________________
૨૩૪
પ્ર બુ દ્ધ
જીવ ન
તા. ૧-૪-૫૯
તા તે મુજબ તમામ કાર્ય દમ સાદરાના મહારાજ
' ' કેન્દ્રીય તેમ જ ઉત્તર પ્રદેશની સરકારોએ તેમના કાર્યમાં વધારે કે “આભેરાનાં હવામાન એવાં છે કે અહિં બારે માસ એક
રસ લેવા માંડે અને લેબોરેટરીમાં હાથ ધરાતી અનેક યોજનાઓને , સરખું કામ થઈ શકે છે. આત્મારા હિમાલયમાં હોવા છતાં તેની સરકાર તરફથી આર્થિક ટકે મળવા લાગે, અનાજ, કઠોળ તેમ જ 'ઉંચાઈ બહુ નથી. શિયાળામાં અહિં ભાગ્યે જ બરફ પડે છે. ધાસચારાની પાષાણુક્ષમતા કેમ વધે, તેનું દળ કેમ મોટું થાય એટલે વધારે ઊંચા પ્રદેશોના પ્રમાણમાં અહિં ઠંડી સુસા હોય અને તેને પાકે કેમ વધારે ઉતરે એ બાબતના સંશોધન ઉપર
છે. ઉનાળામાં પણ બહુ ગરમી પડતી નથી અને મારું પણ હવે વધારે ભાર મુકાતો રહ્યો. ફરી એક વાર તેઓ ૧૯૪૭માં
માપસરનું હોય છે. વળી અહિં વનસ્પતિ અને ધાન્ય તથા ફળાને અમેરિકા ગયેલા અને ત્યાંથી પાછા ફર્યા બાદ મકકાઈ અને બીજા
"લગતી રીસર્ચ–સંશાધન–નાં જે પરિણામ આવે છે તે નીચેના કઠોળના સંશોધન ઉપર તેમનું કાર્ય વધારે કેન્દ્રિત થયું. અને
સપાટ પ્રદેશમાં નીપજતી વનસ્પતિ વગેરેને લાગુ પડે છે. આમ
બન્ને રીતે આભૂરા અમને વધારે અનુકુળ માલુમ પડયું છે.” એક એકરમાં મકાઈને ૭૫ મણ સુધી પાક ઉતરે તે હદ સુધી
'. પેતાના સંશોધનકાર્યમાં સતત નિમગ્ર વિજ્ઞાનશાસ્ત્રી કેવો તેમનું સંશોધનકાય પહોંચ્યું. જુદા જુદા શાક, ફળ, રેસાવાળા હોય એ જોવું હોય તે તેણે બેશી સેનનાં દર્શન કરવાં. જેને ખાદ્યપદાર્થો, ધાસ વગેરે ઉપર અહિં આજે મોટા પાયા ઉપર રાજકારણ, સત્તા, પ્રતિષ્ઠા, ભેગવિલાસ કે ધનસંગ્રહની કશી જ
સંશોધન ચાલી રહ્યું છે. આમાં લાંબા તાર વાળું રૂ, ઘઉંની પડી ન હોય, પણ એકમાંથી બીજી અને તેમાંથી ત્રીજી શોધ–એમ |. ૪૦૦. જાતે, જવની ૨૦ જાતે, ચણાની ૭ જાત, જુવારની ૨૫ ભૌતિક સૃષ્ટિનાં ગૂઢ રહસ્ય ઉકેલવા પાછળ જ જેનું મન અવિરૂ
જાતે, સ્વીટ પટેની ૧૭૦ જાતે, બટાટાની ૪૦ જાતે, ડુંગળીની તપણે લાગેલું હોય અને એ રીતે મર્યાદિત ક્ષેત્રમાં પણ સત્યની ૨૦ જાતે અને એ ઉપરાંત ટમેટા, બીન, વટાણા વગેરે શાકની
શોધ એ જ જેના જીવનનું એકાન્ત લક્ષ્ય હોય–આવી એક વિભૂ- અનેક જાતનો સમાવેશ થાય છે. આ જ સુધીમાં હિંદના તેમ જ
તિનું તેમનામાં અમને દર્શન થયું. તેમને જે બતાવવું હતું તે પરદેશના સાયન્ટીફીક જર્નાલેમાં વિવેકાનંદ કેરેટરી તરફથી
પુરું થયું એટલે તેમના નિવાસસ્થાન તરફ અમે વળ્યાં. બીજી ૧૩૦ પેપરે પ્રગટ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને વ્યવહારૂ
મંડળી ત્યાંથી વિદાય થઈ. તેમના કહેવાથી અમે તેમની સાથે
આગળ ચાલ્યો અને બંગલા સામેની ખુલ્લી જગ્યામાં બેઠાં. ખેતીના ક્ષેત્રમાં તેમણે જે મહત્વનો ફાળો આપે છે તેની કદર
અપૂર્ણ
પરમાનંદ તરીકે ભારત સરકાર તરફથી ૧૯૫૭ની સાલમાં શ્રી. બેશી સેનને
વસતું વ્યાખ્યાનમાળા. ‘પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપવામાં આવ્યો છે. આ ઈલકાબ આજ
- તા. ૨-૩-૫૯ના પ્રબુદ્ધ જીવનમાં જે પ્રમાણે જાહેરાત કરવામાં સુધીમાં બહુ જ ઓછી ગણીગાંઠી વ્યકિતઓ પ્રાપ્ત કરવા લાગ્ય- આવી હતી તે મુજબ તા. ૯-૩-૫થી તા. ૧૫-૭-૫૯ સુધીની • શાળી થઈ છે.
વસન્ત વ્યાખ્યાનમાળાના આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે || - તેમનું લગ્ન ગટ્રેડ નામનાં એક અમેરિકન સન્નારી સાથે થયું
હતા. આ વ્યાખ્યાનમાળાના પહેલા દિવસે વડોદરાના મહારાજા છે. આ સન્નારી બહુ વિદ્વાન અને સંસ્કારી છે. તેમણે ભારતની સયાજીરાવ વિશ્વવિદ્યાલય હસ્તક ચાલતા પ્રા વિદ્યા મંદિરનાં અધ્યા- સંસ્કૃતિ અને સભ્યતા વિષે પુસ્તકો લખ્યાં છે જેની વિદ્વાનોની પક છે. ઉમાકાન્ત શાહ પોતાનું વ્યાખ્યાન આપવા માટે ખાસ
દુનિયામાં બહુ મોટી પ્રતિષ્ટા છે. તેઓ પણ બેશી સેનની સમાન વડોદરાથી આવ્યા હતા અને પોતાના નિયત વ્યાખ્યાનના અનુસ ધાનમાં 'વયના હોય એમ લાગે છે. આવું સંસ્કારી યુગલ અહિં કે અન્યત્ર જન પ્રતિમા વિધાનનો વિકાસ કેમ થયે તેને, પ્રાચીનકાળથી - મળવું બહુ મુશ્કેલ છે.
માંડીને મધ્યયુગ સુધીની સંખ્યાબંધ છબીઓ એપીડાયાપુ દ્વારા બેશી સેન એક મહાન વિજ્ઞાનશાસ્ત્રી તે છે જ, પણ તે ઐતિહાસિક ક્રમમાં દેખાડીને, તેમણે બહુ સુન્દર ખ્યાલ આપ્યો હતે. ઉપરાંત તેઓ અત્યન્ત ધર્મપરાયણ અને આધ્યાત્મિક વળણુ ધરાવતા
આવી જ રીતે શ્રી. નવલભાઈ શાહ ખાસ ગુંદીથી અને કાકાસાહેબ એક વ્યકિતવિશેષ પણ છે. રામકૃષ્ણ મીશન સાથે તેઓ વર્ષોથી કાલેલકર દિલ્હીથી પતતાનાં વ્યાખ્યાન આપવા માટે આવ્યા ગાઢ સંબંધ ધરાવે છે. રામકૃષ્ણ આશ્રમમાં બ્રહ્મચારી તરીકે તેઓ હતા. અન્ય વકતાઓ-આધ્યાપિકા ઉષાબહેન મહેતા, સાક્ષરવય ઘણો સમય રહેલા, અને મીશનના પ્રમુખ અગ્રગણ્ય સન્યાસીઓના
શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી. ગગનવિહારી મહેતા, નિકટ પરિચયમાં આવેલા. આ ઉપરાંત દેશની મેટી લેખાતી અનેક .
તથા અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા સ્થાનિક હતા. દરેક વ્યાખ્યા
તાએ પિતાના વિષયની પૂરા વિસ્તારથી ચર્ચા કરી હતી. સાતે વ્યકિતઓ ગોપાલકૃષ્ણ ગોખલેથી માંડીને જગદીશચંદ્ર બેઝ, -
વ્યાખ્યાનસભાએ મુંબઈ ખાતે ફ્રેંચ બ્રીજની બાજુએ ગુરૂદેવ ટાગોર, મહાત્મા ગાંધીજી, બાબુ રાજેન્દ્રપ્રસાદ, પં. ગોવિન્ડ
‘ આવેલ ઑવાસ્કી લેજમાં ભરવામાં આવી હતી. અને દરેક વલ્લભ પત્ત, ડો. રાધાકૃષ્ણન પંડિત જવાહરલાલ નહેરૂ સુધીના
વ્યાખ્યાનસભાને પ્રારંભ મધુર સંગીત વડે કરવામાં આવ્યા અનેક માનવવિશેના સીધા સંસર્ગમાં તેઓ આવ્યા છે. તેમના
હતું. આ સંગીતને કાર્યક્રમ રજુ કરનાર હતાં ભાઈ દિલીપ વિષે ભારત સરકારમાં તેમ જ પ્રજાજનોમાં ઊડે આદર છે. આવી
કામદાર, બહેન અપણું મજમુદાર, બહેન મંજુલા ગાંધી, બહેન એક વિશિષ્ટ વ્યકિતને મળવા ઉપર જણાવેલ સંગોમાં અમને કુમુદ શેઠ, બહેન ઇન્દિરા મહેતા તથા બહેન જેલભારતી. આ સુગ પ્રાપ્ત થયે.
પ્રમાણે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે ભિન્ન ભિન્ન બેશી સેન ઉપર જણાવ્યું તેમ એક ગુજરાતી મંડળીને : વ્યાખ્યાતાઓને તેમ જ ભજન ગાયન વડે શ્રોતાઓના મનનું પિતાની ફામ ઉપર ચાલી રહેલું સંશોધનકાય જુદા જુદા
રંજન કરનાર ઉપર જણાવેલા જુદા જુદા ગાયક-ગાયિકાઓને નમુનાઓ દેખાડીને સમજાવતા હતા તેમાં અમે પણ સામેલ
સંધ તરફથી અન્તઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. થયાં. વિજ્ઞાન અને તેમાં પણ તેની આ શાખાનું અમને કશું - આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન પંડિત સુખલાલજી જ્ઞાન ન મળે. તેથી તેમને પૂરી રીતે સમજવાનું અમારા માટે શોભાવશે એવી અમારી સમજુતી અને આશા હતી, પણ શક્ય નહોતું. એમ છતાં તેમની શોધનાં ઉપર જણાવ્યા છે તેમાંની તબિયતની પ્રતિકુળતાના કારણે તેઓ આ પ્રસંગ ઉપર મુંબઈ
કેટલાંક નકકર પરિણામો ત્યાં પ્રત્યક્ષ રૂપે જોતાં તેઓ વિજ્ઞાનદ્વારા આવી શકયા નહોતા અને પરિણામે યોગ્ય પ્રમુખના માર્ગદર્શનથી - દેશની મોટી સેવા કરી રહ્યા છે એમ અમને લાગ્યું. ' આ વ્યાખ્યાનમાળા વંચિત બની હતી. પંડિતજીની અનુપસ્થિતિ
તેમણે પિતાને આ પ્રકારના સંશોધનકાર્ય માટે કલકત્તા અમને સતત ખૂંચતી હતી રહી હતી. - છોડીને આભેરા શા માટે પસંદ કર્યું તેને ખુલાસો કરતાં જણાવ્યું
મંત્રીઓ, મુંબઈ જન યુવક સંઘ,
I
' , ' , મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ,ધનજી ટીસ્ટ, મુંબઈ૩.
' મુદ્રણસ્થાન “ચંદ્ર ઝિં. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રોડ, મુંબઈ ૨, ટે. નં. ૨૮૩૦૩