________________
80
૬૦
ત્યાંથી પૂર્વમાં વળતાં નંદા-ઘૂંટીનુ ટાચુ પોતાના નામને સાક કરતા આકાર ધારણ કરતુ` હતુ`. ન'દાટીથી પૂમાં તે ત્રિશળની ભવ્ય દીવાલ અભેદ્ય કિલ્લેબંધીની જેમ અડીખમ ઊભી હતી. તેનાં ત્રણ મુખ્ય શિખા ભગવાન શંકરના અયુધની યાદ આપતાં હતાં. સમગ્ર હિમાલય જ શિવનું મૂર્તિમંત સ્વરૂપ'લાગે છે. તરત મને શિવને મહિમા ગાતા પુષ્પદન્તના પ્રસિદ્ધ બ્લેક યાદ આવ્યા :
“असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे; सुरतरुवरशाखा लेखिनीपत्रमुवीं;
પ્રબુદ્ધ જીવન
लिखति यदि गृहित्वा शारदा सर्वकालं
तदपि तव गुणानामीश पारं न याति " ત્રિશૂળથી પૂર્વે અને અમારી સાવ સામેજ નંદાદેવીને ઉત્તુંગ પહાડ ઊભા હતા. આ પર્વતને એ શિખર છે, મુખ્ય શૃંગ કાઇ મંદિરના શિખર જેવું ઉન્નત અને પ્રમાણધ્ધ છે અને તેના પૂર્વ ખભાથી શરૂ થતી ધાર ન'દાદેવીના સૂચ્યાકાર પૂ`શિખરમાં પરિણમે છે. કાશ્મીરને બાદ કરતાં, ભારતના તળ-પ્રદેશમાં આવેલાં બધાં શિખરામાં નંદાદેવીનુ મુખ્ય શિખર સૌથી ઊંચું છે, કારણ કે હિમાલયના સૌથી ઊંચા પહાડો તો બધા નેપાલ તથા સિઝિકમમાં આવેલા છે. નંદાદેવીથી પૂર્વમાં પથરાએલા પહાડ નદાકોટના છે, તેનું ધવલ શિખર જાણે કોઇ તંબૂ ઊભા કર્યાં હાય તેવુ · દેખાતું હતું. આ શિખરની ધાર ક્રસીના પાના જેવી લાંબી તથા તીક્ષ્ણ છે, તેથી પહાડના લેકા તેને ‘પરશુરામ’. અથવા ખરકટિયા' ના નામે પણ ઓળખે છે. આ પહાડની તળેટી પાસે જ પિઢારીના જાણીતા હિમ-પ્રવાહ (ગ્લેશિયર) આવેલા છે.
નંદાકાટની ચે પૂવે છે ગગનભેદી શિખાતુ એક વૃંદ ખભા મિલાવીને ઊભુ` હતુ`. પુરાણપ્રિય ભારતના લેકા તેને પાંચ પાંડવા તથા છઠ્ઠી દ્રૌપદીના ચૂલા તરીકે ઓળખે છે. અને આ પર્યંતવૃ ંદ પંચ-ચુલ્હીના નામે ઓળખાય છે. આમાંનું સૌથી ઊંચું શિખર તે ‘યુધિષ્ઠિર’. વહેલી સવારે પવનના સુસવાટામાં આ શિખરો પરથી બરફના કણા હવામાં ઊડી રહ્યા હતા; જાણે કે પાંડવાના ચૂલામાંથી ધુમાડા નીકળતે ન હોય ! આ પહાડાને પડખે થઇને જ મુખ્ય યાત્રામાર્ગ તીપુઘાટ ઓળગીને તિભેટમાં કૈલાસ-માનસરોવર જવાય છે. તેથી યે દૂરપૂવ માં દેખાતાં શિખરા તે પશ્ચિમ નેપાળમાં આવેલા અપી તથા ન.પાના પહાડા.
આમ, પશ્ચિમે બદરપૂછથી શરૂ કરીને પૂર્વમાં પીન પા સુધી વિસ્તરેલાં અસંખ્ય હિમાચ્છાદિત શિખરોની અનંત હારમાળા જોઇને કાને કિરતારની વિરાટતા અને મનુષ્યની અલ્પતાનું ભાન ન થાય ? અમે તે હિમાલય સાથે તરૂપ તથા તલ્લીન બનીને હર્ષાંલ્લાસમાં આવી ગયા હતા અને અનિમેષ નયને અમારી આંખાને ઉજાણી કરાવી રહ્યા હતા. કાલિદાસના કુમારસંભવમાંથી :
अस्त्युत्तरस्याम् दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः ।
વગેરે શ્લોકા અમે મોટેથી લલકારવા માંડયા, કાલિદાસે હિમ (બરફ)તે હિમાલયનું એક લાંછન અથવા દોષ ક્રમ ગણ્યો છે તે મને સમજાયું નથી. હિમ વિનાના હિમાલય જ કેમ સંભવી શકે? તેને તા હિમાલયનુ ભૂષણ જ ગણવુ જોઇએ. સફેદ ચાદર ઓઢેલાં આ હિમાચ્છાદિત શિખરોની હારમાળા આપણા નૌકાદળના સફેદ ગણવેશ પહેરીને, ખભા મિલાવીને ઊભેલા નાવિકાની શિસ્તબંધ
તા. ૧૬-૭-૧૯
હરાળના જેવી શાભતી હતી; અથવા તો કાઈ જૈન દેરાસરની ભમતીમાં શ્વેતામ્બર પહેરીને બેઠેલા ચોવીસ તીર્થં કરાની હાર જેમ તે ધ્યાનસ્થ બેઠેલાં લાગતાં હતાં.
'
મારે સાંજ પડયે અલ્મોડા પહેાંચી જવુ હતુ. તેથી ધણી અનિચ્છાએ પણ બિનસરના આ ઝંડાશિખર પરથી નીચે ઊતરવું પડયું. પરંતુ નાજના સૂર્યાંય તે ચિરસ્મરણીય જ રહેશે. નવનીત પરીખ
મધ્ય હિમાલયની ગિરિમાળાનાં વિખ્યાત શિખશ
734≥ ?!l3
oh£23?lan?
]]o o *
૨૩,૩૬૦૨૨,૩૪૨૧,૮૧૦ ૨૫,૬૪૫૨૪,૩૧૪
。。。e_3
hathe
Plelf
{e iPl}
27ee≥ all]ha
。。。 fee lel3,
head હું at
Phe
]]>b>F b?] ]]><le yu{e “A pie fortle-l] ક્ llclloltbltJeeÐt>he] hot lele ltleë Rai le]e fhe all- (>*] Fle) fue a le vh, eg leke a tip the leve a lllfA?
lake-.Def
પરથી
ઉપર લીટી
કુદરત
ઉપરથી,
દરેક શિખર
પર્યંત
છે.
નામે
થાય
ઝંડા-શિખર
માઈલનુ
*@__les tyle_6 ]]>>l] Plike ends bei Lell ll<P !# L]>?
અંતર ૯૦
વિસ્તારનું
લખ્યું છે. તેમાંથી લીધેલું આ આલેખન મિ. ગૅન્સર, બિનસરની ઉપર આવેલા ૭૮૭૦ ફૂટ ઊંચા સપ્રમાણ ઉતારેલુ` છે. કેદારનાથથી નંદાકોટ સુધીનાં તેમાં દર્શાવેલાં શિખરા વચ્ચેના
મુખર્જી જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુવરજી કાપડિયા, ૪૫—૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણૢસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨. ટે. ન, ૨૯૩૦૩