________________
૨૧૨
તા. ૧-૩-૫૯
હમ શ્રી સયા
મા
* વસન્ત વ્યાખ્યાનમાળા * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી માર્ચ માસની ૯ મી તારીખ સેમવારથી માર્ચ માસની ૧૫ મી. તારીખ રવિવાર સુધી-એમ સાત દિવસની વસન્ત વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી શેભાવશે. પ્રથમ છ દિવસની વ્યાખ્યાનસભાઓ સાંજના ૬ વાગ્યે ફ્રેન્ચ બ્રીજ પાસે આવેલા ગ્લૅવાટસ્કી લોજમાં ભરાશે અને છેલ્લા દિવસની વ્યાખ્યાનસભા સવારના ૮ વાગ્યે મરીન લાઈન્સ સ્ટેશન પાછળ આવેલા તારાબાઈ હાલમાં ભરાશે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ નીચે મુજબ છે :તારીખ સમય , સ્થળ * વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય ૯ સેમવાર સાંજના-દા ઑવાસ્કી લેજ ડૉ. ઉમાકાન્ત શાહ
પુરાતત્તવ અને જન
: આગમ આદિને અભ્યાસ ૧૦ મંગળવાર
અધ્યાપિક ઉષાબહેન મહેતા સર્વોદયવિચારણા ૧૧ બુધવાર
શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી સંસ્કાર અને સ્વતંત્રતા ૧૨ ગુરૂવાર
શ્રી. ગગનવિહારી મહેતા લોકશાહી ૧૩ શુક્રવાર
અધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા આપણે કેળવણી ૧૪ શનિવાર
શ્રી. નવલભાઈ શાહ
ગ્રામઆજનના પાયા ૧૫ રવિવાર સવારના ૮ તારાબાઈ હોલ કાકાસાહેબ કાલેલકર દુનિયાની પુનરચના
નૃત્યલક્ષી સંસ્કારસંમેલન આ ઉપરાંત માર્ચ માસની ૧૬ મી તારીખ સેમવારે સાંજના સાત વાગ્યે મરીનલાઈન્સ સ્ટેશન પાછળ આવેલા તારાબાઈ હૈોલમાં શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમના સ્વજને માટે કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે એક સંસ્કારસંમેલન યોજવામાં આવેલ છે, જે પ્રસંગે નૃત્યકળામાં અપૂર્વ કુશળતા. ધરાવતી ઝવેરી ભગિનીઓ ભિન્ન ભિન્ન પ્રયોગો દ્વારા મણિપુરી નૃત્યની શાસ્ત્રીય સમજુતી આપશે. આ સંમેલનમાં ભાગ લેવા ઇરછતા સંઘના સભ્ય અને તેમના સ્વજને માટે રૂ૧ પ્રવેશ ફી રાખવામાં આવી છે. આ રીતે એકત્ર થયેલ રકમમાંથી પ્રસ્તુત સંમેલનને ખર્ચ બાદ કરતાં વધારાની રકમ ઉપગ સંઘ તરફથી ચાલતા વૈધકીય રાહતકાર્યમાં કરવામાં આવશે. - ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ, ૩,
ચીમનલાલ જે. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં ઈતર
વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક રૂસ ૧૯૫૬’ના અન્વયે
તેમ જ કઈ પણ શુભ પ્રસંગે " “પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં
વહેંચવા લાયક પુસ્તક આવે છે. '
સત્યં શિવં સુન્દરમ્ ૧. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫૪૭, ધનજી સ્ટ, મુંબઈ ૩. ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને સોળમી તારીખ
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ ૩. મુદ્રકનું નામ : શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા
કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે કયા દેશના : ભારતીય
| કિંમત રૂ. ૩, પોસ્ટેજ ૦-૬-૦, ઠેકાણું : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
• બોધિસત્ત્વ ૪. પ્રકશાકનું નામ:)
સ્વ. ધર્માનંદ કેસરબી રચિત મૂળ મરાઠી નાટક 1. કયા દેશના ૬ ઉપર મુજબ - ' ઠેકાણું )
અનુવાદકે : ૫. તંત્રીનું નામ :).
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બડિયા કયા દેશના ૬ ઉપર મુજબ
કિંમત રૂ. ૧-૮-૦, પિસ્ટેજ ૦-ર-૦, - ઠેકાણું )
મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે ભાટે ૬. સામયિકના : શ્રીમુંબઈ જૈન યુવક સંઘ'
સત્યં શિવં સુન્દરમ:કિંમત રૂા.૨, બોધિસત્વ:કિંમત રૂ ૧
સયશવ અમિત શા. ધિસન માલિકનું નામ (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુ બઇ-૩
મળવાનું ઠેકાણું: હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂં છું કે
મુંબઈ જૈન યુવક સંઘ, ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે.
૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
- ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તા. ૧-૩-૫૯ પરમાનંદ કુંવરજી કાપડિયા, તંત્રી
ગાંધી રસ્તા, અમદાવાદ,
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩,
મુદ્રણસ્થાન “ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુંબઇ ૨. ટે. નં. ૨૮૩ ૦૩