________________
FE
- સંક
રજીસ્ટર્ડ B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
-
IT
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વિષ ૨૦ : અંક ૨૩
જ પ્રબુદ્ધ જીવન
| મુંબઈ એપ્રીલ ૧૫, ૧૫૯, બુધવાર
| શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ: નયા પૈસા ૧૯ વાલા શsinese sesme sec તબી: પરમાનંદ કુંવરજી કાપડિયા કા ગાલ ગાગાલ માલગા ગાગા અes at sea
=
=
- વિ.સં૨૧૪ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક વૃત્તાંત ઈ.સ.૧૯૫૮ . આપને જાણીને આનંદ થશે કે વિક્રમ સંવત ૨૦૧૫ ના. આનંદ થાય છે કે સંધના કાર્યકર્તાઓની મહેનતના પરિણામે
પ્રારંભ સાથે આપણે મુંબઈ જૈન યુવક સંધ ૩૦ વર્ષ પૂરાં કરીને સંધના ફાળામાં રૂા. ૧૨૬૦૬-૭૨ તથા વાંચનાલય અને પુસ્તકા- ૩૧માં વર્ષમાં પ્રવેશ કરે છે અને તેનું મુખપત્ર “પ્રબુદ્ધ જીવન” લયના ફાળમાં રૂા. ૮૧૮૬-૫૦ એટલે કુલ રૂા. ૨૦૭૯૩૨૨ આગામી મે માસની પહેલી તારીખથી ૨૦ વર્ષ પૂરાં કરીને ૨૧માં ભરાયા છે. નવું વર્ષ શરૂ થતાં પહેલાં સંધા માટે નોંધાયેલા વર્ષમાં દાખલ થાય છે. આજે આટલા આયુષ્યવાળી સંસ્થા ફાળામાંથી રૂા. ૧૦૧૫૬–૭૨ અને વાચનાલય અને પુસ્તકાલય અથવા તો આટલી લાંબી મુદત સુધી ચાલતું સામાયિક પત્ર અને | માટે નોંધાયેલા ફાળામાંથી રૂા. ૫૩૩૫–૫૦ વસુલ થયા છે અને તેમાં પણ એક સરખી સતત વિકાસ પામી રહેલી સંસ્થા અથવા . ત્યાર બાદ સંધ માટે ભરાયલી એક રકમ રૂ. ૨૦૦-૦૦ અને વાચ- '. તો જેને પ્રભાવ સતત વધતો રહ્યો છે એવું મુખપત્ર બહુ વિરલ નાલય અને પુસ્તકાલય માટે ભરાયલી એક રકમ રૂા. ૧૦૦-૦૦–આ જોવામાં આવે છે. આ દષ્ટિએ આ નવું વર્ષ સંધના સભ્ય સિવાય બાકીની કુલ રકમ આજ સુધીમાં વસુલ થઈ ગઈ છે.' તેમ જ શુભેચ્છકે માટે અતિ આનંદ અને ગૌરવને વિષય બને આ હકીકત ધ્યાનમાં રાખવાથી આ સાથે જોડવામાં આવેલ " , - છે. સંધ તરફથી સંચાલિત પ્રવૃત્તિઓ પૂર્વવત એક સરખી ગતિ- આવકજાવકના હિસાબ તથા સરવૈયા સમવામાં સરળતા થશે. મન થઇ રહી છે અને એક યા બીજા અંશમાં વિકસિત બનતી શ્રી. મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક ' રહી છે. આ
- વાચનાલય અને પુસ્તકાલય સ્વ. ટી. જી. શાહને અંજલિ
આ વાચનાલય અને પુસ્તકાલયની સ્થાપના આથી ૧૯. '. ' સંધની કાર્યવાહીની વિગતો આપવાનું શરૂ કરવા પહેલાં વર્ષ પહેલાં કરવામાં આવી હતી. તેમાંના વાચનાલય વિભાગમાં " * * ગત વર્ષ દરમિયાન જુલાઈ માસની ૧૧મી તારીખે ત્રણ દિવસની ૬ દૈનિકે, ૧૮ સાપ્તાહિકે, ૧૨ પાક્ષિકો, ૩૭ માસિક અને ૬ -
માંદગીના પરિણામે એકાએક નીપજેલા સ્વ. ટી. જી. શાહના ત્રિમાસિકે અથવા વાર્ષિકે આવે છે. તથા ભાષાની દૃષ્ટિએ ૮ , અવસાનથી સંધને એક સમર્થ કાર્યકર્તાની જે ખોટ પડી છે તેની અંગ્રેજી સામયિકે, ૬૧ ગુજરાતી સામયિકે અને ૧૦ હિંદી
અમે બહુ ખેદપૂર્વક નેંધ લઈએ છીએ. સંઘના તેઓ વર્ષો જુના સામયિકે એમ કુલ ૭૯ સામયિકે આવે છે અને પુસ્તકાલય - સભ્ય હતા અને વચ્ચે બે વર્ષ સુધી તેઓ મંત્રી હતા. સંયુક્ત વિભાગમાં ગત વર્ષ દરમિયાન રૂા. ૩૩૪-૦૦ના નવાં પુસ્તક |
જૈન વિદ્યાથીગૃહના પણ લાંબા સમય સુધી મંત્રી હતા. બીજી ખરીદવામાં આવ્યા છે. વાચનાલયને આસપાસ વસતા લોકોમાંથી . અનેક જાહેર સંસ્થાઓ સાથે તેઓ એક યા બીજા પ્રકારે જોડાયેલા સરેરાશ ૧૦૦થી ૧૨૫ માણસો લાભ લે છે અને પુસ્તકાલય
હતા. સમાજના તેઓ એક નિઃસ્વાર્થ અને નીડર સેવક હતા. ચાલુ લાભ લેનારાં ભાઈબહેનોની સંખ્યા ૨૪૦ની છે. ગત વર્ષ) સંઘદ્વારા યોજાયેલાં પર્યટનમાં જે ભાઈ બહેને જોડાયા હશે તેઓ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂા. ૫૦૮૪-૯૩ને ખર્ચ: . તે તેમના આનંદી, હસમુખ બાળસ્વભાવના કારણે અને યુવાનોને કરવામાં આવ્યું છે; આવક રૂા. ૭૪૦૫–૮૫ની થઇ છે, સરવા | પણ શરમાવે તેવા કાર્યોત્સાહને લીધે તેમને કદિ પણ ભુલી નહિ રૂા. ૨૩૨૦-દરને વધારે રહ્યો તેમાંથી ગયા બે વર્ષની ખેટ | ' શકે. સંઘને તેમના અવસાનથી પડેલી ખોટ પુરાવી મુશ્કેલ છે. રૂ. ૨૧૩૧-૭૪, જે આવક ખર્ચ ખાતે ઉભી હતી તે બાદ કરતાં તેમનાં પત્ની શ્રી. ચંચળબહેન પ્રત્યે સંધ પિતાની ઊંડી સહાનું- આવક ખર્ચ ખાતે રૂા. ૧૮૮–૧૮ જમા રહે છે.
• " ભૂતિ અને હમદર્દી દાખવે છે. તેમની જગ્યાએ શ્રી, ચંચળબહેનને
પ્રબુદ્ધ જીવન સંધની કાર્યવાહક સમિતિમાં લેવામાં આવ્યા છે અને સઘની પ્રબુદ્ધ જીવનનું નિયત કદ આઠ પાનાનું હોવા છતાં સભ્ય કાર્યવાહીમાં તેઓ ઊંડો રસ લઈ રહ્યા છે તે આપણા સર્વ માટે અને ગ્રાહકેને સારા પ્રમાણમાં વાચનસામગ્રી પૂરી પાડવી એ હાર્દિક સંતોષને વિષય છે.
હેતુથી ચાલુ દસ પાનાનાં અંકે અને કદિ કદિ બાર પાનાનાં - સંઘ તથા વાચનાલય અને પુસ્તકાલય માટે અંકે કાઢવામાં આવે છે. તેનું ધોરણ એકસરખું જાળવવામાં . - એકઠો કરવામાં આવેલ ફાળે
આવેલ છે અને એક વિચારગંભીર પત્ર તરીકે તેણે ગુજરાતી . ગત વર્ષની સૌથી વિશિષ્ટ ધટના આગલા વર્ષોની બોટ ભાષાભાષી સમુદાયમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. : - સરખી કરવાના હેતુથી અને પછીનાં વર્ષોમાં થોડી રાહત રહે એ પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યામાં કોઈ મહત્વને ફરક પડે છે. |
હેતુથી છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સ ધ માટે તથા નથી અને લેખક તરફથી કે સંતોષકારક સહકાર મળતો નથી. સંધ હસ્તક ચાલતા શ્રી. મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક જે ઢબે પ્રબુદ્ધ જીવનનું સંપાદન કરવામાં આવે છે તે ધ્યાનમાં વાચનાલય અને પુસ્તકાલય માટે હાથ ધરવામાં આવેલ ફંડફાળાની લેતાં તેમ જ કોઈ પણ એક મત, રાજકીય પક્ષ કે સંપ્રદાયનું પ્રવૃત્તિમાં મળેલી સફળતા છે. કુલ રૂ. ૨૦૦૦૦-૦૦ મેળવવાનું લક્ષ્ય. પ્રબુદ્ધ જીવન પ્રચારક નથી, એ હકીકત લક્ષમાં લેતાં, સંધના વિચારીને આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અને જણાતાં - સ સ્વેચ્છાએ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે વધારવાની પ્રવૃત્તિ હાથ