________________
૬૨
*
તેમાંથી જારાથી મૂઝવણા તેમ જ તેના ઉત્તર બધું વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત થતું હોવાથી મને એ વધુ ગમ્યું છે. વળી આ દ્વિધા સર્વસામાન્ય વ્હાય છે, મારી એકલીતી નથી. તેથી આમાં હું બીજાના અનુભવોને રણકો પણ ઝીલતી હોઉ તેવું મને લાગે છે. આ કાવ્ય જરા મેધક થઇ જાય છે, એથી એ કૃત્રિમ લાગવાનો ભય રહે છે ખરા. પણ મે તે એ પાછળ હૃદયની સચ્ચાઇ જ અનુભવી છે, અને મારી સાથે એમાંથી જાગતે આત્મસંવાદ જ માણ્યા છે. એથી એ ઉપદેશ ભલે ને ખીજાને લાગુ પડતા હાય તેાયે મે' તે મને જ આપ્યા છે. એટલે મને એમાં કેઇ આડમ્બર 'લાગતા નથી. મારાં ઉર્મિકાવ્યા. એક ક્ષણિક ભાવની ” . લહરી લીતે વહી જાય છે, મારાં હાસ્યરસ કે ચાકિતનાં કાવ્યા મનને ઘડીભર ગમ્મત કરાવી જાય છે. એ છે મન પર શાશ્વત અસર ઉપજાવી શકતાં નથી, જ્યાંરે ચિંતનપ્રધાન પ્રકૃતિને વ્યકત કરતાં આવાં કાવ્યોનાં ઝંકાર મન વારંવાર ઝીલી રહે છે, તે અજાણપણે પશુ જીવનન સાચી રીતે, સુખદુ:ખાને સમભાવે માણવાની તાકાત આપે છે.
કાવ્ય' એ માત્ર વાણીવિલાસ ૩ લાગણીના હિલોળા ખાવા માટેનુ સાધન નથી. પરંતુ જીવનબળ આપનાર કાષ્ઠ સમથ શાત પશુ છે. એ શક્તિ જે કાવ્યમાં પ્રગટે તે જ મારે મન શ્રેષ્ટ કાવ્ય છે. ગીતા પરીખ
જીવન
તા. ૫૯
ટકા આપવાનું શરૂ કરી દીધું. એટલુ જ નહિ પણ તે એ પણ સમજી ગયા કે હવે અંગ્રેજી શાસનના સમયના અંત નજીક છે. અંતે તેથી તેમણે ભવિષ્યમાં શાસનસત્તા જેમના હાથમાં આવવાના સંભવ છે. તેમની સાથે ભાઇબંધી કરવાનું શરૂ કરી દીધું. આ રીતે જે મૂળે સામાજિક-આર્થિક સ્થિતિસ્થાપકતાના સમક હતા તે પણ એ વિભાગામાં વહેંચાખું ગયા. કેટલાક લેાકેા તત્કાલીન બ્રિટીશ રાજ્યશાસનના ભકત અને સમથ ક રહ્યા અને કેટલાક લોકો સ્વાતંત્ર્યમાલનને સહાય કરવાં લાગ્યા કે જેથી અ ંગ્રેજોના જવા પછી જ્યારે એ આંદાલનના નેતાઓ અને સંચાલકાના હાથમાં રાજ્યની લગામ હાથમાં આવે ત્યારે તેમને પેાતાને પ્રભાવ પાડવાની તક પ્રાપ્ત થાય. એમ જણાય છે કે સ્વાતંત્ર્ય દાલન ચલાવનારાઓને પણ આ સુધારાપ્રિય પ્રતિગામી એની સહાય અને સહકારની જરૂર હતી, કારણ કે એક તરફ આર્થિક મદદની જરૂર હતી તે બીજી તરફ ધનવાનોની આપણા સમાજના બહુ મોટા ભાગ પર જે અસર અને રૂઆબ હતાં તેનુ સમર્થન-ભલે થાડુ પશુ તેની જરૂર હતી. ભારતમાં ધ, ઈશ્વર અને શાસ્ત્રના નામે અજ્ઞાનાંધ અને મૂઢ જનતા પર, પેંડાએ– પુરાહિતા અને સાધુસંતાની ઘણી મોટી અસર હતી. તેથી જ આ પ્રતિક્રિયાવાદી ખળાની મદદ વિદેશી શાસને તે લીધી હતી જ, પરંતુ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા મથી રહેલી વિપ્લવી જમાતે પણ શકય તેટલી, .તે ખળાની, મદદ લીધી. એ એક. કેવી અજબ વાત હતી કે જે વિદેશી શાસનકર્તાઓનાં ધમ, ખાનપાન, વેશભૂષા અને રહેણીકરણી બિલકુલ ભિન્ન હતાં અને જેમને અહીંના સનાતનધી આ પ્લેચ્છ માનતા હતા અને જેમની સાથે બેસીને ખાવાપીવામાં અધમ માનવામાં આવતા હતેા, જેમના દેશમાં જવાને તથા તેને માટે સમુદ્રયાત્રા કરવાને પાપ માનવામાં આવતું
પ્રતિગામિતાની તરફ
સ. ૧૮પડના વિદ્રોહ પછી ઇગ્લાંડની મહારાણી વિકટોરિયા ભારત કરવામાં આવેલ ધોષણા કે સરકાર ( અંગ્રેજી સરકાર ) કાઇ પણ જાતિ કે સંપ્રદાયની સામાજિક-ધાર્મિક બાબતોમાં કઇ
પ હસ્તક્ષેપ નહિ કરે, તેના પારણામે આપણા દેશમાં સામાજિક હતું, તેમને આપણા દેશમાં સુરક્ષિત બનાવવામાં અને કાયમ કર
ધાર્મિક પ્રગતિની અવધક જમાતાને અંગ્રેજી રાજ્યના એક ઘણા માટે ટકા હતા. આપણા દેશમાં તે સમયે દ્રોહ અને ક્રાંતિની જે ભાવના જાગી ઉંડી હતી તેના સામના કરવાના હેતુથી સ્થિતચુસ્ત અને પ્રાતગામી ખળાને પાતાને પક્ષે ઢળેલાં રાખવા માટે તેમ જ માથું ઉંચકતી ક્રાંતિને દબાવી દેવા માટે તેવાં બળાને વધુ અને ધંધુ મજબુત કરવાનુ તત્કાલીન સરકાર પક્ષે જરૂરી અને
વામાં એ જ પ્રતિક્રિયાવાદી બળા સૌથી મેખરે હતાં. એક તર સત્તા અને રાજનીતિને સ્વાથ હતા તે ખીચ્છ તર સપત્તિ અને તેના પાષકધમ ના સ્વાર્થ હતા. બલ્કે એમ કહેવું ઠીક થશે કે જે શાસન દ્વારા આપણા દેશની જનતાનું ધન લૂંટાતુ હતુ. તેને અદરાઅંદર વહેંચી લતે ખાઈ જવાની આ ભાઈબધી હતી.
બન્નેની વચમાં આપણી જનતાને સેકડો વર્ષો સુધી જે મૂલ્ય ચૂકવવું પડયું તેની સાક્ષી તા આપણા સમય ઇતિહાસ પૂરે છે.
આ
ચિત માનવામાં આવ્યું હતું. આ રીતે વિદેશી શાસન અને સ્વદેશી પ્રાતક્રયાવાદી બળે વચ્ચે એક માટે સ ંધર્ષ શરૂ થઇ ગયા. હતા. અને તે કારણે એક તરફ આપણને વિદેશી શાસાના લશ્કર અંતે પેલીસ સામ લડવું પડતું, તેા બીજી તરફ તેના વડે પોષાયલા અને આશ્રય પામેલા પ્રતિક્રિયાવાદી ધાર્મિક અને સામાજિક સગoતા સામે પણ લડવું પડતુ. આ આંદોલનનુ જેમને સ્મરણ હશે. તેઓ એ તેમનહિ જ ભૂલી ગયા હૈાય કે ઉકત પ્રતિક્રિયાવાદી ભૂળા દ્વારા આ 'દેલનની દરેક કાયવાહીના વિરોધ અને સામને કરવામાં આવતા હતા. આ પ્રતિમાની બામાં મૂડીવાદીઓ, ' રાજા– મહારાજાએ 'અને જમીનદારાનુ વર્ચસ્ હતુ અગ્રેજ સરકાર તેમને ઉત્તેજન આપ્યું જતી હતી અને દરેક પ્રકારે સહાય કરતી - હતી. મને સરકારના એ ખાંધીયા સામતવાદી પર પરાથી તેમને પ્રાપ્ત થયેલા હાકા અને જનતાના શાષણ દ્વારા પ્રાપ્ત થયેલ સપત્તિ દ્વારા સુદરા, તીર્થા, સાધુ, પડાઓ-પુરહિત ઇત્યાદને ખવડાવી-પીવડાવીને પ્રગતિ અને ક્રાંતિના પ્રવાહને અવરોધવાનુ કામ કરતા હતા.' જો એ વિદેશી શાસકને આપણા દેશમાંનાં એ પ્રતિંગાની બળાની એથ મળી ન હેાત તેા જેટલા સમય તેમણે અહીં તેમનુ શાસન ઢંકાવ્યું તેટલો સમય કદાચ ટકાવી ન શકત એમ કહેવામાં જરા પણ એનાચત્ય છે જ નાહ
આ સ્થિતિ હૈાવા છતાં જ્યારે વિદેશી શાસનકર્તાઓને અહીંથી ખસવું પડયું અને સત્તાના દાર સ્વાતંત્ર્ય સંગ્રામના સંચાલકા અને જેલ જવાવાળાઓના હાથમાં આવી ગયા ત્યારે એ પ્રતિગામી બળે જાણે કે વિધવા જેવાં બની ગયાં અને એક જબરદસ્ત ખળભળાટ જાગી ગયા, એ બળાતે એવુ લાગ્યું કે જે ધમ તે સમાજની છત્રછાયા હેઠળ તેએ શેષચક્ર ચલાવતા હતા અને જેને વિદેશી શાસનની સહાય હતી તેને નવા રાજ્યકર્તાઓ જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે અને જે સ્થિતિસ્થાપકતાને આજપર્યંત થયેલી વૈજ્ઞાનિક પ્રગતિની સામે થઇને તેમણે જાળવી રાખી હતી તે નામુક થઈ જશે. આ સ ંદેહું તેમને પ્રતિક્રાંતિ માટે પ્રેરણા આપી. જ્યારે આપણા રાષ્ટ્રનું નવું બંધારણ વંડાવા લાગ્યું અને તેમાં સામાજિક તેમજ આર્થિક પરિવર્તન અને પ્રગતિનાં સિદ્ધાંતા અતગત કરવાના પ્રસ્તાવ તેમની સામે આવ્યા ત્યારે એ પ્રતિક્રિયાવાદી અળાએ તેના બાપાકાર વિરાધ કર્યાં અને સ્થિતિસ્થાપકતાને કાયમ કરી રાખવા માટે “આમજનતાના અજ્ઞાનના જેટલા લાભ ઉઠાવી શકાય તેટલા લાભ મેળવવાના પ્રયત્ન કર્યાં. તેમના આ વિધની ધજા પર ધમ ભયમાં છે એ સૂત્ર સૌથી મોટામાં મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું હતું : જ્યારે આપણાં શાસનવિધાન માટે ધર્મ નિરપેક્ષિતતાને આદશ સ્વીકારવાની વાત નક્કી કરવામાં આવી, જાતપાત તેમજ સંપ્રદાય અને અસ્પૃશ્યતા પર અવલખિત ' ભેદભાવને નષ્ટ કરવાની વાતું આવી, હિંદુ કાર્ડ વિધાનનું ર્નિર્માણ કરવાનુ વિચારવામાં આવ્યું, હરિજનાના મંદિર–પ્રવેશના પ્રશ્ન આવ્યા ત્યારે દરેક વખતે ધમ ભયમાં છે... એ સૂત્રના ઢોર લઇને વિરોધની ધજા ફરકાવવામાં આવી અને એ ધજાના આશ્રય હેઠળ વિવિધ
emplo
આ પ્રતિક્રિયાવાદી બળાના અવરોધ છતાં જ્યારે સ્વાત ંત્ર્યસગ્રામના આગેકૂચ ચાલુ રહી અને તેનુ સંપૂર્ણુ દમન કરવાનુ અંગ્રેજોને અશક્ય લાગ્યું અને તેથી જ્યારે તે સમજુતી કરવા · તત્પર થયા ત્યાંરે આ મૂડીવાદી અને જમીનદારાના પ્રતિક્રિયા વાદીદ ળામાંના જે કુશાગ્ર બુદ્ધિવાળા હતા અને ભાવીનાં એંધાણુ સમજતા હતા તેમણે તો પહેલાં ગુપ્ત અને પરાક્ષ રીતે અને પછી . તેમાંના કેટલાકે ખુલ્લંખુલ્લા પ્રગતિશીન્ન અતે ક્રાંતિકારી ખળાને