SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ મગ પ્રબુદ્ધ જૈન નું નવસસ્કરણ વર્ષ ૨૧: અ’ક ૭ પ્રબુદ્ધ જીવન મુઈ, એગઢ ૧, ૧૯૫૯, શનીવાર આફ્રિકા માટે શીલિંગ ૮ રજીસ્ટર્ડ ન B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ સા ચાલ તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા ગામ રેક મારી (તા. ૧૬-૫–૫૯ ના રાજ ઑલ ઇન્ડી રેડી. અમદાવાદથી રજુ થયેલા વાર્તાલાપ ઓલ ઇન્ડી રેઢીઓની અનુમતિપૂર્વ કે નીચે પ્રગટ કરવામાં આવે છે.) કાઇ માતાને પૂછે કે તારૂ શ્રેષ્ટ બાળક કયું છે, તે એ જવાબ આપતાં કેવી મૂઝવણ અનુભવે એને મન તા એનાં બધાં જ બાળકા સરખાં હોય છે, કક અશે કવિ અને કાવ્યને સબંધ પણ આવે જ છે. કવિને એનું પ્રત્યેક કાવ્ય જુદી જુદી રીતે આક તુ હાય છે. તેથી એને માટે પેાતાના શ્રેષ્ટ કાવ્યને સાધવું મુશ્કેલ હેાય છે. કવિ પણ માતાની જેમ દરેક કૃતિમાં પોતાના આત્માની અભિવ્યક્તિ અનુભવે છે. કાઇ કૃતિ એના મિના સવેદનને શબ્દદેહ આપતી હાય છે, તા કાઈ એના ચિંતનને પ્રગટ કરતી હાય છે. હૃદય અને બુદ્ધિને તદ્દન જુદા પાડવા તે શક્ય નથી, છતાં એટલું કહી શકાય કે કવિનાં અમુક કાવ્યા ઉમિ પ્રધાન હાય છે, જ્યારે અમુક કાખ્યા વિચારપ્રધાન હાય છે. મારી પ્રકૃતિ વિશેષતઃ 'વિચારપ્રધાન હોવાથી મારે માટે કાવ્ય એ. મારા ચિંતન-મનનને વ્યક્ત કરવાનુ સાંધન વધુ સહજ રીતે બને છે, અને મને એના સ તાજ પણ ત્યારે જ થાય છે કે ‘જ્યારે મારૂ’ કાવ્ય - મારા ચિંતનમાં ઘૂંટાતા અનેક વિચારને વધુ સચાટ રીતે અભિવ્યકત કરે તે વધુ જો કે મારા માટે એકદમ સ ંતાષકારક અભિવ્યકિત પામવી એ બહુ મુશ્કેલ છે. અને ખરૂ પૂછે તે હું તે મને હજી એક સાધક-કવિ માનું છું. મારૂ કોઇ પણ કાવ્ય મને સપૂર્ણ પણે મુગ્ધ કરી શકયુ નથી કે નથી મને મારી કાવ્યશક્તિથી પૂરતા સંતાપ. હજી મારી સાધના ધણી અધૂરી છે. મારાં કાવ્યામાંથી એક મને ભાગ્યે જ હું મેંશા સુંદર લાગે છે. તેા પછી શ્રેષ્ટતાનું તા પૂછવું જ શું ? આંખ સામે અનેક આરસીએ ગાઢવી છે. કાઇમાં મારૂ’પ્રતિબિમ્બ નાનું દેખાય છે, તો કોઈમાં માંટુ ; કોઇમાં ઝાંખુ તા કાઇમાં ઝબકતું. એક પણુ આરસી મને સંપૂર્ણ પણે બરાબર ઝીલી શકતી નથી. છતાં. જ્યારે મારૂં શ્રેષ્ટ પ્રતિબિમ્બ શાધવાની પ્રંચ્છા થાય ત્યારે, એટલા મર્યાદિત ક્ષેત્રમાં મારા કાવ્યની શ્રેષ્ઠતાને સમજવી રહી. મારૂ શ્રેષ્ટ કાવ્ય એટલે અત્યાર સુધીમાં મેં લખેલાં કાવ્યમાં મને વધુ–સંપૂર્ણ નહીં પણ વધુસ તેષ ઇ શકે એવું કાવ્ય. જીવનમાં અનેક સુખે ને દુઃખા આવે જાય છે. આપણે અનેક વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ, અને અનેક વસ્તુઓ પ્રાપ્ત નથી પશુ કરતાં. માનવસ્વભાવની ભૂખ વધુ પ્રાપ્તિ તે વધુ આનંદ પામવાની હોય છે. એથી એ દુ:ખને આવકારી શકતા નથી, તેમ જ જે મળે છે. તેનાથી સ ંતુષ્ટ પણ થતા નથી. પરિમેં સુખ પણ કયારેક દુઃખમય જ લાગતાં હાય. છે. અને કારણ વગર એનુ જીવન વ્યથિત રહ્યાં કરે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ શ્રેષ્ઠ કૃતિ મારા જીવનમાં પણ જ્યારે હું દુઃખ તે અતૃપ્તિથી ખૂબ અકળાઈ ઉઠી ત્યારે ખૂબ મંથન બાદ મનને અપાર શાંતિ આપતુ એક ગાન એના વિશિષ્ટ રાગ સાથે મને સ્કુયુ મળે તેટલું" માણુ’”–જાણે કે ધોધમાર વર્ષો બાદ દ્રધનુનું કઇક દર્શન થયું. મળે તેટલુ' માણ ! રે મન, મળે તેટલું માણ ! આતમના ઓળખનારાને દુ:ખમાં સુખની લ્હાણ, ર – રે મન સમદરની જલ-લહેરી જેવી અખૂટ તૃષ્ણામાળ, તદી-તળાવે અધ કરો, પણ જલધિ ન બાંધે પાળ આંતરતાષ નહીં તા મિથ્યા બહિર સઘળુ જાણ ! ૨ મન ચિનગારી અસ. ન્યાત યાચ શે ? પામ વૃક્ષ ખીમાંય, તૃપ્ત નિમીલિત પાંપણ નીચે સહુ જગ મળ્યું. લહાયહું” છેડયાં, ત્યાં મળે ભલે ને પારસમણિ કે ાણ ! રેસન લઇ લઈ ને હૈં તે ખામે ભરી રતનની ખાણ ૨ મન કાવ્યના અથ આમ તે સ્પષ્ટ છે. જેણે પોતાના આત્માંની પ્રકૃતિ – પ્રસન્નતા – ઓળખી છે. એ તે દુઃખમાં પણ સુખની વ્હાણ માણે છે. માટે હું મન, તને જે કંઈ મળે છે તેથી સ ંતાષ માણુ! ને અંતરની તૃાપ્ત નહીં હાય તા મ્હારની ગમે તેટલી ભૌતિક પ્રાપ્તિ પણ મિથ્યા જ નિવડશે, કારણ કે તૃષ્ણા ઇચ્છા–તા સમુદ્રનાં મેાજાની જેમ અખૂટપણે જાગ્યાં જ છે. નદી કે તળાવનું પાણી તા બંધ અધ્યે પણ રોકાય, પરંતુ સમુદ્ર જેવુ અન ત તે વિરાટે વાસનાબળ શેનાંથી રાકારો તરસ તેાષથી જ. આગળ જતાં હુ પાછુ મનને સમજાવુ છું તને ચિનગારી મળે તા જ્યાતિ તા તું જાતે પ્રગટાવી શકશે. જ્યાતિ યાચવાની શું જરૂર છે? એક ખીજમાં વૃક્ષ ઉત્પન્ન કરવાની બધી તાકાત છે તે શુ' એક બીજ પૂરતું નથી ? મુખ્ય સવાલ જ તૃપ્તિના છે. તૃપ્તિથી શાંતપણે ઢળેલી પાંપણા. ભલે આંખને બંધ કરે તેાયે એ આંખાને બધું જગત જોવા મળ્યાંના અનુભવ થાય છે, એક વાર ‘હુ’– અહમની મોહમાયા છૂટે એટલે બધુ સરખું જ લાગે છે – પછી ભલે તે એ પારસમણી હોય કે હાણુ ! માટે હે મન, અહમભાવ છોડીને જે મળે – ન મળે – તે બધુંય માણુ! અંતે તે જે ત્યાગે છે તે જ પામે છે. જે ખાખા દાન દે છે તેમાં તેા રનની ખાણ ભરી હોય છે. માટે કયાંય કશું ગુમાવવા છે જ નહી – જો તું મળે તેટલુ માણે તે મારાં બીજા કાવ્યા કરતાં આ કાવ્યમાં મારાં ઊંડાં સંવેદના, => 1»» »
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy