક્ષી ત્યાં આવતા અને કહ્યુ ખૂનામાં પરિણમેલ ગોળીબારના બનાવની વિગતા વણુ વતા. મરણુ પામેલાઓના ફોટાગ્રાફ પણ મેં મેળવ્યા અને એ બધુ... મુંબ મોકલી આપ્યું. પરંતુ હું પકડાઇ જાઉં તે પણ એકઠી કરેલી સામગ્રી નષ્ટ ન થાય એ માટે આ બધું મારે જુદા જુદા વિશ્વાસુ કાકા મારફત મેાકલવું પડયું હતું.'' ‘જન્મભૂમિ’ના સાહસેામાંથી આ તેા થેલ નમૂના છે. તેની કારકિદી આવા દૃષ્ટાંતાથી ભરપૂર છે. રાજસ્થાની પ્રજાનું આશ્રયસ્થાન ભાવનગર પ્રજાપરિષદ, અન્ય રાજ્યાનાં પ્રજામ`ડળા કે પરિષદ, કાઠિયાવાડું રાજકીય પરિષદ રાજ્યસમૂહાની એવી જ સંસ્થા ‘જન્મભૂમિ’ને પેાતાનું મુખપત્ર માનતા. ‘જન્મભૂમિ'એ આ સંસ્થાએના ઉદ્દેશાને પોતાના ગણ્યા હતા, તેની વાતને પોતાની માની હતી અને તમામ શક્તિથી તેમાં તેણે સાથ પુરાવ્યા હતા. અખિલ ભારત રાજસ્થાન પ્રજાપરિષદને જન્મ આપવામાં, તેને લડતની સાધનસામગ્રી પૂરી પાડવામાં, તેને રાજસ્થાની પ્રજાની લડાયક સંસ્થા તરીકે તૈયાર કરવામાં ‘જન્મભૂમિ'ના મોટા હિસ્સા હતા. તેનું કાર્યાલય ‘જન્મભૂમિ'ના કાર્યાલયના ભાગ હતું. તેના મંત્રીઓ જન્મભૂમિ'ના કાર્ય કરા હતા. રાજસ્થાની પ્રજાના કા કરી અને લડવૈયાઓ માટે ‘જન્મભૂમિ' એક આશ્રયસ્થાન હતું, મંત્રણાનું ધામ હતું અને પ્રેરણા અને પ્રેત્સાહનનું વાહન હતું. રાજકોટની ઐતિહાસિક લડતમાં, ‘હિન્દુ છેડેની લડતમાં, જૂનાગઢની ‘આરઝી હકુમતે’ ઉઠાવેલી લડતમાં, છિન્નભિન્ન થયેલા સૌરાષ્ટ્રને એક અને અખડ બનાવવાના આન્દોલનમાં, ગરાસદારી નાબૂદીની હિલચાલમાં, ભૂપતના ઓઠા તળે છુપાયેલાં શકિતશાળી પ્રત્યાધાતી ખળા સૌરાષ્ટ્રની ભૂમિને ધમરાળતાં હતાં ત્યારે ‘જન્મભૂમિ'ની સંસ્થા સાચા સહાયક અને સાયીની ગરજ સારતી હતી. સીકર અને લાહારૂના હત્યાકાંડો, તિહરી ગઢવાલની શ્રીદેવ સુમનની શહીદી, પતિયાળાનાં તહેામતનામાં, એરિસ્સાનાં રાજ્યાની ભયંકર ભૂતાવળા, મહિસર-ત્રાવણુકાર-હૈદરાબાદ-કાશ્મીરના પ્રજાકીય આંદોલને! અને લડતા—આ બધામાં !‘જન્મભૂમિ'ના હિસ્સા નાનાસતા ન હતા. ‘જન્મભૂમિના જન્મ શ્રી અમૃતલાલ શેઠે રાજસ્થાની પ્રાપરિષદના પ્રતિનિધિ તરીકે બીજી રાઉન્ડ ટેબલ સમયે વિલાયત ગયા હતા. ત્યાંથી પાછા 3 જીવન કરતાં તે પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં મિત્રએ શ, ૪૬,૦૦૦નો ફાળા કરી આપ્યો. તેમાંથી તેમણે 'Sun' નામનુ અગ્રેજી દૈનિક ૧૯૩૪ના માર્ચમાં મુબઈમાં શરૂ કર્યું". આ પત્ર ટાંચા સાધનોથી ચલાવવું અશકય હતું. ભારે ખેાટ ગઇ. આ ખાટ ભપાઇ કરવા અને અંગ્રેજીને બદલે ગુજરાતી દૈનિક મારફત ધ્યેય સિદ્ધ કરવા શ્રી શેઠે ગુજરાતી દૈનિક પત્ર વિચાર કર્યાં. એ રીતે. ‘જન્મભૂમિ'ના જન્મ થયો. સન' તે ડૂબ્લુ, પણ ‘જન્મભૂમિ’ તરી ગયુ' વિકસ્યું અને પ્રજાનું માનીતું બન્યું. ૯૩૬માં એક લેખ લખવા માટે સરકારે ‘જન્મભૂમિ’ પાસેથી છ હજારની જામીનગીરી માગી, તેની આબરૂ તે લાખાની હતી. પણ જામીનગીરી ભરવા પાસે કોડી નહેાતી. છેલ્લી ક્ષણે એક મિત્ર વહારે આવ્યા ત્યારે આ રકમ જમા થઈ શકી. ૧૧૫ 'જન્મભૂમિ', આર્થિક ઝ ંઝાવાતમાંથી વાર વાર પસાર થયુ છે. મિત્રાની, શુભેચ્છકેાની, વાચકાની મદદ વિના તે તરી પાર નીકળી શકયું ન હત. છાપવાના કાગળ ખરીદવા માટેના પૈસાના ઘણીવાર કાંકાં હાય. વિદેશી કાગળના વેપારી આંઠ ઉપર કેટલુ ધારે? પત્રની નીતિ ધડવામાં એને રસ પડે. સંચાલકા એ શેના કબુલ રાખે? પત્રની સ્વતંત્રતા સાચવી રાખીને તેને સુરક્ષિત, સ્થિર, સમૃધ્ધ કરવામાં સ્વ. અમૃતલાલ શેઠ તથા શ્રી, શાંતિલાલ શાહે ઘણા માટા ભાગ ભજન્યેા છે. પત્રને પ્રાયને પડધા પાડવામાં, સફળ કરવામાં સ્વ: મણિશ’કર ત્રિવેદીએ તથા સ્વ॰ સામળદાસ ગાંધીએ પણ ભાગ ભજવ્યા છે. વમાન તંત્રી શ્રી. મેાહનલાલ મહેતા મેપાન તેમને વારસામાં મળેલી ઉજ્જવળ પર પરા અહેશાથી સાચવી રહ્યા છે, અને ‘જન્મભૂમિ' તથા સાહિક પ્રવાસી' વિકસાવી રહ્યા છે. શ્રી. ગિલાણીએ અથાગ પરિશ્રમ, અભ્યાસ અને ખ`તથી સાપ્તાહિક વ્યાપાર ને લેકપ્રિય અને વ્યાપારી આલમમાં માનીતુ બનાવ્યું છે. સુરતમાં શ્રી. કાલીદાસ શેલતે સ્થાપેલુ' પ્રતાપ' છેલ્લા તેત્રીસ વર્ષથી લાકસેવા બજાવે છે. ૧૯૫૪માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટે તેના વહીવટ સંભાળ્યા ત્યારથી તે આ સંસ્થાનું અ’ગભૂત બન્યું છે ભુજથી છેલ્લાં તેર વર્ષ થી પ્રસિધ્ધ થતુ કચ્છમિત્ર' કચ્છની પ્રજાની સારી સેવા બજાવે છે. ટ્રસ્ટે ૧૯૫૫ માં તેને વહીવટ સભાગ્યે, હવે તેને વધુ વિકસાવવાના ઇરાદે છે. આ બન્ને દૈનિક પત્રા છે. અપૂર્ણ કનૈયાલાલ દેસાઇ ચિત્રા સાથે ભગવદ્ગીતા વિષે પ્રવચન તા. ૨૧-૮-૫૯ સોમવારના રાજ સાંજના ૬ડા વાગ્યે શ્રી મુંબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે મને હર'માં શ્રી.પરમાનદ મહેરાએ મેજીક લેન્ટન લાન્ડ્ઝ સાથે શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપર જાહેર પ્રવચન કર્યું હતુ. શ્રી. પરમાન ંદ મહેરા મુબઇમાં કેટલાંક વર્ષોથી વસતા સિંધી ગૃહસ્થ છે. મહેરા પ્રીન્ટરી નામનું એક માટુ' છાપખાનું તે ચલાવે છે તેમણે ધમશાસ્ત્રાના ઊંડા અભ્યાસ કર્યાં છે અને અધ્યાત્મના રંગે તેમનું જીવન ર ંગાયલું છે. વળી પાતે એક સારા ચિત્રકાર છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાને ચિત્રા તૈયાર કર્યાં છે અને તે ચિત્રા ઉપરથી તેમણે સ્લાઇડ્ઝ કેન્દ્રમાં રાખીને તેમણે પોતે જુદા જુદા વિષયેા ઉપર કેટલાંક તૈયાર કરી છે, પ્રોજેકટરની મદદ વડે એક એક સ્લાઇડ દેખાડતા જાય અને સામેના પડદા ઉપર પડતી પ્રતિચ્છાયા દ્વારા પ્રત્યેક ચિત્રનું હાં સમજાવતા જાય તેમ લગભગ સવા કલાક સુધી જ્ઞાન, ક`. યાગ, ભક્તિ વગેરે વિષયા ઉપર તેમણે ઉદ્ભધિક પ્રવચન કર્યુ હતું. ભગવદ્ ગીતા ઉપર આ ચિત્રો અને વિવેચનયુક્ત એક ભવ્ય ગ્રંથ તેમણે તૈયાર કર્યાં છે. અને અગ્રેજી તથા હિ'દી ઉભય ભાષામાં તે ગ્રંથ લખ્યા છે. આ રીતે કઠપનિષદ્ ઉપર પણ તેમણે એક સચિત્ર ગ્રંથ તૈયાર કર્યાં છે. તાજેતરમાં આઠ મહિના સુધી તે અમેરિકામાં પ્રવચનપ્રવાસે ગયા હતા અને સ્થળે સ્થળે તેમણે ત્યાંની પ્રજાને ભગવદ્ગીતાના સંદેશા સમળાવ્યેા હતેા. તેમના આ ચિત્ર જ્ઞાન તથા અનુભવના લાંભ · આપવા બદલ શ્રી મુંબઇ જૈન યુવક સંધ તેમને ઋણી છે. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સર્વે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રબુદ્ધ જીવન સેવાનિષ્ઠ ઉદારચરિત સ્વ. વીરચંદુભાઈ “વીરચંદ્રભાઇના દુ:ખજનક અવસાનના સમાચાર જાણીને હું બહું દિલગીર થયા. તેઓ પોતાની પાછળ રચનાત્મક અને ગાંધીવાદી વિચારધારણ ઉપર આધારિત એવા જીવનની એક ઉદાત્ત પરંપરા મૂકી ગયા છે. તમા સર્વ પ્રત્યે હુ ઊંડી સહાનુભૂતિ અનુભવું છુ. અમે એક ઉમદા સાથી-સહકા કર્તા ગુમાવ્યો છે,” (તાર મારફત સ ંદેશ. ) તા. ૧૧---૧૦-૧૯-વિજયાદશમીની વહેલી સવારે શ્રી. વીરચંદ પાનાચંદ શાહનું લાંબા સમયની શરીરક્ષીષ્ણુતાના પરિણામે ૭૨ વર્ષની ઉમ્મરે મુંબઇ ખાતે અવસાન થતાં પાપણા વિશાળ સમાજને એક મિટાવાન સામાજિક કાર્યકર્તાની અને રાષ્ટ્રીય મહાસભાને એક વફાદાર કૉંગ્રેસીની ખેટ પડી છે, જેની સાથે વર્ષોંથી એક મિત્રના સબંધે સકળાયેલા હાઇએ, તેની અનેક સુધટના એથી અતિ બનેલી જીવનપ્રતિભાનુ' મર્યાદિત શબ્દોમાં મૂલ્યાંકન કરવું બહુ મુશ્કેલ છે. પ્રત્યેકના વિદ્યાથી જીવનકાળથી, અમે . એકમેકને ઓળખતા હતા. તેઓ ભાવનગરની સામળદાસ કાલેજમાં ભણુતા હતા અને જૈન ખેડીંગમાં રહેતા હતા; હું મુંબઇની કાલેજમાં ભણતા હતા પણ વેકેશનેામાં ચાલુ ભાવનગર આવતા જતા હતો. ત્યારથી અમારાં પરિચયની શરૂઆત થયેલી અને ત્યારથી જાહેર જીવન સાથે પશુ ભિન્ન ભિન્ન રીતે મારા તેમજ તેમના સ ંબધ શરૂ થયેલા. કેટલેક ઠેકાણે અમે સહકાય કર્યાં હતાં; કેટલેક ઠેકાણે તેમનુ અને સારૂ કાય ભિન્ન વતુલાનેં સ્પર્શતુ'; પણ મનથી અમે કેદિ જુદા પડયા નહોતા. અભ્યાસ પૂરા કર્યાં બાદ તે મુંબઇ આવી વસ્યા અને વ્યાપારમાં જોડાયા. વિધિની અનુકુળતા વધતી થઇ અને ૧૯૧૯માં ૩૨ વર્ષની ઉમ્મરે મુંબષ્ટમાં વીરચ/ પાનાચંદની કંપનીના નામે તેમણે સ્વતંત્ર કામકાજ શરૂ કર્યું. એક બાજુએ તેમની પેઢીનું કામ વધતુ ચાલ્યુ, પરદેશ સાથે—ખાસ કરીને પૂર્વ આફ્રિકા સાથેતેમના વ્યાપાર વિકસતા ગયા. બીજી બાજુએ જાહેર જીવનમાં પણ તે વધારે ને વધારે આગળ આવતઃ ગયા. ૧૯૨૬-૨૯ના સમય દરમિયાન તેમણે મુંબઇની કારપેારેશનના પ્રજાનિયુક્ત સભ્યનું સ્થાન રોભાયુ. ૧૯૨૯–૩૦ મુંબઇના માંડવી વિભાગની કૉંગ્રેસ કમિટીના તેઓ પ્રમુખ બન્યા. ૧૯૩૦ની સામુદાયિક સત્યાગ્રહની લડતમાં તેમણે આગેવાનીભયે† 'ભાગ લીધે અને મુંબઇની નવમી સંગ્રામ સમિતિના તેઓ ડિકટેટર’ નીમાયા અને જેલવાસી બન્યા. એ જ સામુદાયિક સત્યાગ્રહની ખીજી આવૃત્તિ પ્રસ ંગે પણ અંગ્રેજ સરકારે તેમને કારાગૃહમાં લાંબી મુદત માટે હડસેલી દીધા. આવી જ રીતે ૧૯૩૭–૩૮ના રાજકાટ સત્યાગ્રહ વખતે મુંબથી સત્યાગ્રહીએની ટુકડી ઉપડતી હતી ત્યારે આમાંની પહેલી ટુકડીના તેઓ આગેવાન બન્યા હતા અને આ રીતે ૧૯૩૮માં તેમણે જેલવાસને નાતા હતા. ઉપર જણાવેલ ૧૯૩૦-૩૨ની સવિનય સ॰ાગ્રહની લડત આદ તેએ પોતે પોતાની પેઢીની જવાબદારીથી નિવૃત્ત થને સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક આવેલા પેાતાને વતન સમઢિયાળામાં સ્થિર થયા હતા અને તેના સલક્ષી ઉદ્ધાર પાછળ પોતાની સમગ્ર શક્તિઓને તેમણે કેન્દ્રિત કરી હતી. ૧૯૧૫ થી ૧૯૩૦-૩૨ સુધી તેમનું 'પ્રવ્રુત્તિક્ષેત્ર મુંબઈ રહેલું. ત્યાર બાદ સમઢિયાળાને કેન્દ્રમાં રાખીને સૌરાષ્ટ્રને 'તેમણે પોતાનું કાયક્ષેત્ર બનાવ્યુ. સમઢિયાળા જામનગર રાજ્યનું એક ગામ હતું. આ કારણે જામનગર- પ્રજાકીય હીલચાલ સાથે તેઓ સંકળાયા, ત્યાંની પ્રજાના અમ તા. ૧૬-૧૦-૧૯ ખર તેઓ આગેવાન બન્યા, જામનગર રાજ્ય પ્રજામંડળની તેમણે સ્થાપના કરી અને તેના તેએ પ્રમુખ બન્યા. સમઢિયાળામાં તેમણે કેવળ રચનાત્મક કાય ની દિશાએ જ એક પછી એક પ્રવૃત્તિ શરૂ કરી હતી, પણ એ વખતના સત્તાધીશ જામસાહેબે વીરચંદભામાં એક કૉંગ્રેસી રાજદ્વારી ચળવળીયા જ જોયા હતા અને એ કારણે તેમના કાર્ટીમાં જાત જાતની અડચણા તેમના તરફથી ઉભી કરવામાં આવી હતી. અમારી જેવાને થતું કે વીરચંદભાઇ જામનગર રાજ્યના સમઢિયાળામાં જઇને પોતાની શાંકેતને નકામી વેડફી રહ્યા છે, પણ તેમણે ગમે તેવા પ્રતિકુળ સમેગા વચ્ચે પણ પોતાના ગામને વળગી રહેવાના અને ગામના લાકનું ખતે તેટલુ ભલું કરવાને નિણૅય કરેલા તેમાં તે દિ ચળાયમાન થયા નહોતા. ત્યાં તેમણે ગ્રામસુધારણા સમિતિ સ્થાપી અને સમય જતાં એક મેટું હોસ્પીટલ ઉભું કર્યું, જે આજે તે પ્રદેશમાં વસતી જનતા માટે એક મહાન આશીર્વાદરૂપ બની રહ્યુ છે. દેશને આઝાદી મળ્યા બાદ અને સૌરાષ્ટ્રનુ એકમ સ્થપાયા બાદ ૧૯૪૮માં શરૂ કરવામાં આવેલી સૌરાષ્ટ્રની પ્રથમ ધારાસભાના તે સભ્ય બન્યા અને ૧૯૫૩ સુધી તે સ્થાન ઉપર ચાલુ રહ્યા. તેમના વતન સમઢિયાળાને સૌરાષ્ટ્ર સરકારે તેમની તે ગામ પ્રત્યેની અનેકવિધ સેવાની કદર તરીકે‘વીરનગર ' એવું નામ આપ્યુ. - શ્રી. વીરચ દભાઇની ઉદારતાએ અનેક સાર્વજનિક ક્ષેત્રને સારા પ્રમાણુમાં અસીંચન કયુ છે. જેની વિગતવાર નોંધ કરવાનું અત્યારે શકય નથી, પણ તેમની ઉદારતાનો ખ્યાલ આપે એવી એ ત્રણ બાબતનો ઉલ્લેખ અહિં પ્રસ્તુત લેખાશે. શ્રી વીરચંદભાઇએ પેાતાની અંગત મૂડીમાંથી : પાંચ લાખ રૂપિયાનું એક ટ્રસ્ટ કર્યુ” હતું, જેને તેમણે વીરચંદ્ર પાનાચંદ કળવણી ટ્રસ્ટ” એવુ નામ આપ્યું હતું, પેાતાનાં કુટુંબીજને માંથી ખીજા પાંચ લાખ એકઠા કરીને તમણે ‘સૌરાષ્ટ્ર મેડીકલ ટ્રસ્ટ” ઉભું કર્યુ હતુ અને ત્રીજી' પેતાના દેશ પરદેશના-વિશેષે કરીને પૂર્વ અફ્રિકાના-આડતીયાઓ પાસેથી છ લાખ રૂપિયા એકઠા કરીને “સૌરાટ્ હોસ્પીટલ ટ્રસ્ટ” ઉભું કર્યું હતું. આ રીતે સાળ લાખ રૂપિયા જેટલી મોટી રકમ કેટલાંય વર્ષો પહેલાં સૌરાષ્ટ્રની આમ જનતાના સુખ, રવાસ્થ્ય અને કંલ્યાણ ' અર્થે તેમની માત સૌરાષ્ટ્રના ચરણે સમર્પિત કરવામાં આવી હતી. અંગ્રેજીમાં એક કહેવત છે કે Charity begins at home'. સેવાની શરૂઆત ધરથી થાય છે.' આના ભાવા એમ છે કે સેવા ધરથી શરૂ થઇને તેનુ ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતુ જાય છે. આ ઉક્તિ તેના ભાવાય સાથે શ્રી વીરચંદભાઇએ પોતાના જીવનમાં સર્વાંશે સાક બનાવી હતી. પુરૂષા અને વિધિની અનુકૂળતાને પરિણામે શ્રી વીરચંદભાઇને જેમ જેમ આર્થિક ઉત્કર્ષ થતા ગયા તેમ તેમ તેને લાભ પહેલાં પોતાના કુટુ’ખીજનોને પછી પોતાના વતનને, પછી સૌરાષ્ટ્રને અને તે ____ Page #205 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬–૧–૫૯ પ્ર બુ દ્ધ જી વ ન દ્વારા ભારતને મળી રહ્યો હતો. વીરચંદભાઇનું કુટુંબ ઘણું છે અને સીકીમ તથા ભૂતાનના સીમામદેશને પણ તેણે ભયમાં બહોળું છે. આજે લગભગ બધાં જ કુટુંબીજને વીરચંદભાઈ મૂક્યા છેઆવી આપખુદ રીતે, વર્તનાર ચીનને સંયુક્ત રાષ્ટ્રઅને તેમની પેઢીના વધતા જતા વ્યાપારનું અવલંબન પામીને સંસ્થાનું સભ્ય બનાવવા માટે ભારત અટલે બધે આગ્રહ શા માટે ? સુખી અને સમૃદ્ધ બન્યા છે. સંમઢિયાળા-પાછળથી વીરનગર-ની. રાખે છે? આ પ્રશ્ન કરનાર સંયુકત રાષ્ટ્રસંથાના-યુ. --ના રેણુક તેમની વર્ષોની સેવાના પરિણામે બદલાઈ ગઈ છે; સૌરાષ્ટ્રને સ્વરૂપને અને થેવને બબર સમજતો નથી અને યુ. ને તેમની ઉદારતાને ખૂબ લાભ મળે છે. ભારતની આઝાદી પાછળ સાથે ચીન કેવી રીતે સંકળાયેલું છે એ બાબત પણ તેના પૂરાં તેમણે આપેલે ભેગ બહુ જાણીતું છે. આમ નાના કુટુંબને ધ્યાનમાં નથી એમ કહેવું પડે છે. .. " , વર્તુળથી ભારત સુધીના વિશાળ વતુળની સેવા કરતાં કરતાં જેનો . . . ' યુનિ.નું સ્વરૂપ એવું છે કે દુનિયાના દરેક રાષ્ટ્રને વહીદિલમાં કુટુંબ, નાત, જાત, ધર્મ કે ભૌગોલિક સીમાડાને ભેદ ન વટ કરતી સરકારને નીમેલે પ્રતિનિધિ યુ. ને, માં હે જોઈએ હોય એવા વિશ્વમાનવની કક્ષાએ પહોંચવું આવી તેમની જીવન- અને માનવીના પાયાના કાને જે ચાર્ટર યુ. ને, એ સર્વાનુમતે સાધના હતી. સ્વીટ્ઝલેન્ડ-અનીવા-જ્યાં હંમેશાં આંતરરાષ્ટ્રીય નક્કી કરેલ છે તે દરેક સભ્યરાષ્ટ્રને બંધનકતાં હોવા જોઈએ: પ્રઓની ચર્ચાઓ ચાલતી હોય છે ત્યાં જઈને વસવું અને આંતર- યુ. ની સ્થાપના થઇ ત્યારે ચીનમાં ચાંગ-કાઇ-રીકનું રાજ્ય હતું? ' રાષ્ટ્રીય ક્ષેત્રે ઉપયોગી બનવું એવી તેમના મનમાં કંઈ કાળથી અને તેને નામે પ્રતિનિધિ યુ ને.માં બેસતા હતા. આ ઉપરાંત ઝંખના હતી. આ ઝંખના વણપુરી રહી ગઈ, પણ આ હકીકત યુને ની સ્થાપના કરનાર મૂળ પાંચ રાજ્ય યુનાઇટેડ સ્ટેટ્સ, તેમના દિલની નિબંધ વિશાળતા સમજવા માટે બહુ ઉપયોગી છે. રશીઆ, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ અને ચીન–તે પાંચ રાજ્યના પ્રતિ- વીરચંદભાઈના સેવાપરાયણ જાહેર જીવનની આ નાની સરખી . નિધિ-સભ્યને વીટો'ની સત્તા આપવામાં આવી છે. એટલે કે કથા છે. તેઓ તદ્દન સામાન્ય સ્થિતિમાંથી શ્રીમન્ત બન્યા, ધન યુનિ.ની જે કાર્યવાહક સમિતિ જેને “સીકયેરીટી કાઉન્સીલના : વાન બન્યા, પણ તે શ્રીમન્નાઈન મંદ તેમના જીવનના કઈ પણ નામથી ઓળખવામાં આવે છે તેમાં રજુ કરવામાં આવતા કોઈ અંશને કદિ સ્પર્યો નહોતો. તેઓ ગૃહસ્થ જીવનને વરેલા હતા, તે પણ પ્રસ્તાવના ઉપર જણાવેલ પાંચ પાયાના સભ્યોમાંથી એક " એમ છતાં, ઘણાં વર્ષોથી તેઓ બ્રહ્મચર્ય પરાયણ હતા, અને તેમની પણ સભ્ય વિરોધ કરે છે તે પ્રસ્તાવ ઉપર રસીકોરીટી કાઉન્સીલમાં ' રહેણી કરણી અને વિચારણામાં એક પ્રકારની સાધુતાનું હમેશાં મત લેવાય નહિ અને પરિણામે તે પ્રસ્તાવ સીકયેરીટી કાઉન્સીલને * દર્શન થતું હતું સમાજસેવાની તમન્ના તેમની નસેનસમાં વહેતી : પડતું મૂકવું પડે. " • હતી. પ્રકૃતિએ તેમને પત્નજી અને ઉદાર બનાવ્યા હતા. સાદાઇ, આ રીતે યુ. ને, ની સ્થાપના થયા બાદ ચીનમાં રાજ્યક્રાતિ - નમતા. ૩જતા એ તેમના સ્વભાવગત ગુણો હતા અનુદાત્ત એવું થઈ અને ચાંગ- કાઈ -શેકને અને તેના સાથીઓને ચીન છોડીને - તેમનામાં કશું પણ નહોતું. આ રીતે તેમના જીવનને સાધના ફેસ ચાલી જવું પડ્યું અને આખા ચીન ઉપર સામ્યવાદી તેમજ સેવાની દૃષ્ટિએ ઉભય રીતે–તેમણે સફળ બનાવ્યું હતું. તંત્રની સ્થાપના થઈ. આમ છતાં પણ હજુ સુધી ચગ- કાઈ–ોક'. તેમના સુખદુઃખમાં જેઓ એકસરખા તેમની પડખે ઉભા જેણે ફસામાં એક પ્રતિંસ્પધી ચીની સરકાર ઉભી કરેલ છે, ' રહ્યાં છે, તેમના જીવન દર્શને જેમણે હંમેશાં અપનાવ્યું છે અને અને યુનાઈટેડ સ્ટેટ્સના બળવાન ટેકા વડે જે ત્યાં આજ સુધી તેમની સેવાભાવનાને જેમણે સદા ઉત્તેજિત કરી છે એવાં તેમનાં ટકી રહેલ છે તેને નીમેલે પ્રતિનિધિ આજે ચીનના પ્રતિનિધિ સહધર્મચારિણી હરિલક્ષ્મીબહેન પ્રત્યે આજે જ્યારે તેમનું ધર્મ તરીકે યુ. ન.માં બેસે છે અને બધી બાબતમાં યુનાઈટેડ સ્ટેટ્સને પરાયણ દંપતી જીવન વિધાતાએ ખંડિત કર્યું છે ત્યારે, અન્તરમાં અધીન રહીને વર્તે છે અને મત આપે છે. આ એક કેળ હું ઊડી સહાનુભૂતિ અનુભવું છું અને તેમની બે પુત્રીઓ અને અસ્વાભાવિક પરિસ્થિતિ છે. આના પરિણામે ચીન જેવા મહાન રાષ્ટ્રને બે પુત્રે જે ચારે સંતાનમાં વીરચંદભાઈના વ્યકિતત્વની અ૯પાધિક લગતી કઈ પણ બાબત યુ. ને. માં લાવી શકાતી નથી અને કદાચ ' , ઝાંખી થાય છે તેઓ પણ આ સહાનુભૂતિના અધિકારી બને છે. લાવવામાં આવે તે પણ તે સંબંધમાં ચીનની વતી જવાબ આપે, સામાન્ય કાટિના માનવી, છતાં, અસામાન્ય એવું જેમનું જીવન ખુલાસે કરે એવી કઇ વ્યકિત યુ. ને. માં સ્થાન ધરાવતી નથી. હતું, અને સામાન્ય પારિજાતકને છેડ, છતાં, દેશ અને કાળના ચીનની રીતભાત સારી હોય, કે ખરાબ હોય પણ જેને સીધું કહી વિસ્તીર્ણ અવકાશને પશી રહેલી જેની સુવાંસ હતી–એવા શકાય, અને જે તેને જવાબ આપી શકે " યા ખુલાસે કરી શકે શ્રી વીરચંદભાઇના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ ! એ ચીનને સારો પ્રતિનિધિ યુ. ને. માં હે જ જોઈએ-આ આપણાં તેમને અનેક વન્દન હે !! પરમાનંદ યુ.. ને વાસ્તવિક રૂપ આપવા માટે અત્યન્ત જરૂરી છે, “વાસ્ત- .) - પ્રકીર્ણ નોંધ વિક રૂપ આપવા માટે એમ કહ્યું તેને અર્થ એ છે કે દુનિયાનું ગણનાપાત્ર એવું એક પણ રાષ્ટ્ર હોવું ન જોઈએ કે જે યુ.નિ. માં ચીનને ચું. ને. માં દાખલ કરાવવા ભારત શા માટે જોડાયેલ ન હોય અને તો જ કેઇ પણ બે 'રાષ્ટ્રો વચ્ચેના ઝગડો ' . આગ્રહ સેવે છે ? નીકાલ શસ્ત્રબળ કે સિન્ય બળના ઉપયોગથી નહિ, પણ યુ. ન. : ' ‘હિંદી-ચીની ભાઈ ભાઈ' એ ઉગારોને ખોટા પાડતું જેવી સંસ્થા દ્વારા સમજાવટ અને વાટાધાટથી શકય બને–આવું જે ' ચીનનું ભારત પ્રત્યેનું તાજેતરનું આક્રમણ જોતાં કેટલાકના મનમાં યુ. નં. વિષેની કલ્પના છે તે, યુ. કે. માં ચીન દાખલ થાય તે જ, સહજ રીતે એ પ્રશ્ન ઉઠે છે કે જે ચીન સાથે આપણે આજ યુ ને, સાચે વાસ્તવિક આકાર ધારણ કરી શકે. જો ચીન યુ.નું સુધી ગાઢ મિત્રોને દાવો કરતા હતા અને જે ચીનના સહકાર વડે સભ્ય હેય તે ચીનની ઉપર યુ. કે. દ્વારા કાંઇ ને કોઇ અંકુશ જરૂર દુનિયામાં સ્થાયી સુલેહ શાંતિ સ્થાપવામાં આપણે સ્વમાં સેવતાં હતાં ઉભે કરી શકાય અને તે સામે યુ. ન એટલે કે દુનિયાનાં અને જેની સાથે થયેલા આજથી પાંચ વર્ષ પહેલાના કિલકરારમાંથી સમરત રાષ્ટ્રોને સંગફિત મે--જ્યારે જરૂર જણાય ત્યારે–ઉભે પંચશીલના મહાન સિદ્ધાન્તને જન્મ થયો હતો તે ચીને થોડા કરી શકાય. ', ' ' ' . ' ' , , - મહિના ઉપર ટીબેટ જેવા પડેશમાં આવેલા સ્વાધીનતંત્ર દેશને આમ ચીનને સારો પ્રતિનિધિ યુ. ને. માં હો જ જોઈએ, જોતજોતામાં છુંદી નાખ્યું, અને એટલાથી સંતોષ ન માનતાં, અને તેના કહેવાતા પ્રતિનિધિને યુ.કે.માં કેઇ પણ પ્રકારનું સ્થાન - ભારતની ઉત્તર સરહદ ઉપર તેણે સ્થળે સ્થળે આક્રમણ શરૂ કર્યા હેવું ન જોઈએ એ બેને બે ચાર જેવી વાત હોવા છતાં, તેને કે રક - : t rict લાવવામાં આવે આ વ્યકિત છે. તે પણ જેને સી Re Eાન પર નજર . Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યુ. ને.. માં યુનાઇટેડ સ્ટેટ્સ વિરોધ કેમ કરે છે એવા પ્રશ્ન સહ ઉપસ્થિત થાય છે. આનું કારણ એમ છે કે આજની દુનિયાના મેટા રાષ્ટ્રો એ જુથમાં વહેંચાઇ ગયા છે: સામ્યવાદી રાષ્ટ્ર અને ખનસામ્યવાદી રાષ્ટ્રો, અને ખીનસામ્યવાદી રાષ્ટ્રો જેવુ આગેવાન યુનાઇટેડ સ્ટેટ્સ છે તે રાષ્ટ્રોનું જુથ સામ્યવાદી જુથ સામે પેતાનું રક્ષણ કરવાના હેતુથી દુનિયામાં સામ્યવાદી રાજ્યેાની આસપાસ જ્યાં જયાં શકય હોય ત્યાં ત્યાં પોતાનુ લશ્કરી થાણુ -military baseરાખવા અથવા તેા ઉભું' કરવા માગે છે. ફાર્માંસામાં આ રીતે અમેરિકાનું એક ઘણું મોટું લશ્કરી થાણું ચાંગ-કાઈ-શેકને રક્ષણ આપવાના બહાને વર્ષાથી નખાયલુ છે, અને જો આજના સામ્યવાદી ચીનને એક સભ્ય તરીકે યું.ના.માં સ્વીકારવામાં આવે, તે તરત જ ચાંગકા શેકને અને તેના સાથીઓને સામ્યવાદી ચીનના હવાલે કરવા પડે, અને ફાર્માંસા ખાતેનું પોતાનુ અતિ મહત્વનું લશ્કરી થાણુ યુનાઇટેડ સ્ટેટ્સને એકદમ ઉઠાવી લેવુ પડે. આ માંટે યુનાઇટેડ સ્ટેટ્સ તૈયાર નથી અને યુ.ના.માં બહુમતી યુનાઇટેડ સ્ટેટ્સની બાજુએ હાને ચીનને યુ. ના. માં પ્રવેશ મળી શકતો નથી કે આપી શકાતા નથી, અને આ રીતે યુ.ને. માં એક પ્રકારની અસ્વાભાવિક પરિસ્થિતિ વર્ષોથી ચાલ્યા કરે છે. ભારતના પ્રયત્ન યુ.તા. માની આ અવાભાવક પરિસ્થિતિને અન્ત આણવાનાં અને ચીનને યુ.તા. પ્રત્યે જવાબદાર બનાવવાના છે. આ પ્રશ્નને આ રીતે સમજવાથી ચીનની આજની આક્રમક નીતિ સામે ભારતના પાકાર અને ચીનને યુ. ને. માં દાખલ કરાવવાના ભારતને આગ્રહ–આ એ વચ્ચે જરા પણ વિરોધ જેવું નથી એ સ્પષ્ટ થશે. ઉલટું, આપણા ચીન સામેના પાકારને, જો ચીનને યુ. ના, માં દાખલ કરવામાં આવે તા, દુનિયાના અનેક સબ્દોનું નકકર સમ ન મળવાને સંભવ ઉભા થશે. અને ચીન જો આજે કેવળ એજવાબદાર રીતે વર્તે છે. તેને અમુક અશે. જવાબદારીના ભાનપૂર્વક વર્તવાની કરજ પડશે. પ્રભુધ્ધ જીવન આ વિષયના અનુસંધાનમાં સંયુક્ત રાષ્ટ્રસસ્થા અંગેના ચીનના પહેલાના અને આજના વલણમાં જે તફાવત જેવું માલુમ પડે છે. તે તરફ થાડૉ અંગુલિનિર્દેશ અસ્થાને નહિ ગણાય. અમેરિકાના પ્રતિકુળ વલણને લીધે ચીનને યુ ના.માંથી બહિષ્કૃત રાખવામાં આવતુ હતુ. તેથી ચીન અત્યન્ત નાખુશ હતુ અને અમેરિકા સામે ખૂબ રાષ અનુભવતુ હતુ. અને ભારત તેમ જ અન્ય રાષ્ટ્રોની મદદ વડે યુ.નેમાં દાખલ થવાને તે ખૂબ આતુર હતું. હવે ચીને પોતાની નીતિ બદલી છે; પાતાની હકુમતને ચીન પોતાની આસપાસ આવેલા પ્રદેશે। અને ખાસ કરીને દક્ષિણમાં આવેલા લડાક, ટીએટ, નેપાલ, સીક્કીમ અને ભુતાન ઉપર વિસ્તારવા માગતુ' 'હાય એમ લાગે છે અને આક્રમણની રીતે આગળ વધવાનાં સ્વમાં સેવી રહ્યું છે. આ નીતિપલટાના કારણે યુ.ને.માં દાખલ થવા સંબધે ચીન હવે કશા ઉત્સાહ ધરાવતું નથી, આજ સુધી તેને કાઇ પૂછનાર નહેાતુ* એવી સ્થિતિ ધરાવતા ચીનને, તેણે હવે આક્રમક નીતિ ધારણ કરી છે. તેના સ ંદર્ભ"માં, તેને પ્રશ્નો પૂછનારાઓના વર્તુલમાં ખેસવું અને જે બચાવ થઇ ન શકે તેમ હાય તેને બચાવ કરવાની કફોડી દશામાં મુકાવાનું ન ગમે એ તદ્દન સ્વાભાવિક છે અને તેથી ચીનને યુ.ને. માં દાખલ થવાતુ નિયંત્રણ મળે તેા પણ ચીન યુ.ના.માં દાખલ થાય કે ક્રમ એ એક સવાલ છે. સૂરત ઉપર સરજાયલા જલપ્રલય ગયા સપ્ટેમ્બર માસ દરમિાન તાંપી નદીના પૂરે માત્ર સૂરત શહેર ઉપર જ નહિ પણ સૂરત જીલ્લાના ઘણા ખરા પ્રદેશ ઉપર જે કાળા કર વર્તાવ્યા તેની વિગતે વાંચતાં તેમજ સાંભળતાં હૃદય કપી ઉઠે છે. સા ઉપર માનવીઓએ જાન ગુમાવ્યા છે, અને ઢારઢાંખરની ખુવારીના તા કાઇ આંક જ ખોંધાય તેમ નથી, તા. ૧૬-૧૦-૧૯ સાથે સાથે માલમીલ્કતની હાનિ પણ પાર વિનાની થઇ છે. પૂર દરમિયાન એ કે ત્રણ દિવસો સૂરતના લોકોએ જાનને પોતાની હાથ મુઠ્ઠીમાં રાખીને જે રીતે પસાર કર્યાં હશે તેની ખરી કલ્પના સાક્ષાત્ અનુભવ સિવાય આવી શકે તેમ છે જ નહિ. કુદરત ઉપર કાજી મેળવાની માનવી ગમે તેટલી વાતો કરે અને શેખી કરે, પણ કુદરત રૂઠે છે ત્યારે માનવી કેવળ મગતરૂ હોય એ રીતે તેના હાલહવાલ કરી તાખે છે અને રાયન બ્રિડમાં રક બનાવી દે છે અને ભરપૂર ભંડારવાળાને ભીખ માગતા કરી મૂકે છે અને ઘરબાર વાળાન રખડતા બનાવે છે. આ જાનમાલની નુકસાની કાઇથી પણ ભરપાદ થઇ શકે તેમ નથી, એમ છતાં પણ, જળસંકટની આ આક્તમાં સપડાયલાં સંખ્યાબંધ કુટુંબને કરી ટટ્ટાર થવામાં જે રીતે જેનાથી મદદ થઈ શકે તેણે તે રીતે મદદ કરવી એ આર્વી આફતના અભાવે સુખચેનમાં ફરત આપણુ સા અનિવાય ધમ અને છે. આ મદદ પહેાંચાડવાનુ સૌથી મોટુ !!! સાધન ધન છે. ધનની મદદથી ભાંગ્યાં ઘર સાજા થઇ શકશે અને વિનાશ પામેલાં ઢોરઢાંખરની પુરવણી થક શકશે તેમ જ આવી અણુધારી પછાડને લીધે સ્તબ્ધ બની ગયેલા, મૂઢતા. અનુભવો, નિરાધાર બની બેઠેલા માનવીઓને ઉભા કરી શકશે, ચેનવન્તા બનાવી શકાશે, નવા પુરૂષાની ભાવનાથી પ્રેરિત કરી શકાશે. અનેક લકાનાં ધર ઉભાં છે, પણ ધર વખરી તણાઇ ગઇ છે તેમને રાચરચીલું તેમ જ કપડાં પહેાંચાડીને પણ ઘણી રાહત આપી શકાશે. આમ આ કરૂણ પરિસ્થિતિને હળવી બનાત્રવા માટે જેનાથી જે કાંઇ થઈ શકે તે કરી છૂટવા પ્રાના છે. કૈલાસ દર્શન ખાંડ ઉદ્યોગ સાથે સંબંધ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ શ્રી. કરમશી જે. સોમૈયા ગયા વર્ષે પોતાની કુટુંબ મંડળી તેમ જ ઘેાડાક સ્નેહીજના સાથે કૈલાસની તેમ જ હિમાલયનાં અન્ય તીસ્થાનેાની યાત્રાએ ગયેલા. આ વિકટ યાત્રા અંગે જરૂરી એવી સવ તૈયારી કરીને તે ૧૯૫૮ના જુલાઇ માસની ૨૫મી તારીખે હથી ઉપડેલા. ઉત્તર પ્રદેશમાં ઉત્તર સીમાડા ઉપર આવેલ ટનકપુરથી તે હિમાલયમાં દાખલ થયા અને પીઠોરાગઢ તરફ ગયા અને ત્યાંથી લી`લેકની ધારી ઓળગીને હિમાલય પર્વતની બીજી બાજુએ ટીએટમાં દાખલ થયા, અને ગાઁગ તેમ જ માધાતા પર્વતની બાજુએ થઈને, રાકસતાલ અને માનસ સરેવર– એ એ અત્યન્ત વિશાળ સરાવરાની વચ્ચે થઇને તે કૈલાસ પહોંચ્યા; કૈલાસની પ્રદક્ષણા કરીને માનસ સરોવરની ખીજી બાજુએ થઇને તે હિમાલયના ગગનચુંબી હિમશિખાની તળેટી સુધી આવી પહોંચ્યા અને નીતિધાટના માર્ગે હિમાલયના હિમશિખા વટાવીને ભારત બાજુએ તેએ જોશીમઠ આવ્યા. જેશીમઠથી તે બદ્રીનાથ ગયા. ત્યાંથી પાછા ફરતાં ચમેાલી,ગાપેશ્વર, તુંગનાથ, ઉખીમઠના રસ્તે તે ત્રિભ્રુગી નારાયણ ગયા અને ત્યાંથી કેદારનાથ (ઉંચાઇ ૧૧૭૫૦ ફુટ) પહોંચ્યા. ત્યાંથી પાછા કરતાં તે ગુપ્તકાશી, રૂદ્રપ્રયાગ બાજુએ થતે રૂષિકેશ આવ્યા. વળી ત્યાંથી તેઓ ઉત્તરકાશી થઇને જમ્નાત્રી અને પછી ગગેાત્રી પહોંચ્યા. આમ હિમાલયની પહેલી ભાજી કૈલાસ અને આ બાજુએ ગઢવાલમાં આવેલ બદ્રીનાથ કેદારનાથ, જમ્નાત્રી અને ગંગાત્રી - એમ કુલ પાંચ તીર્થીની યાત્રા પુરી કરીને લગભગ સાડા ત્રણ મહિનાના ગાળે નવેમ્બર માસની છઠ્ઠી તારીખે તે મુંબઈ પાછા ફર્યાં. આ સમગ્ર તી પ્રદેશનું દર્શન કરાવતું તેમણે તૈયાર કરેલું ચિત્રપટ સધ તરફથી સંધની સભ્યાને ‘મનોહર' માં દેખાડવામાં આવ્યું હતુ. આ ચિત્રપટ જોતાં અઢી કલાક જેટલા વખત લાગ્યા હતા અને એટલા સમય જાણે કે અન્ય કોઈ સૃષ્ટિમાં વિહાર કર્યાં હાય એવી આનદમુગ્ધતા આ પ્રસંગે હાજર રહેલા સભ્યોએ અને એમનાં Page #207 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૧૯ કુટુ બીજનાએ અનુભવી હતી. હિમાલયના આટલા વિસ્તી' પ્રદેશને - આવરી લેતી યાત્રાને લગતું આવું અસાધારણ સાહસ ખેડવા માટે શ્રી. કરમશીભાઇને ધન્યવાદ ધટે છે અને તેને લગતુ ચિત્રપટ જોવાની તક આપવા માટે સંધ તેમનેા અન્તઃકરણપૂન ક આભાર માને છે. જીવન દર્પણ' સ્વ. ટી. જી. શાહના જીવન અને લેખનને રજુ કરતુ એક સુન્દર પુસ્તક તાજેતરમાં પ્રગટ કવામાં આવ્યું છે અને તેનું નામ રાખવામાં આવ્યું છે. જીવન ૬ણુ' આ પુસ્તકના સંપાદક છે પ્ર. રમણલાલ ચી શાહ. જેએ સેન્ટ ઝેવિયસ કેલેજમાં ગુજરાતી ભાષાના મુખ્ય અધ્યાપક છે. તેના પ્રકાશક છે શ્રીમતી ક ંચનબહેન દેસાઇ (સ્વ. ટી. જી. શાહનાં પુત્રી) અને તેનું પ્રાપ્તિસ્થાન છે ટી. જી. શાહ ડી’ગ. પાયની, મુ ંબઇ ૩. આ પુસ્તકને પાંચ' વિભામાં વહેંચવામાં આવ્યું છે. પહેલા વિભાગમાં સ્ત્ર. ટી. જી. શાહના જીવનચરિત્રનુ સરેખ નિરૂપણુ છે, અંતે એ વાંચવાથી સ્વર્ગસ્થના અનેાખા વ્યકિત્વની વિશેષતા તથા વિલક્ષણતાને સચોટ ખ્યાલ આવે તેમ છે. બીજા વિભાગમાં ટી જી શાહતા અગત અનુભવના કેટલાક પ્રસ ંગે અને લેખાના સમાવેશ કરવામાં આવ્યા છે. ત્રીજા વિભાગમાં ટી, જી. શાહે 35 ૩૧.... ૧૦૦૦ શ્રી ચંચળબહેન ડી. જી. શાહ ચીમનલાલ પી. શાહ રમણિકલાલ મણિલાલ શાહુ તારાચંદ ધનજીભાઇ મહેતા એક સદ્ગૃહસ્થ તરફથી રસિકલલિ મેહનલાલ ઝવેરી લાખાણી છે ૧૫૧ શ્રી ખીમજી માંડણ્. ભુજપુરી એક સગૃહસ્થ તરફથી ૧૦૧, એક બહેન તરકથી ૧૦૧ ધીરજલાલ મારારજી અજમેરા ૩૦૧, ચંદુલાલ કેશવલાલ , સરૂપચંદ્ર એન. શ્રોફ મંજુલાબહેન, સરલાબહેન ત્યા અનિલાબહેન, કાહારી. એક સર્જન તરથી નૌતમભાઇ દીપચંદ શાહ હીરાબહેન દીપચંદ સ ંધવી વીરચંદ પાનાચંદ શાહ રતિલાલ નરસિંહભાઈ ૧૦૧, ચીમનલાલ ચકુભાઇ શાહ સંઘની ચાલુ પ્રવૃતિએ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘને થયેલા અથ લાભ Put this jo પ ૫૧ પ ૧૦૦ ૧૦૦ પ૧ ૫૧ ૫૧ ૫૧ ૫૧ ૫૧ 32 37 .. લીલાધર પાસુ શાહ તારાબહેન ચંદુલાલ ઝવેરી ચંદુલાલ માહનલાલ ઝવેરી, અમૃતલાલ જેઠાલાલ શાહ અંબાલાલ ચતુરભાઇ શાહ જયંતીલાલ અંબાલાલ શાહ પન્નાલાલ અંબાલાલ શાહે પાર્વતીબહેન ખાલાલ શાહ સુરજબહેન કોઠારી ૩. પ્રવીણચંદ્ર હેમચંદ ૫૧ ચુનીલાલ નરભેરામ ޅ3 23 23 . # . કચ્છી વીશા ઓસવાળ 23 પ્રિન્ટી‘ગ પ્રેસ ૫૧ ૫૦ પ્ પ્ ૩૧ ૩૧ ૨૫ zzzz ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ ૫ ૨૫ ૨૫ ૨૫ ૨૫ .. ور در 32 21 3 ', ر در 3 '' 22 כי "2 ور 29 :3 ,, ' 25 પ્રબુદ્ધ જીવન 32 ખેતસી માલસી સાવલા કાંતાબહેન તરી સમરતબહેન દેશી ૨૫ ૨૫ ડા. સુશીલાબહેન ઉદાણી ૨૫ શ્રી. લક્ષ્મીબહેન માણેકલાલ ૨૫ 33 ار પોતાના જીવન દરમિયાન રચેલી કેટલીક કવિતાએ સંગ્રહિત કરવામાં આવી છે. ચેાથી વિભાગમાં ટી. જી. શાહે લખેલુ કથા વાર્તા સ્વરૂપનુ કિશાર સાહિત્ય અને પાંચમાં વિભાગમાં ટી, જી. શાહના અપાયલી અનેક અંજલિઓમાંથી તારવેલી ઘેાડીક અંજલિ સમા વિષ્ટ કરવામાં આવી છે.. સુન્દર કાગળ તથા છપાઇ, ટી. જી શાહની ભવ્ય મુદ્રાને રજુ કરતું સુરૂપ જેકેટ અને પુસ્તકમાં અન્તગત કરવામાં આવેલી કેટલીક છબીઓ–આ કારણે સમગ્ર સ ંપાદન ભારે કળાપૂર્ણ અને આકર્ષક બન્યુ છે. આ પુસ્તકના નિર્માણે સ્વ. ટી. જી. શાહનાં મરણાને ચિરાયુષી બનાવ્યાં છે. ઉગતી પ્રજાને તેમાંથી અનેક વિધ પ્રેરણા મળે તેમ છે. પરમાનંદ સમુદ્રવિહાર મુલતવી તા. ૧૩ મી ઓકટોબરની રાત્રીના ૮ થી ૧૧ સુધી શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી યેાજવામાં આવેલ સમુદ્રાવહાર પ્રતિકુળ હવામાનના કારણે મુલતવી રાખવા પડયા હતા. આ અંગે જે સભ્યોએ પ્રવેશપત્ર મેળવ્યા હાય તેમને પ્રવેશપત્રા સંધના કાર્યા લયમાં પહાંચતાં કરીને પોતપોતાનાં નાણાં પાછા મેળવી લેવા વિનતિ છે. મ`ત્રીઓ, મુઈ જૈન યુવક સઘ 'એક સગૃહસ્થ જી. યુ. મહેતા કાંતિલાલ વસા ગુલાબહેન શેઠ માંઘીબહેન હીરાલાલ શાહ મેાહનલાલ નગીનદાસ જરીવાળા મહાસુખલાલ ભાયચંદ એક ભાઇ તરફથી કુ તહચ લલ્લુભાઇ લવણુપ્રસાદ ફૂલચંદ શાહ મણિબહેન સવચંદ કાપડિયા જસુમતીબહેન કાપડિયા મતલાલ ભીખા શાહુ ચદુલાદ્ય સાંકળચંદ વકીલ લલિતાબહેન લાલભાઇ મેનાબહેન તરાત્તમદાસ શેઠ કાંતાબહેન ઝવેરી મણિબહેન શિવલાલ પી. એચ. કામદાર કાંતિલાલ નથ્થુભાઇ પારેખ જયચંદ એન્ડ સન્સ તારાબહેન શ્રોફ રાયચંદ હીરાચંદ ઝવેરી ૨૫૩ ૨૫ ૨૫ સેવંતીલાલ ખેમચંદ ચુનીલાલ માટાણી અનસુયાબહેન જસાણી નાનચંદભાઈ શામજી પરમાનંદ કુંવરજી કાપડિયા લીલાવતીબહેન દેવીદાસ ૨૧ ડૉ. કે. એમ. પરીખ ૨૧ શ્રી. પ્રભાબહેન ૨૧ એસ. એમ. શાહ ૨. ૧૫ ૧૫ ૧૧ ૧૧ ૧૧ ૧૩ 2300000222222 ૧૧ ૧૧ ૧૧ ૧. ૧૦ ૧. ૧૦ ૧૦ ૫ પ્ મ ૫ પ્ પ્ ૫ ,, ,, در '' 33 23 33 39 33 ' נ3 33 !! 33 .. 23 33 હું દરાય નાત્તમદાસ પ્રવીણચંદ્ર ‘મ’ગળદાસ અબાલાલ એલ. પરીખ મુળચ’દભાઇ પ્રેમજી શિવલાલ કે. મહેતાં જાદવજી .સામંદ મહેતા શાંતિલાલ દેવજી ન કાંતાબહેન કસ્તુરચંદ ઝવેરી સુખલાલ મનસુખલાલ ન દલાલ રતીલાલ ગાંધી સરલાબહેન મહેતા એક સદ્દગૃહસ્થ એક સદ્ગૃહસ્થ - પ્રાગજીભાઈ હીરાચ દ ૧૧૯ દેવજી ઉમરસી સી. કે. શાહ કાંતિલાલ ઉમેદચંદ બરાડિયા દીપચંદ ભાઇચંદ વારા લીલાબહેન દફ્તરી એક ગૃહસ્થ મગનલાલ શેઠ ઇન્દ્રવદન રામભાઈ કંસ્તુરબહેન મૈશેરી કાંતિકાલ પી મોદી એક બહેન તરફથી મયાબહેન મેહનલાલ ૫ ૩ પરચુરણ ૩૭૮-૨૨ ઝાળામાં આવ્યા ૫૦~૧૨ પેટીએમાં આવ્યા 6. ૩૧૮-૩૪ મંત્રીએ, સુખઈ જૈન યુવક સે Page #208 -------------------------------------------------------------------------- ________________ १२० પ્રબુદ્ધ જીવન ગાંધીજીનું સ્મરણ અને નહેરૂનું મનામધન ( ગત એપ્રીલ ખાસની ૧૫ મી તારીખે મદુરા ખાતે ગાંધી મેમેરિયલ મ્યુઝીયમના ઉદ્ઘાટન પ્રસંગે અને ગાંધી સ્મારક નિધિની પ્રાદેશિક શાખાના પ્રમુખ અને 'સંચાલકાની પરિષદના પ્રાર ંભ–મંગલ પ્રસગે ભારતના મહામાત્ય વાંહરલાલ નહેરૂએ કરેલા પ્રવચનને નીચે અનુવાદ આપવામાં આવે છે. આ પ્રવચન ચાલુ ઔપચારિક પ્રવચનેા કરતાં ભિન્ન કક્ષાનુ છે. આ પ્રવચનનું સ્વરૂપ વર્ષાં જુના ગાંધીવાદી સાથી સાથે ગાંધીજી અ ંગેનુ એક પ્રકારનું સહચિન્તન જેવુ છે, અથવા નહેરૂની ગાંધીલક્ષી આત્મપર્યાલાચના છે. ગાંધીયુગી અનેક કા કર્તાની મુંઝવણ, અકળામણ, સ્વલક્ષી પ્રશ્નાત્તરી આ પ્રવચનમાં રજુ કરવામાં આવી છે. પ્રવચનશૈલી lord thinkingપ્રગટ ચિતન-મનમાં ચાલતા વિચારાને મઠારવાના પ્રયત્ન કર્યાં સિવાય તે જેમ આવે તેમ વાણીમાં રજુ કરતાં જવું–આ પ્રકારની હોઈને, નિરૂપણમાં કાંઇક અસ્તવ્યસ્તત જોવામાં આવે છે અથવા તા જોઇએ તેટલી સુગ્રથિતતા દેખાતી નથી, એમ છતાં અન્તરના ઉદ્ગારની તેમાં સ્વાભાવિકતા છે જ અને તેથી તેનુ અાખુ મૂલ્ય છે. મૂળ લખાણ વચાને સુગમ બને તે માટે અનુવાદ કરવામાં મૂળ ભાવને ક્ષતિ ન પહોંચે તે રીતની ઘેાડી છૂટ લેવામાં આવી છે અને એ રીતે અનુવાદને ઘાટીલે બનાવ્યા છે, સાધારણ રીતે આજ સુધી કાઇ પણ સ્થળે ગાંધીજીની પ્રતિમા મૂકવા સામે નહેરૂ ઉગ્ન વિરાધ દાખવી રહ્યા હતા. આ પ્રવચનમાં પહેલી જ વાર તેઓ ગાંધીજીની મૂતિ પ્રતિષ્ઠાનું અનુમોદન કરે છે, સચોટ રીતે સમ ન કરે છે. હવે તેમને વાંધા માત્ર ગાંધીજીની એડોળ મૂર્તિ અને જ્મીઓ સામ છે, જે તદ્દન વ્યાજખી છે. પરમાનંદ) જ્યારે મને અહિં આવવાનું નિમ ત્રણ આપવામાં આવ્યુ ત્યારે મેં બહુ રાજીખુશીથી તે નિમંત્રણનો સ્વીકાર કર્યાં, અને એમ છતાં મારે જણાવવુ જોઇએ કે ગાંધીજી સાથે સબંધ ધરાવતા આવા કાષ્ઠ અવસર ઉપર હાજર રહેવાનું કબુલ કરતાં મેં હંમેશા કાંઇક મુશ્કેલી – મુંઝવણ અનુભવી છે. કારણ કે તેમનું સ્મરણુ અને તેમને લગતા વિચારે મારા મનને અનેક રીતે અભિભૂત કરે છે અને કેટલીક વાર ઊંડી અકળામણુ પેદા કરે છે. આ અકળામણ ગાંધીજીને લગતા વિચારોના કારણે કદાચ નહિ હાય, પણ આજે જો તેઓ જીવતા હાત તે આપણી સામે ઉભી થતી નવી નવી પરિરિસ્થતિ અંગે તેમના મનના આધાત–પ્રત્યાધાત કેવા હોત, તે સબ્ધમાં તેમણે શું સલાહ આપી હત, અને તેમની સંતિત સલાહને અનુસરવામાં આપણે કેટલાં મંંદ, શિથિલ, ઢીલા મનના માલુમ પડયા હાત-આત લગતા તર્કવિતર્કો કદાચ એ અકળામણુનું કારણ હોય. આવા પ્રશ્નાને તાગ કાઢવા હું ઉમેશા મારૂ" મન મથામણ કરતું હેાય છે, અને આ મથામણુ આવા પ્રસ ગે વધારે તીવ્ર બને છે. જે ઉચ્ચ ધારણા તેમને પસંદ હતા, અનુમંત હતા, અને જે તેમણે આપણી સમક્ષ રજુ કર્યાં હતા તે ધારણા અનુસાર 'હું આવી રહ્યો છું એવા દાવે કરવાની ધૃષ્ટતા કરી શકું તેમ નથી. એમ છતાં પણ, આ વિચાર મારા મનમાં અવાર નવાર ઉંડી આવે છે: આજની પેઢીના આપણે લેકે તેમના કહેવા મુજબ વર્તતા હેાઈએ કે ન હોઇએ, પશુ આપણે આટલા બધા શબ્દોમાં તેમના વિષે જે કાંઇ એલી રહ્યા છીએ તેને ખરેખર આપણે વફાદાર છીએ ખરા ? અથવા તે! એ માત્ર શબ્દો જ છે અને એ મુજબ આપણે વતા નથી એ અથ માં જે તત્ત્વત સત્ય નથી એવુ જ કાંક આપણે મેલી હ્યા છીએ ? આ એક ધણા આકરા સવાલ અને ધણી તા. ૧૬-૧૦-૫૯ કઠણ સમસ્યા છે. અને એ મુશ્કેલ છે એટલા માટે, જેને હુ મારા માટે ઉકેલ શોધી શકતા નથી તે વિષે બીજાને મારે શુ કહેવુ તેની મને દિથી સમજ પડતી નથી. પણ એમ છતાં એટલુ હું જરૂર કહી શકું છું કે આપણે ગાંધીજી વિષે જે બધું કલ્પીએ છીએ તે કરતાં તેઓ બેશક વધારે મહાન હતા અને તેમને અનુસરવાનું, તેમની સાથે કામ કરવાનુ જેમને સદ્ભાગ્ય સાંપડયું હતુ. તેમને તેમનુ સદન મળતુ રહેતુ હેવા છતાં, પોતાના પ્રશ્નોના દરેક પોતે જ વિચાર કરે અને તેની પોતાની સમજણુ મુજબ જજો કે આ સભખ્ખુ અધુરી . હાય, અસ્પષ્ટ હુંય એમ બનવાજોગ છે.નિષ્ણુ લે અને અમલમાં મૂક એ રીતે તેમને ઉત્તેજના વત વા દેવાનો તેમનામાં એક અસાધારણ ગુણ હતા અથવા તે આત્રઢુઢતા. પાતાની છે જાતને એટલે કે પોતાના વિચારોને કાઇની ઉપર તેઓ લાદવા ઈચ્છતા નહોતા. તેમની પાતાની જે આગવી કાર્ય પદ્ધતિ હત તરફ્ લેકાનાં મન અને દિલને વાળવા તેઓ જરૂર ઇચ્છતા હતા, પણ એમાં કોઇનાં ઉપર કશું પાદા પણ હતું જ નહિ, તેઓ જે કાંઇ કહે તે 'લકા દબાઇને, ભા’સાઇન અશ્વપૂ હું બલ અથવા તે મુજબ વતે એમ તે કદિ ચ્છતા નહિ. એ પ્રકારના અધ અનુસરણની તેઓ 'કદિ અપેક્ષા રાખતા નહિ, જો કે તેમના મહાન વ્યકિતત્વના ભાવ નીચે, અનિવાય પણ વત પડી વિચાર- - વાનુ કે વવાનું લોકેા માટે મુશ્કેલ જો આવા પુરૂષના સમાગમમાં આપ આવે તો આમ આમ ખતાં અનેિવાય છે. અને તેમાં બીજો કાષ્ઠ વિકલ્પ રહેતા તથા એમ, આપદ પણ લાગ્યો વિના રહે નહિ, એમ છતાં આ વૃત્તિને તેએ કદિ ઉત્તેજન આપતા નહિ. અને તેથી જ્યારે આપણી સામે પ્રશ્નો ઉપસ્થત થાય ત્યારે મને લાગે છે કે, એ સબંધમાં આપણે આપણા પોતાના નિયેા શેધી લેવા જોઇએ, અલબત્ત તેમની પાસેથી આપણે જે કાંઇ શિખ્યા હોઇએ તે પૂક બંધમાં લેવુ જોઇએ, એમ છતાં પણ, નિણૅયા આપણી પેતાની સુઝથીજ મેળવાયલા હાવા જોઇએ અને તેમણે ભિન્ન સંયાગમાં ભિન્ન - અવસર ઉપર જે કાંઈ કહ્યુ હેાય તેને આધાર લખતે આપણે ચાલવુ જોઇએ નહિ. ભિન્ન સંયોગના સદમાં તેમણે શું કર્યું હેત કે આપણને તેમણે શુ સલાહ આપી હોત તે કહેવુ મુશ્કેલ છે, કારણ કે ગાંધીજી વિશેષે કરીને ક્રિયાશીલ વ્યકિત હતા, સમયાનુરૂપ કાય શક્તિ નિર્માણ કરતા મહમાનવ હતા, એકના એક વસ્તુ ઘુંટયા કરે અને બદલાતી પરિસ્થિતિમાં એક જ વાત કહ્યા કરે એવી ઋતિ ગાંધીજી કદિ નહાતા. અમુક સિદ્ધાન્તા ઉપર અવશ્ય તે મક્કમ હતા અને તેને વળગી રહેવાને શક્ય એટલો પ્રયત્ન તે કરતા અને, હું માનું છું કે, જે પ્રકારની જીવનયાત્રા તેમણે પેતા માટે નક્કી કરી હતી તેમાં તેમને પૂરી સફળતા મળી હતી. એક વખત એક બાબત તેમના મનમાં ચોકકસ થઈ, પછી તે બાબતથી તેમને કશું' પણ ચલાયમાન કરી શકતું નહિ. પણ જીવનને 'લગતી નાની નાની બાબતેને જેમાં કશે ફેરફાર થઈ જ ન શકે એવી ક્રાઇ પાયાના સત્ય તરીકે તે કદિ લેખતા નહિ. તેમને પ્રતીતિ થઇ હતી કે. જીવન તે સતત પરિવર્તન પામ્યા કરતુ અને વિકસતું રહેતુ તત્ત્વ છે અને તેથી સતત વિકસતી અને પ્રાણમમતા દાખવતી રીતે જ જીવનને લગતા પ્રશ્નોના તેએ વિચાર કરતા. ભારતને અને જગતના લોકોને જે પચ્ચાસ વર્ષ અથવા તેથી પણ વધારે સમય સુધી તેમણે અઢળક સેવા આપી તે દરમિયાન તેમની કાર્ય પદ્ધતિ સદા પરિવર્તનશીલ રહી હતી, સામે આવતી Page #209 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૧૯ સમસ્યાઓને તેએ અરાબર સમજતા હતા અને નવી સમસ્યાએને નવી રીતે – કાંઇક બદલાયલી રીતે-તે હ ંમેશા મુકાબલા કરતા હતા, કારણ કે"બદલાયલા સંચાગને પારખવા, અને તેને યોગ્ય રીતે પહેાંચી વળવુ' અને એમ છતાં પેાતાના પાયાના આદર્શીને વાદાર રહેવુ–આ તેમની અદ્ભુત વિશેષતા હતી. આપણે જેવા છીએ તેવા હેઇને, તેમના વિષે આપણે શી રીતે વાતો કરી શકીએ અને તેમના આદર્શો પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ એવા દાવા પણ આપણે શી રીતે આગળ ધરી શકીએ ? આજ મારી મુ ંઝવણુ છે. સમુહજીવન આમ છતાં પણ તેમના વિષે વાતો કરવાનું ક્રાઇને પણ ગમે; કાણું કે તેમના વિષે વાતો કરવાથી એક પ્રકારનું આશ્વાસન મળે છે, અને કોઈ મહાન તત્ત્વનું સ્મરણ થાય છે અને તેને લીધે એક પ્રકારના ઊધ્વી કરણના ભાવ અનુભવાય છે. આ સંગ્રહસ્થાન જેવી જગ્યાએ આવકું એ પણ અ લ્હાદકર શ્રેયસ્કરલાગે છે. અહિના વાતાવરણથી આપણી જાત ઊંચે ઉઠે છે અને આપણા જીવનના ચાલુ સર્યાં અને દ્વેષમત્સરાથી પર એવા પ્રદેશમાં આપણે એ ડિ વિચરતા હાએ એવુ' લાગે છે. આમ હોવાથી અહિં આવવુ ગમે છે, મધુર લાગે છે અને ભારતના જુદા જુદા વિભાગમાં આવાં સંગ્રહસ્થાના આપણે ઉભાં કરી રહ્યા છીએ એ પણ યોગ્ય જ ભાસે છે, કર્દિ કદિ ગાંધીજીની પથ્થર, આરસ કે ધાતુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તે પણ યોગ્ય છે. કેટલાંક વર્ષ સુધી ગાંધીજીની પ્રતિભા અને મૂર્તિ એ મૂકવા સામે મારૂ મન ખૂબ પ્રતિકુળ પ્રત્યાધાત અનુભવતુ તેનું 'શતઃ કારણ એ હતું કે, કાઇ પણ પ્રકારની મૂર્તિ પૂજા મને નાપસંદ હતી, અને વ્યકિતના આંતરિક ગુણા પૂજા અને ચિન્તનનું પાત્ર બનવા જોઇએ, તે આતરિક ગુણેનું સ્થાન સ્મૃતિ અને પ્રતિમા લે તે સામે પણ મને એટલે-જ અણગમા હતા. મને લાગતું કે આપને ઔપચારિક અનુષ્ટાતે કરવા બહુ ગમે છે અને એમ કરીને . આપણું કર્તવ્ય પૂરૂ થઇ ગયું અમ આપણે માનતા હાઇએ છીએ. પણ આ વિષે વધારે વિચાર કરતાં મને લાગ્યું છે કે જો કળાની દૃષ્ટિએ સુન્દર કૃતિ હાય તા ગાંધીજીની પ્રતિમા અથવા તેના જેવું ખીજુ કાંતક જાહેરમાં મૂકવા સામેના મારા વાંધા બરાબર નહોતા. મને લાગ્યુ છે કે આવું કાંઇક કરવામાં આવે તે ઇચ્છવા યોગ્ય છે; કારણ કે તેવી પ્રતિમા તે તે મહાપુરૂષની યાદ આપવામાં આખરે ઉપયોગી બને છે. તે વડે આપણા દિલમાં અને તે પ્રતિમાનાં જે કાઇ, દન કરશે તે સર્વના દિલમાં તે મહાપુરૂષનું ભારતના તે પનેાતા પુત્રનુ–સ્મરણ ઓછાં વધતા અશે તાજું થશે, અને તેવુ સ્મરણ આપણને થાડા વખત માટે પણ. વધારે યપરિણતવધારે શુભલક્ષી-બનાવશે. આમ હોવાથી અહિં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા જે ખરેખર એક સારી કળાકૃતિ છે. તેને હું આવકાર છું. તેમને વિચાર કરશે તે આપણા ભલા માટે છે, કારણ કે, મને લાગે છે કે, તેમનું માત્ર ચિન્તન જ આપણને સારા બનવામાં સહાયક બને તેમ છે. આપને યાદ હશે કે તેમની જીવન્ત ઉપસ્થિતિ આપણને જેમ અન્તઃસશોધન તરફ ખેંચી જતી તેવી જ રીતે તેમનું ચિન્તન પણ આપણને અન્તર્મુખ બનાવતું.. અને આપણી જાતને ઊંડાણથી નિહાળવા પ્રેરતું અને તેથી તેમની સમીપ હાવાનું બેનતાં જેમ આપણા આન ંદનો પાર રહેતા નહોતા તેવીજ રીતે આપણે તેમના સાથી હેવાની યે!ગ્યતા ધરાવીએ છીએ કે નહિ ? વસ્તુતઃ જેવા આપણે નથી તેવું જ કાંઈક આપણે કદાચ ખેલી રહ્યા નથી ને ? અથવા તે તેને જ કાંઇક દેખાવ આપણે કરી રહ્યા નથી ને ? આવે સનાતન પ્રશ્ન આપણી અંદર વેદના-વ્યાકુળતા જન્માવતા હતા. તેઓ જ્યારે વિદ્યમાન ૧૨૧ હતા ત્યારે જો આપણે આવા અનુભવ હતા, તે જ્યારે તે આપણી વચ્ચે નથી ત્યારે તે સવેન કેટલું વધારે તીવ્ર હોવું જોઇએ? આમ તેમનું સ્મરણ હંમેશા આ સનાતન પ્રશ્ન ઉપસ્થિત કરતુ' 'રહ્યું છે અને તેમના વિષેની ઓપણી નિષ્ઠાને પડકારી રહેલ છે, પણ સાથે સાથે હવે એમ પણ લાગે છે કે આવા નિરર્થીક પ્રશ્નચિન્તનમાં આપણુ જીવન વીતાવતા રહીએ એ યાગ્ય નથી. આપણે ગાંધીજીના સ ંદર્ભમાં આપણા કધમ ના નિર્ણય કરવા જોઇએ, જીવન્ત વત માનને લક્ષ્યમાં રાખીને આપણે પૂરા સક્રિય અનવુ જોઇએ, અને આખરે આપણી સુઝ મુજબ આપણી અંદરના પ્રકાશ મુજબ આપણે મક્કમપણે ગતિશીલ થવુ થવુ જોઇએ. આ વિષયની એક ખીજી બાજુ પણ છે. આપણી પોતાની સુઝ અનુસાર વી ન શકાય એવી પરિસ્થતિ અંગે શું કરવું? કેમ વિચારવું? આ રીતે એક બીજી મેાટી મુશ્કેલી ઉભી થાય છે. ગાંધીજી પયગ ભર કાટિની વ્યકિત હતા, એક મહાન નેતા હતા અને એમ છતાં રાજકારણી આગેવાને જે પ્રકારના સાધારણ રીતે જોવામાં આવે છે તે ગમે તેટલા મેટા હોય તે પણ—આ રાજકારણી આગેવાનો કરતા તદ્ન જ ભિન્ન પ્રકારના હતા. પેલા કહેવાતા રાજકારણી આગેવાનોને અને રાજકારણી’ શબ્દ હું કાષ્ઠ ખાટા કે ખરાબ અર્થાંમાં કે. કટાક્ષમાં વાપરતા નથી; હું તે. ઉચ્ચકેાટિના નેતાઓ, રાજકારી પુરૂષો, મુત્સદ્દી લેાકેાના નેતાઓના ખ્યાલ રાખીને આ કહી રહ્યો છુ કે આ રાજકારણી. આગેવાનોને-એવા લોકો સાથે વ્યવહાર કરવાના હાય છે કે જેમને તેએ દારવણી આપતારા લેખવામાં આવે છે, પણ જેમને તેમની એટલે કે તે લેાકાની પેાતાની જેટલી તાકાત હોય તેટલી મર્યાદામાં જ તે દોરી શકે છે. લાક નેતાંને સત્ય દેખાતુ હોય—હું એ શબ્દ મર્યાદિત અથ માં વાપરૂં છું – પણ જેમને તે ઘેરી રહેલ છે તેમને તે સત્ય ન દેખાય તે તણે શું કરવુ ? જો તેમને તે દૂર સુધી દેરી ન શકે અને પોતે એકલા જ આગળ દોડી જાય તે તે કાંઇ કષ્ટ પરિસ્થિતિ કહેવાય નહિ. જો તે તેમની સાથે પગલાં માંડીને ચાલવા જાય તા તેને જે સત્યને ભાસ થયા છે તે સત્યને અથવા તેમાં તે સત્યમાંથી કુલિત થતા કાને અમુક પ્રમાણમાં તેણે મર્યાદિત કરવું પડે, કારણ કે અન્ય લોકોને તે સત્ય યેાગ્ય રીતે અથવા તે પૂરતા પ્રમાણમાં દેખાયું નથી. અને તેથી જે ખાખતા તેણે કરવી જોઇએ અને જે બાબતા તેના ખ્યાલ મુજબ અમુક મર્યાદિત રૂપમાં જ અમલી બની શકે તેમ છે. એ બે વચ્ચે બાંધાડ કરતા રહેવાને જ પ્રશ્ન મુખ્યત્વે કહીને તેને હંમેશા અકળાવ્યા કરતા રહેવાના. અને, એશક, એક રીતે ગાંધીજી માત્ર ઉચ્ચ કક્ષાના સિદ્ધાન્તવાદી હતા અને સત્યના ઉપાસક હતા. એટલું જ નહેતુ પણ, લેાકાની માડ - સાથે તે ખૂબ સંપર્કમાં હતા. ખરૂ પૂછે, તે જો કાઇ ભારતની પ્રજાના ખરા. પ્રતિનિધિ હોય તેાં. તે માત્ર ગાંધીજી હતાં. તે પ્રજાસમુદાયને આરપાર ઓળખતા અને આપણાંમાંના ઘણા છે તે કરતાં ખૂબ વધારે તે તેમના અંગભૂત-અવયવ સમાન હતા. ગાંધીજીએ લૉને ચમત્કાર કરી દેખાડવા કહ્યું, તેએ એટલે કે લોકેા ચમત્કાર કરી શકે તેમ છે. એમ ગાંધીજીએ માન્યું અને તે મુળ લાકોએ ચમકાર કરી પણ દેખાડયા. હું માનું છું કે જે કરવાનું લૉકા માટે ખીલકુલ શકય જ નહેતુ તેવુ કાંધ પણ કરવાનું તેમણે લેક્રેને કદિ કહ્યું નહતું. તેમણે કાઇઃ એક વ્યક્તિ પાસેથી વધારે કડક શિસ્તની અપેક્ષા રાખી ’ હશે, પણ જનસમુદાય વિષે તેમણે કદિ એવી કડક અપેક્ષા સેવી નહાતી, આમ છતાં પણ જે તેમને ખાટુ લાગતુ તે સાથે તેમણે કદિ બાંધછોડ કરી નહેતી અને આ વિશાળ દુનિયામાં એવા એક પણ રાજકીય નેતા જોવામાં આવ્યું નથી - પછી તે ભલેને ગમે તેટલો મે ટ હોય કે જેને પોતાના વિચારે Page #210 -------------------------------------------------------------------------- ________________ Samiri temple 10) ૧૨૨ સાથે દિન પ્રતિદિન બાંધછેડ કર્યા સિવાય ચાલી શકયુ હોય. આવી બાંધછોડ સભવ છે કે, નાની નાની બાબતોને લગતી હોય, પશુ. જો આમ નાની નાની બાબતામાં બાંધછોડ કરવાની ટેવ પાડે તો કાઇ વાર આપ મોટી બાળામાં બાંધછોડ કરવાના. એ તે લપસણી પ્રક્રિયા છે. કારણ કે લોકશાસિત સમાજમાં બાંધછેાડ કરવાનું' ઘણીવાર આવશ્યક -- અનિવાય – બને છે અને તેનુ કારણ એ છે કે લોકશાહીના નેતા લૈકાને માત્ર દોરતા જ નથી, પણ લાકોથી દોરવાતા પશુ હોય છે. સાધારણ કાટિના લેકનેવાના નેતૃત્વનું સ્વરૂપ કાંઇંક આવુ હોય છે. લેકાના બળાબળને ગાંધીજીને પૂરા ખ્યાલ હતો અને પેતાના સિધ્ધાન્ત' ઉપર ગાંધીજી પૂરા મકકમ હતા, તેથી આવી બાંધછેડ કરવાને પ્રસંગ ગાંધીજીના ભાગે કદિ આવ્યા નહોતા અથવા તો એવી બાંધછેડ ગાંધીજીએ દિકરી નહેતી. પ્રબુદ્ધ જીવન આપને આ બધું એટલા માટે જણાવુ છું કે આ પ્રકારના સઘર્ષના અને આ પ્રકારની બાંધછેડના પ્રલેાલનને અમારામાંના ણાખરાને ચાલુ સામના કરવાના ઢાય છે. દુનિયાની સમસ્યાઆના સામના કરવાનું કાય હંમેશાં મુશ્કેલ રહ્યુ છે, આજે આ સમસ્યા વધારે વિકટ અને ચિન્તા કરાવે તેવી બની છે, અને તે અમારામાં રહેલા પુરૂષાને પડકારી રહેલ છે. તેમાં રહેલી અન્તગત મુશ્કેલીઓ ઉપરાંત, અન્ય સ ંયોગેાના સંદર્ભ માં ગાંધીજીએ જે કાંઇ કહેલુ અંતે કરેલું તેની સાથે આજની સમસ્યાઓના અમને સુઝતા ઉકેલ સાથે કેમ મેળ બેસાડવે! એ અમારા માટે એક વિશેષ મુશ્કેલી ઉભી થતી રહી છે. તેમણે આ કે તે પ્રસંગ ઉપર જે સે’કડા વાતો કરેલી તેના હું અહિં ઉલ્લેખ કરતા નથી, જો કે જ્યારે, તેમણે જે કાંઇ કહેલુ તે એક સંપૂર્ણ ચિત્ર રજુ કરતુ હતું, કારણ કે તેમનું જીવન જેમાં એક પણ ખાટી રેખા કે વિસંવાદી સૂર નહેતા એવુ એક સંપૂર્ણ કળાનિર્માણુ હતુ. તે એક મહાન નેતા હતા જેએ અમુક ક્ષણાએ એ સમયની વિરાટ સમસ્યાના સામના કરતા હતા; જે પછીના સમય અને કાળના સૌંદર્ભમાં એટલી મહત્વની ન પણ લાગે. તેમના જીવનમાં એવું કાંઇક હતું જે એ કાટિનું સ્થાયી રહસ્ય ધરાવતું હતું કે જે સનાતન સત્યમાં રહેલુ હોવાની કલ્પના કરવામાં આવે છે. હવે, અમારામાંના કેટલાક ગાંધીજીએ જે કહેલું યા કરેલુ તેમાંથી કેટલીક એવી બાબતા વિષે આગ્રહ સેવતા હાય છે કે, જે અગત્યની હાવા છતાં, મારા અભિપ્રાય પ્રમાણે, ગાંધીજીએ જે ખીજી કેટલીક બાબતે કહેલી કે કરેલી છે તેના પ્રમાણમાં ઓછા મહત્વની છે. સાધારણ અનુયાયી નાની સાધારણ અલ્પ મહત્વની આંખતામાં ગુંચવાઈ જાય અને ઋષ્ટ પુરૂષે શિખવેલા મહત્વના ધપાઠ વિસરી જાય, ભૂલી જાય આ તેના સબંધે હંમેશા એક જોખમ રહેલુ છે. પણ આ અનિવાય છે, કારણ કે અનુયાયીને પેાતાની સમજશકિતની મર્યાદા હોય છે અને ઇષ્ટ પુરૂષની ભવ્યતા વડે તે અભિભૂત બનેલા હાઇને નાની મેાટી બાબતાને વિવેક કરવાનું તેનાં માટે લગભગ અશકય હોય છે. તા. ૧૬-૧૦-૧૯ તેમનું એટલા પ્રમાણમાં કર્યું. નહેતુ જેટલા પ્રમાણમાં આ પરિ વન તેમણે દીન, હીન, પીડિત, અને શાષિત લેકાનું કર્યું હતુ અને સામે દેખાતી તેમની ક્ખી. ખરેખર એક પરમ ઉપકારી મહાપુરૂષના છે. ભારતની દીન પ્રજાને મન તે ચિત્ર તેમને જ વિચાર કરતા, તેમના માટે જ કામ કરતા અને તેમના જીવનમાં કાંઇક આશા અને આનંદના સંચાર પ્રેતા એવા એક અપ્રતિમ મહાપુરૂષનું ચિત્ર છે. એ જરૂર જીવાયેાગ્ય છે કે તેમનું બીજું બધું સભારીએ તે કરતાં તેમના આ પાયાના સિદ્ધાન્તને વિશેષે કરીને યાદ કરીએ; સાધ્ય કરતાં સાધનનું મહત્ત્વ વધારે છે. અને એવું કાષ્ટ પણુ સાધ્ય સાચુ` હાઇ ન શકે અથવા તો એકાન્તપણે સાચું હોવાનુ બની ન શકે, કે જેતે સિદ્ધ કરવા માટે આપણે ખાટાં સાધનો અને ખાટાં ઉપાયાના ઉપયોગ કર્યાં હોય અથવા કરવા માગતા હોઇએ. પણ એમાં કાઇ શક નથી કે એ ઇશ્વરના અવતારરૂપ મહામાનવ ભારતની ભૂમિ ઉપર વિચર્યાં હતા અને પેાતાની તપસ્યા વડે આ ભૂમિને તેણે પાવન કરી હતી. તેણે માત્ર ભારતની ભૂમિને પવિત્ર બનાવી હતી એટલું જ નહિ પણ, લોકોનાં મન અને દિલમાં તેણે મેઢુ પરિવતન નિર્માણ કંયુ હતું. આ પરિવતન તેમણે જેઓ પોતાની જાતને ભારે હુંશિયાર લેખતા હતા આ હું જાણે કે બહુ ઘુંટાયલી વાતનું જ ફ્રીથી ઉચ્ચારણ કરી રહ્યો છુ, અને એમ છતાં પણ, આપણા જીવનને લગતી ઘણી નાની બાબતામાં આ વિચારને અમલ કરવાનું અત્યંત મુશ્કેલ હોવાનું માલુમ પડયુ છે. આપણને આપણા જીવનમાં કેવળ શ્વેત અને કેવળ શ્યામ એ બે વચ્ચે જ પસંદગી કરવાની હોય એવુ ભાગ્યે જ બને છે. આપણા જીવનમાં ઉપર જણાવેલ એ અન્તિમ છેડા વચ્ચેની હળવા ભારે રંગની અનેક પરિસ્થતિએ હેાયજ છે, જયાં પસ'દગીને સવાલ વિકટ હાવાનું માલુમ પડે છે. આમ છતાં પણું, આ સિદ્ધાન્તને ચિત્ત ઉપર સ્થિર કરવા તે જરૂરી છે, લાભપ્રદ છે. એમ કરવાથી આપણે પડતાં તેમ જ ભૂલા કરતાં જરૂર બચીશું. વારૂ, તે મહાપુરૂષને અને તેના સ્મરણુને મારા દિલને વન્દનભાવ સમર્પિત કરવા માટે આજે હુ'' અહિ' ઉપસ્થિત થયા છું. આપ પ્રમુખ મહાશય અને સચાલકે અને અન્ય મિત્રા જેએ અહિ' એકઠા થયા છે અને જેઓ ગાંધીગ્રામમાં એક પરિષદના આકારમાં મળવાના છે.—આપ સવ આપના કામની અનેક બાજુએની ચર્ચા કરશો. સંવિત છે કે અહિ મે. ચેલી ઊડી સમસ્યાઓ આપને પણ વ્યાકુળ બનાવતી હાય. એમ હોય એ વાયેગ્ય છે. આપના કાર્ય ઉપર આપનું ચિત્ત કેન્દ્રિત કરી ત્યારે અને એ કાર્ય અંગે આપ ગામડાંએમાં પરિભ્રમણ કરા ત્યારે પણ આપની સમક્ષ આ વિશાળ દૃષ્ટિક્રાણુ અથવા ત આત્મલક્ષી પ્રશ્ન ધ્યાનમાં રાખવા આપને મારી પ્રાથના છે ગાંધી સ્મારક નિધિના આપ પ્રમુખ અને મંત્રી જે ખૂબ સારૂં... કામ કરી રહ્યા છે, અને જેમણે નિધિના કાના ભારતભરમાં સારા ફેલાવા કર્યાં છે તેમને હુ' ધન્યવાદ આપવા ઇચ્છું . હું આશા રાખુ છુ કે આપનું આ કાર્ય આ સંગ્રહસ્થાન જેવા માત્ર પ્રતીકોનું રૂપ ધારણ ન કરે – ભલેને તે ગમે તેટલુ સારૂં' અને 'ઇચ્છવાયોગ્ય ડ્રાય – પણ માનવીના જીવનને વધારે ને વધારે ઊંડાણથી સ્પર્શે અને એવા કાઇ તલસ્પર્શી કારમાં સાકાર અને ! મૂળ અંગ્રેજી : જવાહરલાલ નહેરૂ અનુવાદક : પરમાનદ વિષય સૂચિ જન્મભૂમિની યશોગાથા સેવાનિષ્ઠ ઉદારચરિત સ્વ. વીરચંદભાઇ પ્રકીણ નોંધ-ચીનને યુ.નો.માં દાખલ કરાવવા ભારત શા માટે આગ્રહ સેવે છે ?; સૂરત ઉપર સરજાયલા જલપ્રલય; ‘જીવન ઘણું'. સબ સમાચાર ગાંધીજીનું સ્મરણ અને નહેરૂતું મનેામંથન પ્રમાન દ પ્રમાન'દ પરમાનંદ મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩.. મુદ્રણસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબઇ ૨. ટે. ન. ૨૯૩૦૩ પૃષ્ટ ૧૧૩ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૨૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ " રજીસ્ટર્ડ ન B ૪૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રાનજીવન શ્રી મુખઈ જૈન ચુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ ‘પ્રબુદ્ધ જૈનનું નવસ સ્ફુરણ વર્ષ ૨૧: એક ૧૩ મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૫૯, રવિવાર આફ્રિકા માટે શીલિંગ ૮ Ass-સ- ઇ-ગ્રામ - હ તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા ભારતની ગત ઓગસ્ટ માસની ૨૯મી તારીખે ભારતના ઉપરાષ્ટુપતિ ડૉ. રાધાકૃષ્ણનને માઇસેર યુનિવર્સિટીએ ખાસ પદવીદાન-સમારંભ યેાજીને ઓનરરી ડીગ્રી એક લેટસ' એનાયત કરી હતી. આ પ્રસંગે તેમણે એક ભવ્ય પ્રવચન કર્યું" હતું. તેના સક્ષિપ્ત સાર તાં. ૩૦–૮–૫૯ના ભારત યેવૃતિમાં પ્રગટ થયા હતા. જેને અનુવાદ નીચે મુજબ છેઃ લગભગ ૫૦૦૦ વર્ષના સમયને આવરી લેતા ભારતના ઇતિહાસ ઉપર જો કાઈ દષ્ટિપાત કરશે. તે તે લાંબા ગાળા દરમિયાન દષ્ટિગોચર થતી અનેક આત્મન્તિક ઘટનાઓનાં દન વડે – ઉચ્ચ શિખરો અને ઊંડી પાતાળખીણાના દૃષ્યા વડે – ‘પ્રભાવિત તેમ જ આશ્રય ભૂત થયા વિના રહેશે નહિ. દેશ ઊંચે ચડે છે. ગમગે છે, શાણું વિશીષ્ણુ અને છે, અને વળી પાછા ગુમાવેલી મહત્તા પુન: પ્રાપ્ત કરવા માટે ઉથ્થાન આદરે છે. અહંકાર, અસહાયતા, દીનતા, શરમ, અલગતા, ઉત્તેજના અને સાહસિકતા-આવા એક પછી એક ઉગતા અને આથમતા મને ભાવે ભાવામાંથી દેશ પસાર થાય છે. પણ આ સ` આરોહ-અવરાહમાં સળંગપણે એક જ વિચાર અનુસ્યુત બનેલે દેખાય છે, જેને સાક્ષાત્કાર કરવાનો તે પ્રયત્ન કરતા હોય છે અને તે છે એક પ્રકારના સમધારણનું – માનવમાત્રમાં રહેલા સર્વ સાધારણ પરમ તત્વનું પ્રત્યક્ષ દર્શન. આ ભાવનાને જીવનની પ્રક્રિયા સાથે અનિવાય પણે સૌંકળાયેલા બનાવે અને પરિવતા અવારનવાર આવરી લેતા, દબાવી દેતા હેાય છે પણ મૂળમાંથી નાબુદ કરી શકતા નથી. ઉપરની સપાટીએ દેશ અસ્થિર, ગતિશીલ, પરિવત નશીલ દેખાય છે, પણ ઊંડાણમાં તે સ્વસ્થ છે, સ્થિર છે, ફૂટસ્થ છે. ભારતમાં પાર વિનાનું વૈવિધ્ય છે અને સાથે સાથે અકળ એવું સમધારણ-સમરસતા છે. ભારતનું સ્વરૂપ કા એક પ્રભાવશાળી જાતિ, ધાર્મિક માન્યતા કે આર્થિક પરિસ્થિતિ વડે ઉપલક્ષિત કરી શકાય તેમ નથી. આપણે ત્યાં વિવિધ જાતિઓના તત્વાનું ભારે વિલક્ષણ મીશ્રણ છે, એમ છતાં પણ, બધાં તત્વાને અનુચુત કરતીમાનવી સમાજે સરજેલી એવી-એક સાંસ્કૃતિક પરંપરા ચાલતી રહી છે અને સમગ્ર પ્રજાસમુદાયને સદા પ્રભાવિત કરતી રહી છે. આપણા એક પગ મૃત દુનિયામાં અથવા તે મરતી જતી દુનિયામાં રહ્યો છે, અને બીજો પગ સરજાતી – સતત અભિનવતાને પ્રાપ્ત કરતી દુનિયામાં રહ્યો છે. આપણી 'સ્કૃતિમાં સતત ઉદીયમાન રહેલી એવી અભિનવ પ્રાણમયતા આશા અને શ્રદ્ધા પ્રેરે છે; કે ધારીએ ત્યારે આપણે આપણા સંચાગાને પલટી શકીએ છીએ અને નવસમાજનું નિર્માણ કરી શકીએ છીએ. જે એમ કહેવામાં આવે છે કે જો લેાકેાની ભૌતિક સુખાકારીની સંભાળ લેવામાં આવશે તે તેનુ' આધ્યાત્મિક કલ્યાણુ તેની પાછળ સ્વતઃ સધાતું રહેશે-આ ખ્યાલ બરાબર નથી. આપણી ભૌતિક જરૂરિયાતાની પરિપૂતિ બધી શક્તિઓને કેન્દ્રિત કરવામાં એક મેટુ' જોખમ રહેલુ છે. વિજ્ઞાને વિશ્વવ્યાપી પ્રગતિ સાધી છે તેમજ વિશ્વવ્યાપી અન્વસ્થા તરફ પણ દુનિયાને ઘસડી રહેલ છે. તેમાંથી પાર વિનાની શકિતઓ પદા થઈ છે અને પાર વિનાનાં " ભયસ્થાને પણ ઉભાં થયાં છે. 深深深深深渊業業業業業樂業 વિભૂતિ જેની આપણને ચિન્તા અને ભય હોવા જોઇએ તે ભૌતિક નુકસાન અંગે નહિ પણ નૈતિક અધઃપાત-આધ્યાત્મિક વિનાશ–અ ંગે હોવા જોઇએ. આપણુ' લક્ષ્ય કેવળ ભૌતિક સાધનસ પત્તિ પ્રાપ્ત કરવા તરફ નહિ પણ આત્મપ્રાપ્તિ તરફ પેાતાની જાત ઉપર સ્વામિત્વ મેળવવા તરફ્–કેન્દ્રિત હેવુ જોઇએ. માનવીના વ્યક્તિત્વને પરિપૂર્ણ કેમ બનાવવું એ બાબતની શોધ ફરીથી, હાથ ધરવાની આપણને ખૂબ જરૂર છે. ધમ તત્ત્વતઃ અન્તમુ ખ બનવાની દીક્ષા છે, આન્તર જીવનનું શુદ્ધીકરણ સાધતી વિદ્યા છે. જ્યારે વ્યકિત ખરેખર અન્તર્મુખ બને છે ત્યારે તેનુ જીવન સહજપણે માનવતાને સમર્પિત અને' ' છે, પછી તે કેવળ સત્ય ઉપર મકકમપણે ઉભા રહેતા થાય છે અને ચાતરથી તેને ગમે તેટલા દબાવવામાં આવે અને તે સૌથી વિખૂટા પડી જાય તો પણ તે કૈાથી ખાતા નથી, ખીતા નથી, કે કાને નમતુ આપતા નથી, ભાવિના ઘડતરમાં માનવીનુ` વ્યકિતત્વ સૌથી વધારે મહત્વનું તત્ત્વ છે. ભૌતિક હિત ઐતિહાસિક પ્રક્રિયાઓનું નિર્માંણુ કર છે, સંચાલન કરે. છે-માકસવાદીઓનું આ કહેવુ' જરૂર સાચું છે, પણ આ ઉપરથી જ્યારે તેઓ એમ દલીલ કરે છે કે માત્ર ભૌતિક હિતે જ આ પ્રક્રિયા નિપજાવે છે ત્યારે તે એકાંગી, એકાન્તવાદી બની જાય છે: મૂર્ખાઇ ભરેલી માન્યતાઓ, ઉદાત્ત ભાવનાએ તેમ જ બુદ્ધિહીન મહત્વાકાંક્ષા પણ ઐતિહાસિક પ્રક્રિયાએ નિર્માણ કરવામાં ધણા મહત્વના ભાગ ભજવે છે. માનવજાતની ખેવકુફીએ અનેક વાર ઐતિહાસિક ફેરકારો સર્જ્યો છે. વિચાર-ભાવનાઓ પણ માનવીને અનેક રીતે ક્રિયાશીલ બનાવતી રહી છે. આપણુ વ્યવહારિક અને સાંસ્કૃતિક ભાવી આપણા હાથમાં છે, માનવી તે ઇતિહાસના વાવટાળમાં ઝડપાયલુ અને આમથી તેમ અથડાવું પછડાતુ કાઇ નાચીઝ પાંડુ નથી. જો માનવીમાં કાઈ એક શકિત હોય તે 'તે પેાતાની જીવનપદ્ધતિને ધરમૂળથી બદલવાની શક્તિ છે. આપણે કાળના પ્રવાહમાં અસહાય બનીને ખેંચાતા જવુ ન જોઈએ પણ સર્જક જવાબદાર વ્યકિતઓ માફક વતા, જીવતા શિખવુ જોએ અને ગમે તે જોખમે હેય તે પણ પેાતાના કાર્યાંની જવાબદરી સ્વીકારવાને સદા તત્પર રહેવુ જોઇએ. રાષ્ટ્રની મહત્તાનુ માપ તેની ભૌતિક સત્તા કે સંપતિથી નહિ પણ પ્રજાની આધ્યાત્મિક સંપતિથી જે આંકી શકાય છે. માનવીની આન્તરશક્તિએની તાકાત આપણે કલ્પીએ તે કરતાં પણ વધારે ઊંડી અને અખૂટ છે. દેશની અંદર અનેક ધર્માં કશા પણ ઘણું સિવાય સાથે રહી શકે છે, પુરાણા, પ્રતીકો અને ઇતિહાસ દ્વારા એક જ સત્ય વ્યકત થતું રહ્યું છે, ભિન્ન ભિન્ન દિવ્ય અનુભૂતિ એકમેકના વિરાધ કરતી નથી કારણ કે દરેક અનુભૂતિના મધ્યમાં એક શિવતત્વ જ રહેલુ છે અને દરેક અનુભૂતિ જુદી જુદી પરિભાષા દ્વારા એક અને અનન્ય એવી પરા વાણીને ઉચ્ચારે છે. મૂળ અંગ્રેજી: ડો. રાધાકૃષ્ણન્ અનુવાદ : પરમાનદ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન કાકાસાહેબ કાલેલકરનુ વ્યાખ્યાન ( અમદાવાદ ખાતે તાજેતરમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦ મા અધિવેશનના પ્રમુખસ્થાનેથી કાકાસાહેબ કાલેલકરના અનેક વિષયાને સ્પર્શીતા વિચારપ્રેરક વ્યાખ્યાનને ઉપયેાગી 'ભાગ નીચે ક્રમશઃ આપવામાં આવે છે: ૧૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદે કાર્યાકલ્પ કર્યાં છે અને નવી પેઢીએ હવે આ પરિષદને પોતાના નવા આદર્શનું વાહક બનાવાના સંકલ્પ કર્યો છે. એમના એ સંકલ્પને વૃદ્ધનાના આશીર્વાદ મેળવવા માટે જ જાણે શ્રી મુનશીને અને મતે આમ'ત્રવામાં આવ્યા છે. કરાંચીમાં શ્રી મુનશી . અધ્યક્ષ હતા અને માંગલિક પ્રવચન કરવાનું ભારે ભાગે આવ્યું હતું. આજે હુ અધ્યક્ષ છું અને માંગલિક પ્રવચન માટે શ્રી મુનશીની વરણી થઇ એ બધું અધખેસતુ લાગે છે, ગુજરાતી સાહિત્ય પરિષદ એટલે ગુજરાતી ભાષામાં રસપૂર્ણાંક લખનારા અને એ લખાણુનું રસપૂર્વક સેવન અને મૂલ્યાંકન કરનારા સરરવતી-ભકતાના મેળાવડા, એ જ આ સંસ્થાની વ્યથાર્થ વ્યાખ્યા થશે.. આ સ ંસ્થા જ્યારે સાહિત્ય અને લોકજીવન પરત્વે કાઈ રચનાત્મક પ્રવૃત્તિ સતત ચલાવવા માંડશે, ત્યારે આ વ્યાખ્યા બદલવી અને સુધારવી પડશે. હું માનુ છુ કે તેમ કરવાનુ મુફ્ત હવે આવ્યું છે. અને તેથી ગુજરાતી સાહિત્ય પરિષદનો હુ વધારે અને વ્યાપક અર્થ કરવા માગું છું. ગુજરાતી પ્રજાના અથવા ગુજરાતી ભાષા વાપરનાર લોકોને સમગ્ર પુરૂષાથ સાહિત્યના ક્ષેત્રમાં ક્રમ પ્રતિબિત્તિ અને વિકસિત થાય એનુ' ચિંતન કરનારા તેમ જ સક્રિય સેવા દ્વારા એને સંગફ્તિ કરનારા લાદાના સમુદાય—એવી આ સંસ્થાની નવી વ્યાખ્યા આપણે કરવી જોઇએ. આ નવા આદર્શ પ્રમાણે ફકત ગુજરાતી સાહિત્ય અને એની ખિલવીના વિચાર કરી સ ંતોષ માનવાને નથી પણ સમસ્ત ગુજરાતી `પ્રજાના સર્વાંગીણ જીવનવિકાસ થાય એને માટે ગુજરાતી ભાષાએ શી રીતે તૈયાર થવુ જોઇએ, ગુજરાતી સાહિત્યે કેવાં કેવાં ક્ષેત્ર વિકસાવવાં જો એ એની વિચારણા અને ચર્ચા કર્યાં પછી એક વ્યાપક ચેાજના આ મંડળે ઘડીને હાથ ધરવાની છે. ગુજરાતના જ એક પ્રખર અર્થશાસ્ત્રી અને સાહિત્યસેવીની અધ્યક્ષતા તળે શ્રી જવાહરલાલજી જેવાઓએ સ્વરાજ થતા પહેલાં જ એક સમિતિ નીમી હતી. એ સમિતિએ રાષ્ટ્રનાં અગપ્રત્યગાના વિકાસ કેમ થાય એની એક મેટી યેાજના ઘડી આપી. ગુજરાતના જ એક પ્રકાશકે એ યાજના દેશ આગળ મૂકી, એ પ્રાથમિક વિચારણામાંથી જ સ્વરાજ સરકારે પાંચ પાંચ વરસની યાજના ઘડનાર એક કાયમી યાજના-આયેાગ સ્થાપ્યા. સરકાર તરફથી શરૂ થયેલુ એ ભારે રચનાત્મક કામ ગણાય. એ યાજનામાં પ્રજાકીય જીવનના જેટલા વિભાગાકા છે તેમાંથી દરેક વિભાગનું સ્વરૂપ સમજાવતું અને ખીલવતુ' સાહિત્ય ગુજરાતીમાં છે કે નહિ એ આપણે તપાસવુ જોઇએ અને તે તે વિષયાના નિષ્ણાતને અને ચિતાને તે તે વિભાગ પૂરતું એ કામ સોંપી જોવું જોઇએ. અહીં' શરૂઆતમાં જ એક મહત્ત્વની વસ્તુ તરફ સૌનું ધ્યાન ખેચવા માગુ છુ. સ્વરાજ મળ્યા પછી લાકકલ્યાણની ખૂંધી પ્રવૃત્તિઓ પેાતાના હાથમાં લેવાના સરકારે સકલ્પ કર્યાં પછી, આપણી રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા અનેકગણી વધવાની. દુનિયામાં આપણને માનભયુ અને આદરનું સ્થાન પ્રાપ્ત થયું છે. તેથી એના પ્રમાણમાં આપણા પુરૂષા પણ વધવાના જ. એવી અનુકૂળ પરિસ્થિતિમાં સ્વરાજ સરકાર સાથે સહકાર કર્યાં વગર છૂટકો નથી. તેમ કરવા જતાં સાથે સાથે સરકારના આધારમાં જવાતું જોખમ પણ રહે છે. દરેક ભાષાને પોતાની પરિષદ અથવા સ્વતંત્ર પણ તા. ૧-૧૧-૫૯ તંત્રી) સાહિત્યસસ્થા છે. પણ એ બધી ભાષાઓને એકત્ર આણનારી સસ્થા પ્રજાએ ઉભી કરી નથી. પી. . એન. છે, પણ તે આંતરભારતીય હોવા કરતાં આંતરાષ્ટ્રીય વધારે છે અને એ પેાતાનુ કામ અંગ્રેજીમાં કરવામાં માને છે. શ્રી મુનશીએ ગાંધીજીની મદદથી ભારતીય ભાષા પરિષદની સ્થાપના કરી, પણ તેમાં બીજી ભાષાએ સાથેને અમારા સહકાર જામ્યા નહિ. અને ત્યારે એને માટે દેશ તૈયાર ન હતા એમ પણ હાય. હવે તા સરકાર તરફથી સાહિત્ય અકાદમીની સ્થાપના થઇ છે. ‘ભારતીય સાહિત્ય પરિષદ' કે ભારત ભારતી' એવું દેશી નામ રાખવાને બદલે સાહિત્ય અકાદમી' એવું ભૂંડુંનામ સરકારને કારણે એને ધારણ કરવુ પડયુ., સંસ્થા ગમે તેટલી સારી અને કાયદાથી સ્વાયત્ત હાય યે સરકારના વણુછામાં કાણ જાણે એ તેજસ્વી બનતી જ નથી. સંપત્તિ, સત્તા અને પ્રતિષ્ઠા સરકારના હાથમાં, તેમાં વળી એ સરકાર સ્વદેશી અને લેાનિયુકત. એક તરફથી એનાથી દૂર રહેવું પાસાય નહિ અને ખીજી તરફથી પેાતાના ત્રિવિધ પ્રભાવથી એ સરકાર આપણને ખા જાય, એ પણ પોસાય નહિ. એમાંથી વચલા મધ્યમ માર્ગ શોધી કાઢવે એ તેા ′ યેગીની કરામત જેવુ' અગમ્ય, કષ્ટસાધ્ય અને અદ્ભૂત કામ છે. સાહિત્યજ્ઞા સંબંધ પ્રકાશનપ્રવૃત્તિ સાથે પ્રાણ અને શરીર જેવે અવિભાજય છે. એ પ્રકાશન પ્રવૃત્તિમાં પણ હવે પછી પ્રાઇવેટ સેકટર-ખાનગી વિભાગ અને પબ્લિકન્સેકટર-જાહેર વિભાગ એવુ દ્વૈત આરંભાયું છે અને તેમાં જાહેર વિભાગ એ સરકારી વિભાગથી ખાજે તેા અભિન્ન છે. અત્યારનુ સરકાર–સંચાલિત રાષ્ટ્રીય મુક ટ્રસ્ટ જો કુશળતા કેળવી શકે તે પ્રકાશનપ્રવૃતિ અને તમામ સાહિત્યપ્રવૃત્તિના અંકુશ માટે ભાગે સરકારના હાથમાં જ જાય. એ બાબતમાં ભયંનિવારણ એ જ રીતે થઇ શકે. એક તા એ સરકારી ખાતુ બહુ કુશળતાથી ન ચાલે અને ખાનગી પ્રકા શા ફાવી જાય તે, અથવા પ્રજા પોતાનું દબાણુ સરકાર ઉપર આણે અને કંઇક વચલા રસ્તે શેાધી કાઢે તે, હું તે। માનું છું કે સરકારી વિભાગ અને જાહેર વિભાગ એ એ એકજ છે એમ માનવામાં ભૂલ થાય છે. જો ગુજરાતના સારા સારા લેખકા અને નાનામેટા ખાનગી પ્રકાશકેા બધા એકત્ર મળી ગુજરાત પૂરતુ ́ એક જાહેર પ્રકાશન મડળ ઉભું કરે અને ખાનગી વ્યવસ્થાની દક્ષતા અને સંભૂય-સમુત્થાનની વ્યાપક શકિતના સયેાગ કરે તા બધી રીતે લાભ થઈ શકે. અને એવુ જાહેર મંડળ સરકારના અંકુશથી અને સરકારી નીતિથી મુકત રહી સરકાર પાસેથી ધારેલી મદદ પણ મેળવી શકે. ગુજરાતની કાકુશળતાના લાભ જો લેખકાને મળે તે અનેક પ્રાન્તાને એમાંથી પ્રેરણા મળશે અને અખિલ ભારતીય સંગઠન ઊભું કરવામાં એ પહેલુ પથિયું થશે. સરકારી તંત્રના મુખ્ય દોષ એ હાય છે કે ગમે તેટલી સમિતિ નીમા, અને ગમે તેટલા નિયમેા ઘડા, આખી પ્રવૃત્તિ એકહથ્થુ થઇ એસે છે અને છતાં પણ એ સર્વે-સર્વાંના મત પ્રમાણે બધું થાય છે એમ નથી. અને એવી વ્યવસ્થાના દોષો સામે લડતાં લડતાં જાહેરની સેવા કરનાર વ્યકિતઓની આખી શકિત ખપી જાય છે. સરકારની દારવણી વગર મોટાં મોટાં રચનાત્મક જાહેર કામા ખીલવવાની કળા આ જમાનાએ કેળવ્યે જ છૂટકો, લાકાતે મારા પરિચય એક કેળવણીકાર, વિચારક અને સાહિત્યસેવક તરીકે છે. સંગઠન-કુશળ સંચાજક તરીકે મે' ખાસ એવું Page #213 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૧-પટ પ્રબુદ્ધે કશુ કર્યું નથી. એટલે દેશની અદલાયેલી પરિસ્થિતિ પરત્વે આટલુ સૂચન કરીને આ વિચાર અહીં જ છેtડી દઉં છું અને મારા મુખ્ય વિષય ઉપર આવું છું. આપણા દેશનું જૂનું સાહિત્ય માટે ભાગે, ધર્મપ્રધાન જ હતું. એતુ' કારણ એ કે સાહિત્ય હંમેશાં સંસ્કૃતિનું પ્રતિબિંબ હાય છે. સંસ્કૃતિને વાચા અપણુ કરી એને બુધ્ધિગમ્ય અને હૃદયગમ્ય કરવી અને એને નવી નવી પ્રેરણા આપવી, એ સાહિત્યનું પ્રધાન અથવા એકમાત્ર કા' છે. માટે, અમુક યુગમાં સાંસ્કૃતિક જીવન ધર્મ પરાયણુ જ હોય ત્યારે પ્રજાના સાહિત્યિક પુરૂષાથ ધાર્મિક સાહિત્યમાં પ્રગટ થાય તે એમાં ય નહિ. ધમ તે એકાંગી થઇ કેવળ નિવૃત્તિપરાયણ થાય તે સાહિત્ય પણ જીવનવિમુખ જ થવાનુ..પણ વન આવી રીતે જો હારી જાય તે જીવન જીવતુ જ નથી. જીવનની શકિત ખે છે : સંસ્કારિતા કેળવી, ઉન્નતિ તરફ્ પ્રયાણ કરવાના પુરૂષાથ ખેડવે! એ છે એનુ એક ખળ. એ રચનાત્મક અને સાત્ત્વિક હાય છે. પણ આદર્શોના વિકૃત આકલનને કારણે અથવા કાઇ પક્ષની મહત્ત્વાકાંક્ષાથી જો જીવન દબાઈ જાય તે મરણિયા થઇ બળવા કરવા અને બાવનાર તત્ત્વને છિન્નભિન્ન કરી નાખવાં એ જીવનની ખીજી તેજસ્વિતા. આ બન્ને તત્ત્વાએ અથવા ખળાએ સાહિત્યશકિતને ઉપયોગ હમેશ કર્યા છે. અને તેથી વિધાયક અને વિસ્ફોટક–બન્ને જાતનું સાહિત્ય માનવ જીવનમાંથી ઉત્પન્ન થતું આવ્યુ' છે. આજની સંસ્કૃતિ કહે છે કે . આ બે બળો વચ્ચે ફરી કરી. સંધ ચલાવવાને બદલે હવે અન્તના સમન્વય થઇ શકે એવા રસ્તા શોધી કાઢો; અત્યાર સુધી દુનિયાએ જીવલેણ માંથી ક્રાન્તિએ ધણી કરી, હવે સમન્વયમૂલક વિકાસ કરવાની ઉત્ક્રાન્તિ ખીલવ્યે જ છૂટકા આંધળાપણુ અને એકાંગીપણુ* કર્યાં સુધી ચલાવીશું...? Thesis Anti-thesis અને Synthesisને ચક્રનેમિ-ક્રમ હવે ટૂંકાવ્યે જ છૂટકા, જ્ઞાન અને કૌશલ્ય પૂરતા પ્રમાણમાં વધ્યા પછી સંધ દ્વારા વારેધડીએ વિનાશ સુધી પહેાંચી જવાની જરૂર ન રહેવી જોઇએ. અહિંસાયુગમાં પ્રવેશ કર્યાં પછી સમન્વય એ જ સમાજનું પ્રધાન બળ હોવુ જોઇએ. સ્વરાજ્ય મળ્યું અને આપણે દુનિયાના નાનામોટા સ્વતંત્ર દેશાના દરબારમાં પ્રવેશ કર્યાં. એ પ્રવેશ કેવળ રાજદ્વારી નથી. એ દરખામાં આજે ભલે રાજદ્વારી વાતા અને આર્થિક વાતો જ પ્રધાનપણું ભાગવતી હાય, પણ એ દરબારમાં વિજ્ઞાન, કેળવણી અને સંસ્કૃતિને પણ સ્થાન છે. અને સાહિત્યનું તો વિજ્ઞાન, કેળવણી અને સંસ્કૃતિ ત્રણેની સેવા કરવાનું જીવનવ્રત જ છે. એટલે આપણી ભાષામાં દુનિયાની બધી જ સંસ્કૃતિનાં મૂળતત્ત્વ, એમના ઇતિહાસ અને સસ્કૃતિ પરત્વે તે તે પ્રજાએ દાખવેલા પુરૂષા ને ચિતાર મળવા જ જોઇએ. ભલે . એક વિષય પર આપણી પાસે બિલકુલ પ્રાથમિક અને નાનકડી જ ચોપડી હોય. પણ તે સહેલી, રેચક અને અદ્યતન હાવી જોઇએ, પરદેશના લેાકાના પુરૂષાર્થથી રચેલી અને પરદેશી ભાષામાં લખેલી ચેપડીઆ બહુ બહુ તે દેશના દસ-પંદર ટકા લેાકાને જ કેળવશે. પરિણામે માત્ર પરદેશી ભાષા જાણનાર અને એના પર જ નભનાર પરાવલખી લેાકેાનું નેતૃત્ત્વ આપણા દેશમાં રહેશે, આજે આપણા કેળવાયેલા લાકા પાસે જે કાંઇ જ્ઞાનના સંગ્રહ છે તે અધા, દેશી ભાષાઓ મારફતે, કરાડાની સામાન્ય જનતા સુધી પહોંચાડવાની ખાસ જરૂર છે. આજના આ પ્રજાયુગમાં એના વગર ચાલે નહિ. હવે એને માટે આપણે આપણી ભાષા આજે છે એના કરતાં ધણી ધણી સહેલી .કરવી પડશે. અને એનુ એ સહેલાપણુ જાળવીને એને બધી રીતે સમથ અને સમૃદ્ધ પણ કરવી પડશે. જીવ ન ૧૨૫ હવે પછી આપણે દુનિયાની તમામ સંસ્કૃતિના વિશાળ પરિચયમાં રહેવુ' છે એ ખરૂં, પણ આપણા લેકાને કેવા વિવિધ સાંસ્કૃતિક ખારાક જરૂરના છે એના નિણૅય આપણે પોતે કરીએ તે। જ આપણી સંસ્કૃતિનાં મૂળિયાં !પણે ટકાવી શકીશું અને એ વાટે સ્વદેશ અને સ્વજનને અનુકૂળ એવુ' પ્રેષણ પહોંચાડી શકીશું. કેવળ સરકારી પ્રેરણાથી ચાલતી પ્રવૃત્તિનું “જે જોખમ મેં હમણાં જ બતાવ્યું એના કરતાં વધારે માટુ' એવુ એક સર્ટ આપણે માથે ઝઝુમે છે, એક વખત હતા જ્યારે આપણા યુવકને પોતાના ધર્માંનું ભાગ્યે જ જ્ઞાન મળતું. તે વખતે એને ઠેકાણે મિશનરીએ પોતાના ધ'ના પ્રચાર આપણી વચ્ચે કરતા હવે એ સ્થિતિ કાંક સુધરી છે. પણ હવે સાહિત્ય અને સસ્કૃતિની બાબતમાં આપણે પોતાના દેશ વિષે અને પોતાની સંસ્કૃતિ વિષે પશુ-પરદેશી લાકાએ પરદેશી ભાષામાં લખેલી ચોપડીઓ મારફતે જ થાડુ ધણુ જાણવા લાગ્યા છીએ, પણ થાડા જ દિવસમાં છે નાનાં બાળકોથી માંડીને મેટેરાં સુધી બધાં માટે અમેરિકન કે શિયન જેવી આક્રમણકારી સંસ્કૃતિના લેકે જ પોતાનું સાર્પિત્ય ગુજરાતી મારફતે આપણને પીરસે અને આપણું માનસ ઘડવાને ઠેકા લે તે જરાયે નવાઈ નહિ, આપણી સંસ્કૃતિની ભાષા એક વખતે સસ્કૃત, પાલિ, અધ માગધી વગેરે ભાષા હતી. દિલ્હીમાં પદ્માણ અંતે મે ગલા આવ્યા અને ઇરાનની પશિયન ભાષા મારફતે આપણે નવા સસ્કારી લેવા લાગ્યા. આજે આપણી સંસ્કૃતિની ભાષા અંગ્રેજી છે. સ્વામી વિવેકાન ંદ, ભગિની નિવેદિતા, રવીન્દ્રનાથ ઠાકુર, શ્રી અરવ ધ, આનંદ કુમારસ્વામી, ગાંધીજી, સરેાજિની નાયડુ, તલતાં દત્ત, રાધાકૃષ્ણન, જવાહરલાલજી ઇત્યાદિ લૉકા જ આપણા સંસ્કૃતિરાણા છે. એમનાં લખાણા આજે મોટે ભાગે અંગ્રેજીમાં જ વહેંચાય છે. દેશી ભાષામાં એક્ત્ર વંચાય છે. એટલે શી રીતે આપણે કહીશું કે અંગ્રેજી આપણા સાંસ્કૃતિક ધાવણતી ભાષા નથી? આ લામાંથી એકેને જબરદસ્તીથી અંગ્રેજીંગાં લખવુ પડયું' ન હતુ.. એમની દેશભકિત, સંસ્કૃતિનિષ્ઠા અને જનસમાજની સેવા કરવાની ધગશ કાછનાયે કરતાં ઉતરતી નથી, રવીન્દ્રનાથ કે ગાંધીજી જેવાઓએ ભલે ખ્યાલ રાખ્યા હાય કે પોતાના ઉત્તમાત્તમ વિચારી પ્રથમ સ્વભાષા મારફ્તે જ વ્યકત કરીશુ, પછી એ ભાષાના કૃપાપ્રસાદ અ’ગ્રેજી મારફતે દુનિયાને આપીશુ’, પણ એમને સ્વજનેાની સેવા કરવા માટે અંગ્રેજીની મદદ લેવી જ પડી. અને આ લાકાએ પેાતાનુ પોષણ જેટલુ સસ્કૃત આદિ દેશી ભાષા મારફતે મેળવ્યું તેના કરતાં અંગ્રેજી મારફતે વધારે મેળવ્યું છે એની ના પડાય નહિ. ગુજરાતના આજના કવિએ જ લા. તેઓ સંસ્કૃત અને ગુજરાતી બન્ને સાહિત્યનું ઉત્તમ સેવન કરે છે. એ સ્વધમ તેઓ ચૂકયા છે એમ એમને વિષે કોઇ કહી ન શકે. અને છતાં સંસ્કારો ગ્રહણ કરવાનું એમનું મોટામાં મેટું વાહન અગ્રેજી જ છે. ત્યાંથી મેળવેલું બધું તે અનુકૂળ રૂપમાં નિષ્ઠાપૂર્વક વભાષાને આપે છે. એ અત્યંત કીમતી અને પૌષ્ટિક પિરસણ છે એ વિષે શંકા નથી, પણ એ પિરસ જ છે એ આપણે ભૂલવું ન જોઇએ. મનમાં સવાલ ઊઠે છે કે ગુજરાતી ભાષા આપણી સંસ્કૃતિનું પ્રધાન વાહન કયારે બનશે ? લોકે જ્યારે શ્રમજીવી સામાન્ય પ્રજા સાથે એકવ થશે, સમથ પણે પાતાનું જીવન જીવશે, સ્વતંત્રપણે એ જીવનનું ચિ ંતન કરશે એને માટે ગમે ત્યાંથી મેળવેલા સાંસ્કૃતિક ખેરાક પચાવી જ્યારે આત્મસાત્ કરશે અને પોતાનુ સમૃદ્ જીવન, પોતાની ભાષા મારફતે પ્રગટ કરશે, ત્યારે ગુજરાતી ભાષા ગુજરાતી પ્રજાની સાંસ્કૃતિક ભાષા થશે, આમાં મુખ્ય સવાલ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૨૬ પ્રભુ - ભાષાના નથી પણ જીવનના છે. એ જીવન જો સ્વાશ્રયી, ઉત્કટ, ઊંડું, પાક્રમી, ભાવનાશીલ અને સ`સમન્વયકારી હશે અને જો પ્રજા સમપણે એ જીવશે અને એ જીવન જીવતાં ઊંડામાં ઊડા જીવનરસ ચૂસી શકશે તે એ જીત્રનને વ્યકત કરતી ભાષા અને એનું સાહિત્ય વિશ્વમાં આદરપાત્ર થશે અને આપણી પ્રજાને એ ઉત્તમમાં ઉત્તમ ખારાક પૂરા પાડશે. જો આપણું જીવન જ છીછરૂ, રૂઢિવાદી, ગતાનુગતિક કે પરભૃત અને મ ંદાગ્નિદ્યોતક હશે તેા સાહિત્યનું કેવળ કૌશલ્ય કરીકરીને કેટલી મદદ કરી શકવાનું હતુ ? દુનિયાના કાઇ પણ સાહિત્યના બહિષ્કાર કરવા જેટલા આપણે આત્મધાતકી ન જ થઇએ ખારાક જ્યાંથી મળે ત્યાંથી લઇએ પણ પસંદગી તે આપણી જ હોવી જોઇએ. અને પાચનશકિત તા આપણે ઉછીની ન જ લઇ શકીએ. આપણા ખારાકનુ બાર પરદેશી લેાકેાના જ હાથમાં રહી જાય એટલે સુધી આપણે ગલતમાં ન જ રહેવું જોઇએ. આજની સ્થિતિ આટલી ભયાનક થઇ ચૂકી છે એમ નથી કહેવા માગતા, પણ પાણીની રૅલ આવ્યા પછી બંધ બાંધવા જછએ એ શા કામનું? આવા કામમાં ‘પાણી પહેલાં પાળ' એ જ સાચી વનનીતિ હાઇ શકે. પણ પરદેશથી આવેલી અને જુદી જ ઢમે કેળવાયેલી પ્રજાના પુરૂષાના પ્રતિનિધિરૂપ સાહિત્યના આસ્વાદ લેતાં પહેલાં આપણે આપણા ચિરંતન વારસા શા હતા એ જાણવું જોઇએ. અને પ્રજાની કળવણીને પ્રારભ તે। આત્મપરિચયથી જ થવા જોઇએ અને આપણે ત્યાં તે, કાઇ પણ સ'સ્કારી અને પુરૂષાથી પ્રજા અદેખાઇ કરી શકે એવા સંસ્કૃત સાહિત્યને અઢળક વારસા પડેલા છે. સમૃદ્ધમાં સમૃદ્ધ વારસાના અધિકારીએ આપણે,. કેવળ ગલતથી કિ`ચન કંગાલ ન બનીએ એટલું તે આપણે સાચ. વવુ જ જોઇએ, સંસ્કૃતનું ધાવણ યુદ્ધ ભગવાનની મહાન પ્રેરણા પૂર્વ અને દક્ષિણ એશિયામાં બધે ફેલાઇ. ઈસા મસીહના ઉપદેશનું સ ંગઠન યુરોપભરમાં થયું. અને હવે ત્યાંની એ પુરૂષાથી પ્રજાના પ્રયત્નથી યુરોપ-અમેરિકા ઉપરાંત આફ્રિકામાં પણ એ ફેલાય છે અને રાજનૈતિક ઇજારા (monopoly) મળવાથી સત-સમુદ્રના નાનામોટા દ્વીપામાં પણ હજી એને વિસ્તાર થતા જાય છે. હજરત મહમદ પેગમ્બરનું ઇસ્લામી જીવન–સંગઠન પશ્ચિમ એશિયા તેમ જ ઉત્તર આફ્રિકામાં લેાકજાગૃતિનુ કામ કરે છે. એ ત્રણે મહાન સાંસ્કૃતિક વિસ્તારના જબરદસ્ત પ્રયત્ના ધ્યાનમાં રાખીને પણ કહુ છુ કે સ ંસ્કૃત ભાષા અને સાહિત્ય મારફતે જે સાંસ્કૃતિક કા થયુ છે તેટલુ વ્યાપક અને ઉર્દુ કામ બીજા કાઇ પણ પ્રજાકીય પુરૂષાથૅ કયુ નહિ હેાય. આમાં કેવળ ભૌગાલિક વિસ્તાર જોવાના નથી હોતા. મુખ્ય જોવાનુ છે જીવનનુ ખેડાણ અને જીવનનું ઉન્નયન. એમાં પણ એક બાજુ જોવાને મળે છે મુદ્ધ અને ભાવનાનું ઊંડાણુ, તે ખીજી બાજુ ફેલાયેલા છે લોકજીવનને વિસ્તાર. આજકાલના સાહિત્યસેવી સ’સ્કૃતના અભ્યાસમાં મોટે ભાગે મહાકાવ્યા અને નાટકા જ વાચે છે, એને માટે જરૂરી વ્યાકરણના પરિચય મેળવે છે. ષડૂદાનના અધ્યયન-ચિંતન સાથે પ્રસ્થાનત્રયી જરાક જરાક સેવે છે અને જૂતુ' કાવ્યશાસ્ત્ર પણ નવાં હળ લઇને ખેડે છે. પશ્ચિમનું સાહિત્ય અને સાહિત્યશાસ્ત્ર હાથમાં આવવાથી સંસ્કૃતની સાહિત્યમીમાંસા વધારે ઊંડી થતી જાય છે. ઇતિહાસ સોધનની અને વૈજ્ઞાનિક ચાવી હાથમાં આવવાથી ભારતના ઇતિહાસ, ભારતનું વિવિધ સાહિત્ય અને ભારતીય સ ંસ્કૃતિના વિકાસ એ ત્રણે ક્ષેત્રમાં ખૂબ મૌલિક સાધન અને પ્રગતિ થવા લાગ્યાં છે, પાણિનિનું વ્યાકરણ અને એના પરના મહાભાષ્યનો R '''' જીવન તા. ૧-૧૧-૧૯ જેટલા . ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ થાય છે તેટલા જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભ્યાસ પણ. થવા લાગ્યા છે. સ’ગીત, ચિત્રકલા, સ્મૃતિવિધાન, સ્થાપત્ય તે નગર-રચનામાં પણ આપણે સંસ્કૃત સાહિત્ય પાસેથી પ્રેરણા મેળવતા થયા છીએ. આયુર્વેદના ગ્રન્થા હવે આધુર્નિક વૈદકની દૃષ્ટિએ લાકે તપાસવા લાગ્યા છે. પણ એ વૈદક ગ્રન્થામાં આપણુ` જીવન કે પ્રતિબિંબિત થયુ' છે. અને એમાં જીવનના કેવા કેવા આદશેાઁ સ્વીકારાયા છે, એ તપાસવાનું કામ પણ હવે થવું જોઇએ. એ કામ વૈદ્યો કરે એના કરતાં સાહિત્યસેવીએ કરે અને સાંસ્કૃતિક ઇતિહાસના સશોધકો કરે તે આપણે એમાંથી વધારે મેળવી શકીશું'. અધ્યાત્મવિદ્યા અને યાગશાસ્ત્રની મદદથી આપણે માનસશાસ્ત્ર કે ચેતનશાસ્ત્ર વધારે સારી રીતે ખેડી શકીશું. અને વખતે આજની દુનિયાના મેટામાં મોટા માનસિક સગાના’ ઇલાજ પણ શોધી કાઢીશું. પણ મારા વિશેષ આગ્રહ પુરાણા અને લોકકથાના અધ્યયન માટે છે. ત્રૈણુકાના સમાજમાં શુદ્રો ભળ્યા અને ચાતુ`'ની સ્થાપના થઇ એ એક મેટા સમન્વય હતા. ત્યાર પછી આપણે આદિવાસીના જીવનમાં પ્રવેશ કર્યાં. એ પુરૂષા નું ઓછુ ંવત્તું પ્રતિબિંબ આપણા ભિન્ન ભિન્ન પથાનાં પુરાણામાં મળે છે. આ દિશામાં વૈષ્ણુવાએ જે કામ કર્યું છે તેને કઇંક ખ્યાલ આપણુને છે, પણ શૈવ, શાકત, ગાણુપત્ય, સૌર, કાપાલિક, અંધારી વગેરે સમાજો અને સંપ્રદાયાની કથાઓ હવે આપણે પ્રાગ—ઐતિહાસિક નૃવંશશાસ્ત્ર (anthropology) અને સમાજશાસ્ત્ર (sociology) ની દૃષ્ટિએ તપાસવી જોઇએ. એક બાજુ બસો ત્રણસા સ્મૃતિએ અને બીજી બાજુ અઢાર પુરાણુ અને અઢાર ઉપપુરાણ અને કથાસરિત્સાગર જેવી વાર્તા લઈને આપણે બેસીએ તે આપણા સાંસ્કૃતિક પુરૂષાર્થના અને ધીરજ અને કુનેહ સાથે ચલાવેલા સાંસ્કૃતિક પ્રચારના આપણને ખ્યાલ આવશે. આપણા આત્મવૅિશ્વાસ વધશે અને આપણને તેમ જ દુનિયાને નવી પ્રેરણા પશુ મળશે. મિશનરી લોકો આજે આફ્રિકામાં અને એશિયાનિયામાં જે અણુવ્રુડપણે કરે છે, તે જ કામ અહીના ધમ સેવકાએ કેટલી કુનેહથી, અહિંસાથી અને માનવજીવન પ્રત્યે આદર રાખીને કહ્યુ` હતુ` એનેા ચિતાર પશુ આપણને એમાં ઠેર ઠેર મળશે. મને ભાન છે કે હું ઇતિહાસ-સંશોધનની પરિષદમાં ખેલત નથી પણુ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ખેાલુ છુ. પણ હું સાહિત્યનું અધ્યયન સાહિત્યના સાંકડા અથ` લઇને કરવામાં માનતા નથી, સાહિત્ય જો પ્રજાજીવનનુ વાડ્મયીન પ્રતિબિંબ હાય ત સાહિત્યસેવક જીવને પાસક અને સુસ્કૃતિસ ંવર્ધક હોવા જ જોઇએ, કાણે કહ્યું કે સાહિત્યસેવામાં કેવળ પલ્લવગ્રાહી પાંડિત્ય જ શાને ? એ ડિલિટૅન્ટિ (dilettante) જ હાવા જોઇએ? હુ તે માનું છું કે શબ્દશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર ઉપરાંત જીવનશાસ્ત્ર પણ એના અધ્યનના વિષય હેવા જોઇએ. અને જીવનશાસ્ત્રમાં શું શું નથી આવતું ? માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અધ્યાત્મએ પ્રસ્થાનત્રયી તે એમાં હોવી જ જોઇએ, હવે અલમ્,– દુનિયાના સાહિત્યસેવીઓના પ્રિય વિષય ઉપર આવુ`. કવિતા, લઘુકથા, નવલકથા અને નાટકોમાં જે વિષય પ્રધાનપશુ ભેગવે છે તે છે સ્ત્રીપુરૂષના પરસ્પર પ્રેમ, જીવનની ઉત્પત્તિ જ એ પ્રેમમાંથી છે. એ પ્રેમને લીધે જ સ્ત્રીપુરૂષને ચિર તન સહયોગ શકય બને છે. એ પ્રેમમાંથી જ બધા ઉત્કૃષ્ટ સદ્ગુણાને પરિપાક થાય છે. એ પ્રેમના અરાજકમાંથી જ તમામ વિકૃતિ પેદા થાય છે અને જીવન છિન્નભિન્ન અથવા ઝેરી થઇ જાય છે. જૂના અને નવા સાહિત્યકારો એ પ્રેમને પિછાણી, એ Page #215 -------------------------------------------------------------------------- ________________ * જી તા. ૧-૧૯ * * પ્રાણુ જીવન શાસ્ત્રમાં સ્વકીયા, બીયારની કસોટી ઉજવનાદિ, માનસિક પ્રેમનું વિવિધત ભયું વર્ણન કરતાં હજી થાક્યા નથી અને કોઈ ઊંડે નથી. આપણી મીમાંસ છીછરી કે કૃત્રિમ નથી, અને આપણા 'કાળે થાકશે એમ માનવનું કારણ નથી. ' આદેશે ઓછા ભવ્ય નથી. જે આપણી પાસે જીવન વિમુખ વૈરાગ્ય " .અઢારમી અને એગણીસમી સદીના આપણું અંગ્રેજ વિદ્યા- ' છે તે જીવનને બધી રીતે સમૃદ્ધ અને કૃતાર્થ કરનાર અનાસક્તિ ગુરૂઓએ આપણુ ગારિક સાહિત્યને અશ્લીલ કહી અપ્રતિષ્ઠિત પણ છે. જે આપણે ત્યાં વામાચારી તાંત્રિકની મજાળ અને કર્યું. આજે એ સ્થિતિ બદલાઈ છે. પશ્ચિમના સમાજધુરીણે અને એમાંથી ફેલાયેલું દુગધી નરક હતું, તે એ જ વસ્તુની આખી ન્યાયાધીશે પણ દહાડે દહાડે રપતિ વાસ્તવવાદી 'થતા જાય છે. ભૂમિકા શુદ્ધ કરી, " ભુકિત અને મુકિત - બન્નેને સમન્વય આવી સ્થિતિમાં હવે આપણે આપણું શંગાર અને કામવિજ્ઞાન સાધતે દક્ષિણાચારી તંત્રમાર્ગ પણ હતું. શાકત ઉપાસનામાં જે અંગેનું સંસ્કૃત સાહિત્ય એક વાર એકત્ર કરી, એમાંથી નીકળતા ભૂલે થઈ. તે વૈષ્ણએ સુધારી અને આખી. પ્રજાની રસવૃત્તિ"જીવનાનુભવે અને જીવનસિદ્ધાન્ત સ્વતંત્રપણે તારવી કાઢવા જોઇએ. શુદ્ધ દિશાએ વાળી, જ્યારે આ પણ સંસ્કૃતિ-ધુરીએ . જોયું કે સ્મૃતિઓમાં આઠ પ્રકારના વિવાહે છે, અનુલમ અને પ્રતિલામ કષ્ણભકિતમાં અનાચાર દાખલ થઈ શકે છે. ત્યારે એમણે મધ , વિવાહને વિસ્તાર છે. એમાં સંડોવાયેલા કારીગર વણે અને પુરૂષોત્તમ શ્રીરામચંદ્રની ઉપાસના અગઈ કરી. બીજી બાજુ, "આદિવાસીઓ વિષે પણ એમાંથી જાણવાનું મળે છે. કામશાસ્ત્રમાં રામાયણનાં બાલબ્રહ્મચારી હનુમાનના શાકતએ શા હાલ કર્યા , તેમ જ વૈદકશાસ્ત્રમાં એ વિષય પરત્વે જે માહિતી મળે છે તે બધી એ પણ આપણે જોયે જ છૂટકે છે. ' - જીવન અને સંરકૃતિની દૃષ્ટિએ ગોઠવવી જોઇએ અને તટસ્થ ભાવે ' મારે એટલું જ કહેવું છે કે પાશ્ચાત્ય લેકને જીવનાનુભવ આ બધાનું મૂલ્યાંકન કરવું જોઇએ. કાવ્યશાસ્ત્રમાં અને નાટય- પ્રમાણુ સમજી એમના સાહિત્યમાંથી ઉછીની પ્રેરણા મેળવી, શાસ્ત્રમાં સ્વકીયા અને પરકીયાના અનેક પ્રકારે વર્ણવ્યા છે. કેવળ આપણે આપણું પ્રેમજીવન ચીતરવાનો પ્રયત્ન ન કરતાં, આપણે ધર્મશાસ્ત્ર અથવા શિષ્ટાચારની કસોટી ઉપર જ એ બધી વસ્તુઓને ત્યાંના એટલા જ સમૃદ્ધ સાહિત્યનું અધ્યયન કર્યા પછી આપણાં કસવાને જમાને હવે રહ્યો નથી. પણ ભાવનાશુદ્ધિ, માનસિક પિતાના આદર્શો અને અનુભવો પ્રમાણે એ ક્ષેત્ર આપણે ખેડીએ - આરોગ્ય, સમાજવારી, જીવનવિકાસ અને જીવનસમૃદ્ધિ–એ બધી તો એમાંથી આપણને સંતોષ થાય અને પછી જગતને પણ - દષ્ટિએ શૃંગારરસ ને કામવિજ્ઞાન બનેને રીતસર ઠેકાણે પાડવાં પ્રેરણા મળે. એવું મૌલિક સાહિત્ય નિર્માણ થઇ શકે. સ્ત્રીપુરૂષ' જોઇએ. આ કામ-જીવનવિમુખ, ચોખલિયા અને સતકી લેકેનું સંબંધ, કામવિજ્ઞાન, એનવિકાર, ચતુર્વિધ પુરૂષાર્થ, ચાર આશ્રમ, નથી એ પહેલેથી જ કબૂલ કરીએ, પણ, ખરજવું વધારીને સત્ત્વ, રજ, તમ આદિ ગુણોની આખી સૃષ્ટિ, આ પણ સ્મૃતિઓ, એમાં જ માણનાર વિકૃત રોગીઓ-૫૭ - આમાં પ્રમાણ નથી એ આપણો આયુર્વેદ, ગવાસિષ્ઠમાં વિસ્તરેલું ગશાસ્ત્ર અને પણ આપણે સ્વીકારવું જોઈએ. સ્ત્રીજીવન અને પુરૂષજીવન વિષેને અધ્યાત્મ તેમ જ ભકિતમાગ એ બધું એકત્ર કરી : હેવલોક ) કિન્સી (Kinsey): રિપોર્ટ વાંચ્યા પછી તે આપણી પ્રજાના એલિસની પેઠે જ્યારે આપણે આ વિષયની સવિસ્તર મીમાંસા વાસ્તવવાદી સામાજિક જીવનમાંથી અને કલ્પનામાંથી વિસ્તરેલા .કરીશું ત્યારે જગત તે ચંકિત થશે જ, પણ આપણે ' પણ સાહિત્યનું ખાસ અધ્યયને જવાબદાર વ્યકિતઓએ કરવું જોઈએ આશ્ચર્યચકિત થઈશું કે આપણે ત્યાં આટલે સમૃદ્ધ વારસે હતા. અને એમાંથી, તટસ્થપણે માનસિક તેમ જ સામાજિક આરોગ્યના અને સંભવ છે કે ગાંધીયુગને અંતે આપણે એ વિષયને કેવળ નિયમે તારવી કાઢી, ચારે પુરૂષાર્થને યથાપ્રમાણુ અવકાશ મળે એ રીતે વર્ણનાત્મક બેજવાબદારીની ભૂમિકામાંથી ઉગારી ઐહિક જીવન - " - સમાજની દોરવણી કરવી જોઈએ. આમાં પણ શરીર સૌન્દર્યનું કેન્દ્ર' અને આધ્યાત્મિક આદશ: – બન્નેને પરમ સંતોષ આપે એવી છે સિદ્ધવનું તત્વ અલગ, મનેવિકારનો વિસ્તાર અલગ, કામવિજ્ઞાનઅલગ, ભૂમિકા ઉપર લઈ જઈ શકીશું. કે . ' પ્રેમજીવનની સુવાસ અને એની વિકૃતિમાંથી ઉત્પન્ન થતા કેયડા- ગુજરાતી ભાષાની શકિત વધારવી હોય તે એક તરફ કે, હું એની મીમાંસા અલગ- એ રીતે ચતુર્વિધ વિભાગમાં આ વિષય સંરકૃત ભાષાનું ધાવણ દરેક લેખકને મળવું જોઈએ અને બીજી 'જો ખેલો હોય તે હું માનું છું કે આપણી કવિતા, 'આપણી " બાજુએ ગુજરાતી પ્રજાના કેવળ મધ્યમ વર્ગમાં નહિ – પણ તમામ નવલકથાએ અને આપણાં નાટકે – બધાં ક્ષેત્રમાં સમાજને નવો જ પ્રજાના મૂળ સાહિત્યમાં એનાં મૂળિયાં પહોંચતાં જોઇએ. આ જ ખેરાક મળશે. એ જેટલો ઉત્તેજક હશે તેટલે જ વિચાર–પ્રેરક સંસ્કૃત સાહિત્યમાં, મારી દૃષ્ટિએ, પાલિ તેમ જ અધ : પણ હશે. આજની બેજવાબદારીને ઠેકાણે એમાં જીવનચિંતન માગધી સાહિત્ય પણ આવી જ જાય છે. પ્રાકૃત ગણાતી.. પણ . . દાખલ થયેલું હશે. અને પછી જ સાહિત્યકારે આવા નવજીવન- સંસ્કૃતની પાછળ પાછળ ખીલેલી તમામ ભાષાએ સંસ્કૃતની નિર્માણમાં પિતાનું સ્થાન લઈ શકશે. ' અંદર જ ગણવી જોઇએ, પછી ભલેને એને પ્રાકૃત કે અપભ્રષ્ટ જોઇડ અને યુગની મીમાંસા મળ્યા પછી સાહિત્યકારને નામથી પંડિતએ નવાજી હોય. કવિતા લખવામાં કે નવલકથાઓ રચવામાં જેમ ન ખોરાક જેમ સંસ્કૃત સાહિત્ય આજે સહેજે ઉપલબ્ધ છે તેમ અને નવી દિશા મળ્યાં છે તેવી જ રીતે આપણા જૂના સંસ્કૃત સંસ્કૃત પછીનું - સંસ્કૃત કુટુંબનું બીજું સાહિત્ય સહેજે. ઉપ સાહિત્યમાંથી આપણું જીવનનું જે સ્વતંત્ર આકલન મળે છે લબ્ધ નથી. એનું અધ્યયન પણ સંસ્કૃત જેટલું સાર્વત્રિક નથી ને તેનું જે, વિજ્ઞાન અને અધ્યાત્મની દૃષ્ટિએ, અધ્યયન થાય તે એટલે અત્યારે એ બધું સાહિત્ય કાંઈક અંશે અજ્ઞાન જેવું રહ્યું સ્ત્રીપુરુષસંબંધનાં સુંદરમાં સુંદર અને વિવિધ ચિત્રો આપણે છે. એ વિસ્તારમાંથી મહત્ત્વને . અંશ. તારવી કાઢી ગુજરાતી રજુ કરી શકીએ. પેલા અમેરિકન માયસે આપણે ત્યાંના યૌન ભાષાંતર સાથે પ્રકાશિત કર્યું હોય તે આપણે સાંસ્કૃતિક વારસે સંબંધ વિષેના તમામ ઉલેખે બે ભાગમાં એકત્ર કર્યા છે. સમજવામાં આપણને ઘણી મદદ થશે અને આપણી દૃષ્ટિ પણ એમાં પ્રકૃતિ, સંરકૃતિ, વિકૃતિ- ત્રણેને ગમે તેટલે વિસ્તાર છે. વ્યાપક અને વિશાળ થશે. પશ્ચિમના લોકોનું જીવન, એ લેકેનું જ પરંપરિત અધ્યયન, એ ગુજરાતી ભાષાને અને પૈત્રક કે માતૃક વારસે બધા ઉપલેકના ઝપાટાભેર બદલાતા આદર્શો અને એમના - નવા નવા લબ્ધ થાય એ ગુજરાતી પ્રજાને અધિકાર છે. જૈન અને બૌદ્ધ. ઉલે-એ બધાના કેવળ અનુયાયી થઈને કયાં સુધી ચલાવીશું? પરંપરાનો ધાર્મિક અને સામાજિક પુરૂષાર્થઆ૫ણી આગળ આપણે ત્યાંના જીવનવિસ્તારને ચિતાર આપણી સંસ્કૃત સાહિત્યમાં પૂર્ણપણે પ્રગટ ન હોય તે તે સાંસ્કૃતિક અન્યાય તેમ જ ઓછો નથી. પાશ્ચાત્ય લેકની મીમાંસા જેમ એકાંગી અને અધુ- "હાડમારી ગણાય કચરી છે, તેમ આપણી પણ હશે. પણ આપણે અનુભવ ઓછો અપૂર્ણ . - કાકા કાલેલકર Page #216 -------------------------------------------------------------------------- ________________ , પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૫૯ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રસ્તાવ ઓકટોબર માસની તારીખ ૨૩, ૨૪, ૨૫ના રોજ અમદાવાદ ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦મા અધિવેશનમાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલા સાત ઠરમાંથી છ ઠરાવો નીચે મુજબ છે :- , . ' ' , , - ', ' ઠરાવ : ૨ એમાં પણ રાજભાષાની સાથે બંધારણમાન્ય ભાષાનો ઉપયોગ આમ કહે તેમ જ કેળવણીન: વાહન થાય તે માટે સત્વરે પ્રબંધ કરે.. " : પણુ નીચેથી ઉપર સુધી પ્રજોની ભાષા જ હોય એ લેકશાસનને , , ઠરાવ : ૫. પાયાને સિદ્ધાંત સ્વાધીનતાની લડતના મંડાણ થયાં ત્યારથી આપણી શિક્ષણની ઉચ્ચ કક્ષાએ સ્વભાષાને બાધભાષા તરીકે સ્વીકારવા પ્રજા આગળ રહેલો છે. એ દષ્ટિએ અત્યારના મુંબઈ રાજ્યની માટે અને એ સિદ્ધાંતને વ્યવહારમાં ઉતારવા પરિભાષા આદિને ફેરગઢણીનું જે વાતાવરણ પેદા થયું છે તેની, ગુજરાતી સાહિત્ય પ્રબંધ કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨૦મું સંમેલન પરિદષનું આ ૨૦મું સંમેલન નેધ લે છે અને એના અનુસંધાનમાં ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન આપે છે અને ગુજરાત પ્રદેશની ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંસ્કારિતા અન્ય યુનિવર્સિટીઓને આ પ્રશ્નનું મહત્ત્વ સમજી વેળાસર ગુજ' ખીલવી એ વાટે સમસ્ત ભારતની સેવા કરવાને સંક૯૫ આ સમેલન રાતીને બાધભાષા તરીકે સ્થાપવા અનુરોધ કરે છે. વિશેષમાં આ કરે છે અને આશા રાખે છે કે ગુજરાતી પ્રજાને આ સંકલ્પની સંમેલન એમ ભલામણ કરે છે કે પરિભાષા અને પાઠ્યપુસ્તકો પૂર્તિ માટે સર્વ પ્રકારની અનુકુળતા કરી આપવામાં આવશે. તૈયાર કરવાનું ભગીરથ કાર્ય ગુજરાતની સંવ યુનિવર્સિટીઓ અને , : મુંબઈ રાજ્યની ફેર ગોઠવણીની વિચારણામાં પ્રત્યેક સર્વ વિદ્યાસંસ્થાઓએ સાથે મળીને પાર ઉતારવું જોઈએ એકમને અને પ્રત્યેક ભાષાભાષી સમૂહને પૂરતે ન્યાય મળી રહે .. * ઠરાવ : ૬ તેમ જ તેના વિકાસની દિશા સુરેખપણે નકકી થાય તેની પૂરતી ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્યાલય અમદાવાદમાં રાખવાનું - કાળજી રાખવામાં આવે તે માટે આ સંમેલને આગ્રહ વ્યકત. ઠરાવાયું છે તેના કારણે તેમ જ પરિષદની વધતી જતી પ્રવૃત્તિઓને કારણે અમદાવાદમાં પરિષદનું પોતાનું મકાન હોય એ આવશ્યક . . ઠરાવ: ૩ . • છે. ગુજરાતી ભાષાનું એકેએક પુસ્તક જયાંથી મળી શકે તેવું પ્રજાની વધતી જતી સંસ્કારમાંગને પહોંચી વળવા અને સમૃદ્ધ ગ્રંથાલય. તેમ જ એક વ્યાખ્યાનખંડ તેની સાથે જોડાયેલું પ્રજાને જ્ઞાનની વિવિધ શાખાઓનું સંદોહન વ્યવસ્થિત રીતે ગુજ- હોય એ ઇષ્ટ છે. વહેલી તકે આ પ્રકારનું મકાન ઊભું કરવા રાતી ભાષામાં પૂરું પાડવા ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨૦મું માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨મું સંમેલન મકાન કંડ સંમેલન ઠરાવે છે. કે અનુકુળતા પ્રમાણે સંદર્ભ ગ્રંથે, ગુજરાતી શરૂ કરવા ઠરાવે છે અને આશા રાખે છે કે ગુજરાતની સાહિત્ય અને સાહિત્યનો ઈતિહાસ, વિવિધ વિષયો ઉપરનાં સરળ પુસ્તકનાં સંસ્કારપ્રિય જનતા ઓ કંડમાં ઉત્સાહપૂર્વક પિતાના ફાળે આપે પ્રકાશનની તેમ જ અપ્રાપ્ય શિષ્ટ ગુજરાતી ગ્રંથાને પુનર્મુદ્રણની , ઠરાવ : ૭ , , , જના હાથ ધરવી અને તેમાં આપણી સરકારસંસ્થાઓ તથા એકલિપિ વિસ્તારની દ્રષ્ટિએ તેમ જ મુદ્રણ આદિની વિદ્વાનને સહકાર મેળવો. આ કાર્ય પેજનાપૂર્વક હાથ ધરવા સગવડે સુલભ થાય તે માટે ગુજરાતી લિપિમાં ધટતા કે-કારે માટે આ સંમેલન સભ્ય ઉમેરવાની સત્તા સહિત નીચેના સભ્યોની સૂચવવા ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨ મું સંમેલન નીચેના સમિતિ નિયુક્ત કરે છે અને એ સમિતિની ભલામણોને અમલ સભ્યની સમિતિ નીમે છે.' કરવા કાર્યવાહક સમિતિને આદેશ કરે છે. ' શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી કપિલરાય મહેતા શ્રી. કાકાસાહેબ કાલેલકર શ્રી. હરિવલ્લભ ભાયાણી , બચુભાઈ રાવત : , કેશવરામ શાસ્ત્રી , , વિષણુપ્રસાદ ત્રિવેદી ' ', નગીનદાસ પારેખ , મેહનલાલ મહેતા (પાન) , હરિવલ્લભ ભાયાણી છે ઝીણુભાઈ દેસાઈ ' , જયંતી દલાલ ', રવિશંકર મહેતા ' ; , મહેન્દ્ર મેઘાણી , ઉમાશંકર જોશી , ચૂનીલાલ મડિયા ધનને સૂંઘીને લેતાં શીખ » ગુલાબદાસ બ્રોકર ", પ્રવીણચંદ્ર રૂપારેલ આપણે બજારમાં ઘી કે તેલ લેવા જઈએ છીએ ત્યારે , મેહનલાલ મહેતા (સંપાન) , નિરંજન ભગત લેતાં પહેલાં સુંઘીએ છીએ. કેરી કે અગરબત્તીની પણ સેડમ યશવંત શુક્લ ' ' , ભૃગુરાય અંજારિયા લઇએ છીએ; ચેવડે કે બદામ ખારી નથીને, અમ નકકી કરવા છે, ભોગીલાલ સાંડેસરા , મંજુલાલ મજમુદાર ' તે પણું ચાખી ચકાસીને લઇએ છીએ; માટલાં લેવા જઈએ તે , કેશવરામ શાસ્ત્રી ' , રસિકલાલ પરીખ પણ ટકે મારીને ખરીદીએ છીએ. આમ, આપણે જે કાંઇ » અનંતરાય રાવળ " , વાડીલાલ ડગલી " - ધરમાં લાવીએ છીએ તેને સૂંઘીને, ચકાસીને, ટકે રે મારીને - , - કરાવી;૪ , લાવીએ છીએ, પણ આપણે આપણા ઘરમાં જે કાંઇ કમી લાવીએ " ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨૦મું સંમેલન માને છે છીએ તેને નથી સુંધતા, નથી ચકાસતા કે નથી ટકોરા મારતા. કે આપણા દેશની પ્રજાએ ભારે જહેમતે પ્રાપ્ત કરેલા સ્વરાજ્યના એ તે ગમે તેટલી, ગમે ત્યાંથી, ગમે તે રીતે આવી હોય તે લાભો બહુજન સમાજ સુધી, પહોંચે તે માટે દરેક પ્રદેશને વાંધે જ નહિ. વસ્તુતઃ એક એક કણની જેમ એક એક પેસે આંતરિક વહીવટ તે તે પ્રદેશની ભાષામાં જ ચાલ જોઈએ અને જે કમાઈએ તેને પૂછતાં શીખે કે તે કયાંથી, કેવી રીતે આવ્યો. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારને આ સંમેલન ગ્રહપૂર્વક ભલા- : નીતિથી, પ્રમાણિકતાથી, ધમથી આવેલ છે કે કેમ એ સુંધતાં મણ કરે છે કે સર્વ કક્ષાએ પ્રજાની ભાષામાં વહીવટ કરવાનું શીખે. આપણને એ ટેવ નથી. જે કમાયા તે ચ૫ દઈને ઘરમાં સિદ્ધાન્ત તે સ્વીકારે અને તેને અમલ કરવા સત્વર પ્રબંધ કરે. ઘાલી દઈએ છીએ; પણ આપણે જેમ ખરાબ કે કાચો માલ ધરમાં - તદુપરાંત, આ સંમેલન કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે, ન ઘાલીએ તેમ અનીતિ, અધમ,. અપ્રમાણિકતાને મેલે પૈસે , * પિતાને વહીવટ રાજભાષામાં ચલાવવા અને જ્યાં સગવડ માંગ પણ ઘરમાં ન ઘાલીએ, ને લક્ષ્મીને પણ સુંધીને લેતાં શીખી ' વામાં આવે ત્યાં બંધારણમાન્ય ભાષા સ્વીકારાય તથા જાહેર પરીક્ષા જઇએ તે સુખ સુખ થઈ જશે. રવિશંકર મહારાજ Page #217 -------------------------------------------------------------------------- ________________ ' '' - ''' , , , ' ' , , , , , , તા. ૧-૧-૫૯) '; , ' કાવ્ય અને તેમના લાબડીને મુન્સફગીરી જ આદેશથી જપૂતાના"માંથી બહાર હતા. તેમાં એક વાત તા ઘણા સંદેશાઓ , વાતાવરણ યથાર્થ સ્વરૂપે જ 2[; જન્મભૂમિ'ની યશોગાથા . . . . . . . . ; ' ' ( ગતાંકથી અનુસંધાન) . - ' , " સારાષ્ટ્રને ઉદય " . " " પ્રારંભના સાથીએ શ્રી સુશીલ તથા શ્રી બલવંતરાય મહેતા ઉપરાંત ' સૌરાષ્ટ્રમાં છાબ દૈનિક ૧૯૫થી રાજકોટમાંથી પ્રસિદ્ધ શ્રી ઝવેરચંદ મેઘાણી તથા શ્રી કકલભાઈ કોઠારીએ સારે ભાગ થાય છે. અસલ તે રાણપરથી સપ્તાહિક તરીકે શરૂ થયેલું. જળ્યા. “છેલી કટરે ઝેરને આ પી જજે. બાપ” એ કાવ્ય જન્મભૂમિ'નું પુરેગામી આ “સૌરાષ્ટ્ર ૧૯૨૧ના ઓકટોબરની બાજુ ગોળમેજીમાં જવા ઊપડ્યા એ પ્રસંગે મેઘાણીભાઇએ રચ્યું. બીજીએ, મહાત્માજીની જન્મજયંતી પ્રસંગે, શ્રી અમૃતલાલ શેઠ મહાદેવભાઈએ બાપુને તે ગાઈ સંભાળ્યું. પછી સ્ટીમર અને તેમના સાથીઓએ રાણપુરમાં શરૂ કર્યું. કે રજવાડામાં “રજપૂતાનામાંથી મહાદેવભાઈએ ‘નવજીવ'માં લખ્યું કે : “ગાંધીજીને સફળ સફર ઇચ્છતા ઘણા સંદેશાઓ આવ્યા છે શ, લસેવા અર્થે બહાર પડ્યા. પૂ. મહાત્માજીના આદેશથી હતા. તેમાંને એક વાઈસરોયને હા, પણ વિદાયના દિવસોની 'S 'કાઠિયાવાડના રજવાડાની પ્રજાની તેમણે સેવા કરવાની હતી. રાણ- ગાંધીજીના દિલની લાગણીઓ અને વાતાવરણ યથાર્થ સ્વરૂપે રજૂ પુર સૌરાષ્ટ્રમાં પણ અમદાવાદ જિલ્લાની અંગ્રેજી હકૂમત નીચે કરનાર કેઈ સંદેશ હોય તે તે જુવાન ગુજરાતી કવિ શ્રી. મેવા. . હતું. ત્યાંથી સૌરાષ્ટ્ર આપખુદી સામે આંદોલન ઉપાડયું, ણીને હવે તેમ ગાંધીજીએ પિતે મને કહ્યું. તેમની કવિતાને છે અન્યાય અને જલમનાં દૃષ્ટાંતે ઉપર વેધક પ્રકાશ નાખ્યા અને હાર્દિક ભાવ અને અંતરને સૂર અંગ્રેજીમાં ઉતારવાનું કામ અશક્ય છે ( નાગરિક અધિકારોની રક્ષા માટે અવાજ ઉઠાવ્યા. છે. તા. ૧૩મી ઓગસ્ટે ગાંધીજીની લેડ વિલિંગ્ડન સાથેની વાટાસૌરાષ્ટ્રના જન્મ પ્રસંગે શ્રી શેઠે પિતાના મનોરથ આ ઘાટ પડી ભાંગી. ત્યાર પછીના પંદર દિવસના ગાંધીજીના હૃદયની ' શબ્દોમાં રજુ કર્યા હતા . .' લાગણીઓ અને વિચારમંથનનું કવિએ જાણે કે ગાંધીજી સાથે : “આ પ્રકારના વર્તમાનપથી દેશસેવા થઈ શકશે નહિ. જે રહીને સતત નિરીક્ષણ કરીને, આ વિદાયગીત લખ્યું હોય તેવું . , દેશસેવા કરવી હશે તે નવાં વર્તમાનપત્રો સ્થાપવાં પડશે. નવી " એ છે.” .. . ભાષામાં લખવા પડશે. એ વર્તમાનપત્ર આજની કાળી શાહીથી : ' તે ગીતનો ભાવ દર્શાવતી તેની થોડી કંડિકાઓ આ નહિ લખાય. એ તે લખાશે અમારા લોહીની લાલ શાહીથી. એમાં નીચે આપી છે: પાણી ઉડશે. દુઃખના, વેદનાના, બળવાના પિકારથી ધરતી ધણધણી ઉઠશે, છેલ્લો કટોરો ઝેરને પી જજો બાપુ! . . . . રાજાઓનાં દિલ થરથરશે અને એમનાં સિંહાસન ડોલવા માંડશે. સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો બાપુ.! : પ્રજાકલ્યાણના નવા ય અમે. વર્તમાનપત્રોનાં કાર્યાલયમાં હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે બાપુ! : માંડીશું.” . . . . . ' એ સૌમ્ય-રીક! કરાલ-કેમલ ! જાઓ રે બાપુ .. મુંબઇના સૌરાષ્ટ્રવાસી મિત્રોએ શેઠની ઝોળી છલકાવી દેખી અમારાં દુઃખ નવ અટકી જજે, બાપુ ! અને સૌરાષ્ટ્ર ને જન્મ થયો. હાથે ચાલતાં ટ્રેડલ મશીન ઉપર . સહિયું ઘણું, સહીશું વધુ નવ થડકો, બાપુ ! 'સૌરાષ્ટ્ર છપાતું. શેઠ અને તેના સાથીઓ શ્રી ભીમજીભાઈ- * * * * .. સુશીલ તથા શ્રી બલવંતરાય મહેતા લેખનકાર્ય કરતા, કુક વાંચતા, એ તે બધાં ય જરી ગયાં, કેડે પડ્યાં, બાપુ ! પેપર વાળતા, પરબીડિયાં કરતા, સરનામાં લખતા અને પછી પત્રની લ સમાં અમ હૈડાં તમે લેઢે ઘડ્યાં, બાપુ! . નકલે કેથળામાં લઈને કાઠિયાવાડના જુદા જુદા ભાગમાં ફેરી : શું થયું ત્યાંથી ઢીંગલું લાવ ન લાવો: કરવા ઊપડતા. ત્યાં એજન્ટ સ્થાપતા, ગ્રાહકે બનાવતા, પ્રતિનિ બોસી દઈશું, ભલે ખાલી હાથ આ ધિઓ નીમતા અને સમાચાર એકઠાં કરતા. આ રીતે શરૂ થયેલું પશું તારે કંઠ રસબસતી ભૂજાઓ, . સૌરાષ્ટ્ર સ્થાનિક પ્રજાનું એક પ્રબળ ભેરૂબંધ બન્યું. અન્યાય દુનિયા તણે માંએ જરી જઇ આવજો, બાપુ ! અને અત્યાચારોની ભીષણ અંધકાર ભેદાયા, પ્રસિદ્ધિના સૂર્ય-. "હમદદના સંદેશડો દઈ આવજે, બાપુ ! પ્રકાશથી દુષ્ટતા અને બદીઓનાં જંતુઓ નાશ પામવા લાગ્યાં. રજવાડાઓમાં તરખાટ મચી ગયે. પ્રજામાં જાગૃતિ આવી, સંગઠન આજાર માનવજાત આકુલ થઈ રહી, બાપુ !' શકિત જાગી. આત્મવિશ્વાસ પેદા થયે. પ્રજાના મનના મનોરથ તારી તબીબી કાજ એ વલખી રહી, બાપુ ! * આકાર પામવા લાગ્યા. સૌરાષ્ટ્રમાં ના યુગ મંડાયો. પત્રકારત્વને જા, બાપ ! માતા આખલાને નાથવાને, .. પણુ ગુજરાતી ભાષામાં ન યુગ શરૂ થયું. ' જા. વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને; ': - 1 ધોલેરા સંગ્રામને મેર Lજા સાત સાગર પાર સેતુ બાંધવાને. “૩૦ના નિમક સત્યાગ્રહ પ્રસંગે ધોલેરામાં સૌરાષ્ટ્રની પ્રજાએ ગોળમેજી પ્રસંગે લખેલી કાવ્યત્રિપુટીથી મેઘાણી “રાષ્ટ્રીય જે એતિહાસિક લડત આપી અને મોરચે બાંધ્યો તેમાં સૌરાષ્ટ્રની શાયરને ઇલકાબ પામ્યા. સૌરાષ્ટ્રની સંસ્થા મારફતે મેધાણી સફળતા હતી. લડતને “સૌરાષ્ટ્ર મેઘાણી આપ્યા, ‘સિધુ ડે”, , ભાઇએ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય શેપ્યું, ગાયું, લોકેને પાયું. , આ, નવલહિયા નવજુવાને આપ્યા. સરકારની આંખ કરડી સૌરાષ્ટ્રની રસધાર’, ‘સૌરાષ્ટ્રના બહારવટિયા” આદિ પુસ્તકના થઈ “સૌરાષ્ટ્ર બંધ પડવું, લડત પૂરી થતાં “રેશની” નામે પ્રકાશન વડે સૌરાષ્ટ્રને સુષુપ્ત આત્મા જાગ્રત કરવામાં ‘સૌરાષ્ટ્ર' સૌરાષ્ટ્રને નવજન્મ થયો. ફરીથી ‘૩૨-૩૪ની લડત આવી. અને મેઘાણીભાઇએ લેકની અનન્ય સેવા કરી. ' રોશની’એ પણ બંધ થવું પડયું, લડત સમેટતાં “ફૂલછાબ” નામે, ક્ષત્રિયવટને પડકાર ' સજીવન થયું. રવરાજ પછી “સાપ્તાહિક “ફૂલછાબ” દૈનિક બન્યું . અલ્વરના તે વેળાના મહારાજા “મહાપ્રભુજી” કહેવાતા. પુખ્ત અને રાજકોટથી પ્રસિદ્ધ થવા લાગ્યું. , , વયે તેમને એક વધુ રાણી પરણવાના કોડ જાગ્યા. સૌરાષ્ટ્રમાં છેલ્લે કોરો કન્યાની શોધ કરવા અમલદારેએ દેડધામ શરૂ કરી. “સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર, રેશની', 'ફૂલછાબ'ની સફળતામાં શેઠ અને તેમના તે પ્રસંગે રાજપૂતીને પડકાર કર્યો. ક્ષત્રીઓને જગાય, કે કન્યા Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રભુ અલ્વરના પ્રભુને પરણવા ન જાય એ જોવા હાકલ કરી. ક્ષત્રીઓએ લાજ રાખી. ‘સૌરખટૂ' સફળ થયું: જળપ્રલય ૧૯૨૭માં ગુજરાત-સૌરાષ્ટ્રમાં જળપ્રલય જેવુ થયુ'. કેટલાક પ્રદેશા જળબ બાકાર થયા, સૌરાષ્ટ્રના બહારની દુનિયા સાથે સબધ કપાઈ ગયા. મુંબઇના સૌરાષ્ટ્રવાસીએ પાતાનાં સ્વજનાની ચિંતામાં પડયા. શી રીતે સૌરાષ્ટ્રની ભાળ કાઢવી એ પ્રશ્ન થઇ પડયા, ‘સૌરાષ્ટ્ર ’સંસ્થાની અ ંગભૂત - સૌરાષ્ટ્ર સેવા સમિતિ ’ સ`કટનિવારણ, રાહત, સેવાનાં કાર્યાં કરતી હતી. શ્રી, અમૃતલાલ શેઠ તેના પ્રમુખ હતા. તેમણે મુંબષ્ટમાં ‘બહાદુરી’ સ્ટીમર ચાટ ર કરી. મિત્રા સાથીઓ–સ્વયં સેવકાને ભેળા કર્યાં, વાયરલેસના સામાન લીધા, રાહતકાય'માં ઉપયેગી સામગ્રી લીધી અને ભાવનગર 'બંદરે ઊતર્યાં. ત્યાંથી શેઠ, સમિતિના અન્ય સભ્ય અને સ્વયંસેવક પાણી અને કાદવ ખૂંદતા રેલસ કટથી પીડાતા પ્રદેશના લા · સમક્ષ પહેોંચ્યા. મદદ પહેાંચાડી. રાહત આપી. નવરચનાનું કામ હાથમાં લીધું.... દેશી ભાષાનાં પત્રાનું સ’ચાલન ' સ્વરાજ આવ્યા પછી દેશમાં કલ્યાણયજ્ઞને આરંભ થયા છે. પ્રગતિની કૂચ શરૂ થઇ છે. 'પાંચવર્ષીય યોજના મારફતે લાકજીવનનાં વિધધિ પાસાંઓના વિકાસ થઇ રહ્યો છે. 'ભાષા, કલા, સંસ્કૃતિના વિકાસ સાધવા માટે પણ ઘણા પ્રયત્નો ચાલે છે. ભાષાવાર રાજ્યો રચવાથી, જ્ઞાનના પ્રચાર વધવાથી, લેાકાની જ્ઞાનપિપાસા જાગ્રત થવાથી, લેાકશાસનની મળી રહેલી તાલીમને કારણે તથા ખરીદશક્તિ વધવાને પરિણામે દેશી ભાષાના સાહિત્યની, ખાસ કરીને દેશી ભાષાનાં વતમાનપત્રાની, માગણી વધતી જાય છે, તેના ફેલાવા વધતા જાય છે. આ દેશી ભાષાનાં વર્તમાનપત્ર લાકચિને કેળવે છે. લેાકમત ઘડે છે અને લાકશાસનને સફળ કરવામાં મોટો ભાગ ભજવે છે. આ પત્રાની કક્ષા સુધરવી જોઇએ. સમાચારની રજુઆત, અનાવાની સમાલાચના, રાજનીતિનું પૃથકકરણ ઊંચું ધારણ સાચવી શકે એ પ્રકારનું તંત્રીમંડળ તેને મળવુ જોઇએ. તેના સચાલનમાં અદ્યતન સાધનસામગ્રી ઉમેરાવાં જોઇએ. આ બધું" કરવું હેાય તે આ પત્રાની આવકના સાધન સહર નવાં જોઇએ. વર્તમાનપત્રાના કમ ચારીઓને જીવનની જરૂરિયાતા સ ંતેાષી શકે એ પ્રકારનાં વેતન- તથા સાધના મળવાં જોઇએ. સરકારે તે માટે જરૂરી આદેશ આપ્યા છે, અને પરિણામે કમ ચારીઓનું જીવનધારણ સુધરશે એવી આશા રહે છે. વર્તમાનપત્રાનાં આવકનાં સાધન એ હોઇ શકે : ગ્રાહક સંખ્યા અને જાહેર ખબર. તેની સદ્ધરતા માટે ગ્રાહક સંખ્યા કરતાં પણ જાહેરખબરનુ` વધુ મહત્ત્વ છે તે જાણીતુ છે. સરકારની જાહેરખબરની તીતિની હવે પુનવિચારણા કરવાના સમય પાકી ગયો ગણાય. આ વિષે થેડાક વેધક આંકડાઓ આપની પાસે હું રજૂ કરવા માગું છું. જાહેરખબરની રાજનીતિ વંત માનપત્રાના રજિસ્ટ્રારના ૧૯૫૮ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે એ વર્ષોંમાં ૩૭ દૈનિક અને ૨૫૪ સાપ્તાહિક નવાં શરૂ થયાં. આમાં ૩૭ દૈનિકોમાં છ અંગ્રેજી અને ૨૫૪ સાપ્તાહિકામાં ૨૮ અપ્રેલના પ્રસિદ્ધ થાય છે, બીજા બધાં દેશી ભાષામાં છપાય છે. ૧૯૫૮ના વર્ષને અ ંતે ૪૬૫ દૈનિકે છપાતાં તેમાં ૬૮ એટલે કે ૧૪.૬ ટકા અંગ્રેજીમાં છપાતાં, ૧૯૫૮માં ૩૨૧ દૈનિક પત્રને કુલ ફેલાવા. ૩૬ લાખ જેટલા, હતા, આમાં અ ંગ્રેજી અખબારને ફેલાવા૯ લાખ યાશી હજાર જેટલા, એટલે કે ૨૫ ટકા હતા. ૧૯૫૪માં પ્રેસ કમિશને કહ્યુ છે કે ૧૯ જાહેરખબરની એજન્સીએ માકતે પોણા ત્રણ કરોડની રકમની જોહેર ખબર જીવન તા. ૧-૧૧-૫૯ વહેચાય છે. તેમાંથી એક કરોડ, બ્યાસી લાખની જાહેરખબર અંગ્રેજી છાપાંને અને ૯૦ લાખની દેશી વર્તમાનપત્રોને મળે છે: એટલે કે કુલ વમાનપત્રાના ૧૪.૬ ટકા જેટલા અને કુલ વાંચકસ'ખ્યાના પચીસ ટકા જેટલા વાચકા ધરાવતા અંગ્રેજી પત્રોને મુખ્ય એજન્સી. ભારફતની જાહેરખબરના છાસઠું ટકા ભાંગ મળ્યા તેવું જણાય છે, જ્યારે ખાકાના ૮૫.૪ ટકા જેટલા દેશી ભાષાના વર્તમાનપત્રાને તે જાહેરખબરના માત્ર તેત્રીશ ટકા જેટલા ભાગ મળ્યા ગણાય. એજન્સીઓ તે વ્યાપારી ધેારણે જાહેરખબરો આપે પણ સરકાર આ સંબંધે લાકહિતની દ્રષ્ટિએ જાહેરખબરની પાતાની નીતિ નકકી કરી શકે. દેશી ભાષાનાં પ્રાદેશિક વર્તમાનપત્રાને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવે તે તેનુ' ધોરણ ઊંચું થાય, તેએ પ્રગતિશીલ થઇ શકે, સરકારે આ પ્રશ્ન ઉપર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી જાહેરખબરની નીતિ ઘડવાની જરૂર છે. દેશી ભાષાનાં પત્રાના વિકાસમાં સહાયભૂત થવા માટે આ સ`સ્થાની પ્રેરણા અને મદદથી અગાઉ મરાઠી પત્રકાર પરિષદ ચાલુ થયેલી અને લાંખા સમય ચાલેલી. તે પછી અખિલ ભારત દેશી ભાષા અખબાર મડળ શરૂ થયુ, વિકસ્યું અને આજે તેણે પેાતાનુ સ્થાન જમાવ્યું છે. ‘સૌરાષ્ટ્ર’ના વારસા આ ‘સૌરાષ્ટ્ર” પત્રના તથા “સોરાષ્ટ્ર સેવા સમિતિ”ને વારસા ‘સૌરાષ્ટ્ર' ટ્રસ્ટને તથા ‘‘જન્મભૂમિ'ની સંસ્થાને પ્રાપ્ત થયા છે. તેમણે તે શાભાવવાના છે. ભૂતકાળમાં ધણું કર્યું છે, વમાનમાં પણ તે કરી ખેતાવવાનું છે, અને ભાવિ કાર્ય ક્રમમાં તેને અગ્રસ્થાન આપવાનું છે. ટ્રસ્ટ અને તેના અગભૂત પત્રો લોકસેવા અર્થે, લેકાના પ્રાણપ્રશ્નોના ઉકેલ માટે અને પ્રજાના ઉત્થાનમાં ભાગ ભજવવા માટે સ્થપાયાં છે. જેટલે અશે આ સ્તુત્ય ઉદ્દેશ પાર પાડવામાં તે સફળ યશે એટલે અંશે પ્રજાના હૃદયમાં તેમનુ સ્થાન સુરક્ષિત અને અવિચળ રહેશે. પ્રભુ સંસ્થાના સંચાલકોને, તેની 'અ'ગતભૂત પ્રવૃત્તિઓના પ્રેરણાદાતાઓને, સંસ્થાના કાર્ય કરા અને કામદારોને, સૌને તેમના કલ્યાણકારી કાર્યાને શુદ્ધ બુદ્ધિથી, સેવાભાવથી અને કતવ્યનિષ્ઠાથી પાર પાડવામાં પ્રેરણા અને શિકત આપે। ........જય હિન્દ સમાપ્ત કનૈયાલાલ દેસાઈ વૃદ્ધ અપંગ જન સાધુએ અને ડાળી- વહાર શ્રી. મનહરલાલ પ્રભાશંકર સંધવી તરફથી નીચે મુજબના એક પત્ર પ્રભુદ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે મળ્યે છે; જૈન સાધુ-સાધ્વીઓનો પવિહાર એ તો એક જીવનના મહાન ધ્યેય તરફનું પ્રયાણ છે. દેહદમનના એ મહાન વ્રતની કાંટાળી કેડી મહાત્માઓએ સહર્ષ સ્વીકારેલી છે. જીવનના એ લક્ષ્યબિંદુને સાધવા તડકે દાંયડે દેહની લેશ માત્ર પરવા કર્યાં વિના આજીવન હજારો માઇલની પધ્યાત્રા કરી જીવનસાફલ્ય પ્રાપ્ત કરવુ એ તેા એમના દૃઢ આત્મબળના સાક્ષાકાર છે. त જૈન ધર્મીમાં દેહદમન જેવા કડક નિયમોનું પાલન તથા આચરણ હોવા છતાં દરેક નિયમને અપવાદ હોય છે. દા. ત. વરસતા વરસાદમાં જૈન સાધુઓએ બહાર નીકળવું જોઇએ, "કારણુ, એમ કરવાથી પાણીના અસંખ્ય જીવાની હિંસા થાય છે. છતાં રસ્તામાં જળાશયા આવે કે જે આળગ્યા સિવાય સામે પાર -જઈ ન શકાય તે તેવા સમયે પાણીમાં ચાલીને કે હાડીમાં બેસી. સામે પાર જવાની છૂટ છે. ડૅલીવિહાર વિષે વિચાર કરીએ તે જે સાધુ લાંબી એવી મજલ કાપી જીવનસ ધ્યાને આરે ઊભા છે-પાદવિહાર કરવાને જે બિલકુલ અશક્ય છે તેએ પાતાની યાત્રા ન રશકતાં ડાલી—વિહાર દ્વારા પણ પ્રયાણ ચાલુ રાખે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ કરી - ' , ' . ' છે . ૧-૧૧-૧૯ " - પ્ર બુદ્ધ જી વ ન : - ૧૩ - આજથી સેંકડો વર્ષ પૂર્વે જયારે કોઈ જાતના ' યંત્ર સ્વ. વીરચંદભાઈ અંગે જાહેર શેકસભા ઉપયોગ માણસ જાત માટે અશક્ય હતું ત્યારે આ ડાલી વિહારની - શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી અબ ન થવા ૫દ્ધતિ અમલમાં આવી અને આજ સુધી આપણે એને અનું- તા. ૧૬-૧૦-૫૮ શુક્રવારના રોજ મુંબઈ પ્રદેશના મહેસુલ પ્રધાન સરીએ છીએ, પરંતુ અત્યારનાં યાંત્રિક યુગમાં પણુ આમ ચલાવ્યું શ્રી. રસિકલાલ ઉમેદચંદ પરીખના પ્રમુખપણ નીચે સ્વ. વીરચંદ રાખવું એ જી એસ ગત લાગે છે. છાલાન મુદત માયિક પાનાચંદ શાહના અવસાન અંગે શોક સશિત વા માટે જાહેર ' ' સામાજિક અને બ્રાર્મિક દૃષ્ટિએ. તદ્દન નિંદા અને ચાગ્ય ની સભા મળી હતી. આ સભામાં શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાએ રબરના ટાયરવાળી ઠેલણગાડી કે બાઈસીકલ રીક્ષાને ઉપયેાગ નીચે મુજબને શક પ્રસ્તાવ રજુ કરતાં વીરચંદભાઇની ઉજજ્વલ સ્વીકાર. જોઇએ. હોલિ-વિહારમાં ચારથી આઠે માણસની જરૂર જીવનકારકીદીને, તેમના પુરૂષાર્થને, સાહસિકતાને, ઉદારતાને રહે છે, જ્યારે આ જાતના સાઈકલ વિહારમાં એક માણસથી જ અને સેવાપરાયણતાને અને તેમની રાષ્ટ્રભક્તિને ખ્યાલ આપે ક ચાલી શકે છે. ઉપસંહ વિહારમાં સુગમતા સાથે કર્મનાં બંધન અને ૧૮ વર્ષની ઉમ્મરે મુંબઈને વ્યવસાય અને જાહેર જીવનને ઓછાં બંધાય છે.” + : આ પત્રમાં કરવમાં આવેલી સૂચના. જૈન સમાજે અવશ્ય ' ધ મેહિ છેડીને સૌરાષ્ટ્રમાં આવેલું તેમનું વતન - સમઢિયાળામાં અદ્ધિ ધ્યાનમાં લેવા જેવી અને અમલમાં મૂકવા જેવી છે. જે સાધઓ જઇને તેઓ કેવી રીતે વિસ્યા, તે ગામના ઉદ્ધાર અથે કેવી કેવી ' આજીવનપાદવિહારી છે તેમને જ્યારે વૃદ્ધાવસ્થાના કારણે અથવા વી પ્રવૃત્તિઓ તેમણે હાથ ધરી અને જામસાહેબે તેમના કાર્યમાં કેવી કેવી મુશ્કેલીઓ ઉભી કરી–જેનો હિંમતપૂર્વક સામાન્ય કરતાં કરતાં, તે આથેરાઇટીસ, ગાઉટ કે સંધિવાના કારણે પગે ચાલવાનું તેઓ પોતાના નિશ્ચિત કાર્યને કેવી રીતે વળગી રહ્યા તેને લગતી - અશકય અથવા તે અતિ મુશ્કેલ બને છે અને ગમનાગમન અંગે અને વિશેષ કરીને એક સ્થળેથી અન્ય સ્થળે વિહાર કરવા અંગે છે. કેટલીક વિગતે રજુ કરી. વળી મુબઇમાં ૧૯૩૦-૩૨ની સવિનય શું કરવું તે એક મોટો પ્રશ્ન થઈ પડે છે. આવી અશકિતના - ' સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ ડીકટેટર નીમાયા અને જે થોડા દિવસ તેમને પકડાયા પહેલાં મળ્યાં તેમાં તેમણે કેવી પ્રચંડ કામ- . કે કારણે જૈન મુનિ કોઈ એક જ સ્થળ કે સ્થાને સ્થિર બનીને રહે - તે ઉચિત લાગતું નથી, કારણ કે તેમણે જે સંયમ દીક્ષા ધારણ ગીરી કરી બતાવી તેને પણ ચિતાર આપે. સાથે સાથે તેમના કરી છે તે આદર્શના સમ્યગ અનુપાલનને સ્થિરવાસ અત્યન્ત , સેવાકાર્યમાં અખંડ સાથ આપનાર તેમના પત્ની શ્રી. હરિલક્ષ્મીબાધક છે અને અસ્થિરવાસ એટલે કે થોડા થોડા સમયે એક જ 'બહેનને પણ યોગ્ય અંજલિ આપી. અને ત્યારબાદ તેમણે નીચે મુજબ શેકેપ્રસ્તાવ રજુ કર્યો. સ્થળેથી અન્ય સ્થળે વિહાર એ અતિ આવશ્યક અને સંયમને '! “શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧૬-૧-૧૯ના સાધક છે. આવા અશકત-લગભગ અપગ દાન માતા- : રાજ જયલી જાહેર સભા શ્રી. વીરચંદ પાનાચંદ શાહના તાજે; સાધુઓ વિહાર. માટે આજ સુધી ડાળીઓને ઉગ કરતા તમાં નીપજેલ અવસાન અંગે ઊંડા શોકની લાગણી અનુભવે છે ? આવ્યા છે. ડોળી સાધારણ રીતે બે માણસે, પણ ઘણું મટે ભાગે ચાર માણસે પોતાની કાંધ ઉપર ઉપાડતા હોય છે. આ છે. શ્રી. વીરચંદભાઈ રાષ્ટ્રનિષ્ટ પ્રજાસેવક અને સામાજિક અગ્ર ગણ્ય કાર્યકર્તા હતા. તેમણે પિતાનું વતન સમઢિયાળાને કેન્દ્રમાં પ્રથામાં આજે ફેરફાર કરવાની જરૂર છે અને ડોળીના સ્થાને ઠેલણગાડી કે સાઈકલ પરીક્ષાને ઉપયોગ કરવામાં આવે તે જરૂર ઈચ્છવા રાખીને આસપાસના પ્રદેશની અનેકવિધ સેવાઓ. કરી હતી. તે ગ્ય છે. આ સૂચના પાછળ રહેલી વિચારસરણી આ મુજબની : તેમણે આપબળે સાધેલ આર્થિક ઉત્કર્ષને ઉદાર સખાવતે વડે , - જૈન મુનિને જીવનવ્યવહાર સર્વથા સમાજ ઉપર નિર્ભર સાર્થક કર્યો હતે. સરળ નિરભિમાન તેમની પ્રકૃતિ હતી, પ્રેમાળ ' હાઈને તે અંગે અમુક ધોરણ વિચારાયેલું છે ' અથવા તેમ જ, ઉદાર તેમને સ્વભાવ હતા અને નિર્મળ આદશલક્ષી તે સ્વીકારાયેલું છે. અને તે એ છે કે જૈન મુનિ સમાજ તેમનું ચારિત્ર્ય હતું. તેમના પવિત્ર આત્માને આ સભા પરમ ઉપર બને તેટલું ઓછો બોજો નાખે અને સાથે સાથે શાન્તિ ઈચ્છે છે અને તેમનાં સહધર્મચારિણી હરિલક્ષ્મીબહેન તથા ' પિતાને જોઇતી સગવડો બને તેટલી ઓછી હિંસાત્મક હેય તેમના અન્ય સ્વજને પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિ દાખવે છે.” , એ બાબત પૂરેપૂરી લક્ષ્યમાં રાખે. વળી તે ઉપરાંત માનવ- ત્યાર બાદ શેકપ્રસ્તાવનું અનુમોદન કરતાં શ્રી. લીલાવતી. ' તાના ખ્યાલ અંગે રખાતી અપેક્ષાની પણ તેઓ ઉપેક્ષા ન કરે.. બહેન દેવીદાસે, શ્રી. રતિલાલ ચીમનલાલ કેકારી તથા શ્રી. . આ ત્રણ બાબતે લક્ષમાં લેતા ડોળીને ઉપયોગ ઠેલણગાડી કે સીમલાલ જેઠાલાલ શાહે વીરચંદભાઈ સાથેનાં પરિચયનાં કેટલાંક સાઇકલ રીક્ષા કરતાં ઘણું વધારે ખર્ચાળ છે, વધારે હિંસક છે સ્મરણ રજુ કર્યા અને તેમના વિશિષ્ટ વ્યકિતત્વને બહુ ભાવભરી . અને જૈન મુનિને ચાર ચાર માણસા ઉપાડે એ આજની માનવતાની દૃષ્ટિએરમ્બર ટાયર વાળી નાની સરખી ગાડીમાં એક અંજલિ આપી. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી બેલતાં શ્રી. રસિકલાલ માણસ તેમને ખેંચી જાય તેની સરખામણીએ – ધણું વધારે , - પરીખે વીરચંદભાઈના અનેક ગુણોને પરિચય આપે અને અરૂચિકર લાગે છે. અને તેથી ડોળીનું સ્થાન મેલબગાડી . " જણાવ્યું કે “તેઓ એક પ્રકારના સાધક તરીકે જીવને જીવ્યા એ છે આ સાઈકલ રીક્ષા લે તે આવશ્યક અને વધારે ઈચછવાયેગ્ય લાગે છે, હતા, તેઓ રહેણીકરણીમાં એકદમ સાદા સરળ અને ભારે પ્રેમાળ " - અહિં કાઇ એ પણ વિક૯૫ સચવી શકે છે કે આવા જ હતા અને તેમને સૌથી મેટ ગુણ હતે-Sincerity-કાર્યાનિદાને. . સાધુએ મેટર, બસ કે રેલ્વે ટ્રેનથી વિહાર કરે તે શું ખોટું ? આ કારણે તેઓ જે કાંઈ કહે અથવા કરવાનું કબૂલે તેના ઉપર આ પાંદવિહાર એ જૈન સાધુના આચારનું એક સન્મ અંગ છે એ , છે એ પૂર આધાર રાખી શકાતા. તેઓ ગાંધીયુગના એક સાચા માનવી કે ખ્યાલને સ્વીકાર કરીને ઉપરની ચર્ચા કરી છે અને એ ખ્યાલના હતા; તેમણે એ રીતે જીવનનાં નવાં મૂલ્ય સ્વીકાર્યા હતા તેમ જ સંદર્ભમાં જે જૈન મનિ માટે શારીરિક કારણે પાકવિતા કા ' અપનાવ્યા હતાં. આ માનવી કઈ પણું ઉમ્મરે આપણી વચ્ચેથી ન હોય તે મુનિ પાદવિહારની બહુ સમીપના એવા સાધનને અબ વિદાય થાય છે ત્યારે સમાજ જરૂર ગરીબ બને છે. આ રીતે ઉપયોગ કરે એ ઉચિત લેખાય વિહાર એ રેસ લિસી જા. તેમના જવાથી સમાજમાં જે ખાડે પડે તે માટે તેમના પગલે ' ચયોનું આવશ્યક અંગ છે, પણ આ વિહાર બહુ ઝડપંપૂર્વક ચાલીને પૂરો કરે તે તેમની પ્રત્યે તેમ જ સમાજ પ્રત્યે આપણો થ જોઈએ એ જૈન મુનિની વિહિત જીવન માટે જરા. પણ ધર્મ છે.” આમ જણાવીને સભા સમક્ષ રજુ કરવામાં આવેલ આવશ્યક નથી તેમ જ અભિપ્રેત નથી. આ દૃષ્ટિએ જૈન મુનિની શકેપ્રસ્તાવને બે મીનીટ શાંતભાવે ઉભા રહીને પિતાનું અનુમોદન સ્વીકૃત જીવનચર્યા સાથે, મેટર, બસ કે રેલ્વે ટ્રેનને ઉપગ આપવા સભાજનેને તેમણે વિનંતિ કરી અને તે મુજબ પ્રણતસંમત નથી. પરમાનંદ ભાવે શક પ્રસ્તાવને સભાજનોએ સર્વાનુમતે અનમેદન આપ્યું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર : : પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૫૯ ' દશાવતાર આ કાવ્ય “લેક ગંગ’ એ નામથી પુસ્તિકા--આકારે સંસ્કાર સાહિત્ય મંદિર, . બે. ૩૪ ભાનનગર તરફથી પ્રગટ . કરવામાં આવેલ છે અને તેની કીંમત ૪૦ નયા પૈસા અને પિસ્ટેજના ૮ નયા પૈસા છે. ' '' '' આ લેગંગાના સંપાદક સ્વામી આનંદ સંપાદકીય વચનમાં નીચે મુજબ જણાવે છે - ' “આ અવતારે ગાનાર નિરક્ષર પણ સંસ્કારસમૃદ્ધ ગગુમા ગામડામાં કે સુતારણુ બાઈ પાસેથી ભક્તિભાવે મેઢે બેલ લઈને શીખેલાં. !' “આ દશાવતારમાં તથાગત બુધનું ચરિત્ર આધુનિક હિંદુના ભક્તિભાવે ગાયું છે, ને ગાંધીજીનું ચરિત્ર સને ૧૯૪૪-૪૫ સુધીનું જ હતું. તે પછીને ભાગ એકથી વધુ પૂજનીય બહેનની મદદથી નવો ઉમેરે છે. “આ ચરિત્ર-કીર્તનમાં ઠેરઠેર "પ્રભુ” શબ્દ વપરાયું છે, તે માત્ર ભકતહાયના વિનયને જ સૂચક છે. કીર્તનમાં તે શુદ્ધ જ માનવશીલા જ ગવાઇ છે. - “આવી કૃત્તિઓ લોકમાનસની દૃષ્ટિએ નિર્દોષ અને સાહિત્યદૃષ્ટિએ અમર છે. સ્વ. મેધાણી એને લેકગંગા કહેતા. એમાં ભક્તિભાવે નહાનાર પાવન જ થાય, ને એના મનના મેલ ધેવાય.” - આ દશાવતાર પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ સરકાર સાહિત્ય મંદિરના સંચાલક શ્રી. જયંતિલાલ . મ. શાહને આભાર માનીએ છીએ. ' . . . ' આ કાવ્યમાં અવિતા કેટલાક લેકભાષાના શબ્દોને અર્થ આ પ્રમાણે છે –૫ર્થમીપૃથ્વી; નર-નહેર-નખ, અખાજ-અભક્ષ્ય; મેંર-મહેર, દયા; વખ-વિષ; અભરામ–અબ્રહમ લિંકનભારતલ-ખૂન કરનાર. તંત્રી, ' ' . દશાવતાર '' અષ્ટ અંગના મારગ થાપી દેવકીસુત પ ા કનૈયા ખંડ ધરતી ભિખુયૅ વાપી; [ ગગુભાએ ગાયેલા] ધંન! ધંના નંદ જશેદા મૈયા મુદ્ધરસ રીત| ' બુદ્ધ-ધરમ–સંધ શરણુ દેવાણાં ધંન વ્રજવનિતા! નંદકિશોર બધું બંધ અવતાર કેવાણું , ' ' મ રૂપે શિખાસુર માર્યો ગોપીગણ ચિતડાંના ચેર. કુંવર જશેબાજી સંઘે લીધાં * ગિરિવર પીઠે તાર્યો. લીલા કરી પ્રભુ ધેનુ ચરાવે પીળાં વસ્તર પ્રભુ દીધાં .: ગેપબાળ મળી. લીલા ગાવે; રાજપાટ પિતરઇને દીધાં કાળિનાગ પર કરી સવારી - અસુરે જવ પર્થમી જળ બળી એંશીમે નિવારણ જ લીધાં. કપટી કંસને નાખે મારી વરદ થઈને કાઢે તળી. પદસુતા ચિર પૂરી ઉગારી; પ્રિભુ પાંડવનાં કારજ કીધાં ; નકલંકી આગમ ચરિયા ગીતાજ્ઞાન જગતને દીધાં. નારંગ રૂપે નર વધાર્યો દસમે મોદ્દન જગને મળિયા; હરણાકંસ એસુરને માર્યો ધન! સતિ પુતળી માનું નવમે વૃઢ થયા બહુ નામી , બાળભગત પ્રહલાદ ઉગાર્યો. ધંન ગાંધીકુળ ! પ્રભુ મુખ જોયું. ગઉતમ શુધઓધન-સુત સ્વામી , રાજપાટ સંસાર તણાં સુખ પુરી મુદામાની ઉપર વામન વિપ્ર તણું રૂપ ધરિયું જનમ ધરી જોયું નહિ શું દુઃખ. કબા ગાંધી કારભારાં કરે બળિરાજા જાણે નહિ બળિયું; - પુતળા મા જવતપ બઉ કરે.. વર્યા જશેધા અગની સાખે , ચૌદ. લેક વાગ્યાં ત્રણ ડગલે રાહુળ કુંવર જનમિયા પાખે; દમદેમ સાયબી ચાકર ધણ બળિ ચાંપો પ્રભુયે અધ પગલે. મારગે જાતાં ઘડપણ ભાળ્યા ખંભા બળાપણ નઈ કંઈ મણ; રાગ-દેગ મરતુક પણ ન્યાલ્યાં બારમે મેહન મંગળ વરસ્યા મુંડિયા જતિ નિરલેપ નિહાળ્યા. પર ફેરવી પરશુરામે કસ્તુરબા સતિ નેહે નરખ્યા. રાખ્યું નહિ બી ક્ષત્રી નામેં. મા”અભિકમણુ કરી નીસરિયા પછે ભણતાં ભેરૂ સંગ ભટક્યા, સતિ-સુત મેહ બળે પરહરિયા. અનાજ ખાધાં, સતિ સંગ વટકયા, વનમાં જઈ મહાતપ આદરિયાં , બકરૂં બોલ્યું અંદરની માંય રામચંદ્ર પ્રભુ પછે" અવતરિયા પચાસ દંન નિરજળ નિરગમિયા રૂડી રીય ધરો નઇ કાંય ? તેડી શિવધનું સીતા વરિયા જ્ઞાન ઉદે અંતર અજવળિયા વનવાસે સિય રાવણુ હરિયાં માહયારા પય પી પરવરિયા. શું સાટુ પથમી પર આવ્યા, વાનરસેન સહિત સંચરિયાઃ ' ભવદુઃખ ઓસડ જગને ચીં'માં હંસા ! સમરે., મેલે માયા. - અંજનિસુત, અંગદ, બઉ બળિયા જંગન–જાગ, બળિ બંધ જ કીધાં મેહતણી નંદરા ગઈ ઉડી - ઝાકળ સૂરજથી જ્યમ ઉડી. મૂંગા પશુને અભય જ દીધાં. સમદર પાર કરી ઝટ પળિયા રાવણ રાક્ષસ કુળ સંહરિયા બ્રામણુ-કુળ અભેમાન ઉતાર્યા. કબે ગાંધી સરગે સંચરિયા સોનાગઢ લંકા લઈ વળિયા; કરમકાંડીને ગરવ જ ગાળ્યા; મેહન ચાલ્યા વલાયૅ ભણવા ભત વિભીષણ આયો રાજ ગેતમી ચાર પદારથ પામી , જઈ આવે પુત્તર હિમખીમ વાયુસુત અભ્યપદ અજ. . દુવધા સઉ અંતરની વાણી.' પુતળી મા લેવરાવે નીમ. Page #221 -------------------------------------------------------------------------- ________________ 3. દા. રોય, ETT * * ** * * * * * . તા. ૧-૧૧-૨૦, .. પિથીપતિ ધ સધાવ્યા બેન્જ, બાળક, મુસલિમ ફાવ્યા રાંકતવંગર ભૂલ્યા ભેદ હરિજન વામા જુગ જુગના ખેદ, પ્રભુની પ્રીત તણું શું કહિયે દીન હીનને ચાંપ્યાં હૈ, હરિજ હેતે લીધાં બળે , જગદવલાં પ્રભુ હેત ઝબળે; રોગિયાંને ધરે નત્ય જઈ જોવે પતિયાંનાં અંગ પિત છે. - રા' અસ્ત્રી, મદરા, માંસ નું અડ્યાં * દુરિજન સંગ ન ડગ કદિ ધરવાં. ત્રણ વરસે મિહા ઘેર વળિયા, બાલિસ્ટર આફરીકે પંળિયા. ' ન્યાં ગેરા શરરી કરે દેશી લેક નિમાણ ફરે. કુલી બાલિસ્ટરે વગાડી હાક ગોરા કે કોકની વાત. માંકડને ક્યાં આખું આવી? બેશી રિયે આ જાશે કાવી, ' , ' રસ્તે જાય ત્યાં ટોળે વળે હરિ કરીને હુમલા કરે, ગાળ ઈંડાં ને મૂંગા માર જીવ લેવા ગેારા તૈયાર અવગુણ કેડે ગુણુ વરતિયા મેહન વૈષ્ણવજન થઈ રિયા. કૈક વરસ સતથી ત્યાં લડયા કાળાગ્રહનાં દુખ બઉ સયા દખ ટાળી પછે ઘરકારે વળ્યા. આય તે અંગરેજ પ્રભુ થઈ ફરે ભલભલા ભૂપ વાસીદાં કરે - આગેવાન આરતિયું કરે ભણ્યાગટ્યા નેકરિયું કરે નિકેક કોક બમંગળા લઈ ફરે. મેહન ચંપારણું ગ્યા મળવા રૈયત વળી ટાળે દખ રડવા, રણશિંગું ફૂંકયું તતખેવ ગળિયારા સામું સયમેવ. પોં સાબરમતી આશરમ થાય કાયદા કાળા મલકૅ ઉથાપ્યા જાળિયાંવાળી વાડિયે વધૂંધ્યા કથક શીખને ડાયરે વીયા, અઢાર અક્ષણી: હીમ ઢાળી દીધાં ખૂની ગેરનાં પાપ પરભુયે પ્રીધાં. દોયલાં-કાળાગ્રહ પ્રભુને દીધાં - પણ અંગરેજનાં કાજ સીપ્યાં વિયાધિયું પ્રભુને જેલભાય કીધા. દેશ ભમ્યા બુધવારિયાં છાપ્યાં પ્રાંતે પ્રાંત વિજળિયે વાગ્યા લૂણુ તણું સતિયાગ્રહ આપ્યા સતિયાગ્રહની વગડે હાક : ગોરા-કે આ શૈ ઉતપાત ? રેંટુડે પ્રભુ કર્યો અંધાર , ખાદી વેન્યા કેઈ નુતરે પાર ગામધંધા ગામડિયા લેક માજને મજૂરના કેક. લાખ લાખ ઉમટીને આવ્યા રાજધરિંધર કેક ફુલાવ્યા દેશીવદેશી કૈક -હુલાવ્યા - ચેવટિયા મુતસદી આવ્યા ** નાતજાતનાં બંધને કાપ્યાં રામ રહીમને એક કરીને થાપા ઈસા મસા ઉ મમળિયા ધરમ ધરમના કેડા ભળિયા1 ઈશ્વર. અલાના જપાવ્યા મંત્ર દેશ તણું કરિયું એકતંત્ર પ્રેમે એક ક્યાં સઉ સાંધી પ્રેમ તણે બળ પર્થમી બાંધી. , જાદવાથળિ પર્થમી પર જાગી જળથળ આગ અકાશે લાગી , ગરા મદદુ બઉ માગી મલકે મલુક જાત પ્યું રે શાંતિ ને ચીધે પ્રભુ વણ કે. ' રાજવણી સંકટ ૫ર રાયા જળથળ રખડેધ વછોયા કે સાય કરૂં સાટું નવ કરૂં સાવચન પ્રભુ ઓચરે નરેં; સાચું કો' શે સાટુ લંડ ? માંયલા હેતુ ઉદ્ઘાંડા કરે; કે પ્રભુ થઈ તમારી વેળા હિંદને છેડે થાવ ઘર ભેળા.અંગરેજ સામે આવ્યા વઢવા ગાંધી કવખતે નિકળ્યા છે લડવા' અવળાં આળં-પ્રભુ કળકળિયા -શેર-સભા –કરી, લેકું મળિયા કે હિંસા કરનારા પર ડાઢયા . સંતિયાગ્રહના કેડા કાઢયા - “કરૂં કાં ભરૂ” ના લા આદેશ - સત ને શાંતિ તણા ઉદેરા. * “ખુલ્લો બળવો’ કહી નીકળવા લાખ લાખ જન જેલું વળિયા કાળારોહ વળી પાછાં ભરિયાં -પ્રભુ આગા-લે આંતરિયા ન્યાં ભાદેવભઈ કાળે ડસિયા. 5 -હાંફળાફાંફળા પ્રભુ જઈ જુવે આ એન્યું ટોળે વળી ત્યાં રૂ બેલેબેલે બંધવા એક જ-વાર | રામ લંકા રણુ કરે પોકાર , ત્યમ પ્રભુ બોલે વારમવાર - - “ પુત્તર આંખ ખોલે એક વાર. સુનકાર લ પડછંદા પડે - શાવણ ભાદા- આંખ્યુંચું ગળે બા-બેસું એધાર આંસુડે રહે પ્રભુ એકએકનાં સાંતવન કરે. હૈયું કઠણ કરી આંગણિયે હાથે દેન દિધાં પ્રભુ પંછુિં. હરિચંદ સતિયા -જયમ સમસમિયા કઠણ કાળજે દંન નરમિયા..” બારણે કેક જવાન ગ્યા ભાગી અલેપ થંઇ મારગ ગ્યા તાગી ગોરાનાં ડગડગ આંતરિયાં રેલ તાર કે કે ઉખડ્યિાં ટ, ચરા, રેશન બળિયાં પ્રાંતે પ્રાંત વંટોળે ચંડિયા '' ઝંઝાવા ને મારગે વંળિયા : " પ્રિભુ અંતરમાં પોમ્મા કલેશ * . થાવ છતરાયા ના દીધા સંદેશ.. અંગરેજ દેશવદેશે રે દેશે દેશ મલક બઉ ખો જામજુઠ વચન કહી દે અણહક આળ પ્રભુ પર વધે. પીળાં ચોપાનિયાં કાઢયાં છાપી પરદેશ વેંચે થાણાં થાપી મૂંગા માર મેઢાં દઈ ચાંપી પ્રભુ છાપાંમાં વસેલું વાંચી.. એકવીશ દૂન પ્રભુએ તાગ્યાં, આગા મેલનાં ભેગળ ભાંગ્યાં ગોરાને ભાંઠામણ પીયાં પારણું છે. વળિ ભેગળ ભીડ્યાં. , પછે કાળાગ્રહ બને ભરખાં પ્રભુ સેવા કરી કરી નાંખ્યાં રામ સીતા વણું વન રિયા દેન સમે પ્રભુ ૫ણ-ત્યમ રેયા; ' પડખોપડખ સમાધ્યું ભળી મા મારદેવ પ્રભુમાં મળી સૂનાં ધામ સૂની મૈલાવ્યું પ્રભુ ઝૂરે મહીં દેનને રાવ્યું : હળવે - ગ- ચોં સજીયા સૂતા " દેશી વિદેશી ડારતર દુત્તા ' હાડેહાડ ગળી ગ્યાં સંગ વિયધિ વછૂપે પ્રભુને અંગ. . . તવ ગોરો થથરી એ મેલે -પ્રભુ-પોરે ગળવો નહીં સેલે ઝટ કાઢયા પ્રભુ મેલતી બાય લોક દરશન લાગી વણઝાર ત્રણ માસે રોગ દરિયે મટયા રઘુપતિ રાઘવ ન દન રટયા જાદેવાથળિયે લડી બળ ખૂટયાં દેશ તણાં રસકસ સઉ લૂટયાં - દાવાનળની લાગી આંચ ગોરા-ઘેર આવી ગઈ ટાંચ. * % : ' 1 :: 1 : ૨ : સારી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ " પ્રભુ દ્ધ જીવન , - - તા. ૧-૧૧-૫૯ અણુગોળે પોં પાર ઉતાર્યા સળગ્યાં શેર ને સળગી શેરી, એવે મળિયે અશવસથામાં જીત થઈ તોય ગોરા હાર્યા.. ભાઈ ભાઈ વચ્ચે તેરી મેરી, ભમ્મરાક્ષસના કાળા કામ તપ ઉપર તપ પ્રભુ આચરિયા , હિંદુ તરક શીખ ના'વે મેં , ગોડસે નામ આજનું જગ ભણે લાખુલાખ પ્રભુ ઉપદેશ ધરિયા મનખે વરસ્યા કાળા કેર. ' ખોપરીમાં માખ્યું બણબણે. પ્રેમ થકી પરદેશી વળાવિયા લાખું લોક ઉખડીને પડ્યાં દુરિજન હેતુ કળી લઈ હસ્ય દાનવ દુરિજન નવ પરહરિયા.. . કબૂલ કરી કાળેતરે ધ. સંપત ડુબી ધંધે ખયાં પ્રેમ શાંતિ સંદેશ સુણાયા. - ઘરબાર ગ્યાં, મારગનાં થિયાં; ', પાસ અંધારી પાંચમી દૂન - ઈશુ તણા અવતાર કેવાયા માંદાં બૂઢાં બાળકને નાર , કામેં ન મળ્યાં પ્રભુ લોચન દુનિયાં પૂજે પ્રભુની વાત ઢોરઢાંખર હળ ગાડાં ભારત મળનારા દંન આખે મળિયા ગોરાનાં ગળતાં ગ્યાં ગાતું. દખ ઉપર દેખ થા અંબાર “સુણું પ્રભુની વાણું સંશે ટળિયા પછે ગેરો કે હિંદને છોડું : ઝટપટ કરી ભોજન પ્રભુ પળિયા. • ગામેગામ શહેર સઉ સળગ્ય એકમેક સઉ ભાગે વળગ્યાં પણ ઝીણો કે હું મુખ મેહું , સાંજ શિયાળો રૂઝવું વળી લૂંટફાટ, કાળાં બઉ કરમ , મિયાં મા દેવ નતા કદી એક લેકની નજરું પ્રભુપદ મળી કરતાં કેઇ ને નવી શરમ | ભેળ પાર ન આવે છેક; વઉ દીકરી બેય ખંભા બે અથ મા 1 ના , ; , અસ્ત્રી રૂવે ને રતાં બાળ.. માત તણાં ફેડું અધ ચીર , સનમુખ બાળ અનેરાં શોભે દુખ ઉપર વખ કારમાં કાળ મલકે લક કહાવું મીર.... કે ઉતાવળે પગ પ્રભુજી આવે લળિ લળિ પ્રભુ વિનવ્યા ને નમ્યા હે પ્રભુ! તું એક જ રખવાળ. રામભજન પ્રભુને બઉ ભાવે દેહના છેહ ઝીણાને ગમ્યાં' ' . સેવાગામે સંદેશો આયા આતુર લેક થઈ ગઈ વેળા ગોરે તે વાંદર-નિયા ! આરતનાદ સુણી પ્રભુ ધાયા : ' ' પિચ્યા ભજનસભા સઉ ભેળા. આ મલક તણું કંટકા ત્રણ થિયા! -- વરસસિતોતેર છરણ કાયા છે દેશ તણા ટુકડા કરી લીધા : એવે બ્રમ્મરાક્ષસ ધસી આવ્યા ગામેગામ બન્યું બાળ રૂવે વખન પિયાલા પ્રભુ પીધા.. ઝટ લઈ કાળા કામે ફાળે ઘરેઘર જઈ પ્રભુ આંસુડાં લુવે. ત્રણ ત્રણ ગળિયે લીધા પ્રાણ આઝાદી આવી તેય ના'વી. “ ' વખ ઉપર વખ પ્રભુયે પીધાં , ડાકણની વાંસે લઇ આવી : રામ !” કહી પ્રભુ પામ્યા નિરવાણુ. ગામ ભાગોળ થિથાં પરદેશ , દલ્લી કલકત્તામાં અનશન લીધાં રામનામે લેાચન બંધ કીધાં સીમ સીમાડે નઈ પરવેશ : શાંતિનાં પરચા પ્રભુયં દીધા ભારતનાં પ્રભુ પ્રાછત પીધાં. ભાઈ ભાઈ અવળ મુખ રિયા દલ્લી જઈ વસિયા દુખિયાં મઝાર પાડોશી પરદેશી થિયા રાંત ને દન કરી પ્રભુયે વહાર; આગ: પદ્મ પૂરવમાં ઊઠી - ભજન સભાનાં અમરત ભેજ,, રઘુપતિ રામ જપાવ્યા રેજ, હિંદુ તરકનાં દલ માં રૂઠી દસ અવતાર ધર્યા વળી ધરશે સમતાનાં દીધા ઉપદેશ કલેકત્તા પટણ પંજાબ : માનવ થઈ ફરી ફરી અવતરશે દલ્લી લાહોરના ટટયા રૂવાબ : .. પ્રભુયં ઠાર્યા રાગ ને દશ. ' , ધરમધજા જગ પર ફરકવશે સરહદ સિંધમાં ઉઠયા ભડકી દવેખના બાળ તવ ઊકળ્યા ઉઠી ભકત મને રથ પૂરણ કરશે હિંદુ તરક બેય ગ્યાં કડવા કે વાતું પ્રભુની સઉ જૂઠી, નવાખળીમાં થા ઉતપાત કાઢે કાંટે ભરઈ ગઈ વેળા પ્રીત કરી પ્રભુને અનુસરશે પૂછિયે છે કે “મેલ વાત.” ઇશુ અભરામ તણે સાગરિત આ. ' તે ભવસાગર તરશે તરશે. પરણ્યા છતાં ય સુખી ! . . ૪. ચોથું, તમારા પ્રશ્નો તમારી પત્ની સમક્ષ તમારે મૂકવી જોઇએ - કે હોલીવુડના એક કલાકાર શ્રી. વિલીયમ એન્ડીક્ષ દાંપત્ય- અને એ પ્રશ્નોના ઉકેલમાં તમારી પત્નીને સાથ અને ' અધિકાર હો જોઇએ. હાયતનાં એકત્રીસ વર્ષ પુરા કર્યા. તેમની કિશોરાવસ્થામાં તેમનાં ૫. પાંચમ. પરણતાં પહેલાં એક સંધિકરાર કરે છે. તમે મેટા પત્ની તેમનાં હૃદયનું પ્રિય પાત્ર હતાં–જેટલાં આજે છે. તે બંનેએ ' નિર્ણ કરશે. તમારી પત્ની નાનાં નિર્ણય કરશે (અમારે ઘરને આનંદ અને ઉષ્મા આજે એકત્રીસ વર્ષનાં લગ્ન-જીવન " . આ સંધિકરાર આજ સુધી પળાય છે કારણ કે કોઈ મોટા પછી પણ જેવાં અને તેવાં જ રાખ્યાં છે. લગ્ન-જીવનની સફળતાની આ નિર્ણય અમલમાં આવ્યા નથી.) ફોર્મ્યુલા’ મંત્ર-માટે જ્યારે વિલીયમને પૂછવામાં આવ્યું ત્યારે ૬. છઠ્ઠ, તમારે અન્ય ડું જતું કરવાની વૃત્તિ કેળવવી જોઈએ.”, તેમણે કહ્યું કે આની કે, “ફોર્મ્યુલામંત્ર--મારી પાસે નથી. અને અંતે વિલીયમ જીવન પ્રત્યેનું પિતાનું દૃષ્ટિબિંદુ નીચેના પરંતુ મેં સુખી લગ્નજીવનનાં કારણે શોધ્યાં તે મને નીચે થોડા શબ્દોમાં સૂચવે છે :મુજબ જયાં છે . . “સખ્ત કામ કરો અને તમારું કામ જાણે. જે ૧. પહેલું, તે તમારે તમારી પત્નીનાં પ્રેમમાં રહેવું જોઈએ. ' કામમાં રસ જ ન પડે તે કામ કરે નહિ. આ જેટલું ૨. બીજું, તમારે બહાર ન જમતાં ઘેર જમવા આવવું જોઈએ, એક સામાન્ય ટ્રક ડ્રાઈવર કે, બેંકરને લાગુ પડે છે કારણ ઘરે તમે સુખી છો. તેટલું જ કલાકારને લાગુ પડે છે.” ૩. ત્રીજી, તમારે અને તમારી પત્નીને પ્રવૃત્તિ માટેનો મતભેદન હે. (ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાંથી અનુવાદક: ચીમનલાલ જે. શાહ જોઈએ. કોઈપણ પ્રવૃત્તિમાં બનેને સરખો રસ હેવો જોઈએ. સાભાર ઉધ્ધત) મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક, પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ છે, " , " " મુદ્રણસ્થાન “ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨, ટે. નં. ૨૮૩૭૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ આ રજીસ્ટર્ડ ન B ૪ર૬૬ - ' વાર્ષિક લવાજમ રૂા.૪ ... I આ પદ્ધ જીવને !! ' ' - ૬ : | ' “પ્રબુદ્ધ જૈન’નું નવસંરકરણ) વર્ષ ૨૧: અંક ૧૪. એ * ઐકયા : 'તારક ' , મુંબઈ, નવેમ્બર, ૧૬, ૧૯૫૯, સેમવાર . શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર . આફ્રિકા માટે શીલિંગ. ૮ :. . . ' : ' છુટક નકલ: નયા પૈસા ર૦ : : : રાજse ગાલ ગાગાલ ગાંeat seate ક તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા = ગાલ ગાગા ગાલગાગા ગાગા. કાક' = છે = સા અને કાકીને લો આપણે સાથે સંતયુગના ના કાતો દુનિયાની અપેક્ષાની સાથે જ કાકાસાહેબ કાલેલકરનું વ્યાખ્યાન ', (ગતાંકથી ચાલુ) . . ' સંતોએ ભારત બહાર મુસાફરી કરી હતી ખરી, પણ સામાન્યપણે . : .• • - - : વૈષણવ સંતસાહિત્ય ' ' , આપણું સતેને ભારત બહારને વિચાર કરવાની જરૂર જણાઈન હતી. આજે તેમ રહ્યું નહિ પિસાય:"આપણો સંબંધ નિયાંના ' '' વેદકાલીન યજ્ઞસંસ્થા, ઉપનિષદકાલીન અધ્યાત્મચર્ચા અને બધા દેશો સાથે બંધાઈ ચૂક્યો છે. આપણાં સંરકૃતિધરીણાને સાધના, પૌરાણિક સમયની ધમમીમાંસ, ગમગીઓની બેજ, કારણે, અને રાજદ્વારી નેતાઓને કારણે પણ, આખી દુનિયાનું બૌદ્ધ અને જૈનકાલીન જીવનસુધાર–આમ અનેક પ્રેરણાઓ અને - પુરૂષાર્થથી પ્રેરાયેલો અને ઘડાયેલે આપણો સમાજ અને શાકત- કાહિલ ભારત ઉપર કેન્દ્રિત થયું છે. ગાંધીજીના શિધ. - શ્રી અરવિંદના સમકાલીન, રવીન્દ્રનાં કાવ્યમાં રાચનારા લોકે, ' કાલિન થયેલી એની વિકૃતિ, એ બધાના વારસા સાથે સંતયુગના - દુનિયાની સેવા માટે કે પુરૂષાર્થ આદરે છે અને કેવું સાહિત્ય ' લોકકલ્યાણકારી પુરુષોએ ભકિતમૂલક, 'સંતોષપ્રધાન, નિરભિમાની છે . પેદા કરે છે એ જોવાની ઉત્કંઠા. બધે દેખાય છે. આપણું મધ્યસંસ્કૃતિને દેશ આખામાં પ્રચાર કર્યો. એ લેકએ વર્ષાભિમાનની '. કાલીન સંતના જમાના કરતાં આજના જમાનાની ભૂખ વધારે છે - નિંદા કે ઉપેક્ષા કરી, દબાયેલા લેકેને ઉપર ઉઠાવ્યા. ત, અંત, આ . છે. અને ગાંધીજીએ આપણને જીવનસમૃદ્ધિના નવા આદર્શો સૂચવ્યા - 1 "વિશિષ્ટ અત–બધાં દર્શને જીવનસાધના દ્વારા સમન્વય કર્યો છે. તેથી હવે પછીનું આપણું સાહિત્ય. પ્રાચીન કાળને કેવળ - ' અને દેશ આખામાં તમામ માનવતર ઉપર પિતાની સદાચાર - : પડધે બને તે તે નહિ પિસાય. પારકાની અનુભૂતિના પ્રતિનિ પરાયણ સંસ્કૃતિની છાપ પાડી. આટલું વિશાળ અને આટલું " કાઢયે પણું અને સંતોષ નહિ મળે અને ભૂતકાળના રાગદ્વેષ : ઊંડુ કાર્ય ભાગ્યે જ કોઈ જમાનામાં થયું હશે ..' , અને સનાતની રૂઢિની સંકુચિતતાને લધલેશ - ૧૫ણું આપણા ' . . અને આ સંતની બિરાદરી પણ કેવી ? બધા સંતે એક- વનમાં રહેવા તે - બીજાને. માને, બધા જ એકબીજાને પગે લાગે. એમણે સ્ત્રીપુરૂષ હીણી નીવડીશુ. : ' . . . . . . . . . . વચ્ચેનો ભેદ મટાડે નવાં મૂલ્ય સાર્વભૌમ, કર્યા અને એક રીત, : ; જુના વખતનું દાનિક : અદૈત હવે આપણને હાર્દિક અદ્વૈત છે. ભારતભરમાં સર્વધર્મ સમભાવ માટેની તૈયારી કરી. એક વેણ , કેળવવાની પ્રેરે છે. બધાં રાષ્ટ્રના લાકે આપણું પિલીકેજ છે. છે. મારી આગળ નિખાલસપણે કહ્યું હતું કે હું હિંદુ છું કે નહિ ? બધા વંશના લેકે એક જ પરિવારના છે, દરેકં અણધડ અને એની મને ખબર નથી. પણ હું વૈષ્ણવ છું અને દુનિયાના એકે માનવદ્રોહી પ્રજાનું પાપ આપણું જે પાપ છે; એ-જાતનું નવું એક ધમના વૈષ્ણવ સાથે મારા પારિવારિક સબથ છે જાતભક અદૈત આપણા સાહિત્યમાં દેખાવું જોઇએ. આને માટે ઇતિહાસ તે શું, ધર્મ ભેદ પણ મારી, વૈષ્ણવનિષ્ઠામાં ટકતા નથી. વિધાતા આપણી આકરી કસેટી કરી રહ્યો છે કે જેથી આપણી છે. અને આ સંતનું સાહિત્ય પણ કેવું? હળ ચલાવનાર : વાણીમાં કશી કૃત્રિમતા કે કશું પિલાણ ન રહે અને તેની ' ખેડૂત, કેશ ચલાવનાર કેશિયે, બળદગાડું હાંકનાર ગાડીવાળા, અશ્રદ્ધા ન જાગી ઊઠે. : '. . . . ' ઘાણી ચલાવનાર ઘાંચી, ધાટ ઘડનાર, કુંભાર, સાળ પર બેસી પ્રવાસનાં સાધને આજના જેટલાં સુલભ ન હતાં. ત્યારે પણ - કાપડ વણનાર વણુકર, કપડાં ધોઈ આપનાર - ધાબી, અને પાઠ આપણી પ્રજાએ દેશદેશાન્તર જઈ માનવજીવનની વ્યાપકતા અનુભવી લઇને આવા કરનાર વણજારા–બધાને મઢે આ સંતસાહિત્ય હતી અને જીવનના સાર્વભૌમ અનુભવો. સાહિત્ય દ્વારા તારવ્યા '', પહેચેલું છે. ભગવાન વ્યાસે - ભલે હિંદુ ધર્મને સાર્વભૌમ હતા, છતાં આપણું સાહિત્યમાં મુસાફરીને અનુભવ અને મુસાફરીને ' . બનાવ્યા. પણ આખી પ્રજાનું ચારિત્ર્ય ઘડવાનું સર્વ-સમન્વયકારી આનંદ વર્ણવેલે બહુ ઓછા મળે છે. હવે આપણે એ તરફ સાંસ્કૃતિક કામ. તે આ સંતસાહિત્ય જ કર્યું છે. આપણી પચરંગી , વિશેષ ધ્યાન આપવું જોઇએ. જો . . : પ્રજાને એક વર્ગ આ સતસાહિત્યમાં તરબોળ થયા વગર રહ્યો છે , દરિયાઈ સાહિત્ય , , , , , , નથી. સદાચારનો જીવતે. પ્રચાર કરનાર આના કરતાં માટી શાન્ત- ' કરાંચીના સાહિત્ય સંમેલન વખતે સાહિત્યના જે એક . ' , સેના દુનિયાએ દીઠી નથી. રાજદ્વારી વિપ્લવ અને ઉપપ્લવ સામે ઉપેક્ષિત ક્ષેત્રને મેં સહેજ ઈશારે કર્યો. હતો. તેનું જ અહીં * ટકવાની શકિત ભારતીય જનતાને સંતસાહિત્ય જ આપી છે. જરા સ્મરણ કરૂં. કચ્છ, ૪ : સૌરાષ્ટ્ર અને ગુજરાત પાસે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ગમે તે પ્રદેશમાં જાઓ, સુદીધ સમુદ્ર કિનારે છે. એ દરિયો ખેડી આપણા લોકે દૂર દૂર છે અને ગમે તે ભાષામાં તપાસ કરો, સંતસાહિત્યમાં એક જ રૂપમાં સુધી ગયાં છે. કઠણ પ્રસંગે વહાણનો સઢ ફેલાવી, એમાં ભેગું - અને એક જ શૈલીમાં સાંભળવા મળશે. , , , ' , ' થતું વરસાદનું પાણી પીને લોકોએ સમુદ્રમાં પિતાના પ્રાણુ ".ત્યારે આવા મહાન સાંસ્કૃતિક અને સાહિત્યિક પુરૂષાર્થના ' બચાવ્યા છે, પણ પરદેશ જવાનું છોડયું નથી. કચ્છી લોકે તે . . વારસ આપણે આજની દુનિયાની માનવસેવી સમૃદ્ધ સંસ્કૃતિનું દરિયાઈ સાહસ ખેડકાં માટે પંકાયેલા છે. સૌરાષ્ટ્રના લોકો પણ છે પ્રેરક અને વાહક સાહિત્ય - કયારે તૈયાર કરીશું? નાનક જેવા દૂર દૂર સુધી ગયા છે. હું જ્યારે મુંબઈથી મોમ્બાસા ગયે ત્યારે હારે આજની નગર યાર! Page #224 -------------------------------------------------------------------------- ________________ 13t પ્રબુદ્ધ એ જહાજના બધા ખલાસીઓ સુરત–નવસારી તરફના અને કરાડી-મટવાડ તરફના હતા. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની તા ગુજરાતીઓના જ હાથમાં છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં દરિયાઇ જીવન રજૂ કરતી ચોપડી અને કવિતા કેમ પૂરતા પ્રમાણમાં નથી ? હું માનું છું કે જાતિભેદને કારણે આપણુ જીવન એટલુ ખંડિત થયુ છે કે દરિયે ખેડનાર લેકાના જીવન સાથે સાહિત્ય ખેડનાર લોકાનું જીવન કાઇ કાળે એકરૂપ થયુ નથી. ખલાસીઓનાં લોકગીતે! કઇ ભાષામાં નથી ? મરાઠીનાં, કોકણીનાં અને બંગાળીનાં દરિયાઇ ગીતા તમે સાંભળ્યાં જ છે, પણ મધ્યમ વર્ગના લેકાને એ ગીતા પાતાના જેવાં લાગતાં નથી. આપણા રાસામાં માર ટહુકે, ચાંદો આકાશની મુસાી કરે, સરવરની પાળે મિલના થાય પણ સમુદ્રનાં મેાા' સાથે ઊછળતાં હૈયાંના રાસે ગુજરાતીમાં રચાયા હોય તો મે' હજી જોયા નથી બહુ બહુ તે વિદેશ ગયેલા પતિને યાદ કરતી વિરહિણીનાં ગીતેા મળી શકશે, પણ એની વાત હું નથી કરતા.દરિયો ખેડનાર પ્રજાની સમુદ્ર સાથેની દેસ્તીનાં ગીતા અને એની કથાએ આપણને જોઇએ છે. આવી વસ્તુએ તે આપણા પાઠ્યપુસ્તામાં પણ આવવી જોઇએ જેથી આપણાં બાળકોમાં નાનપણથી જ દરિયાઇ મુસાકરીને થનગનાટ જાગે. 'યુરાપના લેકાએ રૉબિન્સન ક્રુઝેઝે, સ્વિસ ફૅમિલી રોબિન્સન કે પાલ એન્ડ્રુ વર્જિનિયા જેવી કથા લખીને દરિયો ખેડવાની પ્રેરણા પરિપુષ્ટ કરી અને સિ બાદની મુસાફરી ઝાંખી પાડી. આપણે ત્યાં સાહિત્યકારોએ એવુ જીવન જીવી જોયું નથી. એટલે – સંસ્કૃતમાં શું અને દેશી ભાષાઓમાં શું જીવતું દરિયા સાહિત્ય જોવાને મળતુ નથી પરદેશના વસવાટ અ ંગેનું સાહિત્ય જુદું અને તાક્ાની મેાજા સાથે દેસ્તી બાંધનાર દરિયાઇ સાહિત્ય જુદું. તેના વિકાસ આપણે ત્યાં થવા જોઇએ, પણ આપણી દિરયાઇ, ખલાસી પ્રજા દરિયા સાથે છૂટાછેડા કર્યાં પછી જ કેળવણી લે છે. અથવા કેળવાયા પહેલાં જ દરિયાઇ જીવન પ્રત્યે અણુગમાં કેળવે છે. એટલે સાહિત્યનું આ ક્ષેત્ર અણુખેડાયેલુ જ રહ્યું છે. જાતિભેદને કારણે આપણા સાહિત્યનું પણ પારાવાર નુકસાન થયું છે. આવડા મોટા, મહાભારત જેવા રાષ્ટ્રીય ગ્રન્થ, પણ એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય ઉપરાંતની પ્રજા દેખા દેતી જ નથી એમ કહીએ તે એની સામે વાંધા ન ઉટાવી શકાય. પરદેશમાં વસવાટ આપણે ભૂલવું ન જોઇએ કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજ રાતની પ્રજાએ પ્રાચીન કાળથી અણુનું આમંત્રણ ' સ્વીકાયુ" છે. ભારતને પશ્ચિમ કિનારા કરી વળ્યા પછી આપણી પ્રજાએ લંકા અને જાવા સુધીના દેશાનો પરિચય મેળવ્યેા છે અને તે તે દેશની પ્રજા સાથે ભળી જઇ પોતાના પુરૂષાથ' માટે નવે અવકાશ મેળવ્યેા છે. આ બાજુ મકરાણુ, મસ્કત, એડન, હુખસાણુ, ઝાંઝીબાર, પૂર્વ અને દક્ષિણ આફ્રિકા, મેઝાંખિક, માડાગાસ્કર, સીશલ અને મરિશિયસ વગેરે પ્રદેશમાં આપણુા લેકે જઈને વસ્યા છે. એમાં જેટલા હિંદુ છે તેટલા જ લગભગ મુસલમાન પણ છે. ધમ ભેદથી પ્રજાભેદ થાય છે એવુ તે અત્યાર સુધી ભાનતા ન હતા. પણ સૌરાષ્ટ્રના એક ગુજરાતી મુસલમાને એમના મનમાં મુદ્ધિભેદ આણ્યે. અને એની માઠી અસર બન્ને બાજુના લોકા અનુભવે છે. પણ વ્યાપક જીવન અને ઊંડો સ્વાર્થ આવા ભેદને માટે અનુકૂળ નથી, એટલે બધી રીતે ભગાડ કર્યાં પછી આપણી એ આખી પ્રજા એકત્ર થવાની જ. રાજદ્વારી નહિ પણ હૃદયની અને જીવનની એકતાની વાત હું કરૂ નેપાળ કર્યાં નેખુ' સ્વતંત્ર રાજ્ય નથી ? પણ તેથી નેપાળી લેકનુ અને આપણુ` ' જીવન અથડામણેાથી વાયુ નથી. જ્યાં સુધી બહાર જઈને વસેલા હિંદુમુસલમાને ગુજરાતી ભાષા ખેલશે ત્યાં સુધી જીવન તા. ૧૬-૧૧-૫ આપણે બધા એક જ છીએ, અને એકત્ર રહેવાના. એ બધા લેાકેા ગુજરાતી સાહિત્ય વાંચે છે. પેાતાની નિશાળામાં ગુજરાતી પાઠ્યપુસ્તકા ચલાવે છે. એમનું જીવન આપણે ભૂલી જઇએ અથવા એની ઉપેક્ષા કરીએ તેા એમાં માતૃભાષાના દ્રોહ થશે તે તે દેશનાં વર્ણન, ત્યાંના લેક સાથે આપણા લકાએ કરેલા સહકાર અને જીવનયાત્રામાં મેળવેલી સફળતા એ બધા વિષે આપણે જાણવુ જોઇએ, લખવુ જોએ અને તે તે દેશમાં વસેલા ગુજરાતી લેખકૈાને પ્રેત્સાહન આપવુ જોઇએ. તે તે દેશના સાલાનું અધ્યયન જો આપણે બરાબર કરે એ તે ગુજરાતી સાહિત્યમાં એક અત્યંત કીમતી વિભાગ ખૂલશે અને એમાંથી પરદેશમાં જઈને વસવાટ કરવાના આપણા સ્વભાવને પ્રેત્સાહન મળશે, જીવન સાથે સીધા સંબધ ધરાવતુ શુદ્ધ સાહિત્ય સાહિત્ય વિષે એક આદશ અથવા ખ્યાલ મારા મનમાં છે તે અહી' કહી દઉં' તેા અસ્થાને ન ગણાય. સાહિત્ય એ જીવનની સંસ્કૃતિનું પ્રતિબંબ છે. એટલે જીવન સાથે સીધે અને ઉત્કટ સંબંધ ધરાવતાં બધાં શાસ્ત્ર પણ સાહિત્યમાં આવી જાય છે આમ અધ્યાત્મવિદ્યા, ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અપ શાસ્ત્ર, ઇતિહાસ, નૃવ`શશસ્ત્ર, રેગ્યું, કામવિજ્ઞાન, પા વિજ્ઞાન, સૃષ્ટિવષ્ણુન, પ્રવાસ—બધું જ સાહિત્યમાં આવી જાય છે, આ વિષય પરત્વે જેટલા નિબધા, પ્રકા, શસ્ત્રીય વિવેચના અને પાઠયપુસ્તકા લખાયાં છે તે બધાં જ સાહિત્યમાં આવી જાય છે અને છતાં આમાંથી તે તે વિષયને વરેલા તાત્ત્વિક કે શાસ્ત્રીય ગ્રન્થાને આપણે સાહિત્યમાં ગણતા નથી. સાહિત્યની ચર્ચા કરતી વખતે એ બધા તાત્ત્વિક ગ્રન્થાના વિચાર સરખે। આપણા મનમાં આવતે નથી. ત્યારે કેવળ સાહિત્ય, શુદ્ધ સાહિત્ય, અથવા નયું" સાહિત્ય કાને કહેવાય ? હું માનું છુ કે કેવળ સાહિત્ય આ બધા વિષયાને અંગે જ ખેલે છે ખરૂં, પણ એ શાસ્ત્રના ભાર વહન કરીને ખેલતું નથી. કેવળ સાહિત્યના સબંધ જીવન સાથે સીધે। હાય છે. જીવન અંગેના વિચાર, અનુભવે, વહેમા અને એ બધાની ઉપપત્તિ જેવી મનમાં સુરે, તેવી રજૂ કરવી એ શુદ્ધ સાહિત્યનું કામ છે. ઉચ્ચ સંસ્કારિતા અને ઉચ્ચ અભિરૂચિ અને ભાવનાની અભિવ્યકિતની ઉત્કટતા, એટલી વસ્તુની દોરવણી શુદ્ધ સાહિત્ય સ્વીકારે છે. પણ શાસ્ત્રીય ચર્ચા, વૈજ્ઞનિક વિશ્લેષણ અને ક્રાઇ વિશિષ્ટ વાદની જોહુકમી શુદ્ધ સાહિત્ય સ્વીકારતું નથી મારે શી રીતે જીવવું એને વિષે ધર્માચાર્યાં અને કાનૂનકાવિદા, ડાકટરી અને વૈદ્યો અને રાજકીય પક્ષના નેતાએ મને સલાહ ભલે આપે. તેઓ પોતપોતાના વિષયના તદ્વિદા હૈાય છે, એ વિશે પણ શંકા નથી. એમના પ્રમાણમાં ભા` જ્ઞાન, મારા અનુભવ અને વિચારશકિત ભલે અલ્પ ઢાય, છતાં મારૂ જીવન મારે જ જીવવાનુ છે, મારા નિચે મારે જ કરવાના છે. રાજાને સલાહકાર ભલે ગમે તેટલા હાય, પણ રાજા જો રાજ્ય ચલાવે, તે તે પોતાના નિષ્ણુ પ્રમાણે જ. એવી જ રીતે જેમને મુખ્ય રસ તત્ત્વશાધનના નથી, આદર્શ નિયના નથી, પણ જેમણે જીવન જીવવાને સંતોષ મેળવવા છે તેઓ જે રીતે કાચા કે પાકો, એકાંગી કે સર્વાં'ગી વિચાર કરે છે, ભાવના વ્યકત કરે છે, એકબીજાને પ્રેરે છે અથવા પેાતાની સાથે જ વિચારવિનિમય કરે છે (જેમ કે વાસરીમાં લખાતું લખાણુ), તે બધું શુદ્ધ સાહિત્યમાં આવી જાય છે. સત્યનિષ્ઠા, તત્ત્વનિષ્ઠા જ્ઞાનોપાસના, એ બધી વસ્તુએ ઉત્તમ છે. એમને ચરણે જીવન અર્પણ કરી શકાય. પણ શુધ્ધ સાહિત્ય, પોતાની જીવનનિષ્ઠા આગળ, ઉપરની બધી ચરમ કાટિની જીવનનિષ્ઠાઓને પણ ગૌણુ ગણે છે. ( અનુસધાન પૃષ્ટ ૧૪૩ પર ) Page #225 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ૨૧-૫૯ ‘સર્વોદય યુગ’ છું એ હકીકત પ્રત્યે હુ' પૂરતા સભાન છું કે શબ્દ ઉચ્ચારવાની સાથે જ હું ઊંડાં પાણીમાં પગ મૂકી રહ્યો છું; એટલે શરૂઆતમાં ચેખવટ કરી લઉ સૌંદય શબ્દ હુ કાઇ સામ્પ્રદાયિક કે વિશષ્ટ અર્થમાં નથી વાપરતે, એના સાદા-સીધા શબ્દમાં એ પ્રયોજી છું; અને એ શબ્દથી જે પ્રકારની સમાજરચના મતે અભિપ્રેત છે, જે મારા નમ્ર અને આજના સામાજિક જીવનની આકાંક્ષા છે; અને જેના નિર્માણ તરફ આપણા ભારતીય સમાજ સભાન—અભાનપણે . તણાઇ રહ્યો છે તેને માટે કાઈ એક વધુ ઉચિત શબ્દ ન મળવાથી જ એ શબ્દને હું પ્રયેાગ કરી રહ્યો છુ. સર્વોદય યુગનું પત્રકારત્વ ( અમદાવાદ ખાતે ગત ઓકટોબર માસની ૨૩-૨૪-૨૫મી ના રાજ ભરાયેલા ૨૦ મા ગુજરાતી સાહિત્ય પરિષદ સ ંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખ-મુંબઇના ગુજરાતી દૈનિક “જનશકિત”ના તંત્રી શ્રી રવિશ કર મહેતાના વ્યાખ્યાનના અગત્યના ભાગ નીચે આપવામાં આવે છે. શ્રી રવિશ’કર મહેતા જીવનલક્ષી ઉર્ધ્વ દષ્ટિ ધરાવતા પ્રૌઢ અને પીઢ પત્રકાર છે. અને પ્રસ્તુત વ્યાખ્યાન તેમના મૂલગામી ચિન્તનનું’ કુલસ્વરૂપ છે. તંત્રી) કે કાલ માંકસના દર્શન અનુસાર માનવસમાજના ઐતિહાસિક વિકાસક્રમમાં મૂડીવાદ પછીથી સમાજવાદને તબકકા અપરિહાય છે, એ દનને આપણે અમાન્ય લેખતા હેાઇએ તેાયે માનવકુળને એકતૃતીયાંશ ભાગ તા એને વેદવાકય જ લેખે છે અને તે અનુસાર પેાતાનું સામાજિક જીવન ઘડી રહેલ છે એ હકીકતની અવગણના કરી શકાય નહિ. વળી માકસના દનને નહિં અનુસરનારા પશ્ચિમી વિચાર પણ એવા જ નિણ્ય પર પહેાંચેલા છે. આલ્ડસ હકસ્લીએ કહ્યું છે કે આપણી શતાબ્દી એ ‘સામાજિક માનવી’ની શતાબ્દી છે; અને પ્રો. ટોઇખ્ખી જેવા ઉત્તમ ઇતિહાસવેત્તાનુ પણ એવું માનવું છે કે આખી પૃથ્વી અને સમગ્ર માનવસમાજ એ એક અખડ હસમુદ્ધિક્ષેત્ર છે એવા વિચાર સ્વીકારવા અને તે માટે મથવું' એ આગલા તમામ માનવયુગાની અપેક્ષાએ આપણા યુગનું વ્યાવત લક્ષણ છે. એ બધા સ'કપા ભૌતિક જીવનની દૃષ્ટિએ થયેલા છે; પરંતુ કાળબળના પ્રભાવ જુએ કે નૈતિક કે આધ્યાત્મિક વિચારણા અનુસાર આપણા ગાંધીજી પણ આવતી કાલના ભારતીય સમાજનુ એવુ જ સ કલ્પિત ચિત્ર, તેનાં રૂપ અને રેખાએ! સહિત આપણાં પ્રેરણાઃ અને માદર્શન માટે મૂકી ગયા છે. સમાજવાદ શબ્દના કરતાં ભાવાત્મક રીતે વધુ શ્રીમત એવા સર્વોદય શબ્દ એમની જ દેણગી છે. આચાય વિનાબા આજે એ જ સદેશે! લઇને દેશમાં ઘૂમી રહ્યા છે અને માકસવાદની સામાજિક પરિવર્તનની સૌંધ - વિરાધાત્મક પ્રક્રિયાથી વિમુખ એવા પતિ તેહરૂની કાંગ્રેસને સમાજવાદ એ પણ ગાંધીખેાધ્યા સર્વેષ્ટિ વિચારથી મને તે! ખાસ ભિન્ન નથી લાગતા. જીવન વૈચારિક વાત જવા દએ તે કેવળ વ્યાવહારિક દૃષ્ટિએ પણ સર્વોદયી સમાજના નિર્માણુ સિવાય આપણે માટે ગત્ય તર નથી એમ જોઈ લેવું ખાસ મુશ્કેલ નથી. આપણે પુખ્ત વયના પ્રત્યેક નાગરિકને મતાધિકાર બક્ષી દીધા છે. આવી માનવ અને રાજકીય સમાનતા નિર્માણ કરી દીધા પછી જીવનના ખીજા કોઇ પણ ક્ષેત્ર—આર્થિક, સામાજિક સાંસ્કૃતિક કે બીજા કાઇ પણ ક્ષેત્ર—માં તેને લાંબે વખત અસમાનતાના ભોગ બનાવી રાખવાનું શક્ય નથી, લેાકશાહીને ઉચ્છેદ કરીને હાલની વિષમતા જાળવવાને પ્રયાસ કરવામાં આવે તે તેનું પરિણામ લેાહિયાળ ક્રાન્તિમાં જ આવે. એટલે કાંઇ પણ દૃષ્ટિએ એ દિશામાં ઝડપી પ્રગતિ અનિવાય છે. વિના વિલ એ અત્યાય સાધ્યા વિના આપણા છૂટકો નથી; અને અત્યાય સદિયના સિકકાની બીજી બાજુ છે. દેશમાંના તમામ રાજકીય પક્ષ સમાજવાદી ધ્યેયમાં સ'મત છે અને કાંગ્રેસના હાલના ‘ધ્યેય અને પ્રયાણને ‘સ્વદેશી સામ્યવાદ' ગણીને તેના વિધ કરવા ૧૩૭ * સંગઢિત બની રહેલા નવા ‘સ્વતંત્ર' પક્ષને પણ ગાંધીવાદી સમાજવાદ' તા મજૂર છે . એટલે એ સ્પષ્ટ બની રહે છે કે નૂતન સમાજરચનાના ધ્યેય વિષે ખાસ મતભેદ છે નહિ; મતભેદ એ સાધવાના માર્ગો પૂરતા મર્યાદિત છે. અને માર્ગ પરત્વેને મતભેદ પણ, સામ્યવાદીને બાદ કરતાં ખીજાએ વચ્ચે દેખાય છે એટલે ગભીર નથી. આવશ્યક પરિવર્તન માટે પ્રત્યક્ષ પશુબળના પ્રયાગ તો કોઇ જ વિહિત નથી માનતુ, એટલે આવશ્યક પરિવર્તન રાજ્યસત્તાના અધિષ્ઠાનવાળા કાયદાના શાસનથી થાય કે લેાકશકિતના અધિષ્ઠાનવાળા ધમના શાસનથી થાય એટલે જ વિવાદ આજે આપણે ત્યાં ચાલી રહ્યો છે. વિનોબાસર્વેદિયવાદીઓ–ની પરિભાષામાં શકિત વિરૂદ્ધ જનશક્તિને આ સવાલ છે. પરંતુ હું એની રજૂઆત એ રીતે નથી કરતા, કારણ કે લેાકશાહીમાં રાજ્યસત્તા એ વ્યાપક જનસત્તાનું પ્રત્યક્ષ અને કેન્દ્રિત વ્યવસ્થાપક ત ંત્ર હાય છે. · આમજનતાની વ્યકૃત-અવ્યકત આકાંક્ષાઓ-ઇચ્છાથી વિમુખ એવા વ્યવસ્થાપક તંત્રની હસ્તી કલ્પી શકાય નહિ. છતાં એ હકીકતને સ્વીકાર કરવાં જ રહ્યો કે આપણે ત્યાં જે પ્રકારની લાકશાહી 'પ્રચલિત છે તેમાં તેના શાસનતંત્રના તમામ નિણ યમાં અને પ્રયાણ જનતાની સભાનું અનુમતિ ધરાવતાં હાય. અથવા તે તેમની તાત્કાલિક આકાંક્ષાઓ અને ઇચ્છાઓને અનુરૂપ જ હાય એવું ન ખતે. આવું આપણે ત્યાં વધતાઓછા પ્રમાણુમાં બની રહ્યું છે. એવી ધણા લેાકેાની ફરિયાદ છે. આમ થવા માટેનાં ઘણાંય કારણા છે, જેની તાત્ત્વિક ચર્ચામાં ઊતરવાનું અહી પ્રાસ'ગિક નથી. પરંતુ રાજ્યસત્તા ને જનસત્તા વચ્ચેનાં આ વિધ નહિ પણ માત્ર વિધાભાસ દૂર કરવાના આપણા સૌના પ્રયાસ હાવા જોઇએ. એ હેતુ આપણે શાસનવવસ્થાનું વિકેન્દ્રીકરણુ સાધીને અને સત્તાને પિરામિડ રચીને સાધી શકીએ એવુ મેટા ભાગના વિચારોનું માનવુ થયું છે; અને એ સાધવાના પ્રયાસે પણ આપણે ત્યાં ચાલી રહ્યા છે. એવા પ્રયાસેાને આપણે વેગ અને વિસ્તાર આપીએ. પરંતુ ભૂલીએ નહિ કે આવા સંસ્થાકીય− institutional ફેરફારો માત્રથી આપણું ધ્યેયની Ēિશામાં બહુ આગળ નહિં વર્ષી શકીએ. એ સ`સ્થાઓના ઉપયોગ કરનાર માનવીને પણ ખેલવા જ પડશે. તેની જીવનદૃષ્ટિ અને જીવનનાં મૂલ્યેમાં પણ પરિવર્તન પ્રેરવું રહેશે. અસ્તેય, અપરિગ્રહું; વ્યાવહારિક સત્યનિષ્ઠા, મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષાથી લક્ષિત થતી મર્યાદિત અહિંસા અને સયમી જીવન એ પારમાર્થિક મૂલ્યોને વ્યક્તિ અને સમાજના વ્યાવહારિક જીવનમાં વિનિયોગ સાધવા રહેશે: આપણા પ્રત્યેક બંધુ નાગરિકને એ વાત આપણે ગળે ઉતરાવવી જ રહેશે કે કામ, દામ ઃ કરની ચેરી હવે આ જમાનામાં નભી શકશે નહિ; સમાજના રક્ષણ અને ખીજાના પસીનામાંથી પેદા થતી સંપત્તિ • કેવળ અંગત ભાગવિલાસ માટે સધરવાનું હવે શકય રહેશે નહિ; અને સંપત્તિના સર્જનના સાધનની માલિકી દ્વારા કેવળ સ્વાય સાધવાની તક હવે નભશે નહિ. સ્વાર્થ સાધના માટે સાચ-જૂના • વિવેક વિસારે પાડવાનું હવે હાનિકારક પુરવાર થશે; બધુ નાગરિકો પ્રત્યેની અસમભાવભરી દષ્ટિ સામાજિક તિરસ્કાર કે બહિષ્કાર માતરી રહેશે. અને અસયમી જીવનના નતીજો સામાજિક પ્રતિષ્ટાના નાશ હશે, અને તેમને એ પણ સમજાવવું Page #226 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧–૫૯ ' સાર શ દિત હાથમાં ત્રિની રક્ષા કરવી ? વહેચણ સર્જનની આ એ-એ અને રહેશે કે આ બધા ગુણોનો અમલ બળના પ્રયોગ સિવાય પ્રયોગ હાથ ધરે તેમ નથી; કેમ કે તેમને જીવનની ભૌતિક સુખબીજી રીતે શકય નહિ બને તે સામ્યવાદ આવશે; કાયદાની સગવડોની આરાધના સિવાય બીજી કોઈ વાતની તમા નથી અથવા યંત્રણ દ્વારા જ શકય બનશે તો પશ્ચિમી ઢબનો સમાજવાદ આવશે; ગતાગમ નથી. પરંતુ દુનિયાના જે દેશમાં વિપુલતાનું અર્થકારણ અને જો તમારા સ્વયંભૂ પ્રયાસથી આવશે તો ગાંધીજીને સર્વોદય હસ્તીમાં આવી ચૂકયું છે અને લેકેને ભૌતિક જીવનની પર્યાપ્ત સ્થપાશે. કાળબળોને અને આપણું પરિસ્થિતિને એ તકાદે છે સુખસગવડ સુકાપ્ય બની ચૂકી છે ત્યાં આપણે શું જોઈએ કે આમાંનું કોઈ એક આવવું તે અનિવાર્ય છે; એ કઈ રીતે છીએ? ભૌતિક સિવાયનાં જીવનનાં અન્ય મૂલ્યોની જાણ નથી . આણવું છે, તેની જ પસંદગી હવે આપણે માટે ખુલી છે. એટલે કે જીવનનાં ઊંચાં અને વધુ ઊંચાં ધોરણ-higher મા એ સમજાવતાંની સાથે એ પણું યાદ રાખવું જરૂરી બનશે standards of living-ના મૃગતૃષ્ણ પાછળ આતુર દોટા, ' કે આ નૈતિક મૂલ્યોને ઉપદેશ પરાપૂર્વથી થતો આવ્યો છે; છતાં મૂકી રહ્યા છે અને વાસનાબદ્ધ અવગતિયાં જે અવતાર. ગાળી " તેનું સામાજિક આચરણ આજ સુધીમાં શકય નહોતું,. કારણ કે રહ્યા છે. શારીરિક અનારોગ્યમાંથી મુકત બન્યા છે તે માનસિક સંપત્તિની વિપુલતા-economy of abundance–સજવાનું . અનારોગ્યના વધુ ને વધુ ભેગ બસંતા ચાલ્યા છે, એટલે સર્વોદયી . ત્યારે શક્ય નહોતું; એટલે સંસ્કૃતિનો વિકાસ શકય બનાવવા સમાજનું નિર્માણ કરી અન્ય દેશના આપણી માનવબંધુઓને માટે સંપત્તિને મર્યાદિત હાથમાં–અમુક વર્ગમાં–કેન્દ્રિત કરવી પડતી ભાગદર્શક થવું એ ઐતિહાસિક અવસર અને લહા ઈતિહાસે અને, સત્તાઓ-રાજ્યની દંડશકિતએ—એ બંનેની રક્ષા કરવી પડતી. આપણું માટે અનામત રાખે છે એમ પણું મને લાગે છે. પરંતુ સંપત્તિ-સર્જનની આજની વૈજ્ઞાનિક સગવડોએ સુગ્ય આ અધિકાર અને ધર્મ છે તે ભારતની સમગ્ર પ્રજાને, વિહેંચણી વ્યવસ્થા દ્વારા મનુષ્યમાત્રને તેના પ્રાણી તેમ જ સંસ્કારી પણું ગુજરાતની પ્રજાને સવિશેષપણે છે એમ મને લાગે છે. જીવનની સગવડ પહોંચાડવાનું શક્ય બનાવ્યું છે. એટલે સર્વે- એક કારણ એ છે કે આ સર્વોદય યુગના પયગમ્બરને અવતાર દયની બે–પ્રજાની સ્વયંભૂ અનુમતિથી-સર્વાગી સમાનતાવાળી ગુજરાતની ભૂમિમાં છે. વિનોબાજી અવારનવાર કહે છે તેમ સમાજરચના નિર્માણ કરવી હોય તે સંસ્થાકીય ફેરફાર દ્વારા ગાંધીજીને જન્મ ગુજરાતને આંગણે થયે તેનું કારણ એ છે કે , ઉપયુકત નતિક મૂલ્યનું આચરણ વ્યકિતઓ માટે આસાન બના- તેમના અહિંસાના અને એ એંધાણે પાંચ મહાવ્રતના સંદેશને વવાની, અને વૈયકિતક જીવનના મૂલ્યપરિવર્તન દ્વારા એ નવી ઝીલવાની ભૂમિકાનું ખેડાણ સૌથી વધુ એ પ્રદેશમાં થયું છે. સંસ્થાઓને વધુ દઢમૂળ અને કાર્યસાધક બનાવવાની બેવડી પ્રક્રિયા અહિંસાનું સામુદાયિક આચરણ જેટલું ગુજરાતમાં છે તેટલું આપણે અમલમાં આવી રહેશે. આ માટે શાસન સંસ્થાઓ પર ભારતના બીજા કોઈ ભાગમાં નજરે ચડતું નથી. ઉપરાંત ગુજરાતની ' લોકમતને પ્રભાવ અને લોકમત પર શાસનને પ્રભાવ પાડી શાસ. પ્રજાને ગાંધીજીના ઉપદેશ અને તેના વ્યવહારિક પ્રાત્યશિક્ષકને પણ નના કાયદાને ધમતુલ્ય અને લેકે એ સ્વૈચ્છિક રીતે અપનાવેલા બીજા પ્રાન્તોની અપેક્ષાએ વધુ લાભ મળે છે. ધમ–સમાજલક્ષી આચાર-ને કાયદા જેવો બંધનકારક બનાવવાની અને જાણે ઈતિહાસના આટલા સંકેતે અધૂરાં હોય તેમ હવે પિરવી હાથ ધરવી રહેશે. આ પ્રકારની દ્વિમુખી પ્રક્રિયા સર્વેદથી ગુજરાતના અલગ રાજ્યનું નિર્માણ પણ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું સમાજના નિર્માણની હામી બની રહેશે એમ મારું માનવું છે. છે. એટલે કે ગ્રેસ અને ભારત સરકારની પ્રતિજ્ઞાનાં સમાજવાદને છેએવા સર્વોદયી સમાજનું નિર્માણ કરવું એ આપણા ભાર- સર્વોદયને ઘાટ આપી દેશના અન્ય પ્રાંતેને દાખલારૂપ બનવાની તીઓ માટે ભગવાન મહાકાલનો આદેશ અને સંકેત છે એમ વિશિષ્ટ સગવડ પણ જાણે કે ઇતિહાસને એક વધારાના સંકેત મને લાગે છે. જે નૈતિક મૂલ્યોના અધિષ્ઠાન વિના બીજા ગમે તે રૂપે જ આપણને સાંપડી ગઈ છે. આ પ્રકારનાં સર્વતોભદ્ર-સામ્યવાદી-સમાજનું ચણતર રેતીના પાયા પર ' એટલે ઇતિહાસના એ સંકેતને સાર્થક કરી બતાવવાની અનન્ય ' થશે એમ હું માનું છું, એ મૂલ્ય આપણને સદભાગ્યે વેદના તક અને ફરજ આપણું સામે ઉપસ્થિત થઈ છે એમ હું માનું છું. વાથી સાંપડયાં છે અને એ મૂલ્યના આચરણની ભવ્યતા પ્રદ- એ તકને દાદ આપવાની સામગ્રી પણ આપણી પાસે ઠીક શિત કરવા ત્યારથી આજ સુધી લગભગ પ્રત્યેક પેઢીએ સંખ્યા- ઠીક પ્રમાણમાં મોજૂદ છે. આપણી પ્રજાને ગાંધીજીની પ્રસાદદીક્ષા ' ' બંધ વ્યકિતઓ આપણે ત્યાં પ્રાદુર્ભાવ પામતી આવી છે, અને મળેલી છે અને સરદારશ્રીની વ્યવહારદક્ષતાને વારસો મળેલ છે. જ્યારે વિપુલતાનું અર્થકારણ સ્થાપવાનું ભૌતિક વિજ્ઞાને શકય કૃષ્ણાજુનની બેલડી જેવા એ નેતાઓને હાથે તાલીમ પામેલા બનાવ્યું ત્યારે એ મૂલ્યના સામુદાયિક આચરણને માર્ગ બનાવનાર સંખ્યાબંધ નેતાઓ આજે આપણી વચ્ચે વિદ્યમાન છે. વિકેન્દ્રિત પયગમ્બર પણ ગાંધીજીને રૂપે કુદરતે આપણને મોકલી આપે. શાસનના પાયારૂપ ગ્રામપંચાયતએ દેશના અન્ય પ્રાન્ત કરતાં આપણે એટલે એ મૂલ્યને સામાજિક ક્ષેત્રે ચરિતાર્થ કરી બતાવવાની ત્યાં-ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ સારી રીતે પિતાની કામગીરી અદા ઐતિહાસિક ફરજ આપણુ પર આવી પડે છે. સદ્દભાગ્યે પ્રજાનું કરી છે. સહકારી પ્રવૃત્તિને વિકાસ પણ ગુજરાતમાં આશાસ્પદ નૈતિક પુનરૂત્થાન થાય તે તેને ક્રિયાને ક્ષેત્રે સાર્થક કરી બતાવે એવી રીતે ઝડપી અને વ્યાપક બન્યા છે. આપણે ખેડૂત પરિશ્રમશીલ 4. ચારિત્ર્યશીલ નેતાગીરી પણ જવાહરલાલજીની રાહબરી નીચે આપણી અને બુદ્ધિમાન છે; અને આપણી સામાન્ય પ્રજા ઉદ્યમશ્રવણ છે. પાસે મજદ છે. અને હું આગળ જણાવી ગમે તેમ એ ર્યા સિવાય આટલું જાણે પૂરતું ન હોય તેમ તેલ અને અન્ય ખનિજોની * ગત્યંતર ન રહે એવી પરિસ્થિતિમાં પણ આપણે મુકાયેલા છીએ. શરૂપે માતા ધરતીના આશીર્વાદ જાણે કે ગુજરાત પર ઊતરી * વધુમાં એ સર્વોદય-અથવા સામ્યોગ-ને પ્રવેગ આપણા રહ્યા છે. આપણી પાસે કંડલા જેવું પ્રથમ દરજજાનું અને બીજાં * સિવાય બીજું કઈ કરે તેમ પણ નથી. કેમ કે સામ્યવાદીઓ ઘણુક ગૌણ દરજજાનાં બંદર છે. વિપુલતાનું અર્થકારણ નિર્માણ 'મનુષ્યના પરિવર્તનની આવશ્યકતા સમજે છે તે ખરા, પણ તે કરવા માટે અને પ્રજાના જીવનને વિવિધ કક્ષાના ઉદ્યોગના મધતેમના ભૌતિક તત્ત્વદર્શન અનુસાર તેઓ એમ માને છે કે મનુ- પૂડામાં પલટાવી નાખવા માટે ઔદ્યોગિક અનુભવ, વેપારી આવડત ષ્યને પલટાવવા કઈ વિશિષ્ટ પ્રયત્નની જરૂર નથી; પરિસ્થિતિ અને સાધનો આપણે ત્યાં સારા પ્રમાણમાં છે. અલગ રાજ્યરૂપે - પલટાતાં મનુષ્ય, આપોઆ૫ પલટાઈ જશે. મને લાગે છે કે આ નિર્માણ થતાં ગુજરાતનો ભાવ ગક્ષેમ વિશે આશંકા ધરાવવાનું. - દષ્ટિ એવી છે અને તેનાં દુષ્પરિણામે સામ્યવાદને વહેલેમેડે કઈ જ કારણ નથી.' કાં તે ભોગવવા પડશે અને કાં તેમને સવેળા પિતાની દૃષ્ટિ અને એવા એ ઉદ્યમી ગુજરાતને સદી ગુજરાતમાં પલને બદલવી પડશે. પશ્ચિમી લોકશાહી સમાજવાદી પણ આ ટાવી નાખવાનું કામ પણ અતિ મુશ્કેલ હશે એમ મને લાગતું Page #227 -------------------------------------------------------------------------- ________________ '', '/Uા - તા. ૧૬-૧૧–૫૯ - ', 'મ બુદ્ધ છે વન . . . . ૧૩૯ * નથી. પરિગ્રહવૃત્તિ અને સત્તાશાખના સીમાસ્તંભ" જેવા રાજા- . કક્ષાનાં પત્ર વાંચવા ઉપરાંત દેશ અને દુનિયાની ધટનાઓથી એને ત્યાગના માર્ગમાં સ્વેચ્છાએ વાળી શકનાર સરદારશ્રીનાં રાજકીય સુમાહિતગાર રહેવા માટે પ્રત્યેક નાગરિકને એકાદ રાષ્ટ્રીય અખબાર . , વારસો માટે ગુજરાતના ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગના વિશ્વસ્ત- વાંચવું પણું જરૂરી જણાય. આ પ્રકારનાં અખબારોને વિશાળ : ' 'સ્ટીઓમાં પલટાઈ જવાને માર્ગે વાળવાનું, ખેડૂતેને પોતાના સંપાદક મંડળ, અભ્યાસ અને માહિતીનાં વિશિષ્ટ સાધના અને ! ઊભડ મજૂરને સાચા અર્થમાં સાથીઓમાં પલટાવી નાખવાને ઉત્પાદન તેમ જ વ્યવસ્થાને લગતી બહોળી સાધનસામગ્રીની જરૂર છે એ સમજાવવાનું અસામાન્ય રીતે મુશ્કેલ ન જણાવું જોઈએ. કાયદાઓ રહેશે. જિલ્લા કક્ષાનાં. પત્રો માટે એ સુલભ નહિ હોય એમ મારૂ દ્વારા નહિ, પણ સમજાવટ દ્વારા સર્વેદથી સમાજરચનાનું માળખું માનવું છે, એટલે તેમણે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બાબતને - આમ ગુજરાતને આંગણે પ્રથમ ઊભું કરવાનું માન અને ઐતિહાસિક ગણ સ્થાન આપી, રાજય, જિલ્લા અને મર્યાદિત વિરતારોની કધ્ય ગુજરાતને ફાળે નોધાવું જોઈએ. - નિસ્બતની બાબતોને પ્રાધાન્ય આપવું રહેશે. આ બે પ્રકારો ઉપરાંત - અનેક મુશ્કેલીઓ અને અવરોધે આપણા માર્ગમાં અવશ્ય ચકકસ વ્યવસાયે અને વિદ્યા-કળાઓને લગતાં વિશિષ્ટ સામયિકની , ઊભાં હશે એમાંનાં કેટલાંક તે જાણીતાં છે જ; અને તેમાંનાં હારમાળા પણ આપણે ખડી કરવી રહેશે. . ડાંકનું નિરાકરણ તો મુંબઈ રાજ્યના વિભાજનના નિર્ણયમાં હું ઉપર જણ્વી ગમે તેમ એ નવાં અખબારાની માલિકી . 1. યાજાયેલું હશે જ એવી આપણે આશા રાખીએ. પરંતુ તે સિવાય વ્યકિતગત નહિં પણ સ સ્થાગત-એટલે જાહેર ટ્રસ્ટ, સહકારી: પણ જે કાઈ નડતર અને નિબળતાઓ હોય તે પાર કરી સંસ્થાઓ અથવા તે પત્રકારોની પિતાની સહકારી મંડળીઓની ! - જવાની હામ આપણાં હૈયામાં હોવી ધટે; તે માટેની ઉપાય હોય એ ઇચ્છનીય અને તેમનાં કર્તવ્યને અનુરૂપ—અનુકળ થઈ યોજનાની આવડત આપણાં ભેજમાં, અને આવશ્યક પુરૂષાર્થની પડશે. વળી તેમની મૂળભૂત નીતિના નિર્માણ અને નિયમન માટે જે લિ . - - સુયોગ્ય વ્યકિતઓની બનેલી સલાહકાર મંડળીઓ હોય એ પણ છે પડકાર ઊભું થયું છે તે ઝીલી લેવાની અને જે અવસર આવ્યો જરૂરી બનશે. સમાજલક્ષી યુગમાં. સંક્રમણ કરીએ છીએ એટલે . . છે તેને ગુજરાતની પ્રજાકીય અમિતા પ્રગટાવીને દીપાવવાની છે માલિક કે શું તંત્રી બેમાંથી એકેયની વ્યકિતગત સગવડ કે આપણી પ્રાર્થનાયુકત આત્મશ્રદ્ધા હોવી જોઈએ. સ્વાયત્ત બનતા ' ઇચ્છા, ૫ર અવલંબતી નીતિ અખબાર અને સમાજના શ્રેયની ગુજરાતને ભારતના પ્રથમ સર્વોદયી રાજ્યમાં પલટાવીને આપણે સાવનાના મવા સહાયભૂત નાહ બના શક.. .. ગાંધીજી અને સરદારશ્રીના જીવનસંદેશને સાર્થક કરીએ. ૫ણું મૂળભૂત નીતિનિર્માણના વિષયમાં એટલું સ્વીકારી લીધા. ' ' ગુજરાતના આ એતિહાસિક સંદેશને અને તેના આ અવસરને " 2 ' પછી બાકીની બધી જ બાબતેમાં નીતિનિરૂપણ તેમ જ પત્રના સંચાલનને સમગ્ર દેર મુખ્ય સંપાદકના હાથમાં છેડી દેવો પડશે. ચરિતાર્થ કરવામાં બીજી સંસ્થાઓની સાથેસાથે આપણાં વર્તમાન ' એમ નહિ કરવામાં આવે તે વર્તમાનપત્રમાં વ્યકિતત્વ પાંગરશે 'પત્રએ પણ અગત્યને ભાગ ભજવે રહેશે. પરંતુ હાલ છે તેવા , નહિ; અને એમ નહિ થાય તે તેને પ્રભાવ જનતા કે સંરકાર સ્વરૂપે આપણું અખબારો સર્વોદય યુગના તકાદાઓને બરાબર . કેઈના પર પડશે નહિ. ધણુક અંગ્રેજી અખબારોની બાબતમાં ' દાદ નહિ આપી શકે એમ મને લાગે છે. તે માટે કેટલાક સંસ્થાકીય , આજેયે બની રહ્યું છે તેમ બધાં જ. સારાં અંગેનો એ સમૂહ અને અખબારોના આંતરિક તંત્રવિષયક ફેરફારો અમલમાં આવા * રહેશે. એ સંબંધે મારે જે ખ્યાલ છે તે ટૂંકામાં જણાવી દઉં. બનશે, પરંતુ એક જીવંત પ્રાણવાન સત્ત્વ એ નહિ બની શકે; અને . તેથી લેકને એ પ્રેરણા કે માર્ગદર્શન આપી નહિ શકે. અખબારના : આ સંસ્થાકીય ફેરફાર વિશે મારે ખ્યાલ આવે છે. અખ સંચાલનમાં મુખ્ય સંપાદકના આવા નિર્ણાયક સ્થાન માટે અખિલ - બારની વ્યકિતગત માલિકી સર્વોદય યુગના પત્રકારત્વને અનુરૂપ 1. ભારત તંત્રીપરિષદનો જે આગ્રહ અને અહલે છે તેની સાથે હું " નહિ હોય. એટલે હાલ જે અખબારો હસ્તી ધરાવે છે અને - સંપૂર્ણપણે મળતા થાઉ છું. એટલે સર્વોદય યુગનાં આપણાં. વત જીવનક્ષમ છે, તેમની આંતરિક વ્યવસ્થામાં ક્રમિક પરિવર્તન લાવવું માનપન્ન-ખાસ કરીને રાજ્યની સાંકારિક વિશેષતાના દૈનિક નમૂના પડશે અને નવાં પત્ર સંબંધે આયોજિત રીતે આગળ વધવું જેવાં રાષ્ટ્રીય વર્તમાનપત્ર-માટે સુયોગ્ય મુખ્ય સંપાદકની તલાશ. રહેશે. અખબારોની ત્રણ-ચાર કક્ષાઓ આપણે ખ્યાલમાં રાખવી લમાં રાખવી એ સૌથી મહત્વને વિષય બની રહેશે. એ મળી રહેશે તે બાકીનું ‘રહેશે. સામાન્ય રસનાં અખબારોમાં બ્રિટન- અમેરિકા વગેરેમાં . બધું યથાકમે આપમેળે ગોઠવાઈ જશે. * * * * ( હાલ પ્રચલિત થયાં છે તેવાં રાષ્ટ્રીય અને જિલ્લાનાં પત્રો એવા યશના છે આછા રંગની સાડી: મ ળ બે ભાગ આપણે રાખવા પડશે. રાષ્ટ્રીય અખબાર કેવળ જિલ્લા, છે તેનો ઘેડે આડકતરો ખ્યાલ તે એ યુગનાં નૈતિક મૂલ્યની . તાલુકા કે વ્યકિતગત ગામને સ્પર્શતી બાબતે પર એછું. ધ્યાને જે ચર્ચા મેં આગળ કરી છે તેના પરથી આપને આવી ગયા હશે. તે ખાપરી, પણ પોતાની વાચકન ના સી અને સીલ્પના 'છનાં મુદ્દાની અગત્ય જોતાં તેની ટુંકમાં ફરી રજુઆત કરી દઉં.? મહત્વના ઘટનાપ્રવાહ અને વિચારપ્રવાહથી સુમાહિતગાર રાખશે. જે પાંચ પારમાર્થિક મૂલ્યોને વ્યાવહારિક સ્વરૂપે પ્રજાકીય જીવનમાં આ પ્રકારની માહિતી માટે આપણે બુદ્ધિમાન વર્ગે આજ સુધી વિનિયોગ કરવાની જરૂરિયાત મેં જણાવી છે તે આવા સંપાદકને મા મુખ્યત્વે દેશનાં અંગ્રેજી અખબાર પર આધાર રાખતે આ જીવનમાં તે વણાયેલાં હોવાં જ જોઈએ. એક જ શબ્દમાં તેને છે. પરંતુ એ સ્થિતિને હવે અંત આવ જોઈએ. આપને . અનુવાદ કરે હોય એમ કહી શકાય કે સર્વોદય યુગનું પત્ર. આગળ જણાવી ગમે છું કે પ્રેરણા અને માર્ગદર્શન માટે હવે કારત્વ એ “બ્રાહ્મણ વ્યવસાય હશે; અને બ્રાહ્મણવૃત્તિના માણસ જ છે આપણા પત્રકાર થવસાયે વિદેશ પર મીટ માંડવાનું બંધ કરવું એના સંપાદક.પદ માટે સોય અને સના 'સંપત્તિ છે - જોઈએ. એવી જ રીતે અંગ્રેજી પત્ર પરનું અવલંબન પણ હવે " મહત્તાની લાલસાએથી અને રાજકીય પક્ષવાદથી એ પર હે ' ખતમ થવું જોઈએ: અંગ્રેજી ભાષા આ દેશમાંથી હવે જવા બેઠી જોઇશે અને એનું માનસ લોકસંગ્રહની ભાવનાથી પ્રેરાયેલા તટસ્થ ., " છે અને જવી જ જોઈએ. તેનું સ્થાન રાષ્ટ્રભાષા હિંદી લે. અને દ્રષ્ટાનું હોવું જોઈએ. ઉમેરવાની ભાગ્યે જ જરૂર છે કે બહુશ્રુતતા ' ' ઉત્તમ કોટિનાં હિંદી. અખબારો પણને સુલભ બને એમ હું અને વ્યવસાયી કાબેલિયત એ તે એના મૂળભૂત ગુણો હશે જ. ! + અવશ્ય ઈચ્છું અને આવકારું. પરંતુ જો ગુજરાતીને આપણે એક આદશની મેં રજૂઆત કરી છે. એટલે જે તેના શબ્દાર્થમાં * રાજ્યની વહીવટી 'ભાષા અને તમામ કક્ષાના શિક્ષણની તેને લેશે તે આપને એમ લાગશે કે એ માણસ અલભં નહિ . બેધભાષા બનાવવી જ હોય છે એ પ્રયાસના એક અનિવાર્ય હોય તોયે અંતિ દુર્લભ તે ગણાય. જ, પરંતું અને દિશાસૂચન ' - ભાગરૂપે ઉચ્ચતમ કોટિનાં ગુજરાતી વર્તમાનપત્રો પણ આપણે , લેશે તો એ આદશ ને ઠીક ઠીક પ્રમાણમાં પિતામાં મૂર્તિમંત ઉપજાવવાં પડશે જ. એવાં અખબારને હું રાષ્ટ્રીય અખબારે કહું કરતા હોય એવા માણેસે નહિ મળી રહે એમ હું માનતા નથી. ' . એ અખબારે એવા પ્રકારનાં હોય કે સ્થાનિક કે જિલ્લા ગુજરાતની ભૂમિ નિવીય નથી; અને ગાંધીનું તપ આ ભૂમિમાંથી, છે કક્ષાની' ધટનાઓનાં વિગતવાર નિરૂપણ અને છણાવટ માટે એ હેજી પરવારી ગયું નથી. રવિશંકર મહેતા મહેતાની તું મારવાની ભાન મળશ ભાષા હિંદી અવશ્ય નિ હિંદી અખંભારી નાથમાં ને ઠીક ઠીક છે પરંતુ આને નહિ તા હોય એવા * : Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. પ્રબુ ધ જીવન તા.૧૬-૧૧-૫૯ ઓળખાણુના લાભ અને નુકસાન | (શી પ્રેસ જર્નલમાં અગ્રલેખવાળા વચ્ચેના પાના ઉપર છે, અને તેના બેજા ઉપર તમારી સુટકેસ જરા મોં મલકાવીનેઅવારનવાર B. G, G.ની સહીથી From an Easy જરા હસીને-મૂકી શકે છે. જો સરકાર સાથે તમને કાંઈ કામ Chair-આરામ ખુરસી ઉપરથી–એ મથાળા નીચે જુદા જુદા પડયું તે સરકારી ઓફીસમાં કામ કરતા લોકે સાથે તમને વિષય ઉપર વિનેદ અને વ્યંગથી યુકત નાના નાના લેખે આવતા એળખાણ હોય છે તે પણ ઘણી વાર ઉપયોગી નીવડે છે તમારા હતા. તે એક લેખ જેનું શિર્ષક હતું “Knowing People' કાગળિયા જ્યાં પડ્યા હોય ત્યાંથી જહિદથી ચાલવા માંડે છે અને તેને નીચે અનુવાદ આપવામાં આવે છે. આ અક્ષરશઃ નહિ પણ સહી કરનાર અધિકારી સુધી પહોંચી જાય છે, જ્યારે તમે તે ભાવાનુવાદ છે.-તંત્રી) માત્ર બે ઘડી ઉભા જ રહે છે અને જેને ઓળખતા હે' તેની - જુદા જુદા લેકેની ઓળખાણ હોવી એ ઇચ્છવાયેગ્ય છે. સાથે વાત કરતા હે છે. મોટા માણસની ઓળખાણ હેવી એ વધારે ઈચ્છવાયોગ્ય છે. - થોડાક પરદેશી લેકેની ઓળખાણ હોવી તે પણ ઇચ્છવાસિવાય કે તમે પોતે જ એક મોટા માણસ છે, જે સંગમાં યોગ્ય છે. આજકાલ સ્ટેપ્સ-ટપાલની ટીકીટ-એકઠી કરવાનું બહુ માણસોની ઓળખાણ હોવી તે કંટાળાજનક અને ઉપાધીરૂપ તુત બાળકોમાં ચેપી રોગની માફક ફેલાતું જાય છે. જુદા બને છે. જુદા દેશની સ્ટેપ્સ તમારાં બાળકે માગવાના જ છે અને તમા. ' એમુક માણસ ઘણા લોકોને જાણે છે તે તેની કપ્રિયતાનું રાથી એ બની નહિ શકે એમ કહેવું એ એક મા-બાપ તરીકે સૂચક છે. તેને જાણવા તે તેમની સાથે મૈત્રી હોવી તેનાથી તમારા માટે શાભાભર્યું નથી. જો તમે કોઇ પરદેશીઓને ઓળખતા તદ્દન જુદી જ બાબત છે. મૈત્રી કેળવવા માટે તે પ્રયત્ન છે તે તેમને મળતા કાગળ ઉપરની સ્ટ્રેસ તેમને તેઓ જરૂર કરવા પડે છે અને તેમાં ધસાવું પણ પડે છે. લોકોની માત્ર એકલતા રહેવાના. તેમના દેશની સ્ટેપ્સ મેળવવા માટે તમારાં ઓળખાણ હેવી તે વધારે સાદી અને સીધી બાબત છે. તેમની બાળકે આટલા બધા આતુર છે એ જાણીને તેઓ જરૂર મલકાવાના અને તમારા બાળકોના મન ઉપર તમે પણ તમારી મોટાઈ અને ઓળખાણું ચાલુ રાખવા માટે તેઓ તેમને ગમે છે કે નથી ગમતા લાગવગ વિશે સારી છાપ પાડી શકવાનાં. એ પંચાતમાં પવાનું રહેતું નથી. તેમની હયાતી તમારા ધ્યાનમાં : છાપાના એક બે રીપેટને જાણવા એ પણ સારું છે. છે એટલું વ્યક્ત કરવા માટે જરૂરી હોય એથી વધારે તેમની તંત્રીને ઓળખતા હે તે વધારે સારું. પછી તમે કેાઈ જાહેર સાથ તમાર વાત કરવાની જરૂર હોતુ નથી. તે એક અલા નાણ સાથે તમારે વાત કરવાની જરૂર હોતી નથી. હું એક એવા માણસ સભામાં એકાદ ભાષણ કરે, કે પ્લેટફોર્મ ઉપર ટોળામાં તમે સને જાણું છું કે જેની સાથે જાહેર રસ્તા ઉપર ભેગા થઈ જવું બેઠા હો તો પણ, ખાત્રી રાખે છે, જે રીપેટર સાથે તમારે સારાએ એક મોટી આફતરૂપ બને છે. તમે થોડાં ડગલાં તેની સાથે સારી હોય અથવા તે તંત્રી સાથે ટેલીફોનથી તમે વાત કરી લીધી ચાલો અને પેલે તમારો મિત્ર એકાએક ઉભે રહે છે અને આને,. હોય તે, તમારું નામ છાપામાં આવવાનું જ. છાપાવાળા લેકે તેને અને અનેકને મળવામાં મશગુલ બની જાય છે. સામેથી કઈ ભલા અને સારા માણસ હોય છે અને માણસના સ્વભાવની આવી આવતું હોય તે તેની સામે તે હાથ કરે છે અને તમને જરાક નબળાઇઓને તે બરાબર જાણે છે.. કહે છે કે “મને બે મીનીટથી વધારે વાર નહિ લાગે. પેલા માણસે ઘણા લોકોને ઓળખતા હેવું જોઈએ પણ તેમને ભાઇ આવે છે તેને જરાક મળી લઉં.” અને એમ કહીને વધારે પડતા જાણવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તમારી માફક તે ઉભો રહે છે; સામેથી આવતે માણસ પણ ઉભો રહે છે. તેઓ પણ તમને ઓળખવા જાણવા ઇચ્છતા હોય છે અને તમે ' “નમસ્તે, નમસ્તે, મહાસુખભાઈ મજામાં તે છે ને” એવી જાણે છે તેમ જ્ઞાન એક બળ છે, શકિત છે. હું એવા માણસેને રીતે ઔપચારીક નમનવ્યવહારને બે વચ્ચે વિનિમય થાય જાણું છું કે જેમાંથી કોઈને કે, જ્યારે હું હોટેલમાં નિરતિ બેઠો છે, વાતચિત શરૂ થાય છે, જે જદિથી પૂરી થતી નથી, એટલે બેઠે ચા પીતે હોઉં છું ત્યારે એકાએક ટપકી પડે છે અને કંટાળીને “હવે આપણે આગળ વધીએ તે સારૂં” એમ તમે મારા ટેબલની બાજુએ ગોઠવાઈ જાય છે. તમારા મિત્રને પ્રસાર કરે છે. આમ તેનાથી તે છૂટે પડે છે શરમાતા સંકેચાતા “કાં વિનુભાઈ કેમ છે ? આપણે ઘણું અને તમે બન્ને દશ ડગલાં હજુ આગળ ચાલે છે એટલામાં વળી વખતે મળ્યા” એમ કહીને તે વાતચિતની શરૂઆત કરે છે અને તમારો મિત્ર અટકીને ઉભો રહે છે, કારણ કે તેની ઓળખાણ- પછી આજ કાલ હવા કેવી ખરાબ થઈ ગઈ છે, ધંધે સાવ વાળા બીજો કોઈ સામે આવતા તેની નજરે પડે છે. “કાં ચીમન- એરબે પડી ગયો છે, ઓફિસમાં ઉપાધિને પાર નથી, અને ભાઇ કેમ છો ?' એમ કહીને તેનું અભિવાદન કરે છે. અને આ આપણે ગમે તેટલા સારી રીતે વતીએ પણ દુનિયાને તેની કોઈ રીતે ચાલ્યા જ કરે છે, જેના પરિણામે આખરે તમે ધારેલી બસ કદર નથી–આમ કંઈ કંઈ વાતોની ઝડીઓ તે વરસાવવા માંડે ગુમાવે છે. જે માણસ ઘણું લેકેને જાણતા હોય છે તેને, “હે છે. સભ્યતાની ખાતર તમે તેની વાતમાં હા એ હા ભયે જાઓ જાણે કે તે આપણી ક્ષમા યાચતા હોય એવા ભાવથી, એક જ છે. તેથી તેને વધારે પ્રેત્સાહન મળે છે. વાત વાતમાં તે ચાને વાત કહેવાની હોય છે કે હું શું કરું? મને એટલી બધી એળ- ઓર્ડર આપે છે. ચા આવે છે એટલે ગટાક ગટાક કરતો પીવા ખાણે છે અને તેઓ રસ્તામાં મળે તે તેમની સામે માત્ર નજર માંડે છે અને પછી “ઠીક ત્યારે હમણાં મારે કામ છે તે જાઉં કરીને બાજુએથી મુંગા મોઢે પસાર થઈ જવાનું મારાથી બનતું નથી.” છું, પછી મળીશું” એમ કહીને રવાના થાય છે. આને અર્થ તે એમ કહેવા માંગતા હોવાને થયું કે “મને ખાત્રી છે કે મારી લેકેની ઓળખાણ હાવી તેના ફાયદા યે છે અને ગેરફાયદા ચાના પૈસા ચૂકવવામાં તમને વાંધો નહિ હોય.” પણ છે. જો તમે રેવેનમાં પ્રવાસ કરવાના હો અને તમારે કોઈ એકાદવાર આમ ચાના પૈસા ચૂકવવા પડે તેનું કેઇને સ્ટેશને પહોંચવું જોઈએ એથી જરા મેડા પહોંચે (એટલે કે કાંઈ ન લાગે, પણ તમે સાવ બાધા જેવા, હજુ અંગુઠો ચૂસ્યા ટેન આવી પહેચી હોય અને પ્લેટફોમ ઉપર ઉભી હોય) તે કરતા બબુચક જેવા છે એવી રીતે તમારી સાથે બીજા લોકોને ટ્રેન ઉપર ચડી ચૂક્યું હોય અને પિતાનું બેડીંગ વગેરે પાટીયા વર્તતા જોઇને તમને ગુસ્સો આવે છે. તમારા સ્વમાનને આ ઉપર પાથરીને બેઠું હોય એવા કોઇને તમે ઓળખતા હો તે ન જ રૂચે એ સ્વાભાવિક છે. મૂળ અંગ્રેજી: B. G G. ઈચછવાયોગ્ય છે. તમારી એ ઓળખાણુને તમે લાભ ઉઠાવી શકે , અનુવાદક: પરમાનંદ Page #229 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧૫ - 'પ્રબુદ્ધ જીવન રાજા, પંડિત અને વૃદ્ધા માણસ ગમે તેટલા વિદ્વાન અને ગમે તેટલા સમ, હાય એથી એણે એમ માની લેવાનું નથી કે જગતમાં પોતે જ સવ ન છે. વિશ્વને જ્ઞાનરાશિ અાપ છે, અન ત છે. એને પા ભલભલા જ્ઞાનીએ પણ પામી શકયા નથી. જગતમાં જ્ઞાનઃ ભિન્ન ભિન્ન પ્રકારનું છે અને એને જોવાની દૃષ્ટિ પણ -નિરનિરાળી હાય છે, એકની એક જ વસ્તુને સામાન્ય માણસે જે દૃષ્ટિથી જોતા અને સમજતા હૈાય છે. તેને અનુભવી અને જ્ઞાતીએ જુદી દષ્ટિથી શ્વેતા અને સમજતા હેાય છે, અને એ જ વસ્તુને દાર્શનિક ફિલસૂફે તદ્ન જુદી જ રીતે શ્વેતા અને વિચારતા હેાય છે. માનવે માનવે જ્ઞાનની માત્રા વત્તીએછીઃ હાય છે, અને જ્ઞાનના અધિકાર કે ઇજારા અમુક જ માણસને હાય અને અમુકને નહિ એવુ પણ નથી હતું. માટે જ ઘણીવાર પુકિયા જ્ઞાન કરતાં વ્યવહારૂ જ્ઞાન ચડી જાય છે, અને માટે જ આપણે હંમેશાં - અશિક્ષિત · પણ વડીલ વૃદ્ધજનાની અનુભવવાણીને આદર આપીએ છીએ. સાચે. જ્ઞાનપિપાસુ પોતાના કરતાં ઊતરતી કક્ષાના માણસ પાસેથી ત્રણ જ્ઞાન ગ્રહણુ કરતાં અચકાતા નથી. જે જ્ઞાની કે જ્ઞાનાભિમુખ માનવી જ્ઞાનગ્રહણુની બાબતમાં ચ કે નીચ, 'યુવાન કે વૃદ્ધ, ભણેલા કે અભણ, અનુભવી કે બિનઅનુભવીના ખરાંખાટા પૂર્વગ્રહો રાખે છે. તે જ્ઞાનીએ દાંભિકતામાં અને જડતામાં સરી -પડે છે. વૃદ્ધોની અનુભવવાણીમાં ઘણીવાર કેટલું બધું રહસ્ય રહેલુ હાય છે! દુનિયાનું ડહાપણ જેમણે પચાવ્યું છે તેએ પંચ ભૂલ્યાને ઉચ્ચ પ્રકારનું માગ દશ ન આપી શકે છે. રાજા જેવા સમથ માણસને અને પડિત જેવા જ્ઞાનીને એક સાધારણુ અશિક્ષિત વૃદ્ધ સ્ત્રી પાસેથી થેાડીક વાતચીતમાં પણ કેવું શીખવા મળે છે એ રાજા ભાજ અને પંડિત કવિ માધના સુપ્રસિદ્ધ પ્રસ`ગમાંથી બ્લેક શકાય છે. એ રસિક-પ્રસગ આ પ્રમાણે છેઃ— એક વખત રાજા ભોજ માત્ર પતિ સાથે સુવેશે ગામ અહાર કરવા નીકળ્યા અને ધણું દૂર સુધી ગયા. પણ પાછા ફરતાં તે બને. રસ્તે --ભૂલી ગયા. બંનેને થયું કે આટલામાં કા મળી જાય તે સારૂ જેથી પોતાને રતા બતાવે. આસપાસ નજર કરતાં પાસેના એક ખેતરમાં એક વૃદ્ધ સ્ત્રીને કામ કરતી એમણે જોઇ. તે ખતે તેમની પાસે ગયા અને એને પૂછ્યું “ભાજી, આ રસ્તા કઇ તરફ જાય છે?’ તે વૃદ્ધ સ્ત્રીએ બંનેને રાજા ભેજ અને પડિત કવિ માધ તરીકે ઓળખી લીધા. · એ સ્ત્રીને આ બંને બુદ્ધિશાળી માણુસાને મૂઝવીને ગભત કરવાના વિચારથયે. એણે કહ્યું”, “ભાઇ, રસ્તે તે કયાંય જતે નથી. એ તે! જ્યાં છે ત્યાંને ત્યાં જ રહે છે. રસ્તા પર ચાલનારા માણસે જાય છે...પણ તમે બંને કાણુ છે “ એ તે કહે ” રાજા પોતાનું નામ આપવા માગતા નહોતો. એણે કહ્યું, ‘'માજી, અમે તે મુસાફરો છીએ. વૃદ્ધાએ કહ્યું, “પણ ભાઇ, જંગતમાં સાચા મુસાફર તો એ જ છે. એક સૂ` અને બીજો ચન્દ્ર, માટે આપ કાણુ છે. તે બરાબર કહો. માત્ર પડિતે જવાબ આપ્યા. “અમે અને તે સહેમાના છીએ.'. :૧૪૧ આ સાંભળી રાજા ભાજે પોતાની ખરી આળખાણ આપી ' દીધી. ભાજી ! હું તે રાજા છુ” વૃદ્ધાએ કહ્યુ, ‘“જગતમાં ભહેમાના પણ એ જ છે. એક ધન અને ખીજું યૌવન. એજ્યારે ભળે છે ત્યારે મહેમાને ની જેમ એને સાચવવાના હોય છે, માટે આપ કાણુ છે, તે બરાબર કહો.” વૃદ્ધાએ કહ્યુ, “પરંતુ જગતમાં ખેજ રાજા છે. એક રાજા ઇદ્ર અને બીજો રાજા યમ, મૅને સાચુ કહે “ તમે અને કાણ છે? ’’ બન્નેએ જવાબ આપ્યા, “ભાજી, અમે બન્ને એવા માણસે છીએ કે ખીજાને માફી આપી શકીએ.’ વૃદ્ધાએ કહ્યું, દુનિયામાં ખેજ જણ માફી એક ધરતી અને ખીજી નારી, તમે તે નહિ જ. કહા, તમે ક્રાણુ છે ? ” બન્નેએ કહ્યુ, “ભાજી, અમે ગરીબ માણસ વૃદ્ધાએ કહ્યું, “દુનિયામાં ગરીબ એ જ છે. અને જી કરી.” આપી શકે છે. એટલે બરાબર sa છીએ.” એક દીકરી વૃદ્ધાના આવા જવાખેથી રાજા અને પડિત મૂ ંઝાઇ ગયા. અન્તે ચાકી, હારી, કંટાળીને તેમણે જવાબ આપ્યા. તમારી આગળ અમે હારેલા છીએ.” વૃદ્ધાએ કહ્યું, “અરે! 'ભાઇ, તમે હારેલા નથી. જગતમાં હારેલા એ જ છે. એક દેવાદાર અને બીજો દીકરીના બાપ હવે તે રાજા અને પ ંડિત ખરેખર ત્રાસી ગયા. તેમણે કહ્યું, ભાજી! અમે કઈંજ જાણુતા નથી. તમે ધણુ અધુ જાણે છે. વૃદ્ધાએ હસતાં હસતાં કહ્યું; “વાત તમારી સાચી છે: 'હું' જાણું છું કે તમે રાજા ભાજ અને માધ પંડિત છે. તમે અને હવે જઇ શકે છે. હુ. તમને ઉજ્જૈન જવાને રસ્તે બતાવું. વૃદ્ધાના જ્ઞાન ભંડારથી. વિસ્મય પામતાં રાજા અને પતિ પોતાને રસ્તે પડયા. (‘વિકાસ’માંથી સાભાર ઉષ્કૃત) તારાબહેન ચાહું એમ એ જૈન મુનિએ અને મલમૂત્ર વિસર્જન ( આ વિષય પર ‘પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં ખે લખાણે!' પ્રગટ થઇ ચૂકયાં છે. તેમાં દર્શાવેલ વિચારાનુ વિશેષ સમર્થન કરતા` શ્રી. સારાભાઈ એન. શાહના લેખ નીચે પ્રગટ કરવામાં ' આવે છે. આ લેખમાં ૫. બેચરદાસ દોશીના જે લેખને ઉલ્લેખ ' કરવામાં આવ્યો છે તે તા. ૧૨-૯-પ૯ના જૈનમો પ્રગટ કરવામાં આવ્યા છે. તેનો મુખ્ય સૂર · આ લેખ તેમ જ આંગળ “ઉપર પ્રભુ જીવનમાં પ્રગટ થયેલા લેખોને મળતા છે. તંત્રી) `સામાન્ય રીતે આપણા જૈન આચાર્યાં, મુનિરાજો અને સાધ્વી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ ધ્યાનમાં લઘ્ને પ્રત્યેક બાબતમાં વિવેકપૂર્વક આચરણ કરવાના સદુપદેશ આપે છે. જ્યારે “એ જ સાધુઓ અને સાધ્વીએ એમનું મેલુ કર્યાં અને કેવી રીતે નાંખવું એના વિચાર અને વિવેક ચૂકી જાય છે. પરિણામે આસપાસમાં રહેતા જૈન, જૈતેર લેકાના દિલ દુભાય છે. કયારેક વિશેષ જાગે છે, તે કયારેક સુધરાઇને આવી ગંદકી જાહેર રસ્તાપર નહિ કરવા માટે તાકીદ આપવી પડે છે. વિદ્વાન અને પૂજ્ય 'સાધુ, સાધ્વીએ દ્વારા આ રીતે જાહેરમાં થતી ગંદકીને કારણે જૈન ધર્મ જૈનેતર જર્તાની નજરમાં હાંસીને પાત્ર બને છે. થાડા મહિના પહેલાં જ્યારે હું અમદાવાદ ગયેલા ત્યારે એક મિત્ર પાસેથી જાણવા મળેલુ કે અંહીયાની પોળોમાં સાધુ, સાધ્વીએ એમનું મેલુ વિગેરે ગમે ત્યાં નાખતા. હાવાથી આજી“બાજુમાં વસતા લોકેા ખૂબ કચવાય છે. આ ગંદકી, અટકાવવા રિયાદેશ કરે છે ...સુધરાઈના મેયર જૈન હાવાથી એમને માટે આ ધર્મસ કટ જેવું બને છે. જો આ ગંદકી અટકાવવા સખ્તાઇ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪ર ધારણ કરે તે તેમને જૈન સમાજની ટીકા સાંભળવી પડે તેમ છે, અને જો આંખમીચામણાં કરવાની નીતિ અખત્યાર કરે છે તે લેાકાનું સાંભળવુ પડે છે. આથી તેઓ અકળાય છે. આ સંભસ્યાના ઉકેલ કેવી રીતે આબ્યા અને મેલું વિંગેરે ઠેકાણે પાડવાના ઉપાય શું યાજવામાં આવ્યો તેની માહિતી મને નથી. આ દાખલા તે। કુકત વાસ્તવિક હાલતના ખ્યાલ આપવા માટે આપ્યા છે. તાજેતરમાં મિત્રા સાથે ખંભાત જવાનેા પ્રસંગ આવેલા. રાત્રે બહુ મોડા પહોંચવાથી જે મહારાજશ્રીના દર્શન અર્થે ગએલા *એ. ઉપાશ્રયમાં જ સૂતેલા. સવારે દિશાએ જવા માટે અમે દરિયાની ખાડી તરફ ગયેલા. દિવસે વરસાદના હતા. આગલે દિવસે સારે વરસાદ થયેલા. અમે જ્યારે ખાડી નજીક પહોંચ્યા ત્યારે ત્યાં સાધુઓને જે રીતે ઝાડે બેસતા જોયા એથી ભારે ર્જ થયા. વરસાદને કારણે ખાડીમાં પાણી અને કાદવ જામેલા હોવાથી સાધુઓને ના-પ્રલાજે જાહેર સડક પર અને સડકની બાજુએ લે એસવું પડતુ હતું. પ્રબુદ્ધ જીવન પૂ. શ્રી. રવિશંકર મહારાજે પણ એમના અનુભવના એક દાખલો અગાઉ આપેલા જે એક સામયિકમાં વાંચેલા. એ આખા પ્રસંગ તા અત્યારે યાદ નથી. પરતુ મતલબ એ પ્રકારની હતી મુંબઇમાં મરીનડાઈવ પર તેઓ કાષ્ઠને ત્યાં ઉતરેલા તે સ્થળે જૈન સાધુએ પણ બિરાજમાન હતા. શ્રી. રવિશંકર મહારાજ જે સાસમાં ગયેલા તે પહેલાં પેલા સાધુએ તેમાં ગયેલા. પણ એમણે સંડાસના ચાલુ રીત મુજબ ઉપયોગ કરવાને બદલે સંડાસની અંદરની લાદીને ઉપયોગ કરેલા. આખું સંડાસ મળથી બગડેલુ હતું. શ્રી. રવિશ ંકર મહારાજે જાતે એ સાફ કરીને પછી તેને ઉપયાગ કરેલા. આ પ્રસંગે રજી કરવાનો આશય એટલાજ છે કે સામાન્ય આચારવિચારમાં જ્યારે સ્થળ, સજોગો અને દેશકાળનેા ખ્યાલ ભૂલી જવાય છે ત્યારે તેમાંથી કેવી વિચિત્ર અને વિષમ પરિસ્થિતિ નિર્માણ થવા પામે છે, તેને પૂરો ખ્યાલ આવી શકે. પાંડિત ખેચરદાસે એમના લેખમાં ઉત્તરાધ્યન સૂત્રની કેટલીક ગાથાઓને ઉલ્લેખ કરીને વત માન મુશ્કેલીઓના નિવારણ અથે" "કેટલાંક સૂચના કર્યાં છે. પરંતુ એ સૂચને આજની પરિસ્થિતિમાં વહેવાર, અંધ બેસતા, બુદ્ધિગમ્ય અને હૃદયગમ્ય નથી લાગતા. ખરી રીતે તા. સાધુ, સાધ્વીઓ માટે હવે જ્યારે શહેરામાં રહેવાનું અનિવાય બની ચૂકયું છે ત્યારે જ્યાં મલમૂત્રનો નીકાલ કરવાની પૂરતી સગવડ ઉપલબ્ધ ન હાય ત્યાં એમણે આપદ્ધમ અને સમયધમ સમજી ગટરના અને સંડાસના ઉપયેગ ઉદાસીન વૃત્તિથી કરવે જોઇએ, સ્વચ્છતાનુ અને સુધરાઇના નિયમેનુ પાલન કરવું જોઇએ; યુગબાહ્ય બની ચૂકેલી અને મેટ્ટા શહેરમાં ચાલી ન શકે તેવી રીતભાતના આગ્રહ જતા કરવા જોઇએ, + એ હકીકત છે કે જે બાબતેામાં આપણા સાધુ, સાધ્વી યુગબળની અસરથી મુકત રહી શકે તેમ છે– તેવી અનેક બાબતમાં યુગપરિવર્તનની અસર નીચે તે આવી ગયા છે. જ્યારે આ તેમાં શહેરી જીવનની એક સામાન્યમાં સામાન્ય બાબત છે. જૈન સાધુ, સાધ્વીએ જૈનેતર લકામાં ટીકાપાત્ર થતા અટકે એ ખાતર પણ સમયાનુકુલ પરિવર્તન કરવુ વધુ ઇષ્ટ છે, અને દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ જોતાં આજે નહિ તો અમુક વખત પછી પશુ એક યા બીજા પરિબળાને કારણે મેટા શહેરમાં વિચરતા અને ચાતુર્માસ કરતા સાધુ, સાધ્વીઓને એમ કર્યાં સિવાય ચાલવાનું નથી. પૂજ્ય મુનિરાજો અને સાધ્વીજીઓ પ્રત્યે પૂરા આદર અને ભકિતભાવ સાથે મારા વિચારે મેં અહિં આ રજુ કર્યાં છે અને આશા રાખું છુ કે એ ઉપર એ જ દૃષ્ટિથી વિચાર કરવામાં આવશે. સારાભાઈ એન. શાહ તા. ૧૬-૧૧-૧૯ નૂતન વર્ષના પ્રવેશ ટાણે વિદાય થયેલી વર્ષાએ દેશના અનેક વિભાગે ઉપર સરજેલી પારાવાર તારાજીનાં વિષમ સ્મરણા સાથે વિ. સ. ૨૦૧૫ પૂરૂ’ કરીને આપણે વિ.સ. ૨૦૧૬ ના વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, આગળનાં વર્ષોં કરતાં પ્રસ્તુત વ દરમિયાન આપણી પરિસ્થિતિના કોઇ પણ અંશમાં સુધાર થયા નથી; બલ્કે વધારા જ થયા છે, મેઘવારી વધી છે; મેટાં શહેરોમાં લોકાને રહેવાની હાડમારી વધી છે. સરકારી તંત્રમાં લાંચરૂશ્વતનું પ્રમાણ વધ્યું છે અને વ્યાપક બન્યુ છે; મેકારી વધી છે; કાયદા કાનૂનનું ઉલ્લંધન કરીને નફે કરવાનું અને છુપાવવાનું પ્રમાણ વધ્યું છે. આ બધી દુઃસહ પરિસ્થિતિમાં જળસ’કટે દેશના ઘણા ભાગેને પાયમાલ કર્યાં છે અને અનાજના ઉત્પાદનને ગ ંભીરપણે નુકસાન કર્યું છે. વર્ષાના અભાવમાં જે સ્થિતિ સરજાય તે જ સ્થિતિ વર્ષાની બહુલતાએ સરજી છે. આવી પૃષ્ટ ભૂમિકા સાથે આપણે નવા વર્ષમાં પદપ્રવેશ કરીએ છીએ. આ બધામાંથી આપણે ક્રમ ઊંચે આવીશુ. એ ચિન્તા તો હતી જ. એવામાં ચીને ભારત વિરૂદ્ધ ધારણ કરેલી આક્રમણ નીતિએ દેશના માચે ન કલ્પી શકાય એવુ જોખમ ઉભું કર્યુ છે. આપણા પાડેશીઓ સાથે સુલેહ શાન્તિ અને સમજાવટથી રહેવાની આપણી વૃત્તિ હાવા છતાં ચીન આપણને પડકારી રહ્યુ છે અને આપણી સરહદમાં આવેલા પ્રદેશાના માસ કરવા તત્પર બની રહ્યુ છે. આવી આન્તર—બાહ્ય વિષમ પરિસ્થિતિ વચ્ચે આપણે કાઇ હસતા માઢે કે હળત્રા દિલે નૂતન વર્ષને આવકારી શકતા નથી. આમ છતાં પણ હતાશ બનીને આપણાથી બેસી રહેવાય તેમ છે જ નહિં, આજની બધી સમસ્યા આપણા પુરૂષાર્થને-સમગ્ર રાષ્ટ્રના સંğિત પુરૂષાથ તે પડકારી રહેલ છે. આપણે તેનો સામનો કયે જ છૂટકા છે; તેને ઉકેલ લાગ્યે જ છૂટકા છે. આજથી બાર વર્ષ પહેલાં દેશને મળેલી આઝાદીએ પ્રજાજેના માટે બંધ રહેલાં આત્મવિકાસનાં અનેક પ્રવેશદ્વારા ખુલ્લાં કર્યાં છે; એક પછી એક ચેાાતી પચવર્ષીય યોજના દ્વારા આર્થિક અને ઔદ્યોગીક ક્ષેત્રે પ્રજા નવાં કદમ ઉડાવી રહી છે. અને અવનવાં સીમાચિહ્ના સર કરી રહી છે, અનેક આકતા અને હાડમારીનાં આવરણ ભેદીને પ્રજાના આત્મા અનેક ક્ષેત્રમાં નવચેતનની સ્ફૂર્તિદાયક અભિવ્યકિત કરી રહ્યો છે, કળા અને સાહિત્યના પ્રદેશમાં નવસર્જનની-નવા આજની--- પ્રતિભા પ્રગટ થઇ રહેલ છે. ભારતિય સંસ્કૃતિનું સવિશેષ પ્રાણ સભર–પ્રભાવશાળી—સ્વરૂપ નિર્માણ થઇ રહ્યુ છે, પ્રજાજીવનના સ` અશામાં નવેા સળવળાટ–નવા પ્રક્ષાલ-નવી ચેતના—નજરે પડે છે, આમ સ તમુખી સમુથ્થાન અનુભવતી પ્રજા ગમે તેવાં સ કટ અને કટાથી હતેાત્સાહ નહિ બનતાં આગળ ને આગળ વધશે, અને દુનિયાના રાષ્ટ્રમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરશે અને યુદ્ધ અને સંધના સ્થાને શાન્તિ અને આબાદીનું સામ્રાજ્ય સ્થાપવામાં અગ્રેસર બનશે એવી આશા અને શ્રધ્ધા અનુભવાય છે. આ ઉજજવળ ભાવીને મૂર્તિ મન્ત કરવાની દિશાએ દરેક વ્યકિત પોતપોતાને ભાગે આવા પુરૂષાથ દાખવે અને એ રીતે પોતાના જીવનને સફળ કરે એવી નૂતન વર્ષોંના પ્રવેશ ટાણે આપણ સની ઊંડા દિલની પ્રાથના હા ! મુદ્રણ શુદ્ધિ પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પાનું ૧૩૦ ઉપર ખીજા કાલમમાં જે લેખ શરૂ થાય છે તેનું મથાળુ નીચે મુજબ સુધારીને વાંચવું. “વૃદ્ધ અપગ જૈન સાધુએ અને ડાળી વિહાર.. તે જ લેખના છેલ્લા પેરીગ્રાફમાં પાદવિહાર એ જૈન સાધુના આચારનું ‘સુક્ષ્મ અંગ છે’ એ મુજબનું વાકય છે તેમાં સુક્ષ્મના સ્થાને ‘મુખ્ય' શબ્દ વાંચવા. તંત્રી. Page #231 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬–૧૧–૫૬ પ્રભુ જીવ ન ( પૃષ્ટ ૧૩૬ થી ચાલુ ) પેાત નું જીવન પોતાની ઢબે જીવવા માગનાર વ્યકિત ડેકટરને, ધર્માચાય તે, પક્ષનાયકને અને હિતચિંતકોને કહી દેશે—“તમારી દૃષ્ટિએ, અને કાક કાક વાર મારી પોતાની દૃષ્ટિએ પણ, હુ ભૂલ - કરતા હાઉ' તે મારે એને વાંધા નથી. મારે મારી તમે, મારા સ'તેાષ ખાતર જીવવું છે. અને મુખ્ય વસ્તુ એ કે મારા જીવનની લગામ મારે મારા પોતાના હાથમાં જ રાખવી છે. મારૂ' કારખાનુ કોઇ વિશ્વાસપાત્ર તવદને હું સાંપી શકુ, મારાં નાણાંની વ્યવસ્થા પણ એવા જ કાઇને સોંપી શકું,—અરે, મારૂ રાજ્ય પણ કોઇ સારા 'દીવાનને સોંપી શંકુ પણ મારૂ જીવન તો મારા પોતાના હાથમાં જ રહેશે.” પેાતાનું સ`સ્વ ભગવાનને ચરણે અણુ કરનાર ભકતે પણ ભગવાનને કહ્યું કે-“હું મારા હૃદયસ્વામી ! મારૂં” સર્વસ્વ તારે ચરણે અપ`ણ કરી શકુ એટલી સ્વતંત્રતા, એટલુ’ વ્યક્તિત્વ અને એટલે અધિકાર હું મારી પાસે રાખવાના જ. ' આ જે અતિમ આત્માના છે. આત્મનિભ રત છે એ જ ઔાય છે શુદ્ધ સાહિત્યનુ પ્રધાન લક્ષણ. તેથી એમાં અમુક જાતનું અડખેારપણું, અમુક જાતની પ્રયાગપરાયણતા, . એટલું જ નહિ પણ અમુક જાતની ખેપરવાઈ અને એજવાબદારી પણ હાઈ શકે છે. શુદ્ધ સાહિત્યમાં વનપરાયણતા જ મુખ્ય હોય છે અને તેથી જ એક જાતનું બંડખારપણું. અને પ્રયાગપરાયણતા વગર • અથવા કાંધ્ર નહિ તે। અનૌપચારિક સ્વાભાવિકતા વગર સાહિત્યના સર્વોચ્ચ આન ંદ આપણુને મળવાના નથી, હું આટલું કા પછી ઉમેવું જ પડે છે કે જીવનનું ગાંભી, જીવનની માંગલિકતા, વિશ્વકલ્યાણુની મહેચ્છા અને સેવાને અર્થે આત્માણ કરવાની તૈયારી, આ જાતનાં તત્ત્વ જીવનનિષ્ઠા સાથે વણેલાં ન હેાય તે પેલી જીવનપરાયણુતા, જીવનપરાયણતા મેટી જીવનદ્રોહ ખત છે? કોઈ માણસ · કહે કે હુ` માસ જીવનને માલિક છું. માટે એને હું એક ઘેલછામાં વેડફી નાખવા માગું છું, તેા એ એના જેવું જ થશે કે કાઇ માસૢ ધરના માલિક છે એ વાતને અનુભવ કરવા ખાતર પોતાનું ઘર બાળવા તૈયાર થઇ જાય ! પ્રયોગશાળામાં જાતજાતના પ્રયેગા કરવા માટે દરેક જાતન પૂરી સ્વતંત્રતા વિજ્ઞાનવેત્તાઓને અપાય છે. પણ તેટલા માટે સુરંગથી પ્રયાગશાળા જ ઉડાવી દેવાની સ્વતંત્રતા એમને ન હોય. એટલે જીવનનિષ્ઠામાં જે જે મોંગલ તત્ત્વ આવી જાય છે તે બધાંના સ્વીકાર કરીને જ નવુ' નવુ અજમાવવાની પ્રયોગપરાયણતા અને ભૂતકાળનાં બંધનો વિશેના અમષ, શુદ્ધ સાહિત્યમાં જડવાં જોટ્ટએ. શુદ્ધ સાહિત્ય આ રીતે જીવનનિષ્ઠા અને ઉચ્ચ અભિરૂચિની મર્યાદા ` સ્વીકારશે પણ ધિયાર હવામાં જીવવાની ના જ પાડશે. આવે આ આદશ તત્ત્વતઃ સમાન્ય હશે, પણ વિગતામાં અનેક પ્રકારના મતભેદને અવકાશ હરી જ. અમુક જાતનુ સાહિત્ય એક જણ અથવા એક જમાને પસંદ કરશે અને બીજો એને વખાડશે. શુ` યેાગ્ય ગણાય અન શું અયેાગ્ય, એની ચર્ચા માણસ અખંડ ચલાવવાના જ. અને તેથી જ સરકારના કે કાનૂનને - અંકુશ સાહિત્ય પર રાખવાને બદલે માનવહિતચિંતક લેાકસેવકાના અને નેતાઓનાં અભિપ્રાયાના કુરાજ પસંદ કરવા જોઇએ. કાનૂન આવ્યા એટલે સમાજના નેતાઓ પોતાની જવાબદારી છાડી દે છે. જ્યારે સમાજના નેતાઓ – જીવનનિષ્ઠ નેતાં નિર્ભયપણે પોતાના અભિપ્રાય વ્યકત કરે છે ત્યારે કાનૂનને - આશા ોધવાનું મન કાઇને થતું નથી. સમાજનુ સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી જેમ ધર્માંચાયેની, સમાજનેતાઓની અને અધ્યાપકની છે, તેમ જ, પણ બીજી રીતે, ‘શુદ્ધ સાહિત્ય'કારાની પણ છે, એ જેટલી સૂક્ષ્મ છે " ૧૪૩ તેટલી જ વ્યાપક છે. અને જ્યાં બીજા લેકે હારી જાય છે ત્યાં સાહિત્યકાર સમાજને બચાવી શકે છે, ચડાવી શકે છે, દેરી શકે છે. અને એથીયે મહત્ત્વનુ–આશ્વાસન આપી શકે છે. જ્યારે આવા સાહિત્યકારા જ ભાન ભૂલી જાય છે, પોતે છીછરા અને ઉચ્છ ખલ બને છે, ત્યારે સાહિત્ય સડવા માંડે છે અને પાતાની સેવાશક્તિ . ખાઇ. ખેસે છે.. પરિણામે લેાકેાની અભિરૂચિ કૃત્રિમ, વિકૃત અને રેગગ્રસ્ત થાય છે. નીનાગી સાહિત્ય, પ્રસન્ન સાહિત્ય, નિભ ય અને આનિષ્ટ સાહિત્ય સમાજ માટે આશીર્વાંદ૭૫ છે. એતે વિષે જ ભવભૂતિએ કહ્યુ હતુ', कामान् दुग्धे विप्रकर्षत्यलक्ष्मीम् कीर्ति सूते दुष्कृतं या हिनस्ति । કાવ્ય અને નાટક ગમે તે જમાનાના વિચાર કર અથવા ગમે તે દેશના, સાહિત્યના પ્રાણ મુખ્યત્વે એની કવિતામાં જ વસે છે. છાપાં, નવલકથા અને જાહેરચર્ચાને જમાના ગદ્યના જ જમાને છે એની ના નથી. અને આદશ નિબધામાં ગદ્ય અને કાવ્યના સમન્વય પણ કરી શકાય. લલિત ગદ્ય ગમે ત્યારે પદ્યનું સ્થાન લઇ શકે છે, છતાં સાહિત્યની સુવાસ તે છંદ, લય અને ગેયતામાં જ વધુમાં વધુ પ્રગટ થાય છે તાલબદ્ધતામાં જે તૃપ્તિ છે અને બૌદ્ધિક થાક ઉતારવાની શકિત છે તેના વિચાર કરતાં, એ. ગુણાવાળું સાહિત્ય જ અજરામર રહેવાનુ છે. આ વિષે શંકા રહેતી નથી. ભાટચારણાની તેમ જ ભકત ઉપાસકેાની સગવડ ખાતર. એક જમાનામાં છંદોબદ્ધ સાહિત્યની રચના થતી હતી, એ બાહ્ય પ્રયોજન હવે પહેલાંનાં જેટલું મહત્ત્વનું રહ્યું નથી. સમાજસેવકા જ્યારે જોશે કે નિશાળા અને છાપાંઓ મારફતે પ્રજાજવનની પૂરેપૂરી સંસ્કારિતા સધાતી નથી, ત્યારે છંદોબદ્ધ સાહિત્ય અને તે સ ભળાવવાની જાત પ્રવૃત્તિ કરી સજીવન થશે. અને એ પ્રવૃત્તિ કેવળ ધાર્મિČક સાહિત્ય કે- લેક્સ હત્ય સુધી મર્યાદિત ન રહેતાં, ઇતિહાસ, દેશન, પ્રવાસવન કથા અને સમાજશાસ્ત્રીય ચર્ચાઓ સુધી પોતાનું ક્ષેત્ર ફેલાવશે. જૂના જમાનામાં તમામ સાહિત્યને છ લેખદ્ કરતા. આંક, પાડા અને પલાખાંથી માંડીને શબ્દકોશ સુધીનું બધુ જ સાહિત્ય છ દેખદ્ધ થતું. વૈદક અને જ્યેાતિષ, સ્થાપત્ય અને સંગીત–બધાના શાસ્ત્રગ્રન્થા દોબદ્ધ કરવામાં આવતા. હવે એ આવશ્યકતા રહી નથી, છાપવાની કળા, પુસ્તકાલયાની પ્રવૃત્તિ અને નિયતકાલિક સાહિત્ય—આ ત્રણ સાધનાની મદમાં ગ્રામોફોન અને રેડિયે પણ આવ્યાં છે એટલે કાવ્યમય પ્રબંધની આવશ્યકતા પહેલાં જેવી રહી નથી. છતાં ભાવનાના ઉત્કષ તે કવિતા દ્વારા જ ચરમ કોટિએ પહોંચી શકે છે, અને ભાવના અને ચિંતનના એક તા કવિતામાં જ સધરી શકાય છે. જેમ જેમ જમાના સુધરતા જશે તેમ તેમ કાવ્યનું ક્ષેત્ર અને કાવ્યની પ્રવૃત્તિ ઓછાં થશે એમ એક વખતે મનાતું. હવે એ ખીક સેવાતી નથી. જીવનનું ક્ષેત્ર જેમ જેમ વધુ ખેડાય છે, તેમ તેમ કાવ્યને નવા નવા વિષયે જડવા લાગ્યા છે. અને ભાવના સાગરનું જેમ જેમ નવેસર મંથન થાય છે, તેમ તેમ નવાં નવાં કાવ્યતત્ત્વને આવિષ્કાર થતા જાય છે, હું કેવળ છ દા-વ્યાયામ કરતાં આવડયા અને રૂઢ કવિકલ્પના આમાંથી નવી નવી ચમત્કૃતિ સર્જતાં આવડી એટલે કવિકમ કૃતાથ થયુ' એમ માનવાના દિવસેા હવે રહ્યા નથી. આજના કવિ અધ્યયન અને ચિત’નમાં સંસ્કૃતિની ટોચે પહેાંચેલા હોવા જોઇએ, એક તરફ પ્રજાજીવનના બધા સ્તરેા અને પ્રકારે સાથે એ એકહૃદય થાય એ જરૂરનું છે અને સાથે સાથે અસસ્કારી રાગદ્વેષનાં મોજા એક્ Page #232 -------------------------------------------------------------------------- ________________ Examp 20 ૧૪૪ સાથે અને સમાજદ્રોહી તોફાને સાથે એ તણાઇ ન જાય_એટલી તટસ્થતા અને અલિપ્તતા પણ. એનામાં હોવી જોઇએ. મયુદ્ધ જીવન ‘સત્યયુગ જેમ પ્રાચીન કાળમાંજ હતેા તેમજ સર્વોચ્ચ કવિએ પણુ જૂના કાળમાં જ થઇ શક્યા, આજના કવિઓની પ્રતિભા અલ્પપ્રાણ છે’-એવી ટીકા કેટલાક લાકા એટલા વિશ્વાસથી કરે છે કે જાણે એ બાબતમાં એ મતને અવકાશ જ નથી હું કબૂલ કરૂ છું કે જૂના કવિઓને ભાષા પરને કાબૂ અસાધારણ હતા. અને પોતાના કવનમાં પરદેશીપણુ તે નથી આવ્યું ?–એ જાતની બીક એમને સેવવી પડતી નહિ. જૂના શ્રેષ્ઠ કવિની જીવનનઢા ઉત્કટ હતી. એમની શ્રદ્ધા એકાગ્ર અને ઊડી હતી. અને છતાં જૂના કાંળના શ્રેષ્ઠ કવિઓ અને આજના જમાનાના શ્રેષ્ઠ કવિઓ વચ્ચે તુલના કરવા બેસીએ તે આજના કવિ લેશમાત્ર ઊતરતા નથી એવા જ મારા આંતરિક અભિપ્રાય છે. આપણા કરતાં આપણા વડવાઓ શ્રેષ્ઠ હતા એમ કહેવાની પ્રંચા તાડંવાની હિમાયત હું નથી કરતા. આપણે એ રિવાજ હજી એક બે પેઢી જરૂર ચલાવીએ, પણ એ ઔપચારિક પ્રથાને યથાય કથન તરીકે સ્વીકારવા હું તૈયાર નહિ થા જાની સામાન્ય કર્વિતાની યાંત્રિકતા, કૃત્રિમતા અને રૂઢિજડતામાંથી આપણે ઊગરી ગયા છીએ એ કાંઇ નાનાસના લાભ નથી. વ્યાસ, વામાીકિ આદિ કવિઓની યુદ્ઘનિષ્ઠા અને કેટલાક મધ્યકાલીન કવિઓની જીવનવિમુખ વૈરાગ્યનિષ્ઠા બન્નેની કદર કરતાં છતાં આપણે એ વાતાવરણ વટાવી ગયા છીએ, શત્રુની સ્ત્રીઓની દુર્દશાનું વર્ણન કરવાનું હવે આપણને ગમતું નથી, આપણા શૃંગારરસ' પણ વધારે ભાવનાપ્રધાન થયા છે, એ વસ્તુની સહ નોંધ આપણે લેવી જ જોઇએ. વાતવવાદને નામે કોક ક્રાફ વાર અભિરૂચિમાં વિકૃતિ આવી જવાની. પણ એ વિકૃતિ સ્થાયી અથવા વ્યાપક થશે એવી ખીક રાખવાનું હજી કારણુ નથી, કવિતા મારૂ' ક્ષેત્ર નથી એટલે એ વિષે હુ' કશુ કહું નહિ, ક્રૂત યુગપ્રવૃત્તિના સ્વરૂપની નોંધ .લઇને જ આ વિષય અહી છેડી ઉં છું. મને વિશ્વાસ છે કે સાહિત્ય પરિષદની ત્રણ દિવસની વિચારણામાં સાહિત્યના કવિતા વિભાગને પૂરા ન્યાય મળશે અને આપણે ભાવના-તરખેળ થઇને જ વિખેરાઇશુ. કવિતા સાથે જ નાટકાની ચર્ચા કરી લેવાના કેટલાક લોકોના રિવાજ હોય છે અથવા હતા. તેમ કરવાનું હવે કારણુ રહ્યું નથી. હું માનું છું કે ધીરાદાત્ત નાયકની આસપાસ નાટકો રચવાની પ્રથા નષ્ટ થવાની નથી. છતાં હવે પછી શૌય'ના જુદા જ આદર્શા નાટકામાં પ્રતિબિંબિત થશે અને પ્રેમના ઉત્ક પશુ, જમાનાને અનુસરીને, નવાં નવાં સ્વરૂપ ધારણ કરરશે. કેવળ વ્યકિત જ નહિ પણ જનસમુદાય પણુ નાટકમાં નાયકનું સ્થાન લેશે અને આંતરપ્રાન્તીય તથા આંતર-રાષ્ટ્રીય વાતાવરણનાં નાટકો લખાશે અને ભજવાશે. જીવનનુ' ઊંડાણુ અને જીવનના વિસ્તાર બન્ને તત્ત્વા • હવે પછીનાં નાટકામાં વ્યકત થવાં જ જોઇએ. એધપ્રધાન સાહિત્ય તા. ૧૬-૧૧-૧૯ કહેવાની શૈલીને આપણે સૌમ્યપણે-didactic કહીએ છીએ. એ આખા ભાવ દાદેોક્તિક' શબ્દમાં આબાદ રીતે આવી જાય છે. આજના જમાનાને ‘દાદાતિક' સાહિત્ય પ્રત્યે સૂગ છે. સૂગ છે એટલું જ નહિ પણ લોકો એવું સાહિત્ય સ્વીકારવા પણ તૈયાર નથી હાતા. એક વખતે મિત્રમ’ફળમાં didactic શબ્દની ચર્ચા ચાલી. એતે માટે ખાધગલ, મેધપરાયણ એવા અનેક શબ્દો સૂચવાયા. અમારા જુગતરામભાઇએ. તરત-પ્રેરણાથી એક શબ્દ ઉપજાવી કાઢયા–દાદેક્તિક.’ કાર્દ વ્યકિત દાદા અથવા મોટા ભા થઈને ઉપદેશ આપે, બીજા કાનુ... સાંભળવાને તૈયાર ન હાય, અને સ્મૃતિકારની ભૂમિકા ધારણ કરી પેાતાના જ નિયમ ચલાવવા માગે ત્યારે એનું એ વલણ કાઇને ગમતુ' નથી, એટલે એની ખેલવા– આપણા સંસ્કૃત સાહિત્યવિવેચકાએ પ્રભુસ ંમિત, મિત્રસ ંમિત અને કાન્તાસહંમત એવી ત્રણ શૈલીનું વણ ન કર્યુ છે. માણસથી આમ જ કરાય, આમ ન કરાય, એવા માલિક જેવા હુકમ તા શાસ્ત્રા જ કાઢી શકે છે. એ ઉપદેશ પ્રભુસમિત હૈાય છે, મિત્ર સદ્દભાવથી ખેલ છે, સલાલ આપે છે અને પછી સાંભળનારને છૂટા રાખે છે કે જેમ કરવુ હોય તેમ કરે. રામની પેઠે વવુ સારૂ, રાવણુની પેઠે નહિ, જી રાવણુના નાશ થયા અને રામના કીર્તિ આજે પણ ગવાય છે,'–વગેરે હિતાપદેશ કરનાર સાહિત્ય મિત્રસમિત હોય છે, જ્યારે કાબૂ અથવા લલિત સાહિત્ય કોઇ પ્રેયસીની પેઠે સાંભળનારનુ મન આકષી લે છે, એના પર કબજો મેળવે છે. અને પ્રસન્નપણે એવી તે છાપ પાડે છે કે માણસ વગરકહ્યું અનુકૂળ થઇ જ જાય છે અને પછી કહ્યું માને છે. હું માનુ છુ` કે સત્–સાહિત્યમાં ત્રણેને અવકાશ હાવા જોઇએ, જે પ્રભુ નથી, ગુરૂ થવાને લાયક નથી અને તારતમ્ય ઓળખવાની અકકલ પશુ જેનામાં નથી, એની મેધપરાયણતા કાઇને પણ ખૂંચે. ગાંધીજીએ એક વિશાળ રાષ્ટ્રને બધી રીતે ચડાવવાના સફળ પ્રયત્ન એક જમાના સુધી કર્યાં. એમનાં લખાણામાં મેધવચના ભરપૂર છે, પણ એને કાઇ didactic ă દાદોક્તિક ન કહે. એમનામાં રહેલા ઔચિત્યનો ખ્યાલ, એમની નમ્રતા અને એમને આદર્શ વિવેક-ત્રણેને કારણે એમનુ' સાહિત્ય એટલુ તા રાયક અને પ્રેરણાદાયક થયુ છે કે એ વાંચતાં માણુસની ચિત્તવૃત્તિને ‘પવિત્ર જળમાં સ્નાન કર્યાં જેટલા આન ંદ મળે છે અને એનુ ચિંતન કરતાં માણસને અનુભવ થાય છે કે પોતાને રોચક અને પૌષ્ટિક ખોરાક મળ્યા છે. આજના કવિ મેધપરાયણ કવિતા ભલે ન લખે. એમના એ અધિકાર નયે હોય; પણ વ્યાસ, વાલ્ભીકે જેવા કાવ યાગ્ય પ્રસગે મેધપરાયણુ સાહિત્ય લખવાના અને આપણે એને ઉત્તમ સાહિત્ય તરીકે સ્વીકારવાના. એક વખતે એક બાળપોથી તૈયાર કરતી વખતે કેટલાક સાથીઓએ આગ્રહ રાખ્યા કે એમાં એધ આપનાર એક પાઠ ન હાય, મે કહ્યું કે ભાળપોથીમાં તે ત્રણે પ્રકારની શૈલીને સ્થાન હાવુ જ જોઇએ. બાળકા અને બ્રહ્મચારીઓ એવી ‘મરના હાય છે કે જ્યારે એમને સ’સ્કૃતિના પાયાની વાતો સીધી એધરૂપે જ આપવી જોઇએ, એ રીતે તેઓ લે છે પણ ખરા અને હજમ પણ કરે છે. આથી વિદ્ધ, એક સાહિત્યપરાયણ રામન મહિલાએ કહ્યુ છે કે ઉત્તમ સાહિત્ય ખાધગલ જ હોવુ જોઇએ, લેખકે સાહિત્યની સૂચક રાક્તિ પર અવિશ્વાસ કરી સુયાણીનું કામ ન કરવું જોઇએ. ખાધ ગર્ભમાં રહે એ જ સારૂ. ' હું માનું છું કે એ મહિલાના એ નિણ્ય સ્વીકારવા જેવા છે. જોકે સાહિત્યમાત્રમાં મેધ હાવે જ જોઈએ એમ તો કાઇ ન કહે, રસપ્રદ યથાર્થ ચિત્રણ હોય તે બસ. સાથે સાથે ર ંજન હોય તે તે ઇષ્ટ જ છે. સાહિત્ય માટે અસહ્ય છે એક નીરસતા અને નિર્જીવપણ'. અપૂર્ણ કાકા કાલેલકર મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, ૪૫—૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૭, મુદ્રણુસ્થાન ‘ ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબઇ ૨, ટે. નં. ૨૯૩૦૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ ) ' રજીસ્ટર્ડ ન B ૪ર૬૬ - વાર્ષિક લવાજમ રૂ.૪. પ્રબુદ્ધ જૈન’નું નવસર્કરણ વર્ષ ૨૧: અંક ૧૫ મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૫૯, મંગળવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર, આફ્રિકા માટે લિંગ ૮ છુટક નકલ : નયા પૈસા ર૦ ' કાકાલ ગse at are તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ઝાલા રાજકારણ ભારતીય લોકશાહીની વેધક સમાલોચના - (“એશીઆઈ લોકશાહી ઉપર સંકટ’ એ મથાળા નીચે પ્રગટ થયેલ તા. ૨૬-૧૦-૫૯ ના ભૂમિપુત્રને અગ્રલેખ નીચે સાભાર. ઉધૂત કરવામાં આવે છે. એ લેખના લેખક છે શ્રી, નબકૃષ્ણ ચૌધરી, જેઓ એક વખત ઓરિસ્સાના મુખ્ય પ્રધાન હતા અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ભૂદાન આન્દોલનમાં જોડાયા છે. પ્રસ્તુત લેખમાં આપણને ભારતમાં દઢમૂલ દેખાતી લે શાહીની સવતમુખી આલેચના - વાંચવા વિચારવા માટે મળે છે. તંત્રી.) * ગયાં બાર વર્ષમાં એશિયામાં જે દેશો સ્વતંત્ર થયા હતા. દક્ષ, ફકત સેના નહીં પણ યુદ્ધ ટાણે જનતાનું પણ નેતૃત્વ કરી. તેમાંથી કેવળ ભારત અને લંકાને બાદ કરતાં બીજા બધા દેશ- શકે તે હવે જોઇએ, પૂર વખતે જે સેનાના લેકે સેવા કરવા; માંથી લોકશાહી લેપ થઈ ગઈ. ઘણા કહે છે કે ભારતની સ્થિતિ આવ્યા હતા તે કેવા સુસંસ્કૃત, ભદ્ર અને શિક્ષિત હતા એ તે પાકિસ્તાન કરતાં જુદી છે. પણ હું નમ્રતાથી કહીશ કે આપણે જે લેકે એમની સાથે હળ્યા મળ્યા હતા તેમણે અનુભવ્યું હશે.' ધિરાષ્ટ્રવાદમાં માનતા નથી અને ભારત અને પાકિસ્તાનની સંસ્કૃ- આપણા દેશના બીજા કોઈ પણ જૂથ–રાજકારણવાળા, મુલકી તિમાં કોઈ મૂલગત ભેદ છે એમ માનતા નથી. ત્યાંના ને અહીંના સરકારી નોકરી કે વેપારી-ને હું તે સમજાશે કે એ બધા કરતાં- લેકેનું ચરિત્ર સમાન છે. તેથી પાકિસ્તાનની ઘટનાને લીધે મિલિટરી ઓફિસર અનેક ગુનાં ચડિયાતા છે. આવી છે. આ * આપણે ગંભીરતાથી વિચાર કરવો પડશે. હાલમાં સેનાના સર્વોચ્ચ યુગની નવી સેના. એ ન.ને ઉપયોગ આપણે ફકત યુદ્ધ સારૂં " ઉપરીઓ અને સંરક્ષણ મંત્રી વચ્ચે મતભેદ થયે તેથી તેમણે નથી કરતા, બીજા કામ સારૂ પણ કરીએ છીએ. અંગ્રેજી રાજ : રાજીનામાં આપ્યાં હતાં. પછી ભલે એમ જણાયું કે એ, મતભેદ વખતે સરકાર સાથે હિંસા અહિંસા બધી રીતે લડાઈ ચાલતી નોકરીમાં બઢતી જેવા નજીવા કારણે ઊભો થયો હતો, પણ તેય હતી. છતાં એ વખતે સુદ્ધાં દેરા / અન્તરિક શાન્તિ જાળવવા સારૂ આ ઘટનાથી ખબર પડે છે કે વા કઈ બાજી વાય છે. આ જેટલી સેના રાખવી નહોતી પડતી એટલી હમણાં રાખવી પડે છે. દિવસોમાં આપણું પ્રધાનમંત્રીએ કેટકેટલી વાર ધીરે, છતાં દૃઢતાથી . બનારસ હિન્દુ યુનિવર્સિટી, લખનૌ, કલકત્તા વગેરે વગેરે બધી જાહેર કર્યા છે કે અધિકારીઓ ઉપર મલકી અધિકારીઓનું જગાએ આપણે સેનાને ઉપયોગ શાતિ જાળવવા સારૂ થતે જે. પૂર્ણ વર્ચરવ રહેવું જોઈએ ! લોકશાહીની આ બહુ જાણીતી આમ એમને હાથમાં છેવટની ક્ષમતા રહેલી છે. આમ બધી રીતે નીતિ છે. આ શુ બે ધારણમાં કયાંય મુલકી સરકારી નોકરી પિતાને વધુ યોગ્ય સમજવા છતાંયે તે મુલકી અધિકારીઓનો અને ફેજી વડાઓની સત્તાને ઉલ્લેખ નથી. જનસાધારણની હુકમ માનવાનું શા સારૂ પસંદ કરે ? આ પ્રશ્નની જાહેરમાં ચર્ચા. પ્રતિનિધિરૂપ લેકસભાના હાથમાં જ બધી સત્તા છે. આ સ્થિતિમાં કરતાં ઘણું ડરે છે. સેનાના મગજમાં આ ધારણા ન હોય, અને, ' આમ જાહેર કરી કરીને કહેવાની કેમ જરૂર પડે છે ? આ ચર્ચા સાંભળીને ઘુસી જાય તે ? એ ડર એમને લાગે છે.. ભસ્માસુર મહાદેવને ભરખવા ધાય છે. આપણા દેશમાં રાતે સાપ કે વોઘનું નામ દેવાની જેમ મનાઈ છે ' * પાકિસ્તાન, બ્રહ્મદેશ, ઇજિપ્ત અને સુદાનની ધટનાથી પ્રશ્ન છે, તેના જેવી આ વાત છે. આપણે અપ્રિય-સત્ય અંગે આંખ- કરો ઊઠે છે કે ખરેખરી સત્તા છે કોના હાથમાં ? ભસ્માસુર જેમ મીંચામણાં કરવાં છે. મહાદેવ પાસે વરદાન મેળવીને એમને જ ભસ્મ કરવા એમની પાછળ લેકશાહીની ખામીના કારણે 'પડયો હતો, તેમ આપણે જેના હાથમાં શારીરિક દંડશકિત–મનુષ્યની ' ' આપણા દેશમાં લેકશાહીની સ્થિતિ કેવી છે તે હવે જોઇએ. હત્યા કરવાની શકિત-આપી તે સેના જ આજે લેકેની પાછળ આપણે જ્યારે સ્વરાજ સારૂ લડતા હતા ત્યારે આ દેશના લેકે પડી છે, ' આ દંડશકિત એક જમાનામાં સાધારણ વાત હતી. લોકશાહીને પૂરો અર્થ સમજીને લડતા હતા એમ કહી શકાય શ્રીમંત લોકે ઘર સાચવવા ગુરખા કે હૈયા રાખતા. એ દરવાન નહીં. વિદેશી શક્તિને હાંકી મૂકવી. એ તે વખતે મુખ્ય ઉદ્દેશ . "ધર ઉપર અધિકાર જમાવી બેસે એવો પ્રશ્ન કદી ઊઠત નહે. હતું. જે સાધારણુ જનતાની શકિત આપણી પાછળ હોવાને લીધે છે. ગામના હરિજનને બે ચાર રૂપિયામાં રખાં રાખવામાં આવતું. તે અંગ્રેજ હઠયા, તે જનતા લોકતંત્રને અર્થ સમજતી હતી ? એ '.. પ્રમાણે જ બધા દેશોમાં અજ્ઞાન, અભણ લેકેને જ સેનામાં રાખ- તે પોતાની ગરીબી મટાડવાની આશાથી જ સ્વરાજની આકાંક્ષા છે વામાં આવતા. માત્ર હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આધુનિક રાખતી હતી. ૧૯૪૨માં દેશમાં જે આન્દોલન દેખાતું હતું તેને જો - વૈજ્ઞાનિક રણકૌશલ ચલાવવા સારૂ અજ્ઞાન નહીં, સુદક્ષ, વિદ્વાન, અંગ્રેજ સરકારે દબાવી દીધું. લેકે આમ દબાયલા હતા ત્યારે જ ચરિત્રવાન લેકેની જરૂર પડે છે. હવે એમને સ્પર્ધાત્મક પરીક્ષા આપણું સ્વરાજ, આવ્યું. નેતાઓએ ઉપર બેસીને શાન્તિથી 1. દ્વારા વીરાવામાં આવે છે, જાતજાતની વૈજ્ઞાનિક રીતે તેમની ગ્ય- સત્તાની ફેરબદલી કરી દીધી. એની સાથે સાથે દેશમાં એક : તાની પરીક્ષા કરવામાં આવે છે. આવી પસંદગી સરકારના બીજા અન્તરિક હિન્દુમુસલમાન હુલ્લડ પણ થઈ ગયું. તેથી દેશમાં એક કિંઈ ખાતામાં થતી નથી. આજને સેનાપતિ કેવળ સાહસિક હોય. લોકશાહી રાજે શરૂ થયું છે' એમ લેકે અનુભવી ન શકયાં. 'એટલાથી ચાલતું નથી. તે હાજરજવાબી, વૈજ્ઞાનિક, કળાકૌશલમાં તેથી આજે સરકારી પક્ષ, જુદા જુદા વિરોધી પક્ષ અને બાકી કરતા તેની સાયલા હતા ત્યારે સત્તાન જ આવ્યું. નેતાઓ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રબુદ્ધ બધાના બધા પ્રકારના પ્રયત્ન અને પ્રચાર છતાંયે દેશની આમજનતા આ ‘આપણુ’રાજ્ય છે’ એવા અનુભવ કરતી નથી. ખીજા પ્રકારની ક્રાંતિમાં લેકે યુદ્ધસમિતિ' ઘડે છે, સરકાર સાથે લડે છે, સેનાને પાસ્ત કરે છે અથવા પેાતાના તરક ફેરવી લે છે, આમ સાધારણ લોકેા અનુભવ કરે છે કે રાજ્ય બદલાયું. એમને સત્તાને અનુભવ થાય છે. આ દેશમાં એ બધું કાંઇ થયું 'નહીં. આની એક સારી બાજુ એ અવશ્ય છે કે દેશ ધાંધલમાંથી બચી ગયે, સરકારી તંત્ર અવિચ્છિન્ન રીતે હાથમાં આવ્યું. આની નભંળી બાજુ એ છે કે લાકે સમજ્યા નહીં કે એમના હાથમાં સત્તા આવી છે. આમ એશિયાનાં બધા દેશમાં બન્યું', લેાકશાહીના પતનનું આ પણ એક કારણ છે. બીજી વાત એ કે લેાકશાહીનાં મૂલ્યાનુ ભાન—એટલે કે અમે ગમે તેટલી અગવડ વેડીને પણ લોકશાહીને ટકાવી રાખવા લડીશું એવું ભાન—આપણા દેશના મધ્યમવર્ગ કે ગરીબ કાઇનામાં છે કે? પાકિસ્તાનમાં ફાજી રાજના કાઇ જાતના વિરોધ ા ન થયા ! થયે હોત તો કદાચ હંગેરીની જેમ તેને નિમમ રીતે દબાવી દેવામાં આવત, પણ પચીસ પચાસ હજાર લેાક વિધિ તા કરત, જેલમાં તે જાત, ભારતે ખાત ! પણ ત્યાં તો ફેાજી રાજ થતાં લેકાએ હાશને શ્વાસ લીધે એ જ સૌથી વધુ ભય કર વાત છે. ત્રીજી વાત એ છે કે આપણા દેશનું બંધારણ વકીલાએ બનાવ્યું. સ્વરાજ સારૂ લડનારા નેતાએએ તે બનાવ્યું હોત તે કાંઇક થયું હાત. પણ નહેરૂ, પટેલ વગેરેએ એમાં મગજ લડાવ્યુ - નહી.. ગાંધીજીએ જે બંધારણના ખરીતે આપ્યા તેને તેમણે એક મૂર્ખાની માની. આંખેડકર, આય ગાર વગેરે વકીલાને માથે એ હું ભાર આવ્યા. એમણે એવુ બંધારણ ઘડ્યું કે એને જોઇને એમના ગુરૂ, વિલાયતના ખાસ કાયદાશાસ્ત્રી, સર આઇવર જેનિસે કહ્યુ કે ‘આ તેા વકીલાને સારૂ એક સ્વર્ગ સમું બંધારણ છે.' આ બંધારણમાં ઇંગ્લેડ પાસેથી પક્ષીય લેકશાહી લઇ લીધી. રાંડયા પછી ડહાપણ આવવું સહેલું છે, છતાં આપણે વિચારી જોવુ જોઇએ કે યુરોપનાં નાના નાના રમકડાં જેવા દેશેાની લેાકશાહીને આ દેશના અસ`ખ્ય જાતિ, ધમ, ભાષા, વગેરે સાથે ચલાવવી અશક્ય છે. આપણા દેશનાં ગામડાનાં લોકોએ બબ્બે વાર વાટ આપ્યા. પશુ લોકશાહીની મૂળ વાત એ લેાકેા કેટલી સમજ્યા ? આપણા રાજનૈતિક પક્ષા લોકાને લોકશાહીને વિચાર સમજાવતા નથી. ચૂંટણી વખતે તેા અતિશય નીચલા થરના કારભાર ચાલે છે. જાતિભેદ વગેરેતા લાભ લેવાય છે. સ્વરાજ પહેલાં કરતાં હવે જાતિભેદ વગેરેનું બળ વધ્યું છે. વળી ઈંગ્લેડ, ફ્રાન્સ, જર્મીની આગળ યેાજના ધડવાના કાયડા નહોતા. ત્યાં તો અધાધૂંધ કારભાર ચાલ્યે! અને જાતજાતનાં દુ:ખ અને દુર્દશામાંથી પાર થયા પછી એમનું અર્થીકારણ ઘડાયું છે. સામ્રાજ્યના હાથમાં પડેલા દેશાનું ધન એમને મળી ગયું. શ્રીમત—ગરીબના ભેદને લીધે એક બાજુ ગરીબો મર્યા અને બીજી બાજુ મૂડી એકઠી કરી શકાઇ. અહીં એશિયાના દરિદ્ર દેશાને તે ગરીબી મટાડવા અને સમાનતા સ્થાપવા સારૂ યેાજના કરવી પડે છે. અહીં તેા યેાજના પ્રમાણે દશ પંદર વ આગળને વિચાર કરીને કામ કરવામાં આવે છે. આમ કરવુ હાય તે। આપણે તરતેાતરતના લાભની આશા છેડવી જોઇએ. પણ પક્ષીય રાજકારણમાં તે નગદ લાભને લાભ દેખાડીને પર્ સ્પરની વિરૂદ્ધ પ્રચાર કરવા પડે છે. આમાં યેજના ચાલે શી રીતે ? એરિસ્સામાં બધા જિલ્લામાં સરખું મહેસૂલ કરવાના પ્રયત્ન ઘણા દિવસોથી ચાલે છે. ફુગાવાને લીધે પૈસાની કિમ્મત ઘટી ગઈ તેથી અનેક જગાએ એકર દીઠ રૂપયો, કે આઠ આના મહેસુલનો અથ નામ-માત્રતો રહી ગયા. બબ્બે ચૂંટણી વીતી જીવન તા. ૧-૧૨ પ ગઇ તાય આટલુ થઇ શકયું નહીં. બહારથી આવનારા બધા તજ્ઞા જમીન સુધારણા અંગે ભાર મૂકે છે. કારણ અન્નનું ઉત્પાદન ન વધે તેા સેાજના સફળ થાય નહીં, અને જમીન સુધારણા થાય નહીં, તે અન્નનું ઉત્પાદન વધે નહીં, પણ જમીન સુધારણાને વિધ બધા જમીન માલિકે કરે છે. એટલે સુધી કે પચાસ એકરવાળાની દેખાદેખી પાંચ એકરવાળા પણ કરે છે. હિરજનને જમીન મળે તે સામે કાળી વિરોધ કરે છે. આમ સત્ર ચાલે છે. મૂળ રોગ કેળવણીમાં કલકત્તામાં ખાદ્ય-આંદોલન થયું. પણ ખાદ્ય કેમ કરી વધે એ વાતના ગંભીર વિચાર એછા થાય છે. પ્રફુલ્લ સેને રૂખ્સત મેળવી, આંદોલન કરી કલકત્તામાં આટલા મર્યાં, પણ કમ્યુનિસ્ટ સરકાર આવે તે પણ આજે જેવા કારભાર ચાલે છે તેનાથી કદી અન્તસમસ્યાનું સમાધાન થવાનુ છે ? આપણી આખી શિક્ષણ પદ્ધતિ જ ઊલટી દિશામાં જઇ રહી છે, જે ભણશે તે હાથમાં હળ પકડશે નહી, એ છે આજના સંસ્કાર. જે લેા કૃષિમહાવિદ્યાલયેામાં ભણી આવે છે. એ સુદ્ધાં હળ પકડતા નથી. આ યુગમાં એ તે સ ંભવ નથી કે ફકત બ્રાહ્મણવાણિયા ભણે અને બાકીના અભણ રહે. વિશ્વવિદ્યાલયના હાજરીપત્રક જોઇશુ તે બ્રહ્મણ-વાણિયા જ ભણતરમાં વધુ સ્થાન ભાગવે છે એમ જો કે જોવા મળશે, તેાય બધી શ્રેણીએ સાર્ શિક્ષણની ચેાજના તે ધીરે ધીરે વધતી ચાલી અને વધતી જશે. તે ઉપરાંત વળી ગામડાંના હેકરા ખારીક નિરીક્ષણ કરીને જોઇ ગયા છે કે ભણવામાં જ કાંઇ માલ નથી. માથામાં ભણતર નહીં - હાય, પણ ભણુતર સાથે જોડાયલા પાષાક જો બદન પર હશે તે જાતમહેનતમાંથી મુકિત મળી જશે. તેથી ગામડાંના છેોકરાઓ હવે કાટ પેટ ચડાવીને ખેતીના કામમાંથી મુકત થઇ જાય છે. આ જાતનું શિક્ષણ અહી ચાલે છે. ઇંગ્લેડ, ફ્રાન્સ, અમેરિકા, રશિયા વગેરે ખીજા કોઇ પણ દેશના શિક્ષણ સાથે સરખાવવાથી જણાશે કે એ દેશમાં છે।કરા હમેશાં શરીરકામ કરે છે, પશુ આ દેશમાં એ ચાલતુ નથી, તેથી પાયાની કેળવણી લેાકપ્રિય થઇ નથી. વિશેષજ્ઞા પાયાની કેળવણીને સારી કહે યે કાંગ્રેસ સરકાર સુદ્ધાં તેને અમલમાં લાવતાં ડરે છે. કામ કરવા વિષે આ દેશમાં આટલા આંધળા વિરેધ છે. આપણા મધ્યમવર્ગના ધરામાં છેકરાએ કપડા ધોતાં, વાસણ માંજતાં, કે જાતે પાણી ભરીને પીતાં પશુ શીખવાડવામાં આવતું નથી. ઓરિસ્સાના એક જજ સાહેબ એકવાર રેલગાડીમાં જતા હતા. એમના એક સાથી પ્રવાસીએ જોયુ કે તે ઘણા વખતથી છટપટ છટપટ થતા હતા. તેઆ માંદા છે એમ માનીને સહયાત્રીએ કારણ પૂછ્યું અને એમને મદદ કરવા તૈયાર થયા. જજ સાહેબે કહ્યું : મારા ચાકર નથી આવ્યા તેથી મુશ્કેલી પડે છે. મન તરસ લાગી છે. એ આવે તે પાણી આપે. '... કુંજો અને ગ્લાસ એમની પડખે જ પડયાં હતાં ! આપણી આ હાલત છે. શિક્ષણપતિ બદલાય નહીં તે બ્રહ્મા આવે તે પશુ અનાજનું ઉત્પાદન વધારી શકશે નહી. " ઈંગ્લેડ અમેરિકા પાસે આપણે સારી પેઠે શીખ્યાં છીએ પણ હાથે કામ કરવાનું શીખ્યા નથી. આપણે ત્યાં અધિકારી પેાતાના હાથમાં ફાઇલ પકડીને પણ જઇ શકતા નથી. મંત્રી આવે ત્યારે બારણું ખોલી આપવા સારૂ એ ત્રણ ચપરાસીને પોષવામાં આવે છે. વિદેશીએ આ બધું જોઇને આશ્રય પામે છે, હસે છે. આવી પરિસ્થિતિને લીધેય આ દેશમાં ખરેખર કામ કરી શકે તેવી સરકાર થઇ શકતી નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૧૨-૫૯ પ્રભુ જીવત લાકશાહીમાં નીતિનિયમાં જોઇએ રાજનીતિના ક્ષેત્રમાં આપણું આચરણું કાઇ પણ સ માન્ય નીતિને માનીને ચાલતુ નથી. ખાસ વિચારક વાલ્ટર લિપમેને પણ આ વિષે ભાર દીધે છે. એના અભાવમાં કેરળની કામ્યુનિસ્ટ સરકારનું પતન કરાવવા, સારૂં સર્વ પ્રકારના બિનલાકશાહી ઉપાયાના આશરા લેવા પડ્યા. લેાકશાહી ચલાવવી હોય તે પક્ષાએ જે જે બાબતેમાં નીતિ પાળવી જોઇએ તે પૈકી એક મહત્ત્વની બાબત પક્ષ સારૂ પૈસા એકઠા કરવાની રીત એ છે. પણ એ દિશામાં આપણે કરીએ છીએ શું? જે પક્ષ સત્તામાં છે તે ધની લેકા - સારૂ કેટલીક ટિકિટ અલગ રાખીને એમની પાસેથી પક્ષ સારૂ ક્રૂડ કરે છે. વળી બીજા પક્ષાવાળા શુ કરે છે ? જે ધની લેાકાને સત્તાધારી પક્ષ પાસે સગવડ ન મળી હોય, એમની પાસે વિરોધ દળવાળા પૈસા લે છે, બીજી કોઇ રીતે આમજનતા પાસેથી પાટી સારૂ ટકા અને સહાયતા મળે તેને વિચાર જ નથી થતા. વળી ચૂટણીમાં આજકાલ એટલે ખર્ચ કરવા પડે છે કે ખાટા હિસાબ આપ્યા વિના છૂટકો નથી હોતા, અને કાઇ ગરીબ માણુસ ચૂંટણીમાં ઊભા રહે એ તા સંભવિત જ રહ્યું નથી. આના કાઈ પ્રતિકાર નથી થતા તેથી પ્રમાણિકતા રહેતી નથી અને લેાકશાહી એકાર બની જાય છે. હું જ્યારે કોંગ્રેસની કારાબારીના સભ્ય હતા ત્યારે તેમાં મેં એકવાર આ પ્રશ્ન ઉપાડયા હતા. મારી વાત સાંભળી લીધા પછી નેત્તાએ કહ્યું” “તમે તે ભાઈ સાવ બાળક જેવા ભેાળિયા છે, અને ભાષણ તે સરસ આપ્યુ.' આટલાથી એ ચર્ચા પૂરી થઇ. કેરળમાં કમ્યુનિસ્ટોને દોષ દેવામાં આવ્યા, પણ એમની પાસેથી જે વાત શીખવા જેવી હતી તે કોઇ શીખ્યુ નહી . એમના એક ગુણ હતા કે ત્યાંની સરકાર જે નીતિ નક્કી કરતી તેને તે લોકો અમલમાં મૂકી શકતા. આપણે ત્યાં ગણાતવારાથી માંડીને બીજા જે કાયદાઓ બન્યા તેમાંને કાઇપણ અમલમાં આવી શકયા નથી, કારણ કાંગ્રેસપક્ષમાં શિસ્ત નથી. તેથી કોંગ્રેસ ગમે તે નીતિ નક્કી કરે તેા પણ કાંગ્રેસ સરકારા તેને અમલી બનાવતી નથી. કહેવાય છે કે અમુક વાત તે કોંગ્રેસે નક્કી કરી છે ને, સરકારે નથી ઠરાવી. કેમ કે, આની મતલબ શી ? કેંગ્રેસમાં પણ એના એ જ જવાહરલાલ, મેરારજી, પત છે કે બીજા કાઇ ? એક મંત્રીએ કહ્યુ -‘આ વાત હું તો બરાબર સમજી ગયેા છું, પણ સરકાર માને ત્યારે ને?' મ રે, સરકાર વળી મંત્રીથી કઇ જુદી છે કે શું? ના, ડી.પી.આઇ.એ માનશે તે ભત્રીનુ ચાલરો, નહી તે નહી ચાલે.' આમ કાંઇ લેકશાહી ચાલશે ? પણ ક્રામ્યુનિસ્ટ પક્ષમાં શિસ્ત છે તેથી તે કેરળમાં પોતાની ધારેલી નીતિને અમલમાં મૂકી શકયા. ક આ બધાથી આપણા દેશની લાકશાહી અટકી ગઇ છે, એમાં કેટલાંક કારણા ઐતિહાસિક પરિસ્થિતિનાં છે અને કેટલાંક કારણે આપણી કા ક્ષમતા અને કમજોરીમાં છે. આના ઉપાય ધણા વિચારે છે. શાસનનું વિકેન્દ્રીકરણ એને એક ઉપાય છે, એમ હવે બધાએ સ્વીકાયુ છે. આ દેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લાના * સર્વેસર્વા જેવા ડાય છે, એમ દુનિયાના ખીજા કાઇ દેશમાં નથી. ફ્રાન્સમાં પ્રિફેકટ પદ્ધતિ છે, પણ એમની સાથે પ્રતિનિધિ સભા પણ હાય છે. હાલમાં એક નવા નિયમ થયા હતા કે મત્રીને ઘેરે રાષ્ટ્રીય ઝંડા નહી કરકી શકે, માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને ઘેરે જ ફરકશે. લાકા પર આને માનસિક પ્રભાવ શેા પડશે? અમલદારોનુ વર્ચસ્વ રાજનૈતિક પક્ષાને હવે લોકા પર કાઇ સ્વત ત્ર પ્રભાવ રહ્યો નથી. સરકાર દ્વારા જે કામ થાય છે તેનું જ ધ્યેય લેવાના પ્રયત્ન ચાલે છે. તેથી જ બીડી આ વગેરેને પોતાના હાથમાં રાખવા એમ. એલ એ. લાકા પ્રયત્ન કરે છે. આ બધાં પાછળ ચાલવું એ જ એક માત્ર કામ બની ગયુ હતા ત્યારે એક જિલ્લામાં ગયા હતા. સ્થાનીય એમ. એલ. તથા ખીજા સગૃહસ્થાને મળવાની મારી ઇચ્છા હતી. મેં જોયું કે એને સારૂ ત્યાંના અમલદારાએ ફક્ત પાંચ મિનિટ જ રાખી હતી. મેં વિધ કર્યાં ત્યારે કહ્યું : ‘કાંઈ ચિતા નહી, એટલા --સમયમાં જ બધુ બરાબર પતી જશે, આપ જો.’ એમ.એલ.એ. વગેરે આવ્યા ત્યારે એ અમલદારે સમય નથી રહ્યો' વગેરે એવુ ધમકાવીને કહ્યુ... અને એમણે પણ એવુ ગરીબ ગાયની જેમ સાંભળી લીધું કે હું તો જોઇને દિંગ થઈ ગયા. એનુ કારણ એ છે કે એમ, એલ. એ લોકા અમલદારને પોતાને. અનુકૂળ કરવા એટલા વ્યાકૂળ હોય છે કે તેમની વાતનો વિરોધ કરવાની એમની હિમ્મત થતી નથી, કદાચ એ મતદાર મ`ડળમાં કયાંક કાંઈ ગડબડ કરી દે તો ! આમ આજે ક્રમચારીએ સર્વેસર્વા થઇ ખેડા છે. આપણે જાતે જ આ યંત્ર બનાવીને એના સપાટામાં આવી ગયા છીએ, જે લેકે સત્તા ઉપર છે, એમનામાં પોતે કાંઇ કરવાની શક્તિ નથી. વિશેષજ્ઞો જે સલાહ આપે છે એને અવગણવાની · શક્તિ નથી. તેથી કરાંચી, પેશાવર અને ઢાકાની વિધાન સભાને તાળાં લાગ્યાં છે, તેમ અહી પણ કાઇ લગાડી દે, તો કેટલા લોકો એની સામે માથું ઊંચકે એ સદેહને વિષય છે. ત્યાં હુકમ થયા બધા અમલદારોએ હાફપેન્ટ પહેરી દશ વાગે અમુક જગાએ ભેગા થવું'. ત્યાંથી મિલિટરીવાળા તેમને કવાયત કરાવી હાસ્ત્ર ધ એસેિ લઇ જશે. આ જાતની કેટલીક બહારથી દેખાતી કરડાકીથી તેઓ લેકને ભુલાવામાં નાખી શકયા છે. દૂધમાં પાણી મેળવવાનું 'ધ થઇ ગયું, કેટલાક વેપારીઓનેા બહુ સખત દંડ થયે, વગેરે. ઢાંકણે પરિવર્તન ન થયું. • ટાંકણે પરિવત ન કરાવી લેવાથી અનેક કામ થઈ જાય છે, આપણું સ્વરાજ આવ્યું ત્યારે જનતામાં, તે સરકારી મહેલમાં અધે એક આશા અને આશંકા હતી કે હવે જરૂર કાંઇક મૂળભૂત ફેરફારો થશે. આઇ. સી. એસ. અમલદારે વિચારતા હતા કે આ લેકે આપણા પગાર ઘટાડશે, આપણને ખૂબ રળાવશે, આપણે એ કરી શકીશું” ? નહીં કરી શકીએ તે કરી છેડી દઇશુ ખીજું શું ? એ વખતે ભારતના અમ`ત્રી થવા સારૂ એક ખિતÈોંગ્રેસી સજ્જનને ખેલાવવામાં આવ્યા હતા. તેઓ પાંત સંસ્મરણેામાં લખે છે કે તે વખતે એમનાં પત્નીને તથા તેમને ચિંતા પેઢી, કે કાંગ્રેસ સરકારમાં મંત્રી થવાથી તે ખૂબ સાદુ જીવન જીવવું પડશે. આપણાથી એમ રહેવાશે ? એમ હેરતાં કરતાં, ખૂબ ઓછી વસ્તુઓ લઇને, મનને મજબૂત કરીને તેઓ દિલ્હી આવ્યાં. પણ થાડા દિવસેામાં જ એમની · આશકા મટી ગધ એમણે વિવેક રાખીને એ વાત લખી નથી, પણ આપણે જાણીએ છીએ કે એ વખતે સાદુ જીવન જીવતા આવેલા લાકા પણ ઊલટા વિલાસમાં ડૂબ્યા હતા. દિલ્હીમાં આ બધા કારભાર સહન ન કરી શકવાથી આપણા પ્રધાન મંત્રીશ્રી કાઇ કાઇ વાર એને ‘અશિષ્ટ’, ‘વલ્ગર’ વગેરે કહે છે, છતાં એ બધું ચાલ્યા કરે છે. માં પણ લેાકશાહી પર વિપત્તિ આવવાના સ ંકેત છે, આપણે આપણી ચાલચલગત વિષે દુનિયાના ગરીબ દેશની તરકન જોતાં અમે રિકાના વૈભવનું અનુકરણ કરી બેઠા. હમણાં હમણાં જરૂર આપણે ચીન દેશ પાસે શીખવાના પ્રયત્ન કરીએ છીએ. એ દેશમાં લાખ લાખ સહકારી માળીએ બની જાય છે અને આપણે ત્યાં ક્રમ થઇ શકતી નથી, એ સમજવાના પ્રયત્ન થાય છે. મૂળ વાત આપણે ભૂલી જઇએ છીએ કે અહી અસહકાર આન્દોલનના વિરોધ તરીકે, એક પ્રતિઆક્રમણ તરીકે સહકારી આન્દોલન સંસ્કાર તરફે શરૂ થયું હતું તે વખતે જે Page #236 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ થવું ન ૧૪૮ ઢાંચા બન્યા હતા, તેને જ આપણે અખંડ રાખ્યા છે, બદલ્યું નથી. આપણા પ્રધાનમંત્રી પણ વચ્ચે વચ્ચે ખૂબ જોરથી કહે છે કે આ બધુ બદલાવું જોઇએ, સહકારી આન્દોલન લકાના હાથમાં જવું જોઇએ, અમલદારી તંત્રના અખત્યાર લાપ થવું જોઇએ, વગેરે, પણ માત્ર એમના કહેવાથી એ બધું થતું નથી. આને પ્રભાવ લેાકા પર એ પડે છે કે આમનાથી કાંઇ થશે એવા એમને ભરાસ રહ્યો નથી. નેતાએ ખરાબ છે તેથી આ બધુ થાય છે. એમ નથી. બધા શાસનતંત્રને દોષ છે, ભારત અને એશિયાના ખીજા ગરીબ દેશોની આ જ સમસ્યા છે. જો લેકે સામાજિક અને આર્થિક જીવનમાં સમાનતા આવવાના નમૂના શ્વેત તે લાકામાં ઉત્સાહ આવત. પણ એ કરવા સારૂ આપણી પાસે કાંઇ યંત્ર કે તંત્ર નથી. દાખલા તરીકે આભડછેટ કાઢવા સારૂ આટલુ' ધન ખર્ચાય છે. પણ હવે હરિજન રહેવુ એ કેટલાક લેાકાનુ સ્થાપિત હિત તી ગયું છે. પછાત વર્ગને જે કેટલીક ખાસ સગવડ આપવામાં આવે છે તે એવી ઢબે અપાય છેઃ કેટલાક લેકે તે એમને એમ રહે અને એમને સગવડ આપવાને બહાને આપણે . એમના વેટને હાથમાં રાખીએ. એમ વિચારે છે. આ રીતે લોકશાહીના મૂલ્યને બાષા પહોંચે છે. લેાકશાહીના નમૂના પૂરા પાડા લોકોને જો લોકશાહીનાં મૂલ્યાના સ્વાદ નાના નાના ક્ષેત્રમાં ચાખવા મળત, તે તે લોકશાહીની કિમ્મત પિછાણુતપણું ગ્રામપંચાયત પણ આ દિશામાં કાંઇ વાટ બતાવતી નથી, કારણ ગામડામાં માલિક મજૂર, ખરીદીને ખાનારા, વેચીને ખાનારા, એવા એવા ભેદ છે કે ગ્રામપંચાયત ખરેખર લોકશાહી રીતે કામ કરી શકતી નથી.. દાદાભાઇ નવરોજજીએ કહ્યુ` હતુ` કે ભારતના ગામડાંનું શાષણ કરીને શહેર મોટાં થયાં છે. આ વાત અથશાસ્ત્રીએ આજ સુધી સ્વીકારતા નહાતા. માત્ર હાલમાં તેમણે એ સ્વીકાર કર્યુ, ઈંગ્લેંડ ને બીજા સામ્રાજ્યે જેમ ઉપનિવેશેામાંથી ધન લઇને મોટાં થયાં તેમ ગામડાં શહેરાનાં એવાં જ ઉપનિવેશા બનીને રહ્યાં છે. હમણાં આપણુ અકારણુ જે રીતે ચાલે છે તેમાં શહેર અને ગામડાં વચ્ચેના કારભારમાં સમતા પણ નથી અને ન્યાય પણ નથી. એના પ્રતિકારના ઉપાય એ છે કે ગામડામાં ગ્રામદાન કરી ગામલોકેાના સ્વાર્થર્વાંની સમાનતા સ્થાપવી. તે શહેર સાથે ખસબરીના વ્યવહાર કરવાની શકિત એમાં જન્મશે. આમ ગ્રામદાનતે મૂળ કરી ગામડાંથી એક લેાકશાહીનુ આન્દોલન શરૂ થશે તે કયાંક લેાકશાહી ટકી શકશે. આગણા દેશની સરેરાશ આવક વધી ગઇ એમ હિસાબ દેખાડવાથી ચાલશે નહી’. સમાજના દરેક ક્ષેત્રે, દરેક વિભાગમાં લેકની અવસ્થા સુધારવી જોઇએ. તાજ આર્થિક અને સામાજિક લેાકશાહી સ્થપાશે, લાકશાહીને સફળ કરવી હોય તે। શાસનક્ષેત્રમાં સતાનું વિકેન્દ્રીકરણ અને પક્ષીય રાજનીતિના લાપ કરવા જરૂરી છે. ખીજા દેશામાં પણ આવી સમસ્યા ઉભી થઈ છે. ફ્રાન્સમાં તેથી ડિંગેલ એને સુધારવા પ્રયત્ન કરે છે. પહેલાં આપણે ધારતા હતા કે તે સરમુખત્યારશાહી ચલાવશે. પણ એ પક્ષીય રાજનીતિના કાદવમાંથી ત્યાંની રાજનીતિને ઉપર ઉઠાવવાના પ્રયત્ન કરતા હોય એમ લાગે છે. આપણા દેશમાં ભયને પૂરતું કારણ છે એમ કહેવાથી કદાચ આપણી મેટાઇને વાંધે આવશે, પણ અપ્રિય સત્યને સ્વીકારવું જ પાશે. ધણાની એવી ધારણા છે કે એકવાર સરમુખત્યારશાહી શરૂ થઇ જાય. તો ઘણા ખરા જૂતા કચરા-Augean Stablesસાફ થઈ જાય. પણ અમે સર્વાંયવાળા એમ માનતા નથી. અમેં તે માનીએ છીએ કે દેશમાં એક શક્તિશાળી લોકત ત્રાત્મક આન્દોલન નીચેથી શરૂ થવુ જોઇએ, આજે જે ઔપચારિક કે હું • તા. ૩૧-૧૨-૧૯ આકારાત્મક લાંકશાહી ચાલે છે તેમાં જનસાધારણને સ્વાસ્થ્ય, એમને વિચાર કે મત પ્રગટ થતા નથી. જે લેાકા અને ચલાવે છે. તે લેકા યત્રાાનિ માયા–પત્રના પ`જામાં ફસાયા છે છતાં ર્રાડ, इति मन्यते. આ અવસ્થાને બદલવાની શકિત સત્તામાં જે ઉપર બેઠા છે તેમની નથી. એમની પાસે એને સારૂ વખત પણ નથી. આપણા પ્રધાનમંત્રીએ છ માસ સુધી સરકારમાંથી રજા ચાહી ત્યારે બધા નાં, ના કરતા દોડી આવ્યા. તેઓ કદાચ આ દિશામાં કાંઈક વિચારતા હશે, કાંઇક કરી શકયા હોત, પણ એમને રા મંળી · નહીં, એ એક દુઃખદ પરિણામ આવ્યું. હું કોઇ ગભરાટ ફેલાવા માંગતા નથી. જવાહરલાલ નહેરૂ જીવતા છે ત્યાં સુધી વિત્તિની આશ ંકા નથી. માત્ર આપણે સાવધાન થવાની જરૂર છે. સહૃદયી મા - આ સ્થિતિમાંથી બહાર નીકળવાના એક ઉપાય સર્વોદય બતાવે છે. સદય કહે છે નીચેથી નાના લોકોને લા: ગાંધીજીએ . સ્વરાજ સારૂ એમ જ કર્યું હતું. બધા દેશમાં મેટમેટાં દેલન કે ક્રાન્તિ આવા જ અજાણ્યા રામુ, શ્યામું, દામુ, વડે જ થતાં આવ્યાં છે. પાકિસ્તાનમાં પણ જો લોકશાહી પાછી આવશે તે એમ નીચેથી જ ધડાશે. રશિયામાં પણ આપણે જોયુ કે સ્ટેલિન પેાતાની બધી દમનનીતિ છતાંય સાધારણ જનતાની સ્ક્રૂતિ તે સારી નાખી શકયે. લેક વિષે મને વિશ્વાસ છે. લેકને જગાડ્યાનું કામ નીચેથી થશે. આપણે સારી રીતે સમજી લેવું જોઇએ કે આ કામ સરકારી આશીર્વાદથી ચાલી શકશે નહી. હું એમ નથી કહેતો કે સરકાર દુ`ળ બને. એનુ ખળ વધે અને એ ભૂલ પણ ભલે કરો. ભૂલ કરવાના અધિકાર એટલે જ સ્વરાજ એમ ગાંધીજીએ કહ્યું છે. પણ સરકારથી જે કામ ન થાય એમ હોય તેની આશા એમની પાસે રાખવી ન જોઇએ. નીચેથી શકિત ઘડાવી જરૂરી છે. પાંચ દશ જંગુ એકઠા થઇ સ્થાને સ્થાને મંડળ ઘડે અને આ દિશામાં વિચાર કરવાનું શરૂ કરે, અન્યાય - અનીતિના પ્રતિકાર કરે અને કાંઇ. ને કાંઇ સેવાકામ કરે. દશ-પ ંદર જણથી વધારે થાય તે કરી પાછા આશકા ઉભી થાય છે કે, 'એમાંના એક દળપતિ નીકળી આવે અને એની જ વાત ચાલવા લાગે. તેથી આ બધી મંડળી કે 'સેલ' 'નાની નાની હાવી જેએ, આમ લકત ત્રાત્મક આન્દોલન ચલાવવાનું વિચાર નીચેથી શરૂ થાય તે સકટ મટે, (મૂળ એડયા પરથી) નખકૃષ્ણ ચાલુરી “આપણી રાજકીય પરિસ્થિતિ” શ્રી મુખ જૈન યુવક સĆઘના ઉપક્રમે ડીસેમ્બર માસની તારીખ ૪ શુક્રવાર સાંજના ૬-૧૫ વાગ્યે સઘના કાર્યાલયમાં (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ “ આપણી રાજકીય પરિસ્થિતિ ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. મંત્રી, સુખઈ જૈન યુવક સંઘ પૃષ્ઠ વિષયસૂચિ ભારતીય લેાકશાહીની વેધક સમાલોચના ચીની આક્રમણ અને ભારતને સામ્યવાદી પક્ષ સજીવન થતી મેસ્લેમ લીગ . ચીની આક્રમણ અને આપણી વિદેશ નીતિ તે કાકાસાહેબ કાલેલકરનું વ્યાખ્યાન નબકૃષ્ણ ચૌધરી પરમાનદ સારાભાઇ એન. શાહ પરમાન દ. ૧૪૫ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ - J. Pરે . દા ત . K U / ડા, તા.૧–ર–પ૯ સું છું જીવન - ૧૯ તેમની સામે ઉભા રાણી રાજ્યનીતિને ? છે સાતમાં શીઆએ જ. એ દિવસો દરમિયાન વિના - ચીની આક્રમણ અને ભારતનો સામ્યવાદી પક્ષ : - ( ૬ ... ચીને ભારત સામે ધારણ કરેલી આક્રમક નીતિએ. ભારતના ચીનના આક્રમણને સચોટ વિરોધ કરીને ભારતના અન્ય રાજ્યો ' 'સામ્યવાદી પક્ષ માટે એક મોટી કટોકટી ઉભી કરી છે. ભારતના કીય પક્ષ સાથે ભારતની રાજનીતિને સ્વીકાર કરવો–આ વિકલ્પી - સામ્યવાદી પક્ષ સામે લગભગ આવી કટોકટી બીજા વિશ્વયુદ્ધના ' , તેમની સામે ઉભી થયે હતું ' . . . . . . તે પ્રારંભમાં પણ ઉભી થઈ હતી. એ દિવસે દરમિયાન વિશ્વયુદ્ધની. આ કારણે તે પક્ષના આગેવાનોમાં ગંભીર મતભેદ ઉભેલી શરૂઆતમાં, રશીઆએ જમના સાથે સંધિ કરાર કરીને અંગ્રેજો ૧ થયા હતા. એક વર્ગ એવું વલણ ધારણ કર્યું હતું કે ચીનની વિરૂદ્ધ વલણ ધારણ કરેલું, ત્યારે સામ્યવાદી પક્ષ ભારતના અન્ય એને ભારત વચ્ચેની ઉત્તર સરહદ હમેશાને માટે, અનિશ્ચિત જ - રાષ્ટ્રવાદીઓની સાથે હતે. પણ જે જર્મનીએ રશી ઉપર રહી છે અને તે અનિશ્ચિતતાને, બંને રાજ્યના મુખ્ય સત્તાધીશાએ હુમલો કર્યો અને રશીઆઓ મિત્રો સાથે જોડાયું કે તરત જ મળીને–પરસ્પર વાટાઘાટ કરીને, અન્ત આણુ જોઇએ. બીજા છે ' સામ્યવાદી પક્ષ મિત્રરાજને પક્ષકાર બની ગયો હ અને જે વગે" એવું વલણ ધારણ કર્યું હતું કે પ્રસ્તુત છે. રાષ્ટ્રો વચ્ચેની * . . " " .' લડાઇ કેવળ શાહીવાદી રાજાને શાહીવાદ ટકાવવા માટેની કહેવામાં કે સરહદ અને ભારતને જે, દાવો છે કે અસંમથી લડાક સુધી 1 , આવતી હતી તે લડાઈ ત્યાર બાદ “પીપલ્સ વૉર’–‘આમ જનતાની જન મકમાઉંન લાઈન કહે છે તે મેકમેહન લાઈન અને લડીક છે. અંગે જેને ટ્રેડીશનલ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. તે લડાઈ-બની ગઈ હતી. આવા એકાએક પલટાના પરિણામે સામ. વાદી પક્ષને અંગ્રેજ સરકારે ખૂબ હુંફ અને સગવડ આપી હતી; પણ ટ્રેડીશનલ લાઇન–એ વ્યાજબી છે એમ જાહેર કરીને નહેરની " ભારતના” પ્રજાજનોમાં તે પક્ષ ખૂબ અળખામણું બની ગયું હતું ની ગયા હતા નતિન જાઉં નીતિને જાહેર રીતે ટેકે આપ. આ બીજા પ્રકારના વલણને '; ' પછી તે એ યુદ્ધ પૂરું થયું; દેશ આઝાદ થયે; અને તેઓ રાષ્ટ્રવાદી વલણ તરીકે ઓળખાવતા હતા. આ વલણુંદના કરો લેંકશાહીનાં ધોરણ ઉપર નવી રાજ્યરચનાને ઉદય થયું અને તેના નીકાલ કરવા માટે ગત નવેંબર માસની ૧૦ મી તારીખે મીરતી * પરિણામે સામ્યવાદી પક્ષને નવી ચાલના મળી. પ્રજાની સ્મૃતિ હંમેશા ખાતે સામ્યવાદી પક્ષની નેશનલ કાઉન્સીલની સભા મળી હતી. * : અ૯૫વી હાઈને કાંગ્રેસથી હતાશ બનેલા અનેક પ્રજાજનો પણ આ પ્રશ્ન ઉપર તે સભામાં લગભગ સાત દિવસ સુધી ચર્ચા ala તે પક્ષ તરફ આકર્ષવા લાગ્યા અને એ રીતે સામ્યવાદી પક્ષ આપણું - ચાલી અને છેવટે ઉપર જણાવેલ ઇશાન દિશાની સરહદ અંગે ભારતે સૂચવેલી મેકમોહન લાઇનને તથા લોક અંગે ટ્રેડીશનલ છે - દેશમાં ફાલવા ફુલવા લાગ્યો. કેરલમાં ધારાસભામાં મેળવેલી બહુમતીના જે તે પક્ષ સત્તા ઉપર પણ આવ્યો અને બે અઢી વર્ષ સુધી | લાઇનને સ્વીકાર કરત અને ચીની પ્રધાને સૂચવેલી દરખાસ્તો સ્વીકારીને પરસ્પર વાટાઘાટો સત્વરે શરૂ કરવાનો. અનુસંધર કરતા સત્તાધિષ્ઠિત રહ્યો. ત્યાર પછી કેરલમાં રાજકારણી કટોકટી ઉભી આ ઠરાવ તે સભામાં પસાર કરવામાં આવ્યો હતો અને એ રીતે " : થઈ, જેના પરિણામે તેને સત્તાના સ્થાનથી પદભ્રષ્ટ થવું પડ્યું. " પક્ષમાં ઉભા થયેલા ભંગાણને. ટાળવામાં આવ્યું હતું' . . - કેરલમાં સામ્યવાદી પક્ષ સત્તાસ્થાન ઉપર હતા તે દરમિયાન - ભારત સરકારની જે માંગણી છે. તે માંગણીનું અનુમેદની : ગત વર્ષના પ્રારંભમાં ચીને ટીબેટ ઉપર આક્રમણ કરીને આખું ન કરીને સામ્યવાદી પક્ષે આ રીતે પિતાના પક્ષનું આ પ્રશ્ન પૂરતુ છે : ટીબેટ કબજે કર્યું હતું. આ આક્રમણે સમસ્ત ભારતમાં બહુ ભારત સરકારને પીઠબળ આપ્યું છે. એમ છતાં પણ કોઈ એવી - ' મેરે રોષ પેદા કર્યો હતો અને ચીનની વિરૂદ્ધ અને ટીબેટના : ભ્રમણામાં ન પડે કે આથી ચીન તેમ જ રશિયા પ્રત્યેની સામ્ય- 1 જે પણ લોકલાગણીમાં પ્રચંડ ઉછાળા આવ્યા હતા. ભારતના સર્વ વાદી પક્ષની અભિમુખતામાં કેક મહત્વને ફરક પડ્યા છે; કારણું - પક્ષોએ ચીનના આ રાક્ષસી કૃત્યને વખેડી નાખ્યું હતું. માત્ર કે ચીને ભારત ઉપર શરૂ કરેલા આક્રમણને તેઓ, કોઈ અંશમાં - ' ' સામ્યવાદી પક્ષ જ એવો હતો કે જેણે ચીનના આ કાર્યનું સમ- ‘આક્રમણ” તરીકે સ્વીકારતા નથી કે જાહેર કરતા નથી. તેમ જ ' થન કર્યું હતું. સામ્યવાદી પક્ષના આ વલણથી તે પક્ષની રાષ્ટ્ર આપણા દેશની ભૂમિ ઉપર કોઈ અન્ય સત્તા, આક્રમણ કરી રહેલ ' નિષ્ણા કેવળ પોલી છે અને જ્યાં રશીઆ કે ચીનને સવાલ હોય છે, કેવળ પશુબળથી આપણું હકુમત : ઘણા વિશાળ પ્રદેશ, ધી ' ' ત્યાં તેમની નજર દેખીતા અન્યાયને પણ દેખી ન શકે એવી ઝુંટવી લેવા માંગે છે અને તેને આપણે કેઈપણ ભેગે સામને આંધળી છે–આવી છાપ અનેકનાં દિલમાં પેદા થઇ હતી. ' કરે જોઇએ આવું જે તીવ્ર સંવેદન-ભારતને પ્રત્યેક નાગરિક ': ': ' , ' તાજેતરમાં કેટલાક સમયથી ચીને ભારતીય સરહદ ઉપર આજે અનુભવી રહેલ છે તે સંવેદનો અંશ સરખે પણું. તેમના આક્રમણ શરૂ કર્યા છે અને ભારતની ગમે તેટલી વિનવણી અને કરાવમાં જોવામાં આવતું નથી. કોઈ અન્ય દેશના નાગરિક જેમ જ સમજાવટ છતાં ચીન પોતાની નવી નીતિમાં મક્કમપણે આગળ ને નિલેપ ભાવે તટસ્થ બનીને ન્યાય મેળે તેવું વલણ અને તેવી '' આગળ વધી રહ્યું છે. ભારતને આઝાદી મળ્યા બાદ સામ્યવાદી વૃત્તિ તેમના ઉપર જણાવેલ ઠરાવમાં દૃષ્ટિગોચર થાય છે અને આ છે. '' પક્ષની વફાદારી કઈ બાજુએ છે તેની ખરી કસોટી કરે તે જે તે પાછળ, અટિલું પણ જો નહિ સ્વીકારીએ તો દેશમાં આપણને તે પ્રસંગ આજ સુધી ઉભા થય નહોતે. રાષ્ટ્રમાં કોઈ પણ રાજ- ઉભા રહેવાનું સ્થાન નહિ રહે એવી વિચારણા સ્પષ્ટ તરી આવે છે. આ 'કીય પક્ષ રાષ્ટ્ર પ્રત્યેની પિતાની વફાદારીનો ઇનકાર કરે તો કી, સામ્યવાદી પક્ષની--અદ્યતન ચીની આક્રમણ અંગે સત્તાવારી ને જ શકે એ દેખીતું છે. સામ્યવાદી પક્ષ આજ સુધી માત્ર - ' નીતિ ઉપર જણાવેલ ઠરાવ દ્વારા સૂચિત થાય છે. તે ભારતવિરોધી ની ભારત પ્રત્યેની વફાદારીને જ વરેલો છે એવી ઘોષણા તે અવાર . .. નથી એમ છતાં ચીન વિષે તેમાં કોઇ પ્રતિકુળ ભાવ નથી; પણ ન નવાર કરતા રહેતા હતા, પણ એ તો સર્વત્ર સુવિદિત હતું કે, . તેમનું મન ખરી રીતે કઈ બાજુએ ઢળેલું છે તે તે તાજેતરમાં જીવાદત હg , . તે પક્ષના કેટલાએક અનુયાયીઓએ કલકત્તામાં ઘણું મોટા પાયા પર તે . સામ્યવાદી પક્ષ રશીઓ અને ચાન સાથે એટલે કે આન્તરરાષ્ટ્રીય ઉપર જે સરઘસ કાઢ્યું. અને સભા ભરી અને તેમાં ભારત વિરોધી જેલ સામ્યવાદી પક્ષ સાથે સંકળાયેલું હતું અને તેથી તેમાં પ્રત્યેની છે, અને ચીનપક્ષી ભાષણો કરવામાં આવ્યા અને નહેરૂવિરોધી ના વફાદારીને તે મનથી હંમેશા પ્રાધાન્ય આપતે રહ્યો હતે. આ લેકસ પિકારવામાં આવ્યાં તે સર્વ ઉપરથી આપણને જાણવા દિધા સ્થિતિ આજ સુધી તે ગક્ષેમપૂર્વક ચાલી શકી હતી. મળે છે. આ દેશમાં રહીને સામ્યવાદીએ આટલી ધષ્ટતા આચરી. "પણ હવે જ્યારે ચીને ભારતવિરોધી વલણ સ્પષ્ટ રીતે અને શકે છે એ, અન્ય દેશના લોકોમાં ભારે આશ્ચર્ય પેદા કરે તેવું ", બેશરમ રીતે ધારણ કર્યું છે ત્યારે આ દ્વિધા સ્થિતિ ચાલી શકે છે. સંભવ છે કે તે પક્ષના આગેવાને સામ્યવાદીઓના આ છે તેમ રહ્યું નહિ. કાં તો ચીનના પલ્લામાં પિતાની વફાદારીનું વજન : આચરણને વખેડી નાખે. અને સંભવ છે કે ચીનના આક્રમણની ર નાખીને ભારતમાં દેશદ્રોહી લેખાવાને તૈયાર રહેવું અથવા તો ' માત્રા વધતી જતાં સામ્યવાદી પક્ષ આગળ ઉપર ભારતની નીતિનું અને ચીન હતા. ભારે માત્ર પ્રદેશ, આજે અનાજ ભલું જે તત્ર સર ક કોઈપણ શકે છે એ અત્ય વાદીએ આટલી આપી છે તેમ રહ્યું નહિ. તેથી મારે આ દ્વિધા સ્થિતિ ચાલી : : :G Page #238 -------------------------------------------------------------------------- ________________ કરી ૧૫૦ - પ્ર બુદ્ધ જીવન તા. ૧-૧૨-૫ છે. મીરતના ઠરાવ કરતાં વધારે બળવાન સમર્થન પણ કરે, એમ છતાં કતલ અને સેટેજ'- આ બધું શરૂ થશે. આ બધું દબાવી પણુ, અને ચીન સાથે ઘર્ષણનું ગમે તે પરિણામ આવે તે જરૂર શકાય, પણ તેની કેટલી મટી કીંમત ચુકવવી પડે? કરી , પણ, અવાં એક પછી એક કડવા અનુભવો થયા બાદ, એમાં કઈ સામ્યવાદી પક્ષ ઉપર પ્રતિબંધ મૂકે તેને બદલે તે જે કાંઈ કરે - શક નથી કે સામ્યવાદી પક્ષને હવે આ દેશમાં પ્રતિષ્ઠા પાત્ર સ્થાન મળશે તે હસી કાઢવું એ વધારે ડહાપણભર્યું લેખાશે. પરમાનંદ નહિ અને પ્રત્યેક સામ્યવાદી પ્રચ્છન્ન દેશદ્રોહી-પાંચમી કતારવાળે-છે સજીવન થતી મોસ્લમ લીગ એવી તેમના વિષે આપણા મનમાં ઉભી થયેલી છાપ કદિ નિમૂળ SEA અથશે નહિં, સિવાય કે, યુગોસ્લાવિયા અને તેના સુત્રધાર માર્શલ - દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આગળ કરીને મોસ્લમ લીગે ભાગલા 1 ટી માફક સામ્યવાદી પક્ષ રશીઆ તથા ચીન સાથેના સીધા કે માગ્યા. ભારતના ભાગલા સિદ્ધ કરવા માટે એણે વરસો સુધી નારાઓ ગજવ્યા. ભાગલાની વાત અંગ્રેજોને ભાવતી હતી, એટલે આડકતરા પક્ષગત સંબંધે હમેશાને માટે તેડી નાંખે અને દેશ પહેલો અને બીજા બધા વાદ રખેને વિચારે પછી–આવી પ્રતીતિ લીગને પ્રોત્સાહન આપ્યા કર્યું. અંગ્રેજોની આ ચાલબાજીથી અકળાઈને આખરે કાંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ઇચ્છા વિરૂદ્ધ પિતાના એકાન્ત રાષ્ટ્રનિષ્ટ વર્તન વડે આપણા દિલમાં પેદા કરે. ભાગલા મંજુર રાખવા પડ્યા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું હૈયું જિક , , , . આ સામ્યવાદી પક્ષના–શુદ્ધ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ અતિ ભાગલાની વાતથી ઘવાયું. પરંતુ “લેકર રહેંગે પાકિસ્તાન”ના શંકાસ્પદ અને અવિશ્વસનીય-વલણને ખ્યાલ કરીને તેને સત્ત્વર - નારાઓ ગજવનારાઓએ એની કઇ ચિંતા ન કરી. છેલ્લે ભાગલા ગેરકાયદેસર જાહેર કરીને તેની ઉપર પ્રતિબંધ મૂકવાના કેટલાક વખતે પણ નિર્દોષ માનવીઓના રકતથી ધરતીને રંજિત કરી. લેકે ભારત સરકારને જોરશોરથી અનુરોધ કરી રહ્યા છે. કોઈ ભાગલા પછી લીગનું સ્થાન ભારતમાં રહેતું નહોતું. લીગ પણ એક યા અન્ય વ્યકિત દેશહિતને પ્રતિકુળ રીતે વર્તે તે ભારતમાં નામશેષ બની ગઈ એમ માનવામાં આવતું હતું. અને એક બાબત છે અને અમુક પક્ષ વિષે અમુક માન્યતા ગૃહિત જે લેકે પાકિસ્તાન માગવા પ્રમાણે મળવા છતાંય ત્યાં જવાને કરીને ઉપર જણાવેલું પગલું ભરવામાં આવે તે તદ્દન બીજી બદલે ભારતમાં રહ્યા તેઓ લીગને ભૂલ્યા છે, લીગવાદી મટી ગયા બાબત છે, કોઈ પણ વાંધા પડતી વ્યકિત સામે જેવી જરૂર છે એમ ધારવામાં આવતું હતું. પરંતુ આ ધારણુ નિરાધાર કરી છે. જણાય તેવું પગલું ભારત સરકારે ભરી શકે છે અને તેવું છે. કેરળમાં મુસ્લીમ લીગ જીવતી હતી. કેરળની સામ્યવાદી સરપગલું ભરતાં ભારત સરકાર ખચકાશે એમ માનવાને કઈ કારને હઠાવવા માટે ત્યાંની તમામ પક્ષેએ લીગની કદમબેસી કરી, ( કારણ નથી. પણ સામ્યવાદી પક્ષ જ્યાં સુધી ભારત વિરોધી અને એટલું જ નહિ પણ એ બદનામીથી બચવા લીગ એ કેમવાદી ચીનનું સ્પષ્ટ સમર્થન કરતે કઈ ઠરાવ કે નીતિ મંજુર ન કરે સંસ્થા નથી એવાં ઉચ્ચારણ કરવાની હદ સુધી ગયા. અખબારોએ છે, ત્યાં સુધી આજના લોકશાહી પ્રબંધમાં તેને ગેરકાયદે જાહેર કર અને રાજનીતિએ આપેલી ચેતવણીને કાને ન ધરી. વાનું પગલું યેગ્ય નહિ લેખાય; ડહાપણભર્યું નહિ કહેવાય. લીગને કારણે જે ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન આવા પગલાના ઔચિત્ય-અનૌચિત્ય અંગે, તા. ૨૫-૧૧-૧૯ ના આ રચાયું, એ દેશમાં આજે જ્યારે લીગ નામશેષ બની ગઈ છે ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિવામાં શ્રી. બી. જી. વધીઝ સમુચિત રીતે ભારતના તમામ ભાગોમાં એને ફરી સજીવન અને વ્યવસ્થિત કરવાની * જણાવે છે કે “ભારતના સામ્યવાદી પક્ષને ગેરકાયદે જાહેર કરવાની વાત આ દેશના ભાવી માટે અમંગળ એંધાણ જેવી બની રહે છે. કે કે તેની ઉપર કોઈ પણ પ્રકારને પ્રતિબંધ મૂકવાની માગણી પૂરા વિચાર કોંગ્રેસની ગરજ મુસ્લીમ લીગના પ્રમુખ “કાયદે મિલ્લત” પૂર્વક થી. રાજદ્વારી તેમ જ આન્તરરાષ્ટ્રીય દષ્ટિએ એમ બરાબર પારખી ગયા છે. એટલે જ બાર વરસ પછી આ સુવર્ણ છે જે કરવું ભારે ભૂલભરેલું ગણાશે. ચીન-ભારત સંધર્ષ અંગે સામ્ય સંધિને લાભ લઈને લીગને સજીવન કરવા માટે બહાર પડ્યા છે. . વાદી પક્ષ ઉપર કોઈ પણ જાતને પ્રતિબંધ મૂકવાથી તે પક્ષને આ “કાયદે મિલ્લત” હમણું મુંબઈમાં આવી ગયા. સભાઓ . વધારે પડતું મહત્ત્વ મળશે. તેના પરિણામે જે પ્રશ્ન કેવળ સરહદી ભરી ગયા અને કહી ગયા કે “લીગ મરી નથી, ભારતના તમામ પ્રશ્ન છે તે પ્રશ્ન સામ્યવાદ-વિરોધી પ્રશ્ન બની જશે. આજની મુસ્લીમોના લેહીમાં લીગ જીવતી છે.” શ્રી. મહામહ ઇસ્માઇલની સમસ્યાને' આવું રૂપ મળતાં, સેવિયટ યુનિયન અને બીજા સામ્ય આ વાત ઠીક છે, પણ આ લોહી બીરાદરીની ભાવનાવાળું છે કે E : વાદી દેશની જે સહાનુભૂતિ અને તટસ્થ અનુમોદન આપણને “હસકે લિયા પાકિસ્તાન, લડકે લેંગે હિન્દુસ્તાન ”ની મુરીદવાળું પ્રાપ્ત થયું છે તે આપણે ગુમાવી બેસીશું અને ભારત હવે છે તેને ખુલાસો થયા નથી. રાજકારણી વિચારણામાં અમુક એક રાજદ્વારી જાય તરફ ભારતમાં રહેલા મુસ્લીમે એમના આર્થિક, સામાજિક અને તમી રંઠા છે એવી માન્યતા તરફ તે દેશ એકાએક ઢળવા માંડશે. સાંસ્કૃતિક કાર્યો ખુશીથી કોઇ નવા નામ નીચે કરી શકે છે, તે જ " આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે આવી વસ્તુસ્થિતિ આપણુ માટે ભારે પ્રતિકુળતા માટે સંગઠિત થઈ શકે છે, પરંતુ રાજકીય ક્ષેત્રે તે એમણે પેદા કરશે અને તેમાંથી બીજા અનેક આઘાત પ્રત્યાઘાતો ઉભા થશે. એમની પસંદગીના કોઈ પણ રાજકીય પક્ષને જ પસંદ કરવાનો * દેશની અંદર પણું સામ્યવાદી પક્ષ ઉપર પ્રતિબંધ ટુંકી રહે છે. લીગને નામે ન ચાકે રચાય અને એને નામે હવે છે દષ્ટિની ચાલ જે લેખાશે. તેના પરિણામે સામ્યવાદીઓને ચુંટણીઓ લડાય એ કઈ રીતે ઘવાયેગ્ય નથી. કેઈ કારણસર સેંધી શહીદી મળશે અને પોતે શું ધારે છે અને વિચારે છે આ સંબંધમાં આંખમીંચામણું થશે તે જે બૂરાં પરિણામે અગાઉ એને હાલતાં ચાલતાં ખુલાસો કરતા રહેવાની જે કફોડી સ્થિતિમાં જોયાં છે એથી પણ અધિક બૂરાં પરિણામે જોવાનો સમય આવ્યા તેઓ હાલ મુકાયા છે તેમાંથી તેમને છુટકારો મળશે અને અંદર સિવાય રહેશે નહિ. * . અંદર જે ફાટ પડી છે તે પાછી સંધાઈ જશે. આ કાનુની ભારતમાં રહેતા મુસ્લીમે જે ખરેખર આ દેશને વફાદાર હોય દિ' , નિષેધ મૂકાતાં કેરલની આગામી ચૂંટણીઓના પરિણામ વિષે તો તેમણે હવે લીગને ભૂલવી જોઈએ. જે ભૂલી શકે તેમ ન ભયભીત બનીને, સરકારે આ પગલું ભર્યું છે એમ તેઓ જોર- હોય તો એમણે પાકિસ્તાનને એમનું વતન બનાવવું જોઇએ. : શિરથી કહેવા લાગશે અને “Right Reaction’–દક્ષિણમાગી કેરળની અંદર આ રાષ્ટ્રનું રખોપું કરી રહેલા નેતાઓએ Iો . પરિબળે વહેતા થયા છે એમ પુરવાર કરવાની તેમને તક મળશે. ગંભીર ભૂલ કરી છે. આ ભૂલને સત્વર સુધારી લેવાની અને લીગને પર , એક વખત તેમની ઉપર પ્રતિબંધ મૂકાયે અને તેઓ ભૂગર્ભમાં એનું સાચું સ્થાન સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દેવાની જરૂર છે, એમાં જ [: ગયા ત્યાર બાદ તેલંગણામાં જે માગ તેમણે અખત્યાર કર્યું હતું કે કેગ્રેસનું, દેશનું અને મુસ્લીમેનું હિત છે, વધુ ઉપેક્ષા, વધુ બેદરકારી તે જ માર્ગે જતાં તેમને કોઈ રોકી શકશે નહિ. હડતાળ, લૂંટફાટ, . આધીને તરંવા બરાબર છે. - સારાભાઈ એન. શાહ Page #239 -------------------------------------------------------------------------- ________________ મેમુ જ જીવ ને ht:. " જ ચીની આક્રમણું અને આપણી વિદેશ નીતિ . ચીને જ્યારથી ભારતની ઉત્તર સરહદ ઉપર આક્રમણ શરૂ તેની પ્રતિકુળ ચાલે આપણે માટે એક અણધારી કટોકટી ઉભી કયું છે ત્યારથી. ભારતની વિદેશ નીતિ ઉગ્ર વિવાદને વિષય થઈ કરી છે, અને ભયપ્રેરિત અનેક કલ્પનાઓ આપણા દિલમાં પેરી પડે છે., ૧૯૪૭ના ઓગસ્ટ માસની ૧૫મી તારીખે દેશ આઝાદ કરી છે. ચીન જે આગળ વધે તો તેને આપણે શી રીતે ' બન્યું અને અત્તરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણને સ્વતંત્ર અને સ્વાયત્ત સામનો કરી શકીશું, આપણી મર્યાદિત સાધનસામગ્રી વડે તે સ્થાન મળ્યું. આઝાદી પહેલાં આપણા દેશની અરરાષ્ટ્રીય સામે આપણે શી રીતે ટકી શકીશું - આવા તર્ક વિતર્કો આપણને નીતિ ગ્રેટ બ્રિીટન સાથે જોડાયેલી હતી અને આપણી વતી અને " એવી એક કલ્પના તરફ ધસડી જાય છે કે આવા વખતે અમેરિકી - આપણા નામે તે જે નિર્ણ કરે તે આપણને બંધનકર્તા બનતા. જેવા શસમૃદ્ધ દેશને આપણને લશ્કરી ટકા હિત લે ચીન By: S . આઝાદી બાદ અને આપણા દેશના આપણે સત્રધાર બન્યા ત્યારથી, આપણું સામે આવું પગલું ભરવા વિચાર કરી ન શકત. એ . આન્તરરાષ્ટ્રીય જોડાણ તેમ જ પ્રશ્નો સંબંધે આપણે સ્વતંત્ર કલ્પના આગળ ચાલીને એમ પણ કહે છે કે આજે પ્રણ જ છે કે નિર્ણય લેવાની રહ્યા. એ સમયે આન્તરરાષ્ટ્રીય ફલક ઉપર બે અમેરિકાની લશ્કરી મદદ માંગવામાં આવે તો ચીનને ફેલાતા ધ રાજદ્વારી સત્તા અસ્તિત્વમાં આવ્યાં હતાં. એક સામ્યવાદી જ પજો જરૂર અટક્યા વિના ન રહે, અને, ધરિ કે તેનું : " જુથ અને બીજું બીનસામ્યવાદી જૂથ. સામ્યવાદી જૂથમાં જોડા આક્રમણ વધે તે પણ, આપણે તેને સંકૂળતાપૂર્વક સામ કરી કે યલા રાષ્ટ્રની રાજ્યરચના સરમુખત્યારશાહી ઉપર નિર્ભર બની શકીએ. ચીને અખત્યાર કરેલી આક્રમણ નાતિ આજે આપણને હતી. બીનસામ્યવાદી જૂથમાં જોડાયેલા રાષ્ટ્રની રાજ્યરચના લોક- અમેરિકા તરફ ધકકેલી રહી છે અને આપણી વિદેશનીતિનો ત્યાગ ! શાહી ઉપર નિર્ભર હતી. કેવળ રાજ્યરચનાના અમુક વર્ણ ઉપર કરવાનું આપણા માટે લગભગ અનિવાર્ય બને એવું પ્રલોભન હ"આપણું જોડાણ નક્કી કરવાનું હેત તે બીનસામ્યવાદી સત્તા પિદા કરી રહ્યું છે. આમ છતાં પણ આજની વિકટ સમસ્થાને આ રીતે જૂથ–જેને પંશ્ચિમી જૂથ તરીકે ઓળખવામાં આવે છે તે સાથે જ વિચારવી અને તદનુસાર આગળ વધવું ડહાપણભર્યું લાગતું નથી કે આપણે જોડાઈ ગયા હતા અને આ જૂથમાં યુનાઇટેડ સ્ટેટસ તથા ઉપરની કલ્પનામાં એમ ગૃહિત કરવામાં આવ્યું છે કે જ્યારે - ગ્રેટબ્રટન મુખ્ય સ્થાને હોઇને તે સાથે જોડાવામાં આપણને અનેક ચીન વિરુદ્ધમાં અમેરિકા આપણને લશ્કરી મદદ કરે ત્યારે બીજા પ્રકારની સગવડ પણ મળી હોત. પણ આપણે આવા કઈ બધા દેશે મૌન ધારીને જે થાય તે જોયા કરે. પણ આજની જૂથમાં જોડાવાનું પસંદ ન કર્યું અને જેને બીનજોડાણ-non- વાસ્તવિકતાનું સ્વરૂપ આવું નથી. ચીન સાથે આજને આ પણ ; allignment-ની નીતિ કહે છે તેવી વિદેશનીતિ આપણે ગ્રહણ * ઝગડે આખરે ભારત અને ચીનની સરહદને લગતે છે અને સીમ કરી. આમ કરવા પાછળ બે હેતુ હતાઃ એક છે, જે આપણે ભારતની સરહદમાં આવેલા અમુક પ્રદેશે પોતાની સરહદતા છે છે. સ્વતંત્ર થયા છીએ તે આપણને આન્તરબાહ્ય બન્ને બાજુએ એમ કહીને તે પ્રદેશે પોતાના કાબુ નીચે લેવા માગે છે. આ ના કઈ પૂરા સ્વજ્ઞની પ્રતીતિ થતી રહે, આપણે કોઇના પણ પ્રભાવથી માટે વાટાઘાટ અને સુલેહસંધિને રસ્તો છોડીને તેણે ર્બળજરીને ! * પ્રભાવિત બનીને ચાલવાની ફરજ ન પડે. એવી આપણી વિદેશ ' ' | ભાગ અખત્યાર કર્યો છે અને તેને જવાબ આપણે હજુ કળ . નીતિ હોવી જોઈએ. બીજું ઉપર જણાવ્યા મુજબ પરસપર સ્પર્ધા જેરીથી નહિ આપતાં વાટાઘાટ અને પતાવટના ભાગે ગીતા ' , ' કરતા અને સંઘર્ષ અનુભવતા બે સત્તાના કારણે દુનિયાની નિવેદના અને પત્રવ્યવહાર દ્વારા આપી રહ્યા છીએ. આ પ્રક્રિયા , શક્તિ સતત જોખમાતી રહેવા લાગી ત્યારે આપણે એમ વિચાર્યું સ્થિતિમાં આજે આપણે દુનિયાનાં લગભગ બધાં રાષ્ટ્રોની, એ છે કે દુનિયાની શાન્તિ સ્થિરતાને પામે, કાયમી બને, અને ભિન્ન લું જ નહિ પણ, રશીઆ કે જે ચીન સાથે જૂથબંધીથી ગઢપણે - ભિન્ન રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષો હળaો બને એવી જેમાં. શક્યતા સંકળાયેલું છે તેની પણ સહાનુભૂતિ પ્રાપ્ત કરી શક્યા છીએ. હેય એવી વિદેશનીતિ આપણે ધારણ કરવી. આ બન્ને હેતુ અને જ્યારે રશીઆ અને અમેરિકા એકમેકની નજીક આવી રહ્યા - સત્તાજૂથે સાથેના બનજોડાણપૂર્વકની વિદેશનીતિ દ્વારા જ સિદ્ધ છે અને દુનિયાની શાન્તિ વધારે સ્થાયી અને વિશ્વસનીય બનવાની - થઇ શકે તેમ છે એમ આપણને લાગ્યું અને તે પ્રકારે આપણી આશા એતરફ ઉભી થઈ રહી છે ત્યારે ચીનને આ શું સૂઝયું છે 'વિદેશનીતિનું ઘડતર થયું. એક પ્રશ્ન ચીન અને ચોતરફ પૂછાઈ રહ્યો છે. છેલ્લાં દશ વર્ષ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ અને , આવા સંયોગોમાં અમેરિકાની લશ્કરી મદદ વડે, આપણે તેમાં ભારતે ભજવેલે ભાગ ઉપર જણાવેલ બને હતુઓના પૂર ચીનને સામને કરવા પ્રવૃત્ત થઈએ તે રશ અને પિતાની તટસ્થતા ‘સમર્થક નીવંડયા છે. આપણી બીનજોડાણની વિદેશનીતિને લીધે . છોડવી જ પડે અને એકાએક ત્રીજા દ્વિશ્વયુદ્ધના પરિસ્થિતિ ઉભી ભારતની અન્તરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ખૂબ વધી છે; દુનિયામાં ચિંર થઈ જાય અને ભારત જ તે જાદવાસ્થળીનું કેન્દ્ર બની બેસે. આનું “ સ્થાયી શાંન્તિ સ્થપાવાની હશે તે ભારત દ્વારા જ બની શકશે પરિણામ ભારત માટે કલ્પનામાં ન હોય એવું ભય કર અવે. આને એવી એક માન્યતા આપણે દુનિયાભરમાં ઉભી કરી શકયા છીએ, બદલે આપણે આપણાં પિતાના બળ ઉપર મુસ્તાક રહીને, જે આપણે કદિ પણ કઈ બળવાન દેશની શેમાં દબાયા નથી; અને આજની વાટાઘાટો નિષ્ફળ જાય તે – જો કે આમ માની લેવા * જ્યારે જે કહેવું હોય તે આપણે પૂરી નિર્ભયતાથી કહી શક્યા કેઈ કારણ નથી - ચીનને શકય તેટલે સામને કરીએ તે વધા છીએ; આપણું સ્વત્વ સુરક્ષિત અને અબાધિત રહ્યું છે; યુદ્ધના ઇચ્છવાયોગ્ય લાગે છે. તેમ કરવા જતાં તત્કાળ ધાર્યું પરિણા - દાવાનળ સળગતા અટકાવ્યા છે અને સળગેલા અગ્નિને આપણે કદાચ ન આવે તે પણ, આજે જ્યારે કોઈ પણ મેટો કેતાને *કદિ કદિ હાર્યા છે; અને સત્તાજૂએ આપણી પ્રમાણીકતા, દેશ એકલવાયા બનીને જીવી શકે કી શકે તેમ નથી એવા એવી " -તસ્થતા અને શાંતિનિષ્ઠાને અનેકવાર અંજલિ આપી છે અને સંગોમાં, ચીત દુનિયાના બધા રાષ્ટ્રોથી એકલું પડી જાય : : - કોઈ પણ સત્તાજૂથમાં નહિ જોડાવા છતાં આપણા આર્થિક અને તેવી સ્થિતિમાં તે લાંબો વખત ટકી ન શકે અને ભારત iવિકાસમાં અમેરિકા તેમજ રશિયા અનેક રીતે સહાય કરતા સાથે સુલેહ કરવાની તેને રંજ પડ્યા વિના ન રહે. ' to : આવ્યા છે. આ બધું જેટલું આપણી વિદેશનીતિને આભારી છે આમ સમગ્ર રીતે વિચારતાં નહેરૂની વિદેશનીતિને એટલે તેટલું જ ભારતના મહાઅમાત્ય જવાહરલાલ નહેરૂના ભવ્ય નહેરૂને બને તેટલે કે આપ, તેના હાથપેશ મજબુત બતાવો તો એ વ્યકિતત્વને આભારી છે ! . . . . ' , "' અને નહેરૂ બેલે છે એટલે ભારત એલે છે એવી છાંપ્રનિયાભરમાં . . તાજેતરમાં જેને આપણે આપણું પરમ મિત્ર માન્યું હતું તે ઉભી કરવી એ જ આપણા માટે ઉત્તમ અને અનન્ય સાધ્ય છે ફિટ રીતે આપણી ઉપર પીઠ પાછળથી ઘા કરવી શરૂ કરે છે અને એ જ પ્રત્યેક ભારતવાસીની આજે ખાસ ફરજ છે. પરસાન ચીનના સોલા સોમા તરફ પાઇ સીનને આ રા Be E ra Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રબુદ્ધ જીવન કાકાસાહેબ કાલેલકરનું (ગતાંકથી ચાલુ) પત્રકાર સાહિત્ય મહારાષ્ટ્રની કોઇ સાહિત્ય સભામાં ખેલતાં મેં કહ્યું હતું કે દૈનિક છાપાંઓમાં તંત્રી પ્રશ્નને રાજ રાજ જે પીરસે છે તેને પણ હું સાહિત્યમાં સ્થાન આપું છું. એ બધું ભલે ઉતાવળે લખેલુ હોય, લેાકેા બીજે જ દિવસે એ ભૂલી જતા હાય, એની પાછળ જવાબદારીનું ભાન ભલે કાચુ' હાય, તેાયે પ્રજામાનસ ધડવામાં એના ફાળાનો વિચાર કરતાં એને સાહિત્યમાં જ ગણવુ જોઇએ. મહારાષ્ટ્રના ટીકાકારેને એ વાંચીને લાગ્યું કે છાપાંવાળાઆને ખુશ કરવા એ એક નાજુક, અને તેથી સફળ, પ્રયત્ન છે. એવી ટીકાને શે! જવાબ અપાય ? હું ખરેખર માનુ છુ કે સાહિત્ય, એનું સ્વરૂપ અને એનું કા-એને વિશે સમગ્રરૂપે ચર્ચા કરતી વખતે વૃત્તવિવેચનના કાળાના વિચાર કર્યાં વગર અને એને સાંહિત્યગુણુ સ્વીકાર્યાં વગર ચાલે નહિ. તંત્રીએ અનેક પ્રકારનાં હોય છે. કેટલાક લેાકેાના જ્ઞાનની મર્યાદા અને જવાદારીના અભાવ જોઇ ગ્લાનિ જ પેદા થાય. પણ સરવાળે વિચાર કરતાં, પરદેશના વૃત્તવિવેચકા કરતાં આપણા વૃત્તવિવેચક ઊતરતી કાટિના છે એમ કાઇ કહી ન શકે, ઊલટુ આપણા લેખક અને તંત્રી વધારે ગંભીર અને જવાખદાર હાય છે. એમની સામે ટીકા કરવી જ હોય તે! એટલુ કહી શકાય કે તેએ બહુ સહેલાઇથી એક ધરેડમાં ઊતરી જાય છે. તત્ત્વનિષ્ઠા કરતાં જો ધનિષ્ઠા વધી જાય તે। જીવનનિષ્ઠા ટકી જ ન શકે. જીવનનિષ્ઠાની તાજગી વિના, કાઇ પણ જાતના સાહિત્યમાં ચૈતન્ય આવી શકતું નથી. જે રાચક નવલકથાઓને આપણે સાહિત્યકૃતિ ગણીએ છીએ તેમાં પણ જો ઘણી વાર કાચા અને એકાંગી તેમ જ છીછરા વિચાર આવી જાય છે, એની ભાષા પણ કાક કાક ઠેકાણે, ઇરાદાપૂર્વક, ઢંગધડા વિનાની રાખવી પડે છે (કેમ કે નવલકથા દ્વારા સમાજનું યથાર્થ ચિત્ર રજૂ કરવાનું હોય છે), તેા છાપામાં આવતા ઉતાવળિયા લેખે ને સાવ ઉતારી પાડવાની જરૂર નથી. દૈનિક છાપામાં આવ્યું એટલા જ ખાતર એ લખાણુ સાહિત્યની હારમાં ન એસી શકે એવા દંડક ચલાવવા ન જોઇએ. એક જણે વ્યવહારદૃષ્ટિએ એક કસોટી મૂકી છે. જે લેખ સમય ગયા પછી પણ એક બે વાર વાંચવાનું મન થાય તે લેખને સાહિત્ય-કાટિમાં, સાહિત્યની ન્યાતમાં એસવા દેવાય. પછી એ જ કસોટી નિંબધે ને, નવલકથાને અને લઘુકથાઓને પણ લાગુ પાડવી જોઇએ. લિપિસુધાર ગાંધીજીની પ્રવૃત્તિને કારણે દેશને સ્વરાજ મળ્યું, દુનિયામાં આપણી પ્રતિષ્ઠા વધી અને આત્માની શક્તિના ચમત્કાર વિશેની લેાકેાની નાસ્તિકતા એછી થઇ, એ તો છે જ, પણુ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યશૈલી ઉપર ગાંધીપ્રવૃત્તિની અસાધારણુ અસર થઇ છે. સાહિત્યનાં ક્ષેત્રાની વિવિધતા ઘણી વધી અને લડતને કારણે પ્રજામાં દૈનિક છાપાં વાંચવાનો રસ વધ્યા. બીજા પ્રદેશામાં લેકે હજી અંગ્રેજી છાપાં ઉપરજ વધારે આધાર રાખે છે, હું માનુ છુ કે ખીજા પ્રદેશના પ્રમાણમાં ગુજરાતી લેાકેા ગુજરાતી દૈનિકા વધારે રસપૂર્વક વાંચે છે, અને તેથી સમાચાર ભેગા કરવામાં અને એની ચર્ચા કરવામાં, તેમ જ માનવજીવનનાં ભિન્ન ભિન્ન અ’ગેાની વિગતમાં ઊતરવામાં, ગુજરાતી દૈનિકો ઠીક ઠીક આગળ વધ્યાં છે. રાજદ્વારી લેાકાએ એ સ્થિતિના લાભ ઉઠાવ્યા છે, પણ દેશી ભાષાનાં દૈનિકાની સ્થિતિ સુધારવા તરફ એમનું પૂરતુ ધ્યાન ગયું નથી. જો આપણે ગુજરાતી લિપિમાં અત્યંત જરૂરી સુધારે કરવાના સવાલ અને એની ઉપયેાગિતા સમજ્યા હાત તે ગુજરાતમાં સાક્ષરતાપ્રચાર વધારે સહેલા થયા હત. ગુજરાતી દૈનિકના તા. ૧-૧૨-૧૯ વ્યાખ્યાન ખચ ઘણા ઓછા થયા હોત, નફો વધ્યા હોત અને ટેલિપ્રિન્ટરીનેા લાભ ગુજરાતી માટે અને બીજી દેશી ભાષા આ માટે મેળવી શકયા હોત, અને લિપિમાં ફેરફાર કરવાના તે કેટલા? ગુજરાતીએ અમુક ફેરફારો કરવામાં તે પહેલ કરી જ છે, ગુજરાતી લિપિએ શિરેશરેખા ક્યારની કાઢી નાખી છે. એટલે કે ગુજરાતીમાં અક્ષ રાનાં માથાં બાંધવાં નથી પડતાં. દેવનાગરીના અટપટાવે કાઢી નાખીને ઉપર એક (એ) અને બે (ઐ) માત્રા આપણે ચડાવીએ છીએ, ૨. વ સાથે ગોટાળા કરતા દેવનાગરીને રૂ આપણે ખસૂસન ખસેડયા. અને એના બદલામાં યજુર્વેદી ષ માથી ઉત્પન્ન થયેલી ખ' આકૃતિ ચલાવી, આવી પ્રગતિશીલ લિપિ ને મુઈ, —ઊ અને ઋ આ ત્રણ અક્ષરનાં ચાલુ રૂપને બદલે અ ની સ્વરાખડી ચલાવવાનું પસ ંદ કરે—અિ , અ એ, ચ્, આટલા જ સુધારા થાય તેા આપણે કરોડાના ખર્ચમાં ઉતર્યાં વગર દેશી ભાષા માટે ટેલિપ્રિન્ટરી ચલાવી શકીશુ’. બીજો સુધારા તે બારાખડી કરતી વખતે સ્વરનાં ચિહ્નો અક્ષરાના માથા ઉપર કે પગ તળે મૂકવાને બદલે, એ જ ચિહ્ના અક્ષર પછી મૂકયાં હોય તે અક્ષરના ખીબાં ગાઠવવાનું ર્ચે એકદમ ઘટી જાય. આ છે સુધારા અત્યંત આવશ્યક છે. જે ગુજરાતી લિપિ નાગરી લિપિનું સ્થાન લેવાની અને અખિલ ભારતીય લિપિ થવાની મહત્ત્વાકાંક્ષા રાખે તે અ, ક, ચ, જ, ઝ, ક્રૂ, ખ, ભ એટલા અક્ષરાનાં રૂપે નાગરીની નજીક લઇ જવાં પડે. એટલે આજની ગુજરાતી લિપિ ગુજરીનાગરી ગણાય અને અંગ્રેજીમાં જેમ રામન અને ઇટાલિક એવી એ શૈલીએ ચાલે છે તેમ નાગરીમાં પણ રૂઢ નાગરી અને ગુજર નગરી એવી બે શૈલીએ ચાલશે, અને ધીરે ધીરે પેાતાના ગુણાને કારણે જ ગુજરી–નાગરી અખિલ ભારતીય લિપિ થ જશે. ગુજરાતી પ્રજા પાસે વહેવારની દૃષ્ટિ છે, એ લાભાનિ સમજે છે. આત્મહત્યા કરીશું. પણ રૂઢિને છેડીશું નહિ ' એ જાતની ઉત્તરભારતીય છદ ગુજરાત પાસે નથી. ગુજરાતી સાહિત્ય પરિષદે લિપિ સુધારની બાબતમાં કરાંચી સ ંમેલન વખતે પ્રારંભ કર્યાં હતા. શ્રી મુનશીએ એને પોતાની માન્યતા પણ આપી હતી. પણ સ્વ. શ્રી કિશારલાલભાઈનું કે મારૂ દબાણુ છું. નીવડયું અને પ્રજાકીય હિત એન્ડ્રુ સમજનાર લેાકાનું શ્રી મુનશી ઉપર દબાણુ વધ્યું. પરિણામે, એ સુધારાની પ્રવૃત્તિ ત્યાં જ અટકી અને આખા ભારતને નવી દિશા બતાવવાની તક ગુજરાતે ખાઈ. જે પ્રજાના નેતાઓ પાસે ગાંધીજીના જેવી ભવિષ્યમાં જોવાની દૃષ્ટિ નથી તે સારામાં સારી સધિ ખેાવાના જ. શ્રી વિનાબા ભાવે, સ્વ. શ્રી કિશારલાલ મશરૂવાળા, શ્રી ખચુભાઈ રાવત અને હુ ગાંધીજીની મદદથી તે વેળાએ જે કરી શકત તે ન થઈ શકયુ. પછી આજે એકલા શ્રી મહેન્દ્ર મેઘાણી જોર કરે તે કયાં સુધી ચાલવાનું ? મહાત્મા ગાંધીએ શરૂ કરેલુ એ કામ હવે ન કરી શકે આજની કોંગ્રેસ કે ન કરી શકે આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ. હવે જો ગુજરાતી દૈનિકા ચલાવનાર પ્રેસવાળા અને પ્રકાશન સંસ્થા પોતાનું હિત સમજે અને હિંમત કરે તા જરૂર ધણુ થઇ શકે. અથવા જો દેશમાં નવી શકિત જાગે અને એને ગળે એ વાત ઊતરે તે જ આ જરૂરી ફેરફાર થઇ શકશે. તેમ થાય તેા ગુજરાતી પ્રકાશનોની સંખ્યા હજારેથી નહિ પણ લાખાથી ગણવાનો વારે આવશે. ગુજરાત પાસે આજે બધુ છે. પણ ક્રાન્તી નેતૃત્વ નથી. જો જવાહરલાલજીએ ભવિષ્ય તરફ નજર રાખી, નાણાંની બાબતમાં મેટ્રિક પદ્ધતિ દાખલ ન કરી હોત તે ભારતના ખીજા કાઇ પણ નેતાનું એ દિશામાં ચાલ્યું ન હાત. જવાહરલાલજી અને બીજા નેતાઓ જો અંગ્રેજીથી સ ંતુષ્ટ ન હાત તે તેમણે દેશી ભાષાઓને સક્રિય પ્રેઊત્સાહન આપતાં લિપિસુધારના સવાલ અને એનું મહત્ત્વ સમજી લીધું હોત. પણ Page #241 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૧૨-૫૯ જ્યાં સુધી પગ તળેની ભૂસિ સરકી ન જાય, ત્યાં સુધી આ નેતાઓના અંગ્રેજીને માહુ ઊતરવાના નથી. અંગ્રેજી એમને અધી મદદ કરશે પણ પ્રજામાનસ ઉપરના એમને કાષ્ટ્ર ટકાવવામાં મદ નહિ કરે. આજનો રાજ્યકર્તાઓ રાજકાજ અંગ્રેજીમાં ચલાવીને પોતાની ચાર ખાદી રહ્યા છે એ એમના ધ્યાનમાં આવશે ખરૂ, પણ બધુ પત્યા પછી. એટલે લિપિસુધારમાં એમની મદદ મળવાની આશા નથી. ગુજરાતોનાં દૈનિક છાપાંવાળામાં રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા જાગશે તેા તેઓ જોતજોતામાં લિપિસુધાર કરી લેશે. છે જરાસરખુ અને સહેલું; · ફકત એ તરફ ધ્યાન નથી જતું... એટલું જ. શ્રાવણપ્રવૃત્તિ પ્રભુનાજી વન મારા નાનપણમાં મહારાષ્ટ્રમાં જ્યાં ત્યાં પુરાણુિકા સંસ્કૃતમાં અને મરાઠીમાં પૌરાણિક ગ્ર ંથૈ!, વિવેચન સાથે, વાંચી સંભળાવતા અને હરિદાસેા–એટલે કે કીત નકારે—પૂર્વ ર ંગ, ઉત્તરરંગવાળાં કીતના કરતા. પૂરગમાં કોઇ પણ ધાર્મિ ક વિષયની છટાદાર ચર્ચા કરીતે, એ જ વસ્તુને પ્રાપ્ત રોચક વાર્તાના સિક વિસ્તાર સાથે ઉત્તરરંગમાં ખીલવતા. એમાં સુભાષિતા, ગીતા અને કવિતના કુકરાઓ- વેરાતા અથવા વણાતા. એ જ કામ ભાટચારણા ઐતિ હાસિક પ્રસ ંગા અને લેાકવાર્તાઓ લઇને લેાકભાગ્ય એ કરતા. આમ પ્રજાકીય સાંસ્કૃતિક કેળવણી અને રંજન અને સધાતાં. આજે એ કામ અધ્યાપકા ને લોકનેતા વ્યાખ્યાતા મારફતે કરે છે. પણ એમાં કાંઇક એકાંગીપણુ' આવે છે અને સરસ સાહિત્ય સાથેના પરિચય કેળવાતા નથી. આજકાલ કવિએમના કાવ્યવાચનની પ્રથા ખૂબ ખીલી છે અને સામાન્ય જનતામાં એ આવકાર મેળવતી થઇ છે. ગુજરાતમાં માણભટ્ટો એ જ કામ કરતા. ભવાઇના નમૂના મે જોયા નથી, એટલે હવે એ પ્રથા આજે કેટલા સતોષ આપે તે હું કહી ન શકું. ગુજરાતી રાસ રમવાની પ્રથા ઘણી સુંદર છે. એમાં કાવ્ય, નાટય અને સંગીત ત્રણેને લોકભાગ્ય મેળ થયે છે. કવિઓનાં કાવ્યવાચને પણ હવે જ્યાં ત્યાં થવા લાગ્યાં છે. હું એ પ્રથા ખૂબ વધારી શકાય અને એ વાટે લેાકાની અભિરૂચિ કેળવાય. લાકગીતે। અને લેકવાર્તા લેકપ્રિય કરવાની સ્વ. શ્રી મેઘાણી જેવાઓની પ્રવૃત્તિ સાહિત્યના સર્જન માટે અને આસ્વાદન માટે ઘણી જ પ્રભાવશાળી નીવડી. સૌરાષ્ટ્રે આ ક્ષેત્રમાં ગુજરાતી સાહિત્યની અને સ ંસ્કારિતાની ઉત્તમ સેવા કરી છે. હવે એ ટ્રુએ ઠેર ઠેર ચાર છ મહિનાનું સત્ર ચલાવી, દેશ આખાતે સાંસ્કૃતિક ઇતિહાસ પ્રજા આગળ સુંદર ઢબે રજૂ કરી શકાય. ઐતિહાસિક જીવનચરિત્રે જીવતાં કરી શકાય અને પ્રજાને વિશ્વજીવનમાં એનું સ્થાન બતાવી શકાય. પુસ્તકો છાપવાની કળા ફેલાઇ અને દૈનિક છાપાંએ ઘેર ઘેર પહોંચવા લાગ્યાં. એ લેકજાગૃતિનાં સાધના ઇષ્ટ છે એ વિષે શકા નથી, પણ સાહિત્યસેવનની સામૂહિક કે સામાજિક પ્રવૃત્તિનું સ્થાન એ ન લઇ શકે. સિનેમા જેવી ચલચિત્રની ખર્ચાળ પ્રવૃત્તિથી આપણી રસિકતા આડે રસ્તે ચડી છે કે નહિ એ સવાલ કરે મૂઠ્ઠીએ તેણે, આપણી સ્થાનિક સજ્ ક પ્રવૃત્તિ ક્ષીણ થતી જાય છે એ વસ્તુને સ્વીકાર કર્યાં વગર છૂટકે નથી. આપણા અધ્યાપક જો રજાન! એ ત્રણ મહિના જ્યાંથી આમ ત્રણ મળે ત્યાં પહેાંચી જ લેકમે!ગ્ય સાહિત્યસેવનની પ્રવૃત્તિ ચલાવે તો પ્રજાજીવન સાથે તે તપ્રેત થઇ શકશે અને પ્રત્યક્ષ લોકસેવા કર્યાંનું સમાધાન મેળવી શકશે. ભાષાંતર કળા હવે સાહિત્યના સીમાડા પરના એક વિષય પર આવું. સાહિત્યસેવીઓમાં ભાષાંતરકારની ક્રાતિ સહેજ ઊતરતી ગણાય છે. "ભાષાંતર' શબ્દ પણ એટલે હલકા થઇ ગયા છે કે એ છેડીને લેક હવે અનુવાદ શબ્દ વાપરતા થયા છે. જો કે સંસ્કૃતમાં અનુવાદના અથ તેખા જ છે. એક ભાષાની ઉત્કૃષ્ટ કૃતિને બીજી ભાષામાં ઉત્કૃષ્ટ રૂપમાં દાખલ કરવી એ કાંઈ નાનીસુની કળા નથી. ભાષાંતર માટે ઉત્કૃષ્ટ કૃતિની પસ ંદગી કરવા માટે પણ પર ભારે ચેાગ્યતા જોઈએ છે. ભાષાંતરનું કામ ગમે તેવા લકાએ હાથમાં લીધુ તેથી એ વે અથવા વત ગણાયું નહિ તા, સાચા ભાષાંતરકારને સંસ્કૃતિના ક્ષેત્રના એલચી ગણી શકાય. અત્યાર સુધી આપણે સંસ્કૃત અને અગ્રેજીનાં ગ્રન્થા કરીક સખ્યામાં અનુવાદ્યા છે. કેટલાક અનુવાદો ઉત્કૃષ્ટ નીવડયા છે. એ અનુવાદોથી સાહિત્યની શ્રીવૃદ્ધિ તા થયું જ છે, પણ ગુજરાતીની જાતજાતની શૈલીઓને પણ અસાધારણ લાભ થયેા છે. બંગાળી, મરાઠી અને હિંદી ગ્રન્થેના અનુવાદો કરીને પણ ભાષાંતરકારાએ ગુજરાતી વાચકવર્ગ તે ઘણા જ રોચક ખારાક પૂરા પાડયા છે. યુરાપની અનેક ભાષાએના ગ્રન્થે અંગ્રેજી અનુવાદ ` પરથી આપણે ગુજરાતીમાં આણીએ છીએ. આને આજે ઇલાજ નથી અને અંગ્રેજી અનુવાદો જ્યાં સુધી સારામાં સારા પસંદ કરીએ, ત્યાં સુધી દુ:ખ માનવનું કારણ નથી, છતાં જાપાની, ચીની, રૂસી કે ફ્રેન્ચ સાહિત્યને મૂળ ભાષા પરથી ગુજરાતીમાં આણી શકીએ તો જ તે સેવા બધી દૃષ્ટિએ સતાષકારક ગણાશે. અરીફારસીના ગ્રન્થા અંગ્રેજી પરથી ગુજરાતીમાં આણીએ તો કાને સ ંતોષ થાય ? અનુવાદોની ખાબતમાં અંગ્રેજી ભાષાની પોતાની મર્યાદા છે. તે આપણે ધ્યાનમાં રાખવી ટે. સ્વરાજ મળ્યા વછી આપણા પુરૂષાર્થ નું ક્ષેત્ર એકદમ વધ્યું છે. દુનિયાનાં અનેક રાષ્ટ્ર સાથે સીધા સંપર્ક શરૂ થયા છે. એટલે હવે આપણા દેશમાં દુનિયાની એક અથવા બીજી પ્રમુખ ભાષા શીખનાર લેાકેની સંખ્યા વધવી જ જોઇએ: એકસામટી અનેક ભાષાએ જાણનાર લેના ઉપયાગ રાજદ્વારી ક્ષેત્રમાં થશે. સાહિત્યની દૃષ્ટિએ મને લાગે છે કે ગુજરાતી લખ વાની શક્તિ કેળવવા માટે સંસ્કૃત, પાલિ, માગધી જેવી આપણી સાંસ્કૃતિક ભાષા શીખ્યા પછી, આપણા વિદ્રાન લેાકાએ અંગ્રેજી ઉપરાંત એક અથવા બે ભાષા જ ઉત્કૃષ્ટ રીતે કેળવવાનાં અને એ ભાષાનું સાહિત્ય પી જવાને। આદર્શ પોતાની સામે રાખવા જોઇએ. અને તે તે ભાષાના લેકા આજે શુ વિચારી રહ્યા છે. અને કેવા પુરૂષાથ આદરી રહ્યા છે. એને વિશે એમણે વખતેવખત અહેવાલે અને લેખા આપી સ્વજનેની જાણકારી અદ્યતન કરવાની જવાબદારી ઉઠાવવી જોઇએ. અત્યાર સુધી આપણે ભારતીય સંસ્કૃતિ અને યુરોપીય સસ્કૃતિ એવા મૌલિક ભેદ માનતા હતા અને એના ઉપર ભાર પણુ મૂકતા હતા. ત્યાર પછી આપણે એશિયાઇ અથવા પૌરસ્ત્ય સ ંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એવા ભેદ કરવા લાગ્યા. એનો અર્થ એ નથી કે ચીન, જાપાન, માંગલિયા, કમ્પેયિા છેત્યાદિ પૂર્વ તરફના લકાનાં સાહિત્ય અને સંસ્કૃતિ સાથે આપણા પરિચય વધ્યો; અને એ બધાંમાં રહેલાં ખાસ મહત્ત્વનાં પૂર્વી તત્ત્વાને આપણને સાક્ષાત્કાર થયેા. આપણે એટલુ' જ જાણતા હતા કે પશ્ચિમના લોકો પ્રગતિશીલ છે અને જોરાવર છે, પરિણામે, એમના ધર્મ અને સંસ્કૃતિ આક્રમણુકારી છે, જ્યારે એશિયાઇ દેશે। યાથાસ્થિતકર, જુનવાણી અને દબાયેલા છે. આટલું સામ્ય જોયા પછી અનુમાન બાંધવું કાણું ન હતું કે પૂર્વના દેશેની જીવનદૃષ્ટિ અને સસ્કૃતિમાં ધણુ ધણુ સામ્ય હોવું જ જોઇએ. પણ આ બધું અનુમાન થયું', અથવા ‘ભાવતુ હતુ અને માની લીધું' એના જેવું થયું. એટલું તે ખરૂં કે, પૂર્વ તક્ના દેશોમાં ભારતમાં જન્મેલા બૌદ્ધ ધર્મ ફેલાયા, અને તે તે દેશ કે રાષ્ટ્રની સંસ્કૃતિ ઉપર બૌદ્ધ જીવનદૃષ્ટિની અસર છે. છતાં આવા તારવેલા અનુમાન ઉપર આપણે પૌરસ્ત્ય સ ંસ્કૃ તિનું ચિત્ર ઊભું ન જ કરી શકીએ, તે તે દેશના ઇતિહાસ, ત્યાંનું સ્થાપત્ય, ત્યાંનું સંગીત અને એની આજની આકાંક્ષા એ બધા સથે આપણા ઊડે પરિચય હાવા જોઇએ. આજે જે નામના પરિચય છે તે અંગ્રેજી ભાષાને પ્રતાપે જ છે. તે તે દેશમાં જઇ રહી, ત્યાંના લેકા સાથે એકરૂપ થયા વિના હૃદયનું ઐક્ય અથવા કેવળ સાચો પરિચય પણ આપણે કેળવી શકવાના નથી. એટલા Page #242 -------------------------------------------------------------------------- ________________ E / ૧૫૪ પ્ર બુધિ જીવન '' તા. ૧-૧૨- ૯ માટે પણ આપણે સાહિત્યના અનુવાદની કળા ખીલવવી જોઈએ. ભાષાંતર દ્વારા એને પરિચય થયા પછી એની અસર લેનાર આ વેપાર ખેડવા ખાતર ગુજરાતીઓ અનેક પરદેશમાં જઈને ભાષાની શૈલી ઉપર અને ચિંતન ઉપર થવાની જ તત્ત્વજ્ઞાનની કરી , રહ્યા છે. પિતાનાં દીકરો – દીકરીઓની કેળવણી માટે ચર્ચા સંસ્કૃતમાં એક વિશિષ્ટ શૈલીથી થાય છે, પશ્ચિમમાં બીજી . થોડાક ક્ષિક્ષકોને પણ તેઓ વસાવે છે. મારે ગુજરાતીઓમાં એ શિલીથી. એની અસર પણ ભાષાંતર દ્વારા એકબીજા પર થાય છે. ૬. મહત્વાકાંક્ષા જગાડવી છે કે જેમ હિંદી એ રાષ્ટ્રભાષા છે, પરદેશના જે લેકેએ આપણું દાર્શનિક સાહિત્ય વાંચ્યું છે તેઓ બંગાળી સૌથી પ્રૌઢ વિકસિત ભાષા છે. તામિલ ભારતની એક હવે પિતાની ભાષામાં નવા નવા સામાસિક શબ્દો ઉપજાવવા જૂનામાં જૂની અને મૌલિંક સાહિત્યની પરંપરા ધરાવતી ભાષા લાગ્યા છે. આ રીતે ભાષાંતર એટલે પરસ્પર જીવનદષ્ટિ અને છે, તેમ જ આખી દુનિયાને પરિચય કરાવનારી ભાષા તરીકે સાહિત્યશૈલીની એક જાતની દીક્ષા હોય છે. આ વાત જેઓ જાણે ગુજરાતી તમામ ભારતનીય ભાષાઓમાં અગ્રસ્થાન લઈ લે, અને તેઓ ભાષાંતર કરવા બેસતી વખતે એ ભાન રાખવાના જ કે એને પરિણામે પરદેશીઓ પણ ગુજરાતીનો એટલા જ આદરથી આપણે એક સાધના કેળવીએ છીએ. . અભ્યાસ કરે એટલે આજે તેઓ હિંદી કે બંગાળી સાહિત્યને સતત પ્રવૃત્તિ , કરે છે. જે ભાષામાં પ્રજા માટે ગાંધીજીએ લખ્યું, તે ભાષામાં સાહિત્ય પરિષદના પ્રમુખે સાહિત્યના તમામ વિભાગોનું યુગદર્શન અને વિશ્વદર્શન કરાવવાની શકિત આવવી જ જોઈએ, નિરીક્ષણ, પરીક્ષણ અને વિવેચન કરવાનું હોય છે એ હું જાણું હું કહેતો હતો કે હવે ભારતીય અને યુરોપીય અથવા છું. કઈ પણ સારા પુસ્તકાલયમાં ગુજરાતી કે બીજી ભાષાની પૌરય અને પાશ્ચાત્ય સંસ્કૃતિભેદના રગડાં ગાવાના દિવસે રહ્યા ચેપડીઓનું જે વગીકરણ હોય છે તે સરકારી, કવિતા, નાટક, નથી. ભારતમાં જન્મેલા એક અંગ્રેજ સાહિત્યસ્વામીએ ભલે કહ્યું લઘુકથા, નિબંધ, પ્રવાસવર્ણન, સાહિત્યચર્ચા, કલામીમાંસા, રસહોય કે પૂર્વ અને પશ્ચિમ નોખા જ રહેવાના, એમનું મિલન 'વિમર્ષ, સંદર્ભગ્ર, અનુવાદ વગેરે વિભાગેની ચર્ચા ભાષણમાં થઈ જ ન શકે; આજે આપણે જાણીએ છીએ-ભૂગોળના પ્રાથમિક આવવી જોઈએ એ જૂના રાબેતા મુજબ ઘેડા વિચારે તે મેં પાઠ તરીકે પણ જાણીએ છીએ-કે પૂર્વ અને પશ્ચિમ એ ભેદ જ (ાક પણ જાણુ છાઅ-કે પૂર્વ અને પશ્ચિમ એ ભેદ જ રજૂ કર્યા જ છે. પણ એ જૂના ચીલામાંથી બહાર નીકળી, જીવન કૃત્રિમ છે. અમેરિકા માટે જાપાન એ પાશ્ચાત્ય દેશ છે ! અને આપણે અને સંસ્કૃતિના વિભાગ પ્રમાણે અને પ્રજાકીય પુરૂષાર્થ પ્રમાણે એ જ દેશને “સુદૂર પૂવને” એટલે કે પૂર્વોત્તમ દેશ કહીએ છીએ !! સાહિત્યચર્ચા કરવાનું મેં પસંદ કર્યું છે અને ગાંધીમંડળને માં વિજ્ઞાનને કારણે કહે, અર્થસંબંધને કારણે કહો કે રાજદ્વારી પ્રતિનિધિ હાઈ કેટલીક રચનાત્મક સૂચના પણ કરી છે. સંકટને કારણે કહે, આપણે આખી દુનિયા સાથે સંકળાઈ ગાંધીજીના હાથમાં કાંગ્રેસ આવી અને ત્રણ દિવસના ગયા છીએ. કોઈ પણ સંસ્કૃતિ આપણે માટે પરાઈ નથી. પછી મેળાવડીનું એનું રૂપ ફરી ગયું અને આખું વરસ સ્વરાજ્યપ્રાપ્તિ એનાથી અપરિચિત રહેવાય જ કેમ? પરત્વે રાષ્ટ્રસેવા કરનારી એ એક જીવતી જાગતી રચનાત્મક સંસ્થા મારું કહેવાનું એ છે કે આજે જેમ અમદાવાદમાં વિજ્ઞાનની બની ગઈ અને એ સંસ્થા વાટે પ્રજાનું રાજદ્વારી અને રાષ્ટ્રીય રાપખાળ કરવા માટે એક પ્રયોગશાળા છે તેવી જ રીતે જીવન ઘડાયું. હવે એ બધી ઐતિહાસિક વાત થઈ ગઈ છે. ત્યારૈ અનેક ભાષાઓ શીખવા માટે અને તે તે ભાષાના સાહિત્ય સાથે શું આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યની જીવતી, જીવનસ્પશી પરિચય વધારવા માટે અહીં એક સમર્થ વિસ્વભાષા–મંદિર અને ચિતન્યમયી પ્રવૃત્તિને અંગે પ્રજાનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક હોવું જોઈએ. સામ્રાજ્યની મહત્ત્વાકાંક્ષાથી બ્રિટિશ લોકેએ જે જીવન ઘડવાનો પ્રયાસ આ પરિષદ - મારફતે ન કરીએ? વિશ્વકયું તે જ કામ વિશ્વસેવાથી પ્રેરાઇને આપણે કરવાનું છે. રવીન્દ્ર ભારતી અને સાહિત્ય અકાદમી જેવી પ્રવૃત્તિ ઉપરાંત જીવનભારતીનું " નાથે વિશ્વભારતીની સ્થાપના કરી તે બંગાળી અને અંગ્રેજી બે કામ પણ સાહિત્ય પરિષદે ઉપાડવું જોઈએ. ભાષા મારફતે કામ કરે છે. અહીં ગુજરાતી, હિંદી અને એક અમેરિકા જે પિતાના સાહિત્ય દ્વારા આપણા જીવન ઉપર કરતાં વધારે યુરોપિયન ભાષા મારફતે સાહિત્ય પરિચય વધારવાને અસર કરવા માગે છે તે આપણે આપણા પડોશીઓની ઓછીવત્તી પુરૂષાર્થ ખીલવો જોઈએ. સાંસ્કૃતિક સેવા કરવાને આદર્શ નજર આગળ કેમ ન રાખીએ ? જે સૂચવે તેણે કરી બતાવવાની તૈયારી રાખવી જોઈએ, આજકાલ કેટલીક સંસ્થાઓ અંગ્રેજી કે બીજી ભાષાની એ ગાંધીજીને આદર્શ હું ભૂલ્યો નથી. અને તેથી જ પરિષદના પડીએને અનુવાદ ગુજરાતીમાં કરાવે છે ત્યારે ભાષાંતરકાર પાસેથી એકાદ પ્રકરણને અનુવાદ કરાવી. તેટલા પરથી અનુવાદકની કાર્યકર્તાઓને કહીશ કે મારી જે સૂચનાઓ ગળે ઊતરે તે અમયોગ્યતા નકકી કરે છે. આ બેટી કસોટી છે. ખરું જોતાં જેને લમાં મૂકવા માટે તમારે પરિષદને તૈયાર કરવી જોઈએ. આ ઉંમરે, મારૂં કામ તો સુંદર અને વહેવારમાં આણી શકાય એવું ભેજનાઅનુવાદ આપણને જોઇએ છે, તે ચોપડીને વિષય અને એનું ચિત્ર રજુ કરવાનું જ છે. પ્રતિપાદન ઉમેદવાર કેટલું સમજ્યો છે એ જાણવા માટે, રીત રચનાત્મક કાર્યનું મહત્ત્વ સમજીને જ ગાંધીજીએ સ્વરાજની સરને એક પ્રશ્નપત્ર તૈયાર કરીને એમાં પાસ થનાર વ્યક્તિઓ- પૂર્વ તૈયારી રૂપે અનેક સંસ્થાઓ સ્થાપી અને ચલાવી. સ્વરાજ-. માંથી જ કેકને અનુવાદનું કામ સોંપવું જોઈએ અને સફળ અનુ- સરકારે પણ પ્રારંભથી જ પંચવર્ષીય યોજનાઓ રૂપી રચનાત્મક વાદ કરનારનું જાહેર રીતે સન્માન થવું જોઈએ. પીઢ ભાષાન્તરકાર કાર્યક્રમના પાયા ઉપર સ્વરાજની અને પ્રજાજીવનના ઉત્કર્ષની માટે આમ કરવાની જરૂર ન હોય અ દેખાતી વાત છે. ઇમારત ચણવાને મનસૂબો કર્યો છે. આ જ દિશામાં સાહિત્ય પર ભાષાંતર એટલે એક ભાષાની સુંદર કૃતિ પોતાની કે બીજી અને સાહિત્ય દ્વારા પ્રજાકીય સાંસ્કૃતિક જીવન ઉનત કરવા માટે ભાષામાં આબાદ રીતે ઉતારવી, એટલે જ અર્થ લોકો કરે છે, ' નકકર પ્રવૃત્તિ સાહિત્ય પરિષદ શરૂ કરે તો મને પરમ સંતોષ થશે, પણું ભાષાંતર એથીય વિશેષ અને મોટું કામ કરે છે. દરેક અને સ્વરાજ મળ્યું તેથી જ આ બધું કરી શક્યા એની ધન્યતા ભાષાની પિતાની શૈલી અને વિચાર કરવાની પદ્ધતિ હોય છે. અનુભવ મારા દિવસો હું પૂરા કરી શકીશ. સ્વરાજ થયા પછી દરેક સમાજમાં વપરાતી ઉપમાઓ અને રૂપકે તે પ્રજાના અનુ- આપણુ પ્રજાના પુરૂષાર્થને માટે કશી સીમા હોઇ જ ન શકે. ભવ, ચિંતન અને પુરુષાર્થમાંથી ઉત્પન્ન થયેલાં હોય છે. સમાપ્ત કાકા કાલેલકર - નાનામુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ , મુદ્રણસ્થાને “ચંદ્ર ઝિં. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રોડ, મુંબઈ ૨, ટે. નં. ૨૯૩૦૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ નવસકરણ ૧ અ કદ ૧૬ સુખડિસેમ્બર ૧૬, ૧૯૫૯, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮ જન જીવન શ્રી મુખઈ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ sts અફ --- તત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ઇ-કફ-વા ચીની આક્રમણ અને અહિંસાલક્ષી વિચારણા (નીચે આપેલ લેખના પ્રારંભમાં સર્વ સેવા સંધ તરફથી ભારતની ઉત્તર સરહદ ઉપર ચાલી રહેલા અદ્યતન ચીની આક્રમણ અગે ગત નવેમ્બર માસની શરૂઆતમાં પ્રગટ કરવામાં આવેલ નિવેદનને ઉલ્લેખ છે. તે નિવેદનના સાર એ છે કે સવ સેવા સંધ 2 છે. કે કાઈ પણ સયેાગામાં રાાના ઉપયોગ અનિચ્છનીય છે અને સંરક્ષણના સર્વોત્તમ માગ અહિંસાત્મક સાધનાનો ઉપયોગ જ છે. - આમ છતાં પણ સવ સેવા સ ંધ દ્વારા સ ંચાલિત થઇ રહેલું શાન્તિસેનાનું કાય હજુ સાવ પ્રારંભિક દશામાં છે. અને લોકાને અહિસ સરક્ષણ માટે નૈતિક તેમજ સગઠ્ઠનની દૃષ્ટિએ તૈયાર કરવા માટે અપૂરતું છે અને આવી પરિસ્થિતિમાં ભારત સરકાર, એની સીમા, સરક્ષણ સારૂં જે કાઇ પરંપરાગત સાધનાના ઉપયોગ કરે તેને સંધ ટકા આપ્યા સિવાય રહી શકતા નથી. આટલી ભૂમિકા લેખમાં પ્રવેશ કરવા માટે જરૂરી છે. તંત્રી) વ્યકિતગત જીવનમાં અહિંસાની નિષ્ઠા પોતાના પ્રાણુ તે પણ કશી પણ હિંસા ન કરવી એ હદ સુધીની હોઇ શકે છે. તેથી વ્યકિંતગત જીવનના ગમે તેવા કપરા સંયોગામાં પણ અહિં સામે પૂર્ણ રૂપે અમલી બનાવવાના વિચારને પૂરો અવકાશ રહેલા છે. દા. ત. કાઇ પણ હિંસક પશુ પોતાની ઉપર આક્રમણ કરે તો સાધારણ રીતે પોતાની જાતને કોઇ પણ રીતે - એટલે કે સપ ચા વ્યાધ્રના સંહાર કરીને પણ – બચાવ કરવે એવી સામાન્ય માણસની મતિ હૈય છે, પશુ માનવીમાં એવી અહિંસાત્મક નિષ્ઠાનું પણું અસ્તિત્વ કલ્પી શકાય છે કે જેના પરિણામે કાઇ પણ જીવને મારીને પોતાની જાતને ચાવવાની તે માણસ ચેપ ખી અમે અહિ સાતત્ત્વ વિષે આ દુનિયામાં ગાંધીજીનું આગમન થયું ત્યાર બાદ ખૂબ વિચારાયુ છે. પૂર્વકાળમાં અહિં સાતત્ત્વ અંગે કેવળ આત્મલક્ષી વિચારણા કરવામાં આવી હતી. એ કાળમાં ના કહે, અને એમ કરતાં પોતાના પ્રાણનું તેં બલિદાન પણ વાય આવા કીસ્સાઓ માનવી જીવનના ઇતિહાસમાં અનેક વાર બનતા આવ્યા છે. આપણી પોતાની જાત અંગે પણ અમુક સ જોગમા આવી સંભાવના આપણે કલ્પી શકીએ છીએ. દા. ત. તિરાભિષ આહાર આપણા જીવનના પરાપૂર્વ ને ઊંડા અભ્યાસ છે. હવે ધારા કે એવા કાઇ સંયોગ કલ્પવામાં આવે કે જ્યારે જીવનને અચાવવા માટે આમિષ આહાર સિવાય બીજો કાઇ વિકલ્પ જ નથી. એમ લાગે. આ પરિસ્થિતિમાં, મને ખાત્રી છે કે, આપણામાંથી ઘણા એવા જરૂર નીકળી આવે કે જે મરવુ' પસંદ કરશે, પણ મિત્ર આહાર સામે નજર સરખી પણ નહિ કરે. અહિં સાનિષ્ઠાને માત્ર એટલે જ વિચાર કરવામાં આવતા હતા. કે. અ ંગત જીવનને બને તેટલુ હિંસાના દોષથી મુક્ત કરવુ. આ કેવળ નકારાત્મક વિચારણા હતી. ગાંધીજીએ આ તત્ત્વવિચારને વિકસાવીને તેને સામાજિક સદÖમાં વિચાર કરવા ' માંડયા. તેમણે આપણને જણાવ્યુ. અને શિખવ્યુ કે સમાજથી અલગ, એ રીતે વ્યકિતને વિચાર થઇ શકે જ નહિ અને અહિંસાને વિચાર પણ સામાજિક સંવાદિતા પેદા કરવાના હેતુથી જ પેદા થયા છે અને તેથી જ્યારે જ્યારે સામાજિક સંધર્ષી પેદા કરનારી ઘટનાએ નિર્માણ થાય ત્યારે ત્યારે તે તે સ ંના અહિં સક રીતે ઉકેલ આણુવા આપણે પ્રયત્ન કરવા જોઇએ, સામાજિક અન્યાય કે અધમ ના આપણે અહિંસક રીતે પ્રતિકાર કરવા જોઇએ, અને એથી આગળ વધીને તેમણે આપણને એ પણ સમજણ આપી કે જ્યાં જ્યાં સામાજિક શાન્તિના ભંગ થઇ રહ્યો હાય ત્યાં ત્યાં પુનઃ શાન્તિસ્થાપના ખાતર અહિંસાનિષ્ટ વ્યકિતઆએ આગળ આવવુ જોઇએ અને સમજાવટ દ્વારા તેમ જ અન્ય ઉપાયા દ્વારા, અને એ ઉપાયેા કામયાબ નહિ નીવડે એમ લાગતાં, છેવટે સંધર્ષ ની આગમાં પેાતાની જાતને હામીને પણ સંધપરાયણે દળાને શાન્તિ તરફ વાળવાના પ્રયત્ન કરવા જોએ. આ વિચારણામાંથી, શાન્તિસૈનિકની કલ્પના ઉભી થઈ છે જે વિનાબાજી આપણી સામે કેટલાક સમયથી રજુ કરી રહ્યા છે. “અહિં સાતત્ત્વતી આ પાયાની ભૂમિકા છે. તેના આગળ ચાલતા હવે એ રીતે વિચાર કરવાના રહે છે. એક વ્યકિતને અનુલક્ષીને અને બીજુ સમાજને અનુલક્ષીને સ્વામી સર્વ સેવા સંધ તરફથી ચીની આક્રમણ અંગે ગત નવે બર ભાસના પૂર્વાધ દરમિયાન જે નિવેદન - પ્રગટ કરવામાં આવ્યું છે તે ઉપરથી આપણી સામે મૂળભૂત પ્રશ્ન એ ઉભા થાય છે કે ચીને આપણા દેશ માટે જે કટાકટી ઉભી કરી છે તેના સંદર્ભમાં અઅહિસાની વિચારણાને કે તેને લગતા કાઇ કાક્રમને અવકાશ છે કે નહિ ? આ વિષયની ચર્ચા માટે અહિંસા અંગે આજ સુધીમાં જે વિચારવિકાસ થયા છે તેનું ટુંક નિવેદન જરૂરી આ લાગે છે. પણ અહિંસાના માનવી સમાજને અનુલક્ષીને વિચાર કરતાં એમ લાગે છે કે, માનવ સમુદાયને અહિંસાનિષ્ટ બનાવવામાં ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તે પણ, તે નિા મર્યાદિત સ્વરૂપની જ હાવાની. પરિણામને કશા પણ વિચાર કર્યાં સિવાય કેવળ અહિંસાના આદર્શને વળગી રહીને ફના થઈ જવાની તત્પરતા અને તાકાત – આજે જે કક્ષાએ માનવસમુદાય ઉભા છે તે કક્ષાએ – માનવ સમુદાયમાં બહુ અલ્પ પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. તેા પછી પ્રશ્ન એ થાય છે કે એવી કઇ મર્યાદા છે કે મર્યાદામાં માનવી સમુદાયને કાઇ પણ સ વ યા કંટ્રાકટ 'પ્રસંગે’ અહિંસા ઉપર નિર્ભર અનાવવાની આપણે આશા શકીએ ? આ પ્રશ્નના ઊંડાણથી વિચાર કરતાં એવા. નિષ્ણુ ય અવાય છે કે, જ્યારે પણ આપણે કાઇ બાબતને લગતી પ્રકિ સમુદાયગત હિંસક પ્રક્રિયાને અમલી બને તેવા કા અિ પર્યાય- non-violent equivalent- પ્રસ્તુત સમુદાય Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રબુદ્ધ રજી કરી શકીએ ત્યારે તે સમુદાયને તે બાબંતમાં પ્રચલિત હિંસક્ર પ્રક્રિયામાંથી અહિંસક પર્યાય તરફ વાળવાની આશા સેવી શકીએ. દાખલા તરીકે આપણા એ ચાલુ અનુભવને વિયય છે કે માનવી સમુદાયને જીવન ટકાવવા માટે અન્ન સિવાય ચાલતું જ નથી, હવે અન્ત માટે જેઓ માંસભક્ષણ કરતા હેાય તેવા લાકાતે અથવા તે તેમનામાંના કોઇ એક વર્ગને આપણે જો એમ સમજાવી શકીએ કે માંસાહાર જેટલે જ નિરામિષ આહાર પાષણક્ષમ છે, અને તે પછી નિર્દોષ પ્રાણીઓની જે માટે કતલ કરવી પડે છે તેવા માંસાહાર છોડીને તેમણે. નિરામિષ-આહાર તરફ્ શા માટે ન વળવું, અને આ રીતે તેમનામાં કરૂણાત્તિ જાગૃત કરવામાં આવે તે, તે સમુદાયને નિરાભિષ આહાર તરફ વાળવાની આપણે જરૂર આશા સેવી શકીએ. આ નિરામિષ આહારના વિકલ્પ . તે સમુદાયમાં પ્રચલિત માંસાહાર માટેના અહિંસક પર્યાય છે. આ જેમ આપણે સામુદાયિક આચારના એક પ્રશ્ન વિચાર કર્યો તેમ સાયુદાયિક પ્રતિકારને પણ આ જ ધારણે આપણે વિચાર કરી શકીએ છીએ. અસહકાર અને સત્યાગ્રહના નામે ઓળખાતી સામુદાયિક અહિંસક કાર્ય પદ્ધતિનું ગાંધીજીએ આપણને જે દશ ન કરાવ્યું છે તે સામુદાયિક હિંસક પ્રતિકારના જ અહિંસક પર્યાય – non-violent equivalent – છે. ગાંધીજી આપણી વચ્ચે આવ્યા તે પહેલાં જે પ્રજાગણ આ ગ્રેજ સરકારની ગુલામીથી સરવર મુકિત ચાહતા હતા તેના નજરમાં મેળ જેવા હિ ંસક સાધનાના સામુદાયિક ઉપયોગ સિવાય બીજો કોઇ મુકિતના માગ દેખાતા તહે. અહિંસાને સૈદ્ધાન્તિક રીતે વરેલા ગાંધીજીએ આપણને એમ સમજાવ્યું કે અહિંસાને એકાન્તપણે સ્વીકાર ન કરવામાં આવે તે પણ, અસહકાર, સત્યાગ્રહ, નાકરની લડત, વગેરે અહિંસક સાધને એવા પ્રકારનાં છે કે, તેના પૂરા અમલ કરીએ તે આપણા દેશમાં અંગ્રેજ સરકારની હકુમત એક દિવસ પણ ચાલી ન શકે. આ તેમની વાત આપણુને ધીરે ધીરે સમજાવા લાગી અને આપણામાં એટલે સુધી પ્રતીતિ ઉભી થઇ કે, તેમણે સૂચવેલા માર્ગમાં જો આત્મભાગ અને બલિદાનની સારા પ્રમાણમાં અપેક્ષા છે, તે હિંસક સાધનાના ઉપયેગમાં આત્મભાગ અને બલિદાનની અપેક્ષા કાંઇ કમ નથી, અને એમ છતાં ગાંધીજીએ સૂચવેલા માર્ગ વધારે સલામત, વધારે વિશ્વસનીય અને ધૃષ્ટ પરિણામનુ મર્યાદિત સમયમાં નિર્માણ કરે તેવી ક્ષમતાવાળા છે, અને આપણે એ માર્ગે ચાલીને આઝાદી હાંસલ પણ કરી; અને ત્યાર પછી તો જ્યારે પણ રાજ્ય તરફથી જુલમ થાય, અન્યાય ભરેલા કાયદાકાનૂન કરવામાં આવે, સત્તાના જોરે ક્રાઇ વર્ગ તે દેખાવવાના પ્રયત્ન કરવામાં આવે ત્યારે, તે તે પરિસ્થિતિનુ નિવારણ કરવા માટે સશસ્ત્ર બળવા કરવાની કાષ્ઠ જરૂર છે જ નહિ, સત્યાગ્રહ, અસહકાર, અનશન આદિ અહિંસક લેખાતાં સાધતે દ્વારા માથાભારી સત્તાને નમાવી શકાય છે, અને આપખૂદ કાનૂનને નાબુદ કરી શકાય છે—આવી આપણામાં એક પ્રકારની સુઝ આવી અને સમાજ કે રાષ્ટ્રમાં ઉભી થતી કાઈ પણું અનિષ્ટ પરિસ્થિતિને સામના કરવા માટે અહિંસક ઉપાયે પૂરા કામયાબ નીવડે છે. એવું શાણપણ આપણામાં પેદા થયું; અને જ્યાં જ્યાં ' અહિં સાનુ અવલંબન લેવાથી આપણા મૂળ હેતુ સિદ્ધ થાય છે એમ આપણને લાગવા માંડયું ત્યાં ત્યાં આપણે અહિંસાના માગ તરફ વળવા લાગ્યા. ' જીવન તા. ૧૬-૧૨-પ હવે ચીને આજે આપણી સરહદ ઉપર માટા પાયાનું સમ આક્રમણ આર જ્યું છે, તેના સામના કરવા અંગે અહિંસા પર નિભર એવા "કાઇ સામુદાયિક ભાગ ક્રમ દેખાતા નથી અને આવી કેટોકટીમાં આપણને અહિંસાની વાતે કેમ નિરથ ક લાગે છે તેના વિચાર કરીએ. આમ બનવાનું કારણ એ છે કે ઉપર જણાવતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અહિંસાનુ અવલ બન જે રીતે પ્રુષ્ટ પરિણામ પેદા કરવામાં કામયાબ નીવડતું માલુમ પડ્યું હતું તેવા કાઇ સફળતા—સૂચક માગ ચીન સાથેના સ અંગે આપણને નજરે પડતા નથી, અને તેથી ચીન અ ંગે સશસ્ત્ર સંરક્ષણ સિવાય જાણે કે બીજો કઇ વિકલ્પ જ નથી. એમ આપણને લાગે છે. આ જ વિચારને તાત્વિક પરિભાષામાં મૂકીએ તે એમ કહેવાય કે અદ્યતન ચીની આક્રમણના પ્રચલિત સશસ્ત્ર જે પ્રતિકાર કરવાની ક્રૂજ આપણા દેશ માટે ઉભી થતી લાગે છે, તે આક્રમણને અહિ ંસક રીતે આપણે સામુદાયિક સામનેા કરી શકીએ એવા અહિંસક પર્યાય –non-violent equivalent - આપણુને જડતા નથી, સૂઝતા નથી. આનુ પરિણામ એ આવે છે કે ચીની આક્રમણના હિંસક પ્રતિકારના સ્થાને તત્કાળ કામયાબ બને એવા અહિંસક પ્રતિકારના સાયુદ્દાયિક કાર્યક્રમ આપણે લેક સમક્ષ મૂકી શકતા નથી, અને તેથી ભારત સરકાર આ દિશાએ પેાતાને યોગ્ય લાગે તે પગલાં ભલે લે એમ કહેવાને આપણે પ્રેરાઇએ છીએ. આમ છતાં પણ એ નિશ્ચિત છે કે જેને મન અહિંસા કઇ એક નીતિ ક કાર્ય પદ્ધતિને પ્રશ્ન નથી, પણ જીવત પ્રતિજ્ઞાને પ્રશ્ન છે તે કાઇ હિ’સાત્મક પ્રતિકારમાં જોડાઈ શકવાના છે જ નહિ, અને એમ છતાં તેની ધર્માંનિષ્ટા તેને દેશની આવી કટોકટીના વખતે નિષ્ક્રિય બેસી રહેવા દે તેમ નથી. તેના માટે કશું જ ક વ્યક હાઇ ન શકે એમ કહેવું એ અહિ ંસાનું જ વધ્ધત જાહેર કરવા બરાબર છે. આમ ઊંડાણથી સ ́શોધન કરતાં વિનોબાજીએ રજુ કરેલી શાન્તિસેનાની કલ્પના તરફ આપણી નજર દોડે છે. આ કલ્પનાનું સ્વરૂપ કાંઇક આવુ છેઃ પ્રસ્તુત શાન્તિસૈનિક એવી પ્રતિજ્ઞાપૂ ક પ્રવૃત્ત થતાં કલ્પવામાં આવેલ છે કે ( ) જ્યાં જ્યાં શાન્તિના લગ થતા હશે ત્યાં ત્યાં તે શાન્તિભગતે નાખુદ કરવા માટે અને એમ છતાં · તત્કાળ પરિણામની કોઇ અપેક્ષા રાખ્યા સિવાય હુ અશાન્તિના હુતાશમાં મારી જાતને હેમવાને તૈયાર રહીશ. (ર) મારી જાતને બચાવવા ખાતર કે સમાજ યા દેશનું રક્ષણ કરવા ખાતર હું શસ્ત્ર ધારણ કરીશ નહિ, કે એક પણ માનવીની પ્રાણહાનિ કરીશ નહિ. શાન્તિસેનાના આ ખ્યાલ દેશની અંદર અવાર નવાર પેદા થતા સાંમાજિક કે રાજકારણી સંધર્ષોંનું રાજ્યસત્તાની દરમિયાનગીરી સિવાય અહિં સક રીતે કેમ પ્રશમન કરવું તેના ચિન્તન- સ શેાધનમાંથી પેા થયા છે. આ જ શાન્તિ સૈનિકની કલ્પનાને ચીન સાથેના અદ્યતન સંધર્ષોંના સંદભ સુધી જરૂર લંબાવી શકાય છે. પણ અહિ' પરિસ્થિતિને રંગ સારા પ્રમાણમાં બદલાય છે. અહિં એકજ દેશમાં વસતા એ દળાની અથડામણને ટાળવાના પ્રશ્ન નથી, પણ આપણા દેશ ઉપર અન્ય દેશે છરાદાપૂર્ણાંકનું સશસ્ત્ર આક્ર મણ શરૂ કર્યુ છે અને તેમાંથી દેશને બચાવવાને પ્રશ્ન આપણા માટે ઉભા થયા છે. વળી આક્રમપરાયણ સૈન્ય ઉપર શાસૈિનિકાના બલિદાનને તત્કાળ કાઈ પ્રભાવ પડે તેમ છે જ નહિ. આમ છતાં "પણ શાન્તિસૈનિકના ધર્માંમાં કે કતવ્યમાં કાઇ ક્રૂરક પડતા નથી. દેશને બચાવવા ખાતર શાન્તિસૈનિક શસ્ત્ર ધારણ કરી શકતા નથી, એમ છતાં દેશભરમાં આવી અશાન્તિ પેદા કરતી કટાકટીમાં તે ઘર આંગણે શાન્તિથી સૂઈ શકતા નથી. ચાલુ આક્રમણના વિરાધ કરવા એ જેટલી અન્ય નાગરિકની ફરજ છે તેટલી જ શાન્તિ આ બધા સામુયિક ધેારણે પ્રચલિત બનેલા હિંસક પ્રતિકારના અહિંસક પર્યાયા આપણે વિચાર્યું અને જે ફળની અપેક્ષા સામુદાયિક હિંસક પ્રતિકાર દ્વારા સિદ્ધ થવાની આપણે આશા રાખતા આવ્યા હતા તે જ ફળની પ્રાપ્તિ અહિંસક પ્રતિકાર દ્વારા ધર શકય છે. એમ અનુભવે સિદ્ધ થતું લાગ્યુ Page #245 -------------------------------------------------------------------------- ________________ માળિયા RS. તા. ૧૬-૧૨-૫૯ ૧૫૭. સૈનિકની ફરજ છે. આ ફરજ આજે ચાલી રહેલા સરહદી આક્ર- ર મણના સંદર્ભમાં તે શી રીતે અદા કરી શકે ?” શાન્તિસૈનિકની . ભાવનામાં જેઓ માનતા હોય, એટલું જ નહિ પણ, તે ખાતર - ચીનના મુખ્ય પ્રધાન શ્રી ચાઉ-એન-લાઇએ નબર છે જેઓ પિતાના પ્રાણની આહુતિ આપી શકે તેવી તાકાત ધરાવતા માસની શરૂઆતમાં ભારત અને ચીનની સરહદને લગતા મતભેદનું. હાય, અને તે આહુતિ એમ સમજીને કે તેનું તત્કાળ કે ઇષ્ટ નિવારણ કરવા માટે વાટાઘાટોની ચોકકસ ભૂમિકા રજુ કરને પત્ર પરિણામ આવવાનું નથી, તેઓ પોતાનું એક દળ ઉભું કરી શકે ભારતના મહા અમાત્ય નહેરૂ ઉપર, મોકલ્યો હતો તે અરસામાં છે અને તેમની નાની ટુકડીઓ સરહદના પ્રદેશ ઉપર ચીની સૈનિ- શ્રી જયપ્રકાશ નારાયણે સર્વ સેવા સંઘ વતી નીચેનું નિવેદન - કેને ભેટવા મોકલી શકે છે. આ તે કેવા ગમાર અને બેવકુફ તા. ૧૨-૧૧-૫૯ ના છાપા જોગ પ્રસિદ્ધ કર્યું હતું: લે છે એમ વિચારીને ચીની સૈનિકે આવી ટુકડીઓને બંદુકની “સર્વ સેવા સંધને પિતાના નમ્ર અભિપ્રાય મુજબ જે ગોળીઓથી વીંધી નાખવાની છે એમ જાણવા છતાં, ચીને આદ- પાયાની, અને વધારે સ્થાયી મહત્વની બાબતો લાગે, તે ઉપર સંધ રેલા અધમ સામે આવી આહુતિએ એક પ્રતીક લેખે આપવાની પિતાનું ચિત્ત અને શકિત વધારે કેન્દ્રિત કરી શકે તે હેતુથી, છે. તેવી આહુતિઓમાં દુનિયાના અન્તઃકરણને--અને સંભવ છે કે રોજબરોજ બનતી ઘટનાઓ સંબંધે ટીકા ટીપ્પણી કરવાથી કે તે * આક્રમણખોર રાષ્ટ્રના અન્તઃકરણને પણ-જગાડવાની શક્યતા રહેલી સંબ ધમાં ચાલું માર્ગદર્શન આપવાના કાર્યથી સાધારણ રીતે બને છે, પણ આ અને તે પછીનાં જે પરિણામે આવે તે ખરાં. તેટલું દૂર રહેવાની નીતિને સર્વ સેવા સંધ વરેલે છે. એમ આહુતિ આપનાર તે જોવાનું નથી, તે તે એટલા જ સંતોષથી છતાં પણ આપણી ઉત્તર સરહદને ચીને જે ભંગ કર્યો છે તે ' આ જગતમાંથી વિદાય લેવાને છે કે વિરાટ પાયા ઉપર યોજાયેલા એક એવી અસાધારણ ઘટના છે કે જે વિષે સર્વ સેવા સંઘ અન્યાયી આક્રમણ સામે મેં ભાથું ઉંચકયું હતું અને બે મહાન મૌન રહી ન શકે એમ તેને લાગે છે. ' ' ' , ' ' ' ' નો રા વચ્ચે શાન્તિ સ્થપાય તે ખાતર ખપી જઈને મેં મારા “સંધ એ વિષે પૂરે સભાન છે કે સરહદભંગને લગતી , એ જીવતરને સાર્થક કર્યું હતું. ' પરિરિથતિ સતત બદલાતી રહી છે. એમ છતાં પણ, એ તે નિશ્ચિત - તકાળ પરિણામનિરપેક્ષ અહિંસક પ્રતિકારને વરેલા શાન્તિ- હકીકત છે કે, ચીનના હેતુઓ ગમે તે હોય તે “પણ, તેણે '' સૈનિકની ચીની આક્રમણના અનુસંધાનમાં આવી કાંઈક કલ્પના ભારતની સરહંદ ઉપર આક્રમણ કર્યું જ છે. આ ઘટનાએ થઇ શકે છે. તેનું બલિદાન કેવળ આદર્શલક્ષી હશે; પરિણામલક્ષી ભારતને, ભારત-ચીન વચ્ચેનો પરસ્પર સંબંધને અને વિશ્વ- નહિ હોય. હેતુસાપેક્ષ હશે; ફળસાપેક્ષ નહિ હોય. વર્તમાનની શાન્તિની સમસ્યાને ભારે નુકસાન પહોંચાડયું છે. કેઈ પણું પ્રશ્ન | દૃષ્ટિએ તેનું બલિદાન નિરર્થક પણ ભાવીની દૃષ્ટિએ ભારે પ્રેરક અંગે હંમેશા એક ટેબલ ઉપર સામસામા બેસીને તેને નીકાલ અને કલ્યાણુવર્ધક નીવડવા સંભવ છે. અમુક સિદ્ધાન્ત, ખાતર, લાવવા માટે ભારત હંમેશા તૈયાર રહ્યું છે. આ વસ્તુસ્થિતિને ધમ ખાતર, રાષ્ટ્ર ખાતર કે શીલરક્ષા ખાતર આવી અહિંસક પદ્ધ- ખ્યાલમાં લેતાં ચીને આ જે પગલું ભર્યું છે તે વધારે ન સમજી, તિની અનેક આહુતિઓ અપાયાનાં દષ્ટાન્ત દકેક દેશની તવારીખમાં શકાય તેવું લાગે છે. આમ છતાં પણ, પરિસ્થિતિની ગંભીરતા છુટાછવાયાં નેધાયેલાં પડ્યાં છે. એમ છતાં પણ આવી પરિણામ- અને તે અંગેની પોતાની જવાબદારી ચીની. સરકારના સ્થાન, ઉપર નિરપેક્ષ સામુદાયિક અહિંસાની કલ્પનાને કઈ વ્યવહારૂ આકાર આવેલ હોવાનાં ચિત્તે દષ્ટિગોચર થઈ રહ્યાં છે. એ જોઈને સંધ આપી શકાય તેમ છે કે નહિ તે એક ભારે જટેલ પ્રશ્ન છે. સંતેષ અનુભવે છે. આમ છતાં પણ વાટાઘાટ કરવાની ચીની કારણ કે સૌથી પહેલાં તે જેનું તત્કાળ પરિણામ શૂન્યવત્ છે એ સરકારે તાજેતરમાં દાખવેલી તૈયારી કેવળ મુત્સદ્દીગીરીની રમતખાતર પિતાના પ્રાણનું બલિદાન આપવા કોણ અને કેટલા નીકળે નહિ નીવડે એવી સંધ આશા સેવે છે. ' '' એ એક મેટો સવાલ છે. વળી આવા આયોજનની વિચારણું કાશ્મીર ઉપર પાકીસ્તાને આક્રમણ કર્યું ત્યાર બાદ આપણા સાથે બીજી પણ કેટલી છુંચે સંકળાયેલી છે. જ્યારે સરકારની દેશને બહારના આક્રમણને સામનો કરવો પડે એ આ પહેલે જ પિતાની નીતિ દેશનું શસ્ત્રો વડે રક્ષણ કરવાની રહી છે ત્યારે પ્રસંગ ઉભો થયું છે. બીજી અનેક બાબતો સાથે આવા પ્રસંગે આવી કે હીલચાલ યા આન્દોલનને સરકાર ચાલવા દે કે નહિ ? આપણને યુદ્ધ અને શાન્તિની સમસ્યા અંગે અને તેને કેમ સરકાર આવી હીલચાલ અનુમત ન કરે તે આવી આન્તર બાહ્ય પહોંચી વળવું તે અંગે તાકીદથી અને ઊંડાણથી વિચાર કરવાની કટોકટીના વખતે સરકાર સામે થઇને આવી હીલચાલ ચલાવવી તક પૂરી પાડે છે. સર્વ સેવા સંધ માને છે કે કોઈ પણ સંયેગ્ય છે કે કેમ ? ત્રીજું એક જ દેશમાં એક જ પ્રતિપક્ષી સામે | ગોમાં અને ઉપયોગ અનિચ્છનીય છે અને અહિંસક સાધન હિંસક અને અહિંસક ઉભય કોટિના પ્રતિકારને લગતી પ્રક્રિયાઓ ઉપગ એ બચાવનો ઉત્તમમાં ઉત્તમ તરીકે છે. એ સૌ કોઈના એક સાથે ચાલી શકે કે કેમ ? આ બધી છું અને સ્મરણુમાં હશે કે મહાત્મા ગાંધીની આ જ શ્રદ્ધા અને શિક્ષણ મુશ્કેલીઓ તો છે જ, ' હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી સંધ વિનેબાજીના માર્ગદર્શન અને આમ છતાં પણ જેઓ અહિંસામાં એક જીવનસિદ્ધાન્ત નેતૃત્વ નીચે લોકોને આ વિચારનું શિક્ષણ આપવાનું અને તરીકે માને છે, અને એમ છતાં દેશની આજની કટોકટી વખતે શાન્તિસેનાની સ્થાપના કરીને તે વિચારને અમલી રૂપ આપ.' ' અને શાન્તિને સાર્વત્રિક ભંગ થઈ રહ્યો છે ત્યારે સક્રિય બન્યા વાનો પ્રયત્ન કરી રહેલ છે. સિવાય ન જ ચાલે એમ પણ જેઓ માને છે, તેમને પિતાની “આ કાર્ય હજુ સાવ પ્રારંભિક અવસ્થામાં છે અને લોકોને માન્યતાને સંગત એવું કાંઇક માર્ગદર્શન મળવું જ જોઈએ. આ અહિંસક રીતે પિતાને બચાવ કરવા માટે નૈતિક તેમજ સંગઠ્ઠનની કામ છે વિનોબાજી, કેદારનાથજી, કાકાસાહેબ કાલેલકર, દાદા દષ્ટિએ તૈયાર કરવા માટે તેનું કાર્ય અત્યન્ત અપૂરતું છે, ધર્માધિકારી જેવી આર્ષ દૃષ્ટિ ધરાવતી, અહિંસાના હાર્દને સમજતી આ સંયોગોમાં, ભારત સરકારને પોતાની સીમાઓનું અને વાસ્તવિકતાના સંદર્ભમાં સિદ્ધાન્તને વિચાર કરી શકતી સંરક્ષણ કરવા માટે જે ચાલુ પરંપરાગત સાધનને ઉપગ કરે: વ્યકિતઓનું. તેઓ સચેત બની પરસ્પર પરામર્શ કરીને એ પડે તેને સંધ ટેકે આખા સિવાય રહી શકતે નથી. (“In કોઈ કાર્યક્રમ વિચારે તેવી પ્રાર્થના સાથે કાંઈક અનધિકાર ચેષ્ટા these circumstances, the Sangh cannot but જેવી આ ચર્ચા પુરી કરું છું. પરમાનંદ support the traditional means, that might. - ૧ - Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ 'પ્રબ દ્ધ જીવ ને તા. ૧૬-૧૨-૧૯ ..", છે ચીની અ ને તેમ છતાં માં આવી છે. આ have to be adopted by the Government to વાનો હાય-કેઇએ અપેક્ષા કરી નહોતી કે કઈ રાહ જોઇને બેઠા, "defend the Indian territory.”) સંઘને પૂરી ખાત્રી નહતું. પ્રસ્તુત કીસ્સામાં સર્વ સેવા સંઘે સ્વધર્મ છેડે ને પરછે કે મહાઅમાત્ય નહેર અને ભારત સરકાર રાષ્ટ્રના હિતને ધર્મની પ્રક્રિયા અખત્યાર કરી છે, જે તેના માટે ખતરનાક નીવડકશું પણ નુકસાન પહોંચાડયાં સિવાય, ચીન સાથે શાન્તિભર્યું વને સંભવ છે. જેવી રીતે બ્રહ્મચર્યના પાયા ઉપર કુટુંબ સમાધાન કરવા માટે પિનાથી બનતું સવ કાંઈ કરવા માટે કશું આયોજનને વિચાર કરવાનો આશય ધરાવતી કોઈ સંસ્થા, હવે બાકી નહિ રાખે. છેવટે, સંધ એ પણ આશા રાખે છે કે, જે, તો વતી ખૂબ વધતી ચાલી છે અને આમ જનતા માટે બ્રહ્મચર્ય લોકે આવી સંધર્ષના પરિસ્થિતિ અંગે અહિંસક અભિગમ ધારણ પાલન શકય નથી એવી વાસ્તવિકતા સ્વીકારીને યા કલ્પીને, એમ કરવામાં માને છે તેઓ પિતાના પ્રયત્નોને એવી રીતે બેવડાવે કે જાહેર કરે કે, કૃત્રિમ ઉપાયો વડે પણ વસ્તી વધતી અટકા જેથી સિન્યો બીનજરૂરી બની જાય અને બહારનાં આક્રમણને અને સંતતિનું નિયમન કરે. આ જ પ્રકારનું આચરણ સવ સેવા વ્યવસ્થિત એવા અહિંસક પરિબળો વડે સામને કરવાનું શકય સંઘે ઉપરનું નિવેદન બહાર પાડીને કર્યું છે. બને એવા સંયોગો પેદા થાય. આ બાબતના અનુસંધાનમાં રાષ્ટ્રીય અને આ બધા સાથે પ્રસ્તુત નિવેદન વધારે તે એ કારણે એકતાની આવશ્યકતા ઉપર અને એક બાજુ ભય અને બીજી રમુજ તેમ જ અમુક અંશે દુ:ખ ઉપજાવે છે કે નિવેદનને આખો બાજુએ કટુતા, વિષ અને મત્સર–ઉભયથી મુકત એવા વાતા- ઝોક છે ચીની આક્રમણ સામે ભારત સરકારની સશસ્ત્ર સામનાની વરણની જરૂરિયાત ઉપર સંઘ ખાસ ભાર મૂકવાનું યોગ્ય અને નીતિને ટેકો આપવાનો છે અને એમ છતાં એ જ નિવેદનમાં અહિં. જરૂરી લખે છે.” *. ' ' . સાની જાણે કે એક મેટી આરતી ઉતારવામાં આવી છે. આ સર્વ સેવા સંઘનું આ નિવેદન, જાણવા મળે છે કે, સંધના પ્રસંગે જ્યારે અહિંસક ઉપાય તેમને કોઈ દેખાતો નહોતો ત્યારે અમુક અગ્રગણ્ય સભ્યોએ મુંબઈ ખાતે એકઠા મળીને તૈયાર કર્યું આવી અહિંસાની મુખપૂજા કરવાને શું અર્થ હતા? છે અને તે ઘવામાં શ્રી જયપ્રકાશ નારાયણ તથા દાદા ધર્માધિ- કે, આ નિવેદને વાંચીને ફ્રી પ્રેસ બુલેટીને તેના ૧૨-૧૧-૧૯ના કારીએ પ્રમુખ ભાગ ભજવ્યો છે. આ નિવેદન અંગે સૌથી અંકમાં એક ખાસ નોંધ લખીને ભારે વ્યંગ્યપૂર્વક જણાવ્યું છે પ્રથમ આ શ્રેય શ્રી જયપ્રકાશજી વિષે થાય છે, કારણ કે આ કે “હવે, જ્યારે “પર પરાગત ઉપાયો” અખત્યાર કરીને ચીની નિવેદન પ્રગટ થયું તેના લગભગ બે ચાર દિવસ પહેલાં મુંબઈ આક્રમણ સામે આપણી સરહદોનું રક્ષણ કરવા માટે સર્વ ખાતે પ્રજા સમાજવાદી પક્ષનું કન્વેન્શન – પરિષદ - મળી હતી, સેવા સંઘે ભારત સરકારને અને હિંદી સિન્યને, સ્પષ્ટ દેરવણી જે વખતે ચીની આક્રમણને ઉલ્લેખ કરતાં જયપ્રકાશજીએ ભાર- - લાઈન કલીઅર – આપી છે ત્યારે સરકાર અને તેનું લશ્કર તની સરહદ ઉપર અહિંસક રીતે બચાવ કરવા માટે શાન્તિસનિકોને પોતાની કામગીરી બરાબર બજાવશે એવી આપણે ખાત્રી રાખવી મોકલવાનો વિચાર રજુ કર્યો હતો, જ્યારે પ્રસ્તુત નિવેદન ભારત જોઇએ. સંભવ છે કે આવા સ્પષ્ટ માર્ગદર્શનના અભાવમાં, સરકારને પ્રાદેશિક સરહદનું સંરક્ષણ કરવા માટે પરંપરાગત સાધ- સૈન્ય પોતાની કામગીરી બરાબર બજાવતાં ખચકાશે, યા ઢીલું નાનો એટલે કે શસ્ત્રાનો જે ઉપયોગ કરવો પડે તેને સ્પષ્ટ નિવડશે એ કાઈ. કોઈ સ્થળે કોઈના દિલમાં આ છે સરખે સંદેહ રૂપમાં ટેકે આપે છે. " કે વહેમ સેવા હેય. સરહદી ઝગડા સંબંધમાં આટલી બધી ' આ નિવેદન બીજી કેટલીક રીતે પણ આશ્ચર્ય પેદા કરે. શરૂઆતની સ્થિતિએ સાથે જે સ્પષ્ટતા કરી છે અને લાઈન તેવું છે. સર્વ સેવા સંધ, સૌ કોઈ જાણે છે. અને માને છે. તે આ કલીઅર આપેલ છે તે સંધની કાર્યનિષ્ઠાની ભારે નિદર્શક છે. • મુજબ, અહિંસા અને સત્યને સૈદ્ધાતિક રીતે વરેલું છે, અને ' હિંદુસ્તાનને એ પણ ખબર આપવામાં આવી છે કે અહિંસક તેથી તે અંગે એક પ્રકારની પ્રતીતિ સેવવામાં આવે છે કે, તે રીતે પિતાનો બચાવ કરવા માટે લેકેને નૈતિક તેમ જ સંસ્થાગત જે કાંઈ કરે અને જે કંઈ વિચાર કે પ્રવૃત્તિને ટેકે આપે તે સર્વ ઘારણે તૈયાર કરવાનું કાર્ય હજુ ‘પ્રાથમિક કક્ષામાં અને આજની અહિંસાના સિદ્ધાન્ત સાથે પૂરી રીતે સંવાદી હોવું જોઈએ, જ્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યન્ત અપૂરતું' છે. આ આ નિવેદનને ઝોક તેથી તદ્દન ઉલટી દિશાનાં દેખાય છે. વાંચીને, સંધનું ભેળપણ અથવા તે વ્યવહારૂ વાસ્તવિકતા વિષેની એ કલ્પી શકાય તેમ છે કે પ્રસ્તુત નિવેદન ઘડનારાઓને વધારે પડતી સભાનતા – આ બેમાંથી કઈ બાબત વધારે પડતી ચીની આક્રમણના સંદર્ભમાં વિચાર કરતાં અહિંસક સામનાની આગળ તરી આવે છે એવો આશ્ચર્યમિશ્રિત પ્રશ્ન ઉભો થાય છે. વાતો કરવી તે કદાચ દીવાલ સાથે માથું અફાળવા બરાબર “સંધના હેતુઓ અને ઉદ્દેશ અંગે જે અસ્પષ્ટતા અને લાગ્યું હોય, અને તેથી લેકેને કે સરકારને તેવું કઈ માર્ગદર્શન ગૂઢતા અનુભવાય છે તે સંધના અગ્રગણ્ય આગેવાનોમાંના એક આપવાનો કંઈ અર્થ નથી એમ તેમને ભાસ્યું હોય. પણ આમ શ્રી. જયપ્રકાશ નારાયણના આ છેલ્લા નિવેદન દ્વારા કઈ રીતે જે હતું તે તેમણે કેવળ મૌન સેવવું જોઈતું હતું. કોઈ પણ વધારે સ્પષ્ટ અને સુગ્રાહ્ય બનતી નથી. શ્રી. જયપ્રકાશ નારાયણ હિંસક સામનાનું સર્વ સેવા સંધ તરફથી 'અનુમોદન કરવામાં ઇચ્છે છે કે “જેઓ અહિંસામાં માન્યતા ધરાવે છે તેઓ એવા આવે એ સર્વ સેવા સંધ માટે વદતે વ્યાધાત જેવું લાગે છે. સંયોગો પેદા કરવા માટે પોતાના પ્રયત્ન બેવડાવે છે જેથી સૈન્ય આજે જ્યારે ચીની આક્રમણ અંગે દેશ સામે એક નવી બીનજરૂરી બની જાય અને બહારના આક્રમણને અહિંસક પરિઅને અણધારી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે, એ વિષે ભારતને બળ વડે સામનો કરવાનું શકય બને”. સામાન્ય મત્ય માનવીઓને દરેક રાજકીય પક્ષ શું ધારે છે, અને કેવું વલણ ધરાવે છે તે આ બધી કાંઇ ન સમજાય એવી વાત છે.” સ્પષ્ટ કરવાની દરેક રાજકીય પક્ષના નેતાઓને જરૂર લાગે તે અહિં. છેવટે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઉપરના નિવેદનના તદ્દન સ્વાભાવિક છે અને તે મુજબ કોંગ્રેસે, પ્રજાસમાજવાદી પક્ષે . કેન્દ્રવતી વિચારને વિનોબાજીની અનુમતિ છે કે નહિ? આ પ્રશ્નની તેમ જ સામ્યવાદી પક્ષે આ પ્રશ્ન ઉપર પૂરી ગંભીર વિચારણા પ્રસ્તુતતા એટલા માટે છે કે આ નિવેદને સર્વ સેવા સંધના કરીને પિતપોતાની નીતિ સ્પષ્ટ કરતે હરાવ કર્યો છે, અને છાપા કેટલાક કાર્યકર્તાઓમાં ખૂબ ઉહાપોહ જગાવે છે અને વિનોબાજી એમાં તે તે ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પણ સર્વ સેવા સર્વ સેવા સંધના સભ્ય નંહિ હોઈને, સંભવ છે કે, તેઓ આ સંધ કેઇ એક રાજકીય પક્ષ નથી: તે તરફના માર્ગદર્શનની- સંબંધમાં કદાચ અન્યથા વિચારતા હોય. તે આપણે આશા કરીએ સિવાય કે તેમને આજના યુગમાં કે અહિંસક તરીકે સૂચવ- કે વિનેબાજ આ સંબંધમાં યથાસમય ખુલાસો કરશે. પરમાનંદ ' - , Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ 31 આવ્યું હતું. પ્રસ્તુત કરારના રોજ જાહેર . તા. ૧૬-૧-૧૯. . મ દ્ધ જી વન * વસે છે અને એ ચીનાઓ જ્યાં જ્યાં વસે છે તે તે દેશને “આપણી રાજકીય પરિસ્થિતિ નહિ પણ ચીનને પિતાની માતૃભૂમિ તરીકે લેખે છે અને ચીન . શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહુનું વ્યાખ્યાન ' તેમને રક્ષણ આપવું તે પોતાની ફરજ સમજે છે, અને આ ગયા. ઓગસ્ટ માસની ૮ મી, તારીખે શ્રી. ચીમનલાલ ચકુ- વળણના કારણે ઇન્ડોનેશીઆ સાથે ચીને એક મોટી અથડામણ ભાઈ શાહનું તત્કાલીન રાજકીય પરિસ્થિતિ ઉપર મુંબઈ જૈન , ઉભી કરી રહ્યું છે. વળી બીજા દેશની સરહદના પ્રદેશ ઉપર - યુવક સંઘના ઉપક્રમે સંધના કાર્યાલયમાં એક જાહેર વ્યાખ્યાન ચીન પિતાને દાવ આગળ કરી રહ્યું છે. ' રાખવામાં આવ્યું હતું. તે વખતના રાજકારણના સંદર્ભમાં આ ઉપરાંત રશીઆ અને ચીન એક જૂથના હોવા છતાં, \ ચર્ચાસ્પદ મુખ્ય ઘટના હતી સ્વતંત્ર પક્ષના થઈ રહેલા ઉદ્ભવની. અને ચીનની આજની નીતિ રશીઆને અનેક રીતે પ્રતિકુળ રહેવા ત્યાર બાદ ચાર મહીનાના ગાળે સંધના કાર્યાલયમાં શ્રી. ચીમન- * છતાં, ચીન પૂરેપૂરું સ્વાધીન છે; સ્વાયત્ત છે અને રશીઓથી લાલ ચકુભાઈ શાહનું “આપણી રાજકીય પરિસ્થિતિ” એ મથાળા કઈ રીતે દબાય તેમ નથી. ' , , , નીચે તા. ૪- ૨-૫૯ શુક્રવારના રોજ જાહેર વ્યાખ્યાન રાખવામાં : ' એક બીજો મુદ્દો પણ આ પ્રશ્ન અંગે વિચારવા જેવો છે; આવ્યું હતું. પ્રસ્તુત વિષય ઉપર બેલતાં શ્રી. ચીમનભાઈએ એશીયામાં બે રાજ્યસત્તાઓ સૌથી મોટી છે. એક છે ભારત અને નીચે મુજબ જણાવ્યું હતું: ' . ; બીજું છે ચીન. ભારત ઉપરાંત અન્ય પ્રજાઓમાં કેટલીક તાજેછેલ્લા ચાર મહીનાના ગાળામાં ત્રણ મુખ્ય ઘટના બની તરમાં સ્વતંત્ર બની છે; કેટલીક હજુ થેડા દરજજે પરદેશી સત્તાના છે: ૧ ભારતની ઉત્તર સરહદ ઉપર ચીને શરૂ કરેલું ભારતીય , કાબુ નીચે છે. બીજા બધા દેશોની સરખામણીમાં ભારત અને * પ્રદેશ ઉપરનું આક્રમણુ; ૨. ભારતના પાકીસ્તાન સાથે સુધરતા ચીન મોખરે છે અને બને અત્યન્ત પછાત સ્થિતિમાંથી ઉચે છે જતા સંબંધે; ૩. મુંબઈ પ્રદેશનું વિભાજન. આ ત્રણ ઘટનામાં આવી રહેલ છે. એકમાં લોકશાહી પ્રવર્તે છે; અન્યત્ર સરમુખત્યાર* ચીની આક્રમણ આપણું સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી ઘટના છે. શાહી પ્રવર્તે છે. આજે એશીઆની આગેવાની અંગે--નેતૃત્વ અંગે-- સૌથી પહેલાં આપણે ચીની આક્રમણને વિચાર કરીએ. જાણે કે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલતી હોય એમ લાગે શરૂઆતમાં એમ લાગતું હતું કે ચીનનું ભારતીય, સરહદ ઉપરનું છે, અને આજના સંગમાં લોકશાહીને વરેલા ભારત સામે આક્રમણ સરહદના પ્રદેશ ઉપર બે રાજ્યસત્તા વચ્ચે સાધારણ એશના અન્ય પછાત દેશે મીટ માંડી રહ્યા હોય એમ લાગે રીતે ચાલતી નાની નાની અથડામણ જેવી અથવા તે નાની. છે, જે તદ્દન સ્વાભાવિક છે. આ રીતે એશીઆનું નેતૃત્વ ભારતના સરખા છમકલાં જેવી ઘટના હશે, પણ જેમ જેમ વધારે હકી- હાથમાં જાય એ ચીનને પરવડતું ન હોય એમ લાગે છે. ચીનની કતે બહાર આવતી જાય છે તેમ તેમ એવા નિશ્ચિત અભિપ્રાય ભારત પ્રત્યેની આ નીતિ પાછળ આવી ઇર્ષ્યા-જોષ-હાય એ ઉપર આવવાની આપણને ફરજ પડે છે કે, આ આક્રમણ લાંબા સંભવિત છે. ચીન માટે ભારતે આજ સુધીમાં શું શું કર્યું છે સમયથી વિચારાયેલી અને યોજનાપૂર્વક ઘડાયલી નીતિનું પરિણામ તે આપ સવ જાણે છે. ભારતનું વલણ સામ્યવાદ તરફ છે એવી છે, અને ટૂંક સમયમાં પતી જાય એવું તેનું સ્વરૂપ નથી. આ , પશ્ચિમી લેખાતા દેશે અને અમેરિકામાં આશંકા ઉભી થાય એ વર્ષના પ્રારંભમાં ચીની રાજ્યસત્તાએ ટીબેટ ઉપર આક્રમણ હદ સુધી ભારતે ચીન પ્રત્યે પક્ષપાત દાખવ્યું છે. કરીને તે આખા દેશ ઉપર પિતાને અધિકાર જમાવ્યું અને દાખલ કરાવવા માટે ભારતે એકલા હાથે આજ સુધી અનેક ત્યાંથી નાસી છૂટેલા ડી લાઈ લામાને આપણે રક્ષણ આપ્યું તેથી પ્રયાસ કર્યા છે. આમ છતાં ચીને આ જે શરૂ કર્યું છે તે પી. ઉશ્કેરાઈને ચીની રાજ્યસત્તાએ આપણા દેશના સીમાપ્રદેશે ઉપર પાછળ ઘા કરવા જેવું કર્યું છે. તેમ કરીને ચીને કત્તજ્ઞતાને કે આક્રમણ શરૂ કર્યું હશે એવું અનુમાન કેટલાક લેકે કરે છે, પિતામાં સર્વથા અભાવ દાખવ્યું છે. આખરે સામ્યવાદી કેઈન' છે પણ હકીકતે વિચારતાં આ અનુમાન બરોબર નથી એમ લાગે મિત્ર નથી એ નકકર સત્યનું ચીને આપણને કઠોર ભાન કરાવ્યું છે. છે. કારણ કે ભારતીય લેખાતી લડાકની સરહદ ઉપર ચીનાઓએ ' જો કે ચીન સાથે ભારતને મોટા પાયા ઉપરનું યુદ્ધ થાય છે તે પહેલાંથી આક્રમણ શરૂ કરી દીધું હતું અને તેમના નકશાઓ એમ હું માનતા નથી, તે પણ લગભગ ૩૦૦૦ માઈલ જેટલી જેમાં ભારતીય સીમાપ્રદેશને ચીનના હોવાનું દર્શાવવામાં આવ્યું ભારતની લાંબી સરહદ ઉપર જ્યાં ત્યાં ચીન છમકલાં કર્યા કરશે, છે તે નકશાઓ તો ટીબેટ પ્રકરણની ધણુ સમય પહેલાના છે. અને નાના મોટા પ્રદેશે પિતાના કબજામાં લેવાને ચીન તરફથી ' - અહિં પ્રશ્ન એ થાય છે કે જે ચીન સાથે આપણે ગાઢ પ્રયત્ન ચાલુ રહેશે, અને તેની આપણને ઘણુ મેરી રંજાડ રહેશે, મિત્રી હોવાનો દાવો કરતા હતા તે ચીને ભારતની સામે જ આવું અને સરહદના સંરક્ષણ અર્થે ભારતને પાર વિનાના ખર્ચમાં, વળણ કેમ અખત્યાર કર્યું છે? આનું નિદાને ભારતના મહા , ઉતરવું પડશે, અને દેશના વાતાવરણમાં પણ ચાલુ અશાન્તિ અને અમાત્યે બહુ સુન્દર રીતે પાર્લામેન્ટ સમક્ષ તેમણે કરેલાં ભાષણોમાં યુદ્ધનું વાતાવરણ રહેશે એમ મને લાગે છે. વળી લશ્કરી ખર્ચ રજુ કર્યું છે. તેના અનુસંધાનમાં એક એવો’ ‘પણ તકે અવે વધશે એટલે કરવેરા વધશે, મોંધવારી વધશે, લાકેની હાડમારી ' ' છે કે અમેરિકા અને રશીઆ નજીક આવી રહ્યા છે અને દુનિયામાં વધશે અને અમલદારશાહીની પકકડ વધારે મજબુત થશે, અનેક , . સુલેહશાન્તિનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે તે ચીનને ગમતું નથી, વિકાસ કાર્યોને ધક્કો લાગશે, અને ત્રીજી પંચવર્ષીય યોજનાનું છે પાલવતું નથી, કારણ કે તેની નીતિ પિતાની હકુમતને બને તેટલે દેશને આર્થિક વિકાસ સાધવ અને ઉત્પાદન વધારવું આ પ્રકા-.' ' ની વિસ્તાર કરવા તરફ ઢળેલી છે અને તે નીતિ, જે તરફ સુલેહ- 'રનું લક્ષ્ય છે તેને સંરક્ષણના આજનની દૃષ્ટિએ ન પલટો શાન્તિનું વાતાવરણ જામે તે અમલી બની ન શકે. રશીઓ આજે આપ પડશે. ચીની આક્રમણનાં આવાં કેટલાંક અનિવાય જે સ્થિતિએ પહોંચ્યું છે તે સ્થિતિને ટકાવી રાખવા માટે, નકકર પરિણામે નજર સામે દેખાઈ રહ્યા છે. • બનાવવા માટે તેને સમાધાની-શાન્તિની--ખૂબ જરૂરી છે. ચીન આ નવી ધટનાની દેશના રાજકીય પક્ષે ઉપર કેવી અસર પાસે જે છે તેથી તેને સંતૂષ નથી. તેને પજો જેટલે લંબાવાય પડશે તેને વિચાર અસ્થાને નહિ ગણાય. આજે કેસ શાસક તેટલે તેને લંબાવે છે. ચીનની આક્રમક નીતિ માત્ર ભારતલક્ષી જ. પક્ષના સ્થાને છે. દેશ જોખમમાં છે ' એ' નારા નીચે ફેંગ્રેસ નથી. પોતાની આસપાસના બધા દેશે. સાથે ચીને નાની મોટી પંતાની સત્તાની વધારે જમાવટ કરી શકશે અને લોકો પણ અથડામણ શરૂ કરી છે. આ બધા દેશમાં ચીનાઓ મોટી સંખ્યામાં વધારે કાંગ્રેસ-અભિમુખ બનશે. પ્રજા સમાજવાદી પક્ષ કેગ્રેસ Page #248 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૧૯ પ્રબુદ્ધ જીવન હકીકતા દુ:ખદ છે. એમ છતાં પણ આ બધામાંથી એક હકીકત તા બરોબર તરી આવે છે કે મહારાષ્ટ્રીઓને તે આ ગમતી વાત થઈ જ છે, પણ છેલ્લા અઢી ત્રણું વ માં જે અનુભવ થયા તેના પરિણામે જવાબદાર ગુજરાતીએ પણ મોટા ભાગે એવા વળણુ ઉપર ઢળી રહ્યા હતા કે આ વિશાળ પ્રદેશનું મહારાષ્ટ્ર અને ગુજરાત અમ એ ધટકમાં વિભાજન થાય એમાં જ ગુજરાતનું શ્રેય છે. ૧૬૦ આ કરતાં ચીન સંબંધમાં વધારે વ્યાકુળતા દાખવી રહેલ છે. પાછળ આજની દુઃસ્થિતિના પેાતાના પક્ષના હિતમાં અને તેટલે લાભ ઉઠાવવા એવી વૃત્તિ રહેલી છે, પણ તેમાં તે બહુ ફાવશે નહિ. સ્વતંત્ર પક્ષને તે પ્રારંભમાં જ. આ બહુ મેહુ અપશુકન થયું છે. કરવેરા ઘટાડવા, અને વહીવટીતંત્રના નિયત્રણ કમી કરવાં અને ખાનગી સાહસને વેગ આપવા-આ બધી બાબતોને નવા ભયસ્થાન સામે કશે। અવકાશ જ નહિ રહે. છેલ્લા કેટલાક સમયથી નહેરૂની કડક, ટીકા કરી રહેલા શ્રી. મુનશીને ચીની આક્રમણ્ અંગે. આજની સરકાર જે કાંઇ કરે તેને એટલે કે નહેરૂને ટેકે * આપવાની ફરજ પડી છે એ હકીકત જ પવન કઇ દિશાએ વહી રહ્યો છે તેનેા ખ્યાલ આપે છે. સામ્યવાદી પક્ષ માટે આ નવી પરિસ્થિતિએ ભારે કઢ’ગી અને પ્રતિકુળ સ્થિતિ ઉભી કરી છે. આ પ્રકરણે તેમની નિષ્ઠા – વફાદારી – કઇ બાજુએ છે તેને લગતી તેમની દ્વિધા સ્થિતિને એકદમ ખુલી પાડી છે, અને તેમનામાં આજે એ વિચારસરણી ઉભી થઇ દેખાય છે—એક આન્તરરાષ્ટ્રીય સામ્યવાદ×ક્ષી અને બીજી રાષ્ટ્ર્ધ્વલક્ષી. અને ડાંગે અને નામમુદ્રીપાદ રાષ્ટ્રકક્ષી દૃષ્ટિને આગળ કરી રહેલા આપણને માલુમ પડે છે. પણ ડાંગેને સયુકત મહારાષ્ટ્ર સમિતિને ટકાવી રાખવા માટે અને નામમુદ્રીપાદને કેરલમાં પેાતાના પક્ષને અચાવવા માટે તત્કાળ આ પ્રકારની નીતિ ધારણ કર્યાં સિવાય ચાલે તેમ નથી. આ બધું હકીકત રૂપે જ્યારે આપણા ધ્યાન ઉપર આવે છે ત્યારે આ બન્ને વિરોધી વિચારસરણી ઉપર ઉપરની છે અને તેમની ખરી વાદારી ભારતની અંદર નહિં પણ બહારઅન્યત્ર છે એવી સુઝ આપણને સહજપણે પ્રાપ્ત થાય છે, અને તેથી જો ચીન સાથેના આપણા સધ વધતેા જશે તેા સામ્યવાદીઓ પાંચમી કતારીઆ છે-એવી તેમના વિષે સર્વત્ર માન્યતા ઉભી થવાની. સરવાળે તે પક્ષે આપણા દેશમાંથી ખતમ થવુ રહ્યુ . હવે ચાર મહીનાના ગાળામાં બનેલી ખીજી જે ઘટનાના મે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો તે છે પાકીસ્તાન સાથેના આપણા સુધરતા દેખાતા સંબંધે. આનું કારણ એ છે કે અત્યારે પાકીસ્તાન ઉપર જનરલ અયુબખાન સÖસત્તાધીશ બનીને રાજ્ય કરે છે, અને ત્યાંની પ્રજામાં તે અત્યન્ત લાકપ્રિય છે, અને તેથી પ્રજાની તત્કાળ ખુશી-નાખુશીની ચિન્તા કર્યાં સિવાય તે ધાર્યાં પગલાં વિશ્વાસપૂર્વક ભરી શકે છે. તેનું વલણ ભારત સાથેના સંબંધ અને તેટલાં સુધારવા તરફનું લાગે છે, અને એટલે પૂર્વ બાજુની પરસ્પરની સરહદને લગતા ઝગડાના સુખદ નિકાલ આવ્યા છે, અને નેહરના પાણીને લગતા ઝગડાનું સુખદ સમાધાન નજીકમાં દેખાય છે. વળી તેની સાથે વેપારને લગતા કાલ કરાર પણ બન્ને પક્ષને સતાષકારક એવા આકારના થઇ શકયા છે. આ ઉપરથી કાશ્મીરના પ્રશ્નના સુખદ નિકાલની આશા સેવવાનું આપણને મન થાય એ સ્વાભાવિક છે. અને જો બન્ને બાજુએ, હવે નીકાલ લાવવા જ છે એવા નિશ્ચયપૂર્વક, વાટાધાટો કરવામાં આવે તેા, નીકાલ ન જ આવે એવુ' કશું' છે જ નહિ. આમ છતાં પણ એ પ્રશ્ન અતિ જટિલ બની ગયા હાઇને, સભવ છે કે, તેને તત્કાળ નિકાલ ન આવે. આમ છતાં પણ* પાકીસ્તાન સાથે જો બીજી રીતે આપણા સબ ધા સંધ'વિહાણા અને તે તે દિશાની આપણી ચિન્તા હળવી થાય.. ત્રીજી મહત્વની ઘટના મુંબઇ રાજ્યના નજીકના ભવિષ્યમાં થના વિભાજનને લગતી છે. આ વિષયમાં હુ' વિશેષ કશું કહેવા માગતા નથી, કારણ કે તેની વિગતો પણ હવે લગભગ નક્કી થઇ ગઇ છે અને તેને કાનૂની આકાર આપવાનું માત્ર બાકી રહ્યું છે, આ વિભાજનની પ્રક્રિયા સબંધમાં આજ સુધી જે કાંઇ બન્યું છે તે ધ્યાનમાં લેતાં એમ જરૂર કહેવું પડે કે આ પ્રશ્નને જે રીતે ઉભા કરવામાં આવ્યે અને આગળ ચલાવવામાં આવ્યે તેની નવા વિભાજનના પરિણામે મુંબઇ મહારાષ્ટ્રમાં જાય જ છે, તેમાં વસતા લઘુમતી વગેર્ગીના હિતેા અંગે બાંહ્યધરીઓની જે વાતા ચાલે છે તેને મારી દૃષ્ટિએ બહુ અથ નથી, પણ મુંબઇ શહેરની પચર`ગી પ્રજાને લક્ષમાં રાખીને મુંબઇ યુનિવર્સિટીની, વહીવટી તંત્રની અને મ્યુનીસીપલ કારોરેશનની ભાષા કઈ રહેશે એ અંગે એવા સ્પષ્ટ નિ ય લેવાવા જોઇએ કે આ ભાષા નહિ મરાઠી, નહિ ગુજરાતી,. પણ કાં તે। અંગ્રેજી અથવા તે હિંદી હાવી જોઇએ- આવા મારા સ્પષ્ટ અભિપ્રાય છે. આથી વિશેષ આ સંબંધમાં કહેવાનું મને અત્યારે પ્રાપ્ત થતુ નથી, પ્રમુખ આઈઝનહાવરનું પ્રેરણાદાયી પ્રવચન ( તા. ૧૦-૧૨ - ૫૯ ના રાજ લેકસભા અને રાજ્યસભાના સંયુકત સંમેલન સમક્ષ ભારત ખાતે પધારેલા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ શ્રી આંઇઝનહાવરે આપેલા અંગ્રેજી પ્રવચનના નચે 'અનુવાદ આપવામાં આવે છે.' જેમણે આ પ્રવચન દૈનિક છાપાઓમાં વાંચ્યું હોય તેમને પણ અહિં નીચે આપેલું પ્રવચન કરીથી વાંચવાં વિચારવા વિનતિ છે; કારણ કે આ પ્રવચન ઉદાત્ત વાણીના અનુપમ નમુનો છે. તે દ્વારા એક અસાધારણ પ્રતિભાસ'પન્ન રાજપુરૂષનાં આપણને સુભગ દન થાય છે. તેના વાકયે વાકયમાં શાન્તિપ્રિયતાનો રણકાર છે; સૌષ્ઠવભર્યાં ચિન્તનને પ્રસાદ છે; રાજદ્વારી શાણપણનું અમૃત છે, અને તેથી પ્રસ્તુત પ્રવચન પુનઃ પુન: પાનપાદનને યોગ્ય છે. તંત્રી. ) આપની સમક્ષ વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ અસાધારણ ગૌરવના ભાનપૂર્વક મેં સ્વીકાર્યું' છે. આ નિમ ત્રણને આપે મારૂં' અંગત બહુમાન કર્યાં બરાબર લેખું છું અને જે બે મહાન રાષ્ટ્રના આપ અને હું પ્રતિનિધિ છીએ તે બન્ને વચ્ચે હાર્દિક મૈત્રીના ઉજજવળ પ્રતીક તરીકે તેને આવકારૂ છુ. ૪૦ કરોડની અહિંની વસ્તીને મારા પોતાના પ્રજાજનાવતી એ મુજબની હું ખાત્રી આપવા માંગું છું કે ભારતના કલ્યાણ સાથે અમેરિકાનું કલ્યાણુ ગાઢપણે સ`કળાયલુ છે એમ તેઓ અન્તઃકરણથી માને છે. સ્વતંત્રતાપૂર્ણાંક રહેવું, માનવી તરીકેના સ્વત્વની રક્ષા કરવી, અને ન્યાયયુકત શાન્તિ પ્રાપ્ત કરવી—આવી ભારતની ઊંડી આકાંક્ષા સાથે અમેરિકા સહભાગીપણુ' અનુભવે છે. તાજેતરના કેટલાએક દશકા દરમિયાન વિજ્ઞાનશાસ્ત્રીઓની અચ' પમાડે તેવી સિદ્ધિના કારણે આ પ્રકારનું જીવન જીવવા માટે એક નજ઼ી અને મહાન તક. સવ” કોઇ માનવીએ માટે સુલભ બની છે. આપણી સામે આજે જે સીધે પ્રશ્ન આવીને ઉભા રહ્યો છે. તે છે વિજ્ઞાનના આપણે કયા હેતુ માટે ઉપયોગ કરવા માંગીએ છીએ તેને લગતે. દર વર્ષે માનવજાત પોતાની પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાંથી વધારે ને વધારે સમૃદ્ધ પાક લણી રહી છે, માનવીના કલ્યાણુ માટે કુદરતનાં તત્ત્વ ઉપર વધારે ને વધારે વિશ્વસનીય સ્વામિત્વ પ્રાપ્ત કરી રહી છે, વ્યાપારઉદ્યોગની સતત વૃદ્ધિ દ્વારા પરસ્પરને વસ્તુવિનિમય વિસ્તારી રહી છે, જ્ઞાન અને શાણપણમાં વધારે ને વધારે પ્રગતિ સાધી રહી છે અને સુલેહશાન્તિથી એકમેક સાથે હળી મળીને રહેવા તરફ ઢળી રહી છે—આવે જેને એક નવા યુગ Page #249 -------------------------------------------------------------------------- ________________ ': તા. ૧૬-૧૨-૧૯. ' મ મ શું છે, જીવ ! - કે. દ્ધ કહી શકાય તેવા-કાળની વિસ્તૃત સીમાને આવરી લેત-ઉજજવળ' ૧૮ કરોડ મિત્રો વતી હું અહિં બોલી રહ્યો છું. ભારતની પ્રજાને 0 યુગનું આપણને દર્શન થઈ રહ્યું છે... . . . . તેની સંસ્કૃતિને, તેની પ્રગતિને, અને આઝાદ પ્રજાઓમાં તેણે . . પણ સાથે સાથે ગેરસમજુતીઓ અને અવિશ્વાસને કારણે દાખવેલી અસાધારણ તાકાતને અમેરિકાની અંજલિ આપવા માટે : : અહિં મારૂં આગમન થયું છે. અનેક વાર કરેણ રીતે વિભક્ત બનતી રહેલી એવી આ દુનિયાનું ' ચિત્ર ઈતિહાસ આપણી સમક્ષ રજુ કરે છે. ભિન્ન ભિન્ન રાષ્ટ્રની કે આપણાં સમાન લક્ષ્ય ' ' સરકારોએ આ ધરતીને અવારનવાર રકતસીંચિત કરી છે અને સમગ્ર માનવજાત આ ભૂમિની રૂણી છે. પણ અમે અમેરી યુદ્ધશાસ્ત્રના તે ઉપર ઉઝરડા પાડયા છે. તેમણે કુદરત ઉપર પ્રાપ્ત રિકને આપની સાથે વિશિષ્ટ પ્રકારનું લયસામ્ય છે. ' આપી કરેલા વૈજ્ઞાનિક સ્વામિત્વને અન્ય ઉપર હકુમત ચલાવવા માટે તેમ જ અમારે ત્યાં સ્વાતંત્ર્યનો પ્રારંભ થયો ત્યારથી અમે પણ મને ઉપયોગ કર્યો છે અને વ્યાપાર ઉદ્યોગને અન્ય જનના શેષણનું રાષ્ટ્રીય નીતિ દ્વારા લોકશાહીને ફેલાવો કરવા માટે સદા પ્રયત્ન સાધન બનાવ્યું છે. ‘શીલ રહ્યા છીએ. આપને ત્યાં તેમ જ અમારે ત્યાં ભાત ભાતના - ભૂતકાળની ભાત બદલવાની જરૂર લોકો વસે છે, તરેહ તરેહની ભાષાઓ બેલાય છે, ઇશ્વરઉપાડી આપની સમક્ષ તેમ જ અમારા લેકેએ અમારી ઉપર સનાની અનેક પદ્ધતિઓ પ્રવર્તે છે અને આપે તેમ જ અમાએ તો - જેવી જવાબદારી નાખી છે તેવી જવાબદારીનું વહન કરતી દરેક આવા વૈવિધ્યમાંથી રાષ્ટ્રીય તાકાતને પ્રાપ્ત કરી છે. આપ તેમ જ * વ્યકિત સમક્ષ હું આ સવાલ રજુ કરવા માગું છું. જે પૂર્વગ્રહી, અમ એવી કદિ શેખી કરતા નથી કે અમારો રસ્તો એ જ માત્ર * આચારવિચારો અને નોતિરીતિએ આપણું બાળકે તેમ જ તેમનાં એક સારો રહે છે. આપણી નબળાઈઓ અને કુટિઓ વિષે વાત ૧૪. બાળકે માટે વિનાશ તરે તે પ્રકારનાં છે તેને વળગી રહીને શું આપણે બન્ને પૂરા સભાન છીએ. આપણે બન્ને આપણા સર્વર . આપણે જીવ્યા કરવાનું છે ? અને એ ભૂતકાળની ભાત કે જેનું નાગરિકોનું હિત અને ઉત્કર્ષ, એવી બાંઘધરીપૂર્વક સાધવા પરિણામ યુદ્ધપરિણમી આત્યન્તિક સાફસુફીમાં આવવાને સંભવ માગીએ છીએ કે, રાજ્ય પ્રજાની સેવા કરેશે અને નંહિ કે તેની છે તે ભૂતકાળની ભાતને અસહાયપણે વળગી રહીને શું આપણા ઉપર કે અન્ય કોઈ પ્રજા ઉપર હકુમત બજાવશે. આ ઉપરાંત લો અસ્તિત્વને લંબાવ્યા કરવાનું છે? આ૫ણા પાયાનાં થેયે પણ એક સરખાં રહ્યાં છે. " આપણે દિલના ઊંડાણથી પ્રાર્થના કરીએ કે એમ ન બને! આ ચુગનાં ત્રણ અનિષ્ટ જે કઈ જવાબદારી ધરાવતો માણસ આ વિશ્વવ્યાપી પ્રાર્થનામાં દશ વર્ષ અગાઉ જયારે હું ન્યુયોર્કની કેલબીઆ, યુનિ [ ' સામેલ થતો નથી તેનામાં ખરેખર કોઈ દીર્ધદષ્ટિ કે ઊંડી સમ- વસિટીમાં યજમાનના સ્થાને હતા ત્યારે આપના ખ્યાતનામ મહાં. જણ છે એમ કહી ન જ શકાય.. અમાયે જણાવેલું કે “રાજકારણી તાબેદારી, જાતિગત અસર : ', દુનિયાના ઘણા મોટા ભાગના લેક-સ્ત્રીઓ અને પુરૂષ માનતા અને આર્થિક યાતના–આ ત્રણે અનિશે, જે દુનિયામાં જ - એમ દઢતાપૂર્વક ઈચ્છતા અને આશા સેવતા થયા છે કે એકમેક , શાન્તિની સ્થાપના કરવી હોય તે, આપણે દૂર કરવાના રહે છે. છે - વિરૂદ્ધ પ્રચાર કરવાની પ્રવૃત્તિનું સ્થાન હવે પરસ્પર વાટાઘાટો અમારો રીપબ્લીકે (પ્રજાસત્તાક રાજયે), તેની સ્થાપના થઈ ચલાવવા માટેનું ગોળ ટેબલ લેશે; ધાકધમકી અને આક્ષેપ- ત્યારથી, આ જ ત્રણ અનિષ્ટ સામે રાજકારણી તાબેદારી, જાતિગત પ્રતિક્ષેપને આજે જે અન્તરરાષ્ટ્રીય વ્યવસાય ચાલી રહ્યો છે તેનું અસમાનતા અને આર્થિક યાતના સામે-સતત જેહાદ ચલાવવાની ' સ્થાન જ્ઞાનવિજ્ઞાનના આન્તરરાષ્ટ્રી વિનિમયની પ્રક્રિયા લેશે; અને નીતિ અખત્યાર કરી છે. અલબત્ત, આ સામેની કેાઈ ચકકસ - શત્રાયુ સંગ્રહ કરવાની ગાંડપણભરી હરીફાઈનું સ્થાન શાન્તિ જેહાદમાં અમેરિકાને તરત સફળતા મળી છે એમ નથી, તેમ જ કરે ' દ્વારા પેદા થતું વિપુલ ઉત્પાદન લેશે. ' તે ત્રણે અનિષ્ટ નાબુદ કરવામાં અમેરિકા પૂરૂં સફળ થયું છે. હું અને મારા અમેરિકનો એમ પણ નથી. જ્યાં સુધી માનવીની પ્રકૃતિ બદલાય નહિ ત્યાં આપણે કોઈ સુભગ યુગ તરફ ગતિ કરી રહ્યા છીએ એવી સુધી આ દિશાએ સંપૂર્ણ સફળતાં મળવાનું શકેય પણ નથી. આશા આપણું અન્તર અનુભવે છે. આ યુગને મૂર્તરૂપ આપવા મારા દેશમાં, ૨૦૦ વર્ષ દરમિયાન, અમારાં સૌથી વધારે આદરણીય | સંબંધમાં, મારા પૂરતું હું એમ કહી શકું કે, શાન્તિ તરફ તથા નેતાઓ, આ આંખોને નાબુદ કરવા માટે અમારી જીંદગી અને સ્વાતં ચ તરફ દુનિયા આગળ વધે, માનવીની પ્રતિભા વધારે તે અમારી માલમીલ્કતની કુરબાની કરવાનો સતત ઉપદેશ આપતા રે વધારે સુરક્ષિત બને, અને દુનિયાના દરેક પુરૂષ, સ્ત્રી અને બાળક રહ્યા છે, અને અમારે પણ નિશ્ચય છે કે, અમારા સમગ્ર પ્રજામાં માટે સૌષ્ઠવપૂર્ણ ભાવીનું નિર્માણ થાય તે દિશાએ હું, એક જનના કલ્યાણ માટે આ પ્રયત્ન ચાલુ રાખવામાં. અમે કદિ પણ માનવી અન્ય માનવીઓ સાથે જે રીતે હળીમળીને કામ કરી થાકીશું નહિ કે કદિ પણ તે પ્રયત્નથી વિમુખ બનીશ નહિકમ * * શકે તે રીતે, મારાથી બનતું સર્વ કાંઈ કરી ટીશ. આપણામાં આજને નિરાશાવાદી છે જે કાંઇ છે તે સર્વ જે આપણે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે - શ્રી, નહેરૂએ ઉપરના ઉદ્દગારો ઉચાર્યા તેને આજે દેશ અને અર્પિત કરીએ તે, આપણી પાછળ આવતી પેઢી માટે તે મહાન વર્ષ પસાર થયાં છે. નિરાશાવાદી કેઇ એમ કહી શકે છે કે આ આશીર્વાદ રૂપ નીવડશે. જે આ ધ્યેય સિદ્ધ કરવામાં આપણે ત્રણ અનિષ્ટ હજુ પણ આ દુનિયામાં એટલા જ પ્રમાણમાં ઢીલા નીવડીશું, આપણી તાકાત પ્રત્યેના આ પડકાર સામે આપણે ચાલુ છે, એટલું જ નહિ પણ, વૃદ્ધિગત થયા છે અને તેને આંખ આડા કાન કરીશું, અને યુદ્ધના માર્ગને જો આપણે વેગ કદિ પણ ધટવાને કે નાબુદ થવાને નથી. અને તે એવા 8 સીન અનુસરીશું - અને આ યુદ્ધને માર્ગ આજે તે સંપૂર્ણ વિનાશ પણ નિર્ણય ઉપર આવી શકે છે કે દુનિયા એક કટોકટીને ઓળખી અને જાતિગત પધાતને જ માર્ગ બની ગયો છે - તે આપણી 'ગીને બીજી કટોકટીમાં સદા ફેંકાતી રહી છે, ચિન્તા અને સંગ , પાછળ આવનારી એવી કે, પેઢીઓનું અસ્તિત્વ હોવાનું જ નહિ. દિલીમાંથી તેણે કદિ પણ રાહત અનુભવી નથી. અને કોઈ પણ * હં એ પ્રજાના પ્રતિનિધિ તરીકે આવ્યો છે કે જે પ્રજા આક્રમણુમાંથી વિશ્વયુદ્ધ ફાટી નીકળશે એ પ્રકારની ભડકથી :NET અન્ય પ્રજાની જમીનને એક એકર સરખે પણ કબજે કરવાની હંમેશાં ભયત્રસ્ત રહી છે. આ રીતે ભવિષ્ય એ ભૂતકાળનું જ સ્પૃહા ધરાવતી નથી, જે બીજી પ્રજાની સરકાર ઉપર કઈ પણ અવતન બનતું રહેવાનું છે-આમ એ નિરાશાવાદી જરૂર કહેશે કે - પ્રકારને કાબુ જમાવવાની ઈચ્છા રાખતી નથી, અને અન્ય પ્રજાના અને આપણે પણ જે નિષ્ફળતાઓને અને હતાશાઓને જ હિસાબ * હિતને જોખમાવીને જે પ્રજા વ્યાપાર, રાજકાર કે સત્તાના કોઈ કરતા રહીશું તો આપણું સવને તેનું કહેવું કબુલ કર્યા સિવાય ચાલશે નહિ. ' પણું ક્ષેત્રમાં પિતાનું પ્રભુત્વ વધારવાને વિચાર સેવતી નથી. એ અમેરિકાએ આપેલાં બંલિદાને • તે પ્રજ છે કે જે માનવીના દિલમાં શાન્તિ અને સ્વાતંત્ર્ય માટે અમે અમેરિકનએ, હમણાં જ પૂરા થતા છેલ્લા દશકા રહેલી અભીપ્સાની સિદ્ધિમાં મદદ કરવાની દિશાએ પિતાની દરમિયાન પણ, ચિન્તા, યાતના અને કરૂણાપૂર્ણ ઘટનાઓ શું છે ? , સમૃદ્ધિને સહીયારી બનાવવા માટે તત્પર છે. * હું અહિં ભારતના તેને ઠીક ઠીક અનુભવ કર્યો છે. અમારા હજારો કુટુંબે, કે એક મિત્ર તરીકે આવ્યો છું અને ભારતના અમેરિકામાં વસતા કેરીઆના પ્રજાસત્તાક રાજ્યમાં સંયુકત રાષ્ટ્ર સંસ્થાનું અને * Page #250 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ જીવન દુર કાયદા કાનૂનનું વર્ચસ્ ટકી રહે એ કારણે ઘણી ભારે કીમત ચૂકવી છે. અમારા લાખા ધરાની અંદર, દરેક ઘરમાં એવા ગેરહાજર દીકરાની ખુરશી ખાલી પડી છે કે જેણે પેાતાની જી ંદગીનું અલિદાન આપ્યું છે અને તે એ હેતુથી કે કાઇ પણ પાશવી આક્રમણને સળતા મળવા પામે નાહ. આ દશ વષૅ દરામયાન જે સમાચારો અમને મળતા રહ્યા છે તે સમાચારો કઠેર ચીસાની તારી માં ગામડે. આ કાયલા રહ્યા છે. આ ચીસાનુ` મૂળ અનિવાય પણે માટી લશ્કરી સત્તા ઉપર આધારિત એવી એક પરદેશી ફીસ્સુફીના – alien philosophyના – આક્રમણ પરાયણ ખ્યાલે અને ઈરાદામાં રહેલુ છે. આવી વસ્તુસ્થિતિ સામે પડેલી હાઇને, પૂરતાં સશસ્ત્ર ખા .ઉભાં કરીને તે દ્વારા આક્રમણાનો સામનો કરવાનેા અમારા પેાતાને નિશ્ચય સ્પષ્ટ રીતે જાહેર કરવાનુ · અમને જરૂરી લાગ્યુ’ છે. આ સૈન્યે માત્ર અમારી સેવા કરે છે એટલું જ નહિ પણ, અમારા મિત્રા અને સાથીઓ જેમના ધ્યાન ઉપર આ જોખમ આવ્યું છે તેમને પણ મદદ કરે છે, પણ આને ઉપયોગ માત્ર આક્રમણા સામેના બચાવ માટે જ કરવામાં આવે છે. આ જાતની લશ્કરી તાકાત ઉભી કરીને, અમે માનીએ છીએ કે, વર્તમાન માટે તેમ જ ભવિષ્ય માટે સ્થાયી શાન્તિનુ નિર્માણ કરવામાં અમે જરૂરી મહત્વપૂર્ણ કાળા આપ્યા છે. ઐતિહાસિક પરંપરાથી તેમ જ અન્તઃ પ્રેરણાથી યુનાઇટેડ સ્ટેટ્સ હ ંમેશાં ખળજોરીથી કાઇ પણ બાબત સિદ્ધ કરવાના પ્રયત્નને વખાડતુ રહ્યુ છે અને આજે પણ તેવા પ્રયત્નને તે અન્ત:કરણથી વખાડે છે. જો કે સ્વતંત્ર દુનિયા સહિસલામત ખને તે માટે અમારાથી બનતું કરવા અમે જરૂર તત્પર રહેવાના છીએ, એમ છતાં પણ, પરસ્પર અસરકારક તપાસ અને સમન થતું રહે એવા ધારણ ઉપર યેાજાતા શસ્ત્રાના ઘટાડાને અમે હંમેશાં આગ્રહ કરી રહ્યા છીએ, ભારતની અપૂર્વ સિદ્ધિઓ આજે હિંદુ ઊંડી પ્રતીતિના ગૌરવપૂર્ણાંક દુનિયાના દેશોને કહેવાયોગ્ય સ કાંઇ યથાસમય યથાપ્રસંગ કહી રહ્યું છે અને તેનું કહેવું પૂરા આદરપૂર્વક ચાતરફ સ ંભળાઇ રહ્યું છે. તેની ખીજી પંચવષીય યાજના ધાર્યા મુજબ લગભગ પૂરી થવા આવી છે. આ હકીકત એમ પુરવાર કરે છે કે, કાઈ પણ પ્રશ્નની મુશ્કેલી તે નિશ્ચયાત્મક વૃત્તિ ધરાવતા સ્ત્રી પુરૂષાની તાકાતને કરવામાં આવેલા પડકારની અનુમાપક છે. આ રીતે હિંદે એવી સફળતા પ્રાપ્ત કરી છે કે જે છેલ્લા દશકા દરમિયાન દુનિયાને કોઇ પણ સ્થળે મળેલી નિષ્ફળતાને ભુલાવી દે તેવી છે; ભારતને તે એક એવે વિજય છે કે તે વિજય અજથી સેા વર્ષ બાદ જે લેાકેા આપણા ઇતિહાસ વાંચશે તેમને, આગળની બધી નિષ્ફળતાઓ ભુલાવી દે તેવે માલુમ પડશે. ભારત પોતે આગળ વધ્યું છે અને દુનિયાના અન્ય ખડા ઉપર વસતા માનવીને તેણે ખૂબ પ્રેરણાબળ આપ્યું છે. અને પ્રગતિના પંથે કુચ કરતા કર્યાં છે. કાઇ પણ માણસ દુનિયાના નકશે। હાથમાં લે અને છેલ્લાં દશ વર્ષ દરમિયાન જ્યાં જ્યાં રાજકીય ગુલામીના અન્ત આવ્યા હાય, જાતિગત અભિનિવેશા ઓછા વધતા અંશે નાખુદ થયા હોય, અથવા તે આર્થિક ભીંસ સર્વાંગે નહિ તે અલ્પાધિક અંશે હળવી બની હોય ત્યાં ત્યાં એક એક ધજા ખેડે. તે આ રીતે પૃથ્વીના નકશા ઉપર ખેાડાયલી સંખ્યાબંધ ધજાઓના ઝુમખા ઉપરથી માલુમ પડશે કે ઉપર જણાવેલ અનિષ્ટત્રય સામેની સદ્દીઓની જેહાદમાં સૌથી વધારે સફળ પરિણામેાથી સભર એવાં આ છેલ્લાં દશ વર્ષ છે. અમેરિકાના અન્ય મહાદુરીભર્યા પ્રયત્ના છેલ્લા દશકા દરમિયાન અમને કેટલીક નિરાશા સાંપડી છે, અને સલામતીને લગતાં અમારા થાણાંનેા હેતુ નકારાત્મક રહ્યો છે. એની સામે મૂકી શકાય એવી છે દુનિયાની રાજકીય, યાંત્રિક અને ભાતિક પ્રગતિ દાખવતા ભવ્ય નિર્માણકાર્યોંમાં અમેરિકાએ નોંધાવેલા અત્યન્ત મહત્ત્વપૂર્ણ કાળા. અમે માનીએ છીએ કે આ ભવ્ય નિર્માણકાર્ય. માનવીની સ્વતંત્રતા કલ્પનાનું સમર્થન કરે છે, તેને નવું બળ અ પરિણામે ભવિષ્યમાં આથી પણ વધારે ભવ્ય કાર્યા થવા અંગે અમેરિકાના ઊંડો ઉત્સાહ અનુભવે છે, અ સુખસ`પન્ન જીવન હાંસલ કરવા માટે ચાલી રહેલા અન્ય ના-અને ખાસ કરીને તાજેતરમાં સ્વત ંત્ર બનેલા રાષ્ટ્રાનાદુરીભર્યાં પ્રયત્નાને અમરિકના મિત્રભાવે ચિન્તાપૂર્વક નિહાળી રહેલ અજોડ સમસ્યાઓના ભારતે કરેલા સામના દશ વર્ષ પહેલાં ભારત તરતમાં જ સ્વતંત્ર થયુ` હતુ`. ચે દિવસેામાં ભારતે અમાપ ધૈય અને અસાધારણ નિશ્ચયબળ દાખવ્યુ હતું અને તેની સમસ્યાઓ પણ આધુનિક ઇતિહાસમાં જેના જોટો ન મળે એવી વિકટ, જટિલ અને ગહનતા તથા વ્યાપકતાની દૃષ્ટિએ વિરાટસ્વરૂપની હતી. અત્યન્ત આશાવાદી એવા તટસ્થ રીતે જોનારા પણ, આપે જે સફળતા પ્રાપ્ત કરી છે તેવી સફળતાની, તે વખતે અગાહી કરી શકે તેમ નહતું. આજે વ્યાપક અનેલી ભયની સમસ્યા છેલ્લાં દશ વર્ષે આટલાં બધાં પરિણામસભર હૈ।વાના કારણે, આજે આપણા પગ માનવજાતને સુખી અને કલ્યાણપૂણ જીવન તરફ લઇ જતા માર્ગ ઉપર સ્થિર થઇ શકયા છે. આમ છતાં શાન્તિ સમૃદ્ધિભર્યાં આ યુગમાં તત્કાળ આગળ તધવામાં આપણી રૂકાવટ કરતું એવું તે શું છે? જવાબ ૨૫ષ્ટ છે. પ્રજાજનામાં – રાષ્ટ્રામાં – વ્યાપી રહેલાં ભયની સમસ્યાના હજી ઉકેલ શોધી શકાયા નથી. તેનું પરિણામ એ આવ્યુ' છે કે, કોઇ પણ રાષ્ટ્રની એક પણ સરકાર પોતાના રાજ્યપ્રદેશની વિપુલ સાધનસામગ્રીના પેાતાની પ્રજાના શ્રેય માટે લાભ ઉઠાવી શકતી નથી. દેશ દેશની સરકારો વધ્યું – પરિણામશૂન્ય – એવા ભારે લશ્કરી ખના ખેાજા નીચે દબાયલી પડી છે અને એવી લડાયક તાકાતના સંગ્રહ કરવામાં રોકાયલી છે કે જે આજના અણુખેાંબનુ વહન કરનાર વિમાનોના સંદર્ભમાં વધારે ને વધારે અશૂન્ય બનતી જાય છે. દુનિયાના ઘણા માટે ભાગ આ દૂષિત વર્તુલમાં ઘુમરી ખાઇ રહ્યો છે. શસ્ત્રાને લગતી નબળાકમાંથી ઘણી વાર આક્રમણ કે અન્તગ ત અરાજકતા પેદા થાય છે, અથવા તે। બહારની પ્રેરણા અને હીલચાલથી આન્તરવિપ્લવ ઉભા થાય છે. એક રાષ્ટ્રની વધતી જતી લશ્કરી તાકાતને લીધે અન્ય દેશામાં ભય પેદા થાય છે અને તે દેશા વધારે ને વધારે શસ્ત્રોનો સંચય કરવા તરફ અને યુદ્ધલક્ષી પગલાં ભરવા તરફ ધકેલાય છે. આમ શસ્ત્રસ્પર્ધા વધારે ને વધારે વ્યાપક બનતી જાય છે. આ શસ્ત્રા આત્મરક્ષણુ માટે કામયાબ નીવડશે કે કેમ તેની શંકામાંથી તંગલિી જન્મે છે. પોતાના સુલેહ શાન્તિભર્યાં વિકાસ થાય તે માટેની તાથી લોકો આ રીતે વાંચિત બને છે. ન્યાય અને શુભેચ્છાપૂર્વકની શાન્તિ માટેની લાકઝ ંખના અનિવાય પણે ઉત્તરાત્તર વધારે તીવ્ર બનતી ચાલી છે. નિયં’ત્રિત નિ:શસ્ત્રીકરણ નિયંત્રિત અને સર્વ સ્વીકૃત એવું નિઃશસ્ત્રીકરણ આજના જમાનાની એક અત્યન્ન મહત્વની માંગ છે. પોતાનું અને પોતાનાં બાળકાનું ભાવી કેમ સુખી બને એ જેમની મુખ્ય ચિન્તાના વિષય છે એવા હજારો અને લાખા માનવી આ નિઃશસ્ત્રીકરણની માંગણીને, હું આશા રાખું છુ કે, એટલી બધી વ્યાપક અને જોરદાર બનાવશે કે, કોઈ પણ માણસ કે કાઇ પણ સરકાર તેને સામને કરી નહિ શકે સાચું અને સંગીન નિઃશસ્ત્રીકરણ સિદ્ધ થઇ શકે તેવા માર્ગોની સતત ખેાન કરતા રહેવાની મારા રાષ્ટ્ર પ્રતિજ્ઞા કરી છે. અને મે આજથી છ વર્ષ પહેલાં ૧૯૫૩ના એપ્રીલ માસમાં કહ્યું હતું તેમ, આ પ્રકારના નિઃશસ્ત્રીકરણના પરિણામે જે નાણાંની બચત થાય તેને ણે મોટા ભાગ દુનિયાને મદદ આપવાના અને તેની પુનરર્ચના કરવા પાછળ ખરચવા માટે ખીજા' રાષ્ટ્રો સાથે જોડાવાનું અમારી પ્રજાને કહેવા માટે મારી સરકાર હજી પણ તૈયાર છે. પણ શસ્ત્રા જ માત્ર યુદ્ધો પેદા કરતાં નથી. યુદ્ધો તે માનવીએ જ ઉભાં કરે છે. અને માનવીઓ ભૂતકાળમાં જડાયેલા Page #251 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૧૯ પ્રજા જીવત * બ્રહ્મ અને સમ ગત આકટાબર માસ દરમિયાન અમદાવાદ ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખસ્થાનેથી પંડિત સુખલાલજીએ આપેલા વ્યાખ્યાનમાંથી મહત્વના ભાગ તારવીને નીચે આપવામાં આવે છે. તત્રી. બ્રહ્મ અને સમગ મહિન્ન સ્તંત્રના રચયિતાએ કહ્યુ છે. “હું તત્ત્વજ્ઞાનના બધા જ પ્રવાહને આવરી લેનાર અનેક મુદ્દાઓ વિશે આજે નથી ખેલતા; માત્ર એ મુદ્દાઓ લઇ તે વિશે ટૂંકમાં ચર્ચા કરવા ધારૂ' છું.. એ મુદ્દા એવા છે કે જે ભારતીય તત્ત્વચિંતનના લગભગ બધા જ પ્રવાહને સ્પર છે, અને તત્ત્વજ્ઞાનની વિાવધ સરણિઓની ચડતીઊતરતી કક્ષા પણ સૂચવે છે, તે એ મુદ્દા સૂત્રરૂપે આ રહ્યા : (૧) યુદ્ધેસ્તત્પક્ષપાતતઃ। અને (૨) વ્યવહાર–પરમાથ-દૃષ્ટિ. આના સક્ષિપ્ત અર્થ એ છે કે બુદ્ધિશકિતના ઉદ્ભનું કેન્દ્ર ભલે જુદુ જુદુ હાય, અને તેનાં વહેણા ભલે અનેક વળાંકો લેતાં પ્રવત માન થાય, –પણ છેવટે બુદ્ધિ કાઇ એક સત્ય ભણી જ વળે છે; કેમકે બુદ્ધિને મૂળગત સ્વભાવ સત્યને સ્પર્શવાના છે. તે એવા સત્યને ન સ્પર્શે ત્યાં લગી એ સંતોષાતી નથી. આથી જ પૂર્વગ્રહા અને રાગદ્વેષ તથા મત્સર વડે અભિભૂત હોય છે, અને એ ભૂતકાળ કેવા છે? જેમાં સત્તાને પારાવાર દુરૂપયેાગ થયા છે, જવાબદારીઓને અવરનવાર અવળે ઉપયોગ કરવામાં આવ્યા છે, અને કોઇ પણ સમસ્યા હલ થઇ શકે છે એવી બુદ્ધિની જેમાં જડ ખેડેલી છે એવા એ છે ! અર્થ શુ મરી બુદ કરવા માટે પચવર્ષીય યોજના અન્તિમ પ્રાર્થના , પરસ્પર અવિશ્વાસ અને ગેરસમજુતી ષ્ઠિાની માનવીની ચિત્તમાં જામેલી નાચે નાની પચ્ચાસ પાની કાઇ યેાજના આપણે શું વિચારી ન શકીએ અને તેમાં શુ સાપણે સામેલ થઇ ન શકીએ ? જે તંગદિલી આજે દુનિયામાં ફેલાયેલી જોવામાં આવે છે. તેનાં કારણેા નાબુદ કરવા પાછળ અથવા તે હળવા કરવા પાછળ શુ આપણે આપણી શકિતઓને કેન્દ્રિત કરી ન શકીએ ? આ અધાં અનિષ્ટો અને તંગદિલી સરકારોએ પેા કરેલ છે અને સરકારો વડે પોષાયેલ અને સધિત અનેલ છે. જો 1 'ચાતરના પ્રચારથી અને આસપાસના દબાણથી લોકાને મુકત કરવામાં આવે તે ત ગાદલી, ભયંત્રસ્તતા, અવિશ્વાસ અને ચિન્તા વ્યાકુળતા—આ બધુ તેમને કદિ પણ સ્પર્શે નહિ છેલાં દશ વર્ષના મારા અનુભવ ઉપરથી હું એવી પ્રતીતિ સવતા થયા છુ કે દુનિયામાં આજે વ્યાપેલા ભય, વહેમ, અને પૂ ચહેામાંનુ ઘણું નાબુદ કરી શકાય તેમ છે, સ્ત્રીઓએ અને પુરૂષોએ માત્ર ઊંચાણુના પ્રદેશા તરફ નજર કરવાની, ઉંચે જોતાં થવાની. જરૂર છે. અને આ કામ આપણે બધા સાથે મળીને જરૂર કરી શકીએ તેમ છે; અને જે થઇ ગયું છે તેની ઉપેક્ષા કરીને, તે ભુલી જઇને, જે થય શકે તેમ છે. તે મેળવવા માટે આપણે આગળ ધપી થકીએ તેમ છે. વર્ષો પહેલાં બનેલી એવી કાઇ અનિષ્ટ ઘટના કે જે આજે પણ દિલમાં ખટકી રહી હાય, એવી કાઇ પણ સમસ્યા કે જે આજે આપણી સામે ઉકેલ માગતી ઉભી હાય, એવો કાઇ પક્ષ ક્ષણજીવી લાભ કે જે અન્યની નબળાંકમાંથી તારવી શકાય તેમ હાય આમાંની કોઇ પણ બાબતે, જે ધ્યેયની આગળ દરેક સમસ્યા અને દરેક અનિષ્ટ ઘટના અપવત્ બની જાય છે તે મહાન ધ્યેયની પ્રાપ્તિ તરફ ઢળેલા આપણા ચિત્તને, જરા પણ વિચલિત કરવુ ન જોઇએ, આપણી પાસે તાકાત છે, સાધના છે, અને વિજ્ઞાન છે. વિશ્વવ્યાપી કલ્યાણ સાધવાની કૃતનિશ્ચયતા અને સત્બુદ્ધિ જેની આજે સૌથી વધારે જરૂર છે તે પ્રાપ્ત કરવા માટે ઇશ્વર આપણને પ્રેરણા આપે! In this great crusade, form the history of your own nation, I know that India will ever be a leader-આ મહાન ધર્મયુદ્ધમાં, હું જાણુ` છુ અને માનુ છુ કે, ભારત અચૂકપણે નેતૃત્વ ધારણ કરશે. અનુવાદક: પરમાનંદ ૧૬૩ रुचीनां वैचित्र्याद् अज्जुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ વ્યવહાર એટલે દૃશ્ય તેમ જ સામાન્ય જનથી સમજી શકાય - એવી આયારવિચારની કક્ષા અને પરમાથ એટલે ધ્યાન, ચિંતન તેમજ પ્રજ્ઞાની કક્ષાને પશ`તી સૂક્ષ્મ તત્ત્વલક્ષી ભૂમિકાઓ.. ભારતીય તત્ત્વવિચારને સબંધ છે ત્યાં લગી એમ કહી શકાય કે એ તત્ત્વવિચારનાં ઉદ્ગમસ્થાન એ જુદાં જુદાં છે એક છે સ્વાત્મા અને ખીજું છે વિશ્વપ્રકૃતિ. અર્થાત્, પહેલું આંતર અને ખીજું ખાય. કોઇ અજ્ઞાત કાળમાં મનુષ્ય પેાતાની જાત વિશે વિચાર કરવા પ્રેરાયા: હું પોતે શુ છુ? કેવા છું ? અને ખીજા જીવા સાથે મારા શે! સબંધ છે? એવા પ્રશ્નો એને ઉદ્ભવ્યા. આને ઉત્તર મેળવવા તે અંતમુ ખ થયા અને એને પોતાના સંશાધનને પરણામે જણાયુ કે હું એક સચેતન તત્ત્વ છું અને બીજાં પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. આ વચારે તેને પોતાની જાત અને બીજા પ્રાણીવગ વચ્ચે સમતાનું દર્શન કરાવ્યું. એ દર્શન માંથી સમભાવના વિવિધ અર્થર્યાં અને તેની ભૂમિકાએ તત્ત્વવિચારમાં રજૂ થઇ. ક્ષુદ્ધિના વહેણને સમ તરીકે ઓળખાવવામાં આવે છે. બુદ્ધિનું બીજી' પ્રભવસ્થાન ખાલપ્રકૃતિ છે. જે વિશ્વપ્રકૃતિન વિવિધ બાજુઓ, ઘટનાઓ અને તેનાં પ્રેરક બળાતક આકર્ષાયા હતા તેમને એમાંથી કવિત્વની કહે કે કવિત્વમ ચિજ્ઞભૂમિકા લાધી. દા. ત., ઋગ્વેદના જે કવિએ ઉષાના *સપ્રેરક અને રેશમાંચકારી દનનું સ ંવેદન ઝીલ્યું, તેણે ઊ એક વસ્ત્રા તણી રૂપે ઉષાસૂકતમાં ગાઇ. સમુદ્રના ઊ ળતા તર" અને તેના વચ્ચે નૌકાયાત્રા કરતાં ઋગ્વેદના જે કવિને સમુદ્રના અધિષ્ઠાયક વરૂણનું રક્ષણહાર તરીકે સ્મરણ થઇ આવ્યું, વરૂસૂકતમાં એ વરૂણદેવને પેાતાના સશકિતમાન રક્ષણહાર લે સ્તવ્યે . જેને અગ્નિની જ્વાળાઓ અને પ્રકાશક શકિતઓ રામાંચક સવેદન થયું તેણે અગ્નિનાં સૂકતા રચ્યાં. જેને ગ અંધકારવાળી રાત્રિનુ રામાંચક સવેદન થયું તેણે રાત્રિત રચ્યું એ જ રીતે વાડ્, સ્કુંભ, કાળ આદિ સૂકા વિશે કહી શકાય, પ્રકૃતિનાં શ્ને જુદાં જુદાં પાસાં હાય કે તેમાં કાઇ દિવ્ય સવા હાય, અગર એ બધાં પાછળ કોઇ એક જ પમંગ તત્ત્વ હોય પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાચ્યા, દશ્યમાન પ્રક તિના કોઇ ને કોઇ પ્રતીકને આશ્રીતે ઉદ્ભવી છે. આવી ખેતા જુદાં પ્રતીકોને સ્પર્શતી પ્રાથનાઓને ત્રા રૂપે ઓળખાવાતી. બ્રહ્મના આ પ્રાથમિક અથમાંથી ક્રમે ક્રમે અનેક અકલિત થયા. જે યજ્ઞેશમાં આ સૂકતાના વિનિયોગ થયે તે પણ બ્રહ્મ કહેવાયાં, તેના નિરૂપક ગ્રંથા અને વિધિવિધાન કરનાર પુરાહિત પણ પ્રેમ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહાગયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ, વિવિધ પાસાં કે દિગ્ધ સત્ત્વા, એ બધાને એક જ તત્ત્વરૂપે પણ ઓળખાવવામાં આવ્યાં. અંતે ઋગ્વેદના પ્રથમ મળમાં જ સ્પષ્ટ, દર્શાવવામાં આવ્યું છે કે, ઇન્દ્ર, મિત્ર, વષ્ણુ. અગ્નિ ઇત્યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે તે તે! છેવટે એક જ તત્ત્વ છે અને તે તત્ત્વ એટલે સત આમ પ્રકૃતિનાં અનેક પ્રતીકો છેવટે એક સપ-પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતા અને વિસ્તરતા ગયા. સમભાવના ઉપાસકો સમન કે સંમળ કહેવાયા. સંસ્કૃતમાં એનું શમન અને શ્રમન એવું રૂપાંતર થયું છે, પણ સમ શબ્દ સંસ્કૃત જ હોઇ તેનું સંસ્કૃતમાં સમન એવુ રૂપ બને છે. ત્રાના ઉપાસકા અને ચિતા બ્રાહ્મણ કહેવાયા. પહેલા વગ મુખ્યપણે આત્મલક્ષી રહ્યો; ખીજો વગ વિશ્વપ્રકૃતિમાંથી પ્રેરણા પામેલે અને Page #252 -------------------------------------------------------------------------- ________________ સ . ના ગાળામાં સંધર્ષને પરિણામે ઉપર ગ માં આ અને વહેણાની દિશા પટાંતી ગીતાનાં બા પરના અસાધા જલે છે. ગત શાલીહાળતી ત્યારે કે એમાં સંધર્ષ પણ જનમત. પણ સમ પર પણ "ઉચ્ચ અર્થ માં મળે છે. કીડનાસપરિવાર મા તો એની પ્રધાઈ છે. સમગ્ર વિશ્વમાં ચેતનતત્ત્વ છે, વાય તે બહુ જાણીતું છે. સુત્તનિયત નાસિકા Sii બધા દેહધારીઓમાં સ્વભાવે સમાન જ છે એ એક પરમઠ્ઠસુત્ત છે. તેમાં ભારyવો , , આ વરસે તેથી જ તેણે પૃથ્વી, પાણી અને વનસ્પતિ કે બેટાઅને હું શ્રેષ્ઠ, એ પરમાર્થ દ િનથી શકે સિતત તત્સ નિહાળ્યું અને અનુભવ્યું. બીજી બાજુ પ્રકૃતિ ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાનો દો, પણ સતી મા બિચારપ્રવાહ વિશ્વનાં અનેક બાહ્ય પાસાંઓને સ્પર્શતાં મિલનસ્થાન એક. આમ છતાં બન્ને મહાનદીઓના કલાક થયો અને એણે ઉપનિષદકાળમાં એ સ્પષ્ટપણે ઘાટ જુદા, કિનારાની વસ્તી જુદી ભાષા અને મોરી મોરી અખિલ વિશ્વના મૂળંમાં એક સત્ કે ત્રણ તત્ત્વ છે, જુદા. આ જુદાઈમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ મિલનનીની એકતાને જોઈ નથી શકતા. તેમ છતાં એ એકતા તો સાચી છે કે ધારી જીવવ્યકિતમાં પણ છે. આમ પહેલા પ્રવાહમાં ' ધરા સિત સમગ્ર વિશ્વના સમભાવમાં પરિણમ્યું અને તેને છે. એ જ રીતે ભિન્ન ભિન્ન પ્રભવસ્થાનેથી ઉદ્દભવેલા વિચારો ડી લા ચારમાગ પણ ગોઠવાય. બીજી બાજુ વિશ્વના પ્રવાહી ભિન્ન ભિન્ન રીતે પોષાવાને લીધે એના થી મારવું ન જ રાચતા અનુગામીઓ અને પ્રવાહનું સમીકરણ તેમાં નથી તારા ગયેલું પરમ તત્વ તે જ વ્યકિતગત જીવ છે, જીવ વ્યક્તિ ધી ભિન્ન છે જ નહીં, એવું અદ્વૈત પણ સ્થપાયું. પણ એ તથ્ય અબાધિત છે. એને જેના પ્રતિભાવામાં સમયે સમયે અવતરતા જ રહ્યા છે, અને તે બધી વિડ ને આધારે જ અનેક આચારોની યેજના પણ થઈ થઈ. સમત્વ એ મુદ્રાલેખ હોવા છતાં, અને કામ પત્રાનાં પ્રભવસ્થાને જુદાં જુદાં, પણે છેવટે તે . - ક્ષમણપરંપરાઓમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મ કરવાહા એક જ મહાસમુદ્રમાં મળે છે, તે જ પ્રમાણે અત્મિ પ્રચલિત થયા છે કે તેને એ પરંપરા || અને પ્રકૃતિલક્ષી અને વિચારની ધારાઓ અંતે એક જ છે જ નહીં. એ જ રીતે બ્રહ્મ તત્ત્વ ન આવી મળી. ભેદ દેખાતે હે તો તે માત્ર શાબ્દિક, પણ સમ પદ એવી રીતે એકરસ. 1 કરે છે. તો ચલા ગાળામાં. સંધર્ષને પરિણામે ઉત્પન્ન થયેલા કે બ્રાહ્મી સ્થિતિથી વિખૂટુ પાડી શ . પ્રાચીન કાળથી જ ચાલી , આ જ છે કે સમાજમાં, શાસ્ત્રમાં અને શિલાલેખ આદિમાં કાળમાં પણ કાંવ પેશ્વાતી ને સમની આસપાસ પ્રવર્તેલા વિચાર અને આચારના પણ સંપાળે બૌદ્ધ એવા વસુબંધુએ અભિધમ કોષમાં થયઃ . મોરના વિરોધની નેધ છે; આપણે બૌદ્ધ પિટકે, જૈન આગમે કે આથમમો મા ત્રાજ્ઞષ્યમેવ તત્ aa એના જ્યેષ્ઠ અધઅસરો | રાશિનો શિલાલેખે, તેમ જ બીજા અનેક ગ્રંથોમાં બ્રાબ્રણ પણ એવી મતલબની સુચના કયાંક કરી છે. જો વાત રાણી એબે વર્ગોનો ઉલ્લેખ જોઈએ છીએ; મહાભાષ્યકાર , પરમાર્થ દૃષ્ટિની આ પરંપરા સાંપ્રદાયિક ગણાય એવા રાજી આ સમયગાબ વગેરેને શાશ્વત વિરેધી રૂપે પણ નિર્દેશ્યા "સિંહ મહેતામાં પણ વ્યકત થઈ છે. આખા વિશ્વમાં એકમો . દોરાનો વર કહેવામાં આવ્યું છે. તેમ છે. બંને પ્રવાહ . એમને દરિવું કીર્તન કર્યું અને પછી એ હરિના ભકત વણાયરો સિતારાક્ષ એકે જે પરમ તત્વને સ્પશે છે એવું પ્રતિપાદન : જનના એક લક્ષણરૂપે સમદ્રષ્ટિ ને તૃષ્ણાત્યાગીએ એમ પણ કહ્યું છે વાતી એક દ્રષ્ટિએ ? આ પ્રશ્નનો ખુલાસો કર્યા એ જ રીતે સાંપ્રદાયિક મનાતા ઉપાધ્યાય યશોવિજયજીએ કોણે કરી છે. રાજિતન , સ તેષાય નહીં. ' ' કહ્યું કે, સમત્વ પ્રાપ્ત કરવું એ જ બ્રહ્મપદની પ્રાપ્તિ પછી તો આ શી : ' તે પરમાર્થની. પરમાર્થ દષ્ટિ કુળ, જાતિ, વંશ, છેલ્લે આ પરમાર્થ અને વ્યવહાર દષ્ટિનો ભેરે તેમને સાલી સિાકાર અને વેશ આદિના ભેદોને અંતિક્રમી વસ્તુના મૂળ- કે પરમાર્થ દૃષ્ટિની યથાર્થતા ડે. એ. બી ધ્રુવે પણ દર્શાવી છે. દેમી , નિહાળે છે, એટલે તે સહેજે અભેદ કે સમતા એક બાપ્પણીના હાથનું ભજન તેમણે ન સ્વીકાર્યું છે ત્યારે તમારી જાણો રાક છે. જો વ્યવહારમાં ઊભા થયેલા ભેદે અને વિરોધ કહ્યું કે આ તો મારે એક કુટુંબગત નાગર સરકારે છે. એમના સાલી તેના અનુયાયીઓમાં પ્રવર્તેલા, અને કયારેક ' વાસ્તવિકત્વ હું તકસિદ્ધ માનતો જ નથી. માત્ર સરકાર અને tતી સિદ્ધપકપણું જનમેલા. એ સંધર્ષના સૂચક બ્રાહ્મણ-શ્રમણ સરું છું. એટલું જ. ખરી દષ્ટિ એમણે બીજે સ્થળ સિટી' તેરી મધ તે સચવાઈ, પણ આ સાથે પરમાર્થ દષ્ટિને છે. જૈન આગમ સૂત્રકૃતાંગની પ્રસ્તાવના લખતા તેમણે છે મારી માતા પુરૂષોએ, જે ઐકય જોયું કે અનુભવ્યું તેની “જૈન”. (શ્રમણ) થયા વિના બ્રાહ્મણ” થવાતું નથી, અને રોજીમ એક્તિકીપર પરોનાં અનેક શાસ્ત્રમાં સચવાઈ છે.. જૈન થયા વિના જૈન થવાતું નથી. તાત્પય' ની કરી તેમાં બ્રાહ્મણ અને શ્રમણ વર્ગોના ભેદનો નિર્દેશ છે, ઇન્દ્રિયોને અને મનવૃત્તિઓને જીતવામાં છે અને બાહોશ કરીના કાળા સા સા બ્રાહ્મણ અને સાચાં શ્રમણનું સમીકરણ જેવા તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે. આ વાત છે આવે બીજી મિટમાં પણું એવું જ સમીકરણ છે. મહા- આટલા સક્ષેપ ઉપરથી આપણે એટલું પામી શકાય અને મારા માટે એસયલ રથ સાચા બહાણની વ્યાખ્યા સાચા કે બુદ્ધિ છેવટે એક જ સત્યમાં વિરમે છે. અને સાથે લોકો આ માપી છે. વનપ સાં અજગર પે અવતરેલ નહણે સમજી શકીએ છીએ કે વ્યવહારનામે તેટલા ઓછી બોલી અન" નાના બ્રાહ્મણ રસ ધમણનું સમારકા છે . તમને અભિાગરને પામી છે, ઉનામાં અસ્તિત્વમાં હા હતાં પરમાતા જલાર સિસક દરેક ના કેતી . તે પિતા ની માનવ નામ * *#; sis છે . . આ - 2 .