SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં. ૪ ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ બહુ જીવન પ્ર । ‘પ્રભુદ્ધ જૈન' નું નવસ સ્કરણ વર્ષ ૨૦ : અકાર શ્રી મુખઈ-જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૫૯, સેમવાર આફ્રિકા માટે શીલિંગ ૮, છુટક નકલ : નયા પૈસા ૧૯ As sl so on sol-e-be s સાલ - તંત્રી: પરમાનંદ કુવરજી કાપડિયા દાનની મંદિરના ઘુમ્મટ, મસ્જિદના મિનારા અને ચા ક્રોસ, એ બધાયનું હું સખેધન છું.. એ બધા મારા કીતિ સ્તંભો છે. મે' દેવાના સાજ-શણગાર રચ્યા છે, મેં ધમને આશ્રય આપ્યા છે, મે' જ્ઞાનનુ વ્યાસપીઠ ઉભું કર્યુ છે. 'મે' તીર્થાંનું નિર્માણ કર્યું છે. મેં સંસ્કૃતિનો મહેલ ઊભા કર્યાં છે. મે' શાસ્ત્રને સાનેરી પાનાંમાં લખાવ્યાં છે. મે' કળાને પ્રસિદ્ધિ અપાવી છે. મે" સાહિત્યની સેવા કરી છે. બધાય મારા ઋણી છે બુધાયની શ્રદ્ધા મારા કદમામાં ઝૂકી ઝૂકીને પ્રણામ કરતી રહી છે ! મારૂં નામ દાન છે ! ઇતિહાસમાં મારી ઉજ્જ્વળ કીર્તિ મહિમા ચારેકાર પથરાયેલા છે. યુગોના યુગા એનાથી પ્રકાશિત છે. મંદિરમાં સ્તવન-કીનમાં ભક્તગણુ કાનુ સોધન કરે છે ? – દેવનું ! – એ દેવતુ' કે જેમની સ ંગેમરમરની, રૂપાની અને સાનાની મૂર્તિમાં મેં પ્રાણપ્રતિષ્ઠા કરી છે ! મસ્જિદના આશીવાંદેશમાં કોની વાણી ભરેલી છે કે કુરાને શરીકની કે જેનું કામ મેકરાવી આપ્ય છે ! ચ ની પ્રાથનામાં કાનું સખેધન કરવાંમાં આવે છે – ભગવાન ઇસુનું, કે જેમને માટે મે ચર્ચાને ખંડાં કરાવ્યાં છે ! આ તીય સ્થાનેનુ પવિત્ર જળ કયા ભાગ્યશાળી ઉપર પોતાના પવિત્ર અભિષેક કરે છે ! – મારા ઉપર, કારણ કે મેં તીર્થં સ્થાનાનુ સર્જન કર્યુ છે. દેવાને ઊંચાં ઊંચાં ગિરિશિખર ઉપર લઈ જશ્નને બેસાડનાર પણ હું જ છું ! આ પુરેાહિતા કૉંને માટે આ બધાં જપ—તપ-ધ્યાન આદરીને બેઠા છે ? – મારે જ માટે, કેમ કે એ મારૂ જ અન્ન આરેગે છે, અને મારાં જ વસ્ત્રો પહેરે છે. શાસ્ત્રા કોનું સ્વસ્તિ-કલ્યાણ-ગાન કરે છે ? – મારૂં જ; મારી મદદથી જ એમનું લેખન અને પ્રકાશન થયું છે. આ બધા જાત્રાળુઓના સધી કોના દન માટે ભેગા થયા છે ? – મારા જ, હા, ખરેખર, મારા જ ! એ જ્યાં જ્યાં ઊભા રહે છે, જયાં જ્યાં પગલાં માંડે છે, જ્યાં જ્યાં વિશ્રામ કરે છે, ત્યાં ત્યાં સત્ર હું જ છુ ! જે કંઈ છે, એ કેવળ મારા આવિર્ભાવ જ છે. હું જ બ્રહ્મ ઋત્યુ - છોડ. બધામ. મુનિ, ત્યાગી, તપસ્વીઓ, પંડિત, કલાકારા – એ બંધાયના. પગ નીચેની ધરતી હું જ છું. બધાયના પેટમાં હું બેઠો છું. બધાના જીવનનું અસ્તિત્વ હું છું. જ્યાં હું નથી, ત્યાં કશું નથી ! હુ દાન છું! પ્રસાદ છું. હું ત્યાગમાં ભાગનું પ્રદાન કરૂ છું -ત્યÈન મુનીયાઃ ' આ રીતે મારા પોતાનાં સાધનેાના બળે મારા સામ્રાજ્યને ચારે કાર ફેલાયેલુ નિહાળીને મને હમેશાં અપર પાર હષઁ થયા કરે છે. સમાજમાં કે દેશમાં કોઇ સ્થાન એવુ નથી, જ્યાં મારી પહોંચ ન હોય! એવું કોઇ કામ નથી, જે મારે માટે અસાધ્ય કે અસંભવ હોય. ચારે કાર આટલા મહિમા, આટલા સ્વાગતસત્કાર, આટલું અભિનદન ખીજા કાને મળે છે? ભગવાનના મંદિરથી લઇને તે નાની નાની સેવાની સંસ્થાઓ સુધી મારૂ" એકછત્રી રાજ્ય ફેલાયેલુ' છે. જ્યારે સભાઓમાં, સમારામાં, પાટી એમાં, વિચાર–વિર્નિમયની સમિતિમાં મારાં પગલાં થાય છે, ત્યારે સૌથી આગળનું સ્થાન મારા માટે ખાલી થઈ જાય છે. ત્યાં જ્યારે મારી ઉદારતા, ગુણગ્રાહકતા અને નિઃસ્વાર્થ સેવાપરાયણતાનાં ગુણુગાન થવા લાગે છે ત્યારે હું મૂલ્યે સમાતા નથી, ત્યારે રાણી સરખર મોટા વિકાસ અતિશાબના પારગામીઓ, ધર્માત્મા અને સેવક પાછળ રહી જાય છે. એ બધા તા મારા કૃપાકટાક્ષના દાસ છે. સંસ્થાના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ-સર્જક, સક્ષક અને સંહારક—બધુંય હું જ છુંઃ મારા વગર ન સ`સ્થા છે, ન સેવક ! બન્ને મારાં સર્જને છે. એમની મહાનતાના હિસાબ તપાસા; ત્યાં પણ મારા કાળા જ બધાથી ચઢિયાતા હશે. મને મારી તાકાતમાં એટલા વિશ્વાસ છે કે હું દુનિયાના મોટામાં મેટા પડકારને ઝીલી શકું છું. ભારતીય સંસ્કૃતિમાં મારે માટે કઇ વાત અસભવ છે? અને દુનિયાની ખીજી સંસ્કૃતિમાં પણ મારા રુઆબ કંઇ આ નથી. હું જે ઇચ્છું તે કરી શકું છું, કરાવી શકું છું.. દુનિયા મારી મુઠ્ઠીમાં છે. દુનિયાનાં ધર્માં અને સંસ્કૃતિ મારી આંખના ઇશારા ઉપર નાચે છે. દુનિયા મહાત્માને પૂજતી આવી છે, અને મહાત્માઓ મને પૂજતા રહ્યા છે; કેમ કે એમનાં અન્ન વસ્ત્રની, એમનાં મંદિર-મઠાની, એમનાં પુસ્તકોની, એમનાં સ્મારકાની વ્યવસ્થા મારા વગર થઇ શકતી નથી. જીવતા એ પોતે મારા આશ્રિત હતા, અને મરણ પછી એમનાં સ્મારકા મારાં આશ્રિત છે, આત્મકથા એક દિવસ ધમે` મારા આશ્રય માગ્યો, અને નિમિષમાત્રમાં મેં લાખલાખ ધર્માંપ્રચારકો હાજર કરી દીધા. જ્યારે જ્ઞાને આજીજીભરી નજરે મારી સામે જોયું, કે તરત જ મેં જ્ઞાન સાધના માટે મોટા મેટા અભ્યાસ-ખડા ઊભા કરાવી દીધા. જ્યારે સાહિત્યની વેદના, પેાતાની જાતને પ્રગટ કરવાનાં સાધના મેળવવા માટે, મારા દરવાજા ખખડાવવા લાગી, તેા. મેં પુસ્તકાના ગજના ગ્રેંજ ખડકી દીધા. જ્યારે કળા મારા આશ્રય વગર · આપધાત કરવા તૈયાર થઈ, તે મે એનાં સજ નાને ખરીદી લેવાની ! · દયા કરીને એને ઉગારી લીધી! હુ દયાનું પ્રતીક છું અને શ્રદ્ધાના 樂業業業業業務※※業茶湯湯豪 હુજી ગઈ કાલની જ વાત છે, જ્યારે યુવાને અને યુવતીએ સ્વતંત્રતાનું ગાન ગાતાં ગાતાં, અને ડિયામાં ખાંપણ લઇને ગુલામીની ખેડીએ તેાડવાને માટે નીકળી પડયાં હતાં. એમની માનવસહજ ‘ચિતાના અંગારા ઉપર મારી સહાનુભૂતિની અમૃત--વર્ષા થઈ અને એ નચિંત અનીને બલિદાનનીે અલિગન આપવા ચાલતાં થયાં. જ્યારે એમના વિજય-દુંદુભિએ ગાજી ઊઠ્યા, તેા ઇષ્ટસિદ્ધિનાં એ આહ્લાદમાં મારી સહાનુભૂતિના નાદા જ ચારે કાર રેલાતા લાગ્યા ! મારી સહાનુભૂતિએ એમની ચિ'તા દૂર કરી હતી; અને હવે, એના બદલામાં, એ સાવ સ્વાભાવિક છે કે, એ મારી ચિંતાઓને દૂર કરે મારી ચિંતા ? હા, સાચી વાત. દાનની શી જરૂર ? દાનને જન્મ કેવી રીતે * થયે। ? એવે! ) સવાલ કરતી બુદ્ધિથી હું જુગ જુગથી બચતે
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy