________________
પ્રબુદ્ધ વભ.
તા. ૧૬-૨-પ૯
પિતાની વિચારણને વધારે સ્પષ્ટ કરતાં, પ્રજાસમાજવાદી પક્ષના આ ઉપરથી લોકશાહી વિષેના વિનોબાજીના સાપેક્ષ વલણ જાણીતા આગેવાન શ્રી. ઈશ્વરભાઈ દેસાઈ, સાથેના વાર્તાલાપ દર- વિષે કોઈ પણ શંકાને સ્થાન રહે તેમ નથી. તેઓ લેકશાહીના મિયાન તેમના એક પ્રશ્નના ઉત્તરમાં વિનોબાજીએ તાજેતરમાં સ્વરૂપ વિષે જે કલ્પનાઓ ધરાવે છે તેવી લોકશાહી જણાવ્યું છે કે “હું લોકશાહીના વિચારને વિરોધ કરતા વ્યવહારૂ બની શકે તેમ છે કે નહિ એ તદ્દન જુદે નથી. મારો મતભેદ એની પ્રચલિત પદ્ધતિ સામે છે. સવાલ છે.
એશિયામાં લોકશાહીનું પતન થયું એથી એમ નથી મારા અંગત અભિપ્રાય પ્રમાણે આપણા દેશની સંસ્કૃતિ હતું કે એશિયાની પ્રજા લોકશાહી પ્રણાલિકા માટે અને સભ્યતા અનુસાર તેમજ આપણ ખ્યાલ મુજબની લોકશાહી લાયક નથી. ફ્રાન્સમાં પણ લોકશાહી બંધારણને સસ્પેન્ડ કરવામાં બને તેટલી વ્યાપક અને સાર્થક બને તે હેતુથી અને પ્રવર્તમાન આવ્યું અને સરમુખત્યારને સત્તા સંપાઈ. હું જે વિચારે દેશ ભકશાહીના ચાલુ અનુભવને ધ્યાનમાં લઈને આજની લોકશાહીના સમક્ષ મૂકી રહ્યો છું એમાં લોકશાહીનું વિસર્જન કરવાની મારી સ્વરૂપમાં જરૂરી લાગે તેવા ફેરફાર પણે જરૂર કરતા રહીએ માગણી નથી. હું તે લોકશાહીને અમલી બનાવનારૂં જે આજનું અને તેને નવા નવા સંસ્કાર આપતા રહીએ. પણું જ્યાં સુધી સંસદીય બહુમતીનું શાસન છે એની કત્રિમતા અને અપૂણતા માનવી ઊંચે ઉડ નથી અને તેના દિલમાંથી રાગદેષની, બતાવવા માંગું છું. કેવળ માથાં ગણીને લોકશાહીને વિચાર સત્તાલોલુપતાની, સ્વાર્થ અને મહત્વાકાંક્ષાની માત્રા સારા પ્રમાણમાં કરવામાં આવે છે તે સામે ભારે વિરોધ છે. અને કત્રિમતા ઘટી નથી ત્યાં સુધી લોકશાહીની કોઈ પણ રચનાને અમલમાં
કેટલી છે તે તે જુઓ ! છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને ૫૦ ટકાથી તરેહ તરેહનાં દૂષણે પ્રગટયા વિના રહેવાનાં નથી, અને ‘ઉ ટે | ઓછા મતે મળ્યો છે અને તેમાં ય વિરોધ પક્ષ મળીને ૫૦ ટકા કાઢ્યા ઢેકા તે લોકેએ કર્યા કાહા” એ કહેવત મુજબ લોકશાહીની
ઉપર મતે જાય છે, છતાં કોંગ્રેસ બહુમતી સરકાર કહેવાય છે. ગમે તે રચનામાં માનવી યુકિતપ્રયુકિતથી નવાં નવાં છિદ્રો કેરળમાં સામ્યવાદી પક્ષની માત્ર ૩૬ ટકા મતાથી સરકાર પાડયા વિના રહેવાનું નથી. જેને અંગ્રેજીમાં Fool-proof બની છે. એ લઘુમતી સરકાર કે અહમતી એટલે કે જેમાં કોઈ સુટિ કે દુષણને અવકાશ જ ન હોય એવી એમાં પણ પક્ષનું શિસ્ત એવું છે કે પક્ષની અંદર જે નીતિની છિદ્રસલામત લેકશાહીની રચના કદિ અસ્તિત્વમાં આવી નથી બહુમતી હોય તે જ પાટીની નીતિ બને. આમ ઘણી નાની ? કે ભવિષ્યમાં કદિ ઉભી થઈ. શકવાની નથી. ગુણદોષના તારતમ્ય લધુમતી દશની બહુમતી ઉપર રાજ્ય કરે, અને એમ છતાં એ . ઉપર જ લોકશાહીનું અમુક માળખું અન્ય માળખા કરતાં લોકશાહી રાજ્ય કહેવાય. તેથી હું સર્વ સંમતિ કે અતિ બહુમતીના વધારે કે' એછું આદરણીય સ્વીકાર્યોગ્ય બની શકવાનું છે.
પરમાનંદ નિર્ણય ઉપર ભાર મૂકું છું. એ નિર્ણય જ લેકેને નિર્ણય
શ્રી. સૂર્યકાન્ત પરીએ આપેલ વ્યાખ્યાન કહેવાય.'
વિનોબાજીની ગુજરાતની પદયાત્રા” “વળી પાંચ પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે સરકાર બદલાય એટલું બસ નથી. લેકશાહીમાં સરકારની નીતિ જાગૃત અને ,
ચાલુ માસની છઠ્ઠી તારીખે ગુજરાતના જાણીતા ભૂદાન વિકાસ પામતા લેકમત સાથે તાલબદ્ધ હોવી જોઈએ. જુદી જુદી
કાર્યકર શ્રી સૂર્યકાન્ત પરીખે “વિનોબાજીની ગુજરાતની પદયાત્રા વિચારસરણીવાળા પક્ષે પિતપોતાના કાર્યક્રમ ઉપર ચૂંટણીમાં ભલે
એ વિષય ઉપર વિપુલ માહીતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. ઉભા રહે, પરંતુ ચૂંટાયા પછી ઉમેદવારોએ પક્ષના પ્રતિનિધિ
પદયાત્રાને લગતા નકકી કરેલા કાર્યક્રમ મુજબ વિનોબાજીએ મહાતરીકે નહિ પણ લોકોના પ્રતિનિધિ તરીકે નવું જોઈએ. પક્ષના શિસ્ત
" રાષ્ટ્રની સીમા છોડીને ગત સપ્ટેમ્બર માસની ૨૨ મી તારીખે માટે અહીપ” બેસાડે ન જોઈએ. સભ્યને ચેકસ વિચારસરણી
સુરત જીલ્લામાં આવેલા સેનગઢ ગામમાં પ્રવેશ કર્યો, દક્ષિણ ધરાવતાં છતાં મતની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રધાનમંડળમાં બધા
- ગુજરાતના જીલ્લાઓમાં ફરતાં ફરતાં ખંભાતથી સમુદ્ર માર્ગે તેઓ પક્ષોને સંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ધારાસભામાં
સૌરાષ્ટ્રમાં દાખલ થયા, અને તેના કેટલાક વિભાગમાં ફરતાં ફરતાં
તેઓ નવલખીથી ક૭ ગયા, કચ્છમાં ત્રણ દિવસ ફર્યા, પાછા પ્રતિબિંબ પાડતા સર્વ વિચારોનું પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર જ
સૌરાષ્ટ્રમાં આવ્યા, ભાલનલકાંઠાના પ્રદેશમાં થઈને અમદાવાદ ખરું જોતાં રાષ્ટ્રીય સરકાર કહી શકાય. નહિ તો ધારાસભાને યાંત્રિક "
બાજુએ આવ્યા અને મેસાણ લે, બનાસકાંઠા જીલ્લે અને બહુમતીવાળા પક્ષ પિતાનું એકપક્ષી રાજ્ય ચલાવે છે એમ કહી - શકાય. એને લોકશાહીનું કે લોકેની સંમતિવાળું રાજ્ય કહી
સાબરકાંઠા જીલ્લો પસાર કરીને શામળાજી જાન્યુઆરી માસની
૧૨ મી તારીખે પહોંચ્યા અને આ મુજબ ૧૧૪ દિવસને શકાય નહિ. આપણે ભારતમાં લોકશાહી વિકસાવવી હશે તે
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને પ્રવાસ પૂરો કરીને જાન્યુઆરી ગામડાંને શકિતનાં કેન્દ્રો બનાવવાં જોઇશે. રાષ્ટ્રની ભૌતિક શકિત
માસની ૧૪ મી તારીખે તેમણે રાજસ્થાનમાં પ્રવેશ કર્યો. આ પણ ત્યાંથી જ નિર્માણ થાય છે. ગામડાં ગ્રામ સ્વરાજ્ય
ચિરસ્મરણીય પ્રવાસનું તેમણે વિગતવાર વર્ણન કર્યું અને તે ભેગવતા થશે તે છેક ટોચની દિલ્હીની સરકાર કેવળ
દરમિયાન બનેલી અગત્યની ઘટનાઓની આલોચના કરી. આ રીતે મોરલ ગવર્મેન્ટ' નૈતિક સરકાર બની જશે, જેને ખાસ
એક કલાક સુધી એકધારું પ્રવચન કરીને એકત્ર થયેલ શ્રોતાઓની દંડશક્તિ વાપરવાની રહેશે નહિ. હું અપ્રત્યક્ષ-ઇન્ડીરેકટ–ચૂંટણીને જિજ્ઞાસાને તેમણે તૃપ્ત કરી. પસંદ કરું છું, કારણ કે એ રીતે ઉપર જેમ જશે તેમ ગુણો
- ત્યાર બાદ બહેન ગીતા પરીખે પિતાનાં રચેલાં કેટલાંક કાવ્યોની ઉપર ભાર દેવાશે. મારા વિંચારો લેકરાહીને વધુ શુદ્ધ બનાવવા
સમજુતી આપવા સાથે ગાઈ સંભળાવ્યા. તે બન્નેને સંધના મંત્રી માટે છે, નહિ કે લોકશાહીનું ખંડન કરવા માટે..
શ્રી ચીમનલાલ જે. શાહે આભાર માન્ય અને સભા વિસર્જન તમારી સૂચના પ્રમાણે પક્ષે પક્ષેને લોકનીતિના ધોરણે કરવામાં આવી. વિચારે અને માત્ર દશ ટકા રાજનીતિ રાખશે તે તે મને માન્ય
નૃત્યલક્ષી સંસ્કાર સંમેલન છે. જે પ્રશ્ન ઉપર સંમતિ હોય તે રાષ્ટ્રનીતિ બની જવી જોઇએ.
શ્રી મુંબઇ જૈને યુવક સંઘ તરફથી માર્ચ માસની ૧૬મી એમાં વિરોધ કે દખલ રહેવી ન જોઈએ. જે પ્રશ્ન ઉપર મતભેદ તારીખે યોજવામાં આવેલ નૃત્યલક્ષી સંસ્કારસંમેલન માટેનાં રહે. તેમાં સારા વર્તાવની અમુક મર્યાદા સાથે લેકમત પરિવર્તન
પ્રવેશપત્રો ચાલુ માસની ૨૮મી તારીખથી સંધના કાર્યાલયમાંથી માટે પક્ષોને છૂટ હોવી જોઈએ.”
મળી શફરી.