________________
*
તા. ૧--૫૯
પ્ર બુદ્ધ જીવ ન . -
: ૨૨૫
નથી. શબ્દ નો સાચા પરિચયમાં શબ્દનું સ્થાન પર
ભયુ. ચોમેર અવિચલ ચિતનું પિયર, સુખી, સમૃદ્ધ અને
દ્વારા જ સંભવે છે. તે નો પરિચય તે એ કલાના
ઊઠતા વાંસમાંથી ટપકતી રાતિમાં તેર ઠેર
રહો
જ
જ નિહાળાને જ કદાચ એ
: લેકનું સ્વપ્ન સાકાર
. અનુપમ સૌર્ય એવો
રૂણી છે. આટલું પ્રાસ્તાવિક નિવેદન કર્યા બાદ ઝવેરી ભગિનીઓને ભંગીથી પિતાની લાગણી પ્રગટ કરતો. આ સર્વને અભ્યાસ તેમણે વિચારેલા ક્રમ મુજબ પિતાનું કાર્ય શરૂ કરવા મારી કરી લય અને તાલના સ્વરૂપમાં બાંધી તેણે નર્તનકલા ઊપજાવી. વિનંતિ છે.
સમય જતાં એમાં સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ,વગેરે કલાઓનાં ' મણિપુરી નર્તનશૈલી વિષે નયનાબહેનનું પ્રધાનતાને સુભગ સમન્વય કર્યો અને એને વ્યવસ્થિત તથા નિવેદન
નિશ્ચિત સ્વરૂપ આપી નર્તનનું કલાશાસ્ત્ર જગતને ચરણે અર્પણ ત્યાર બાદ શ્રી નયનાબહેને મણિપુરી નર્તન શૈલીને સંક્ષેપમાં -
કર્યું. આમ નર્તન એ લય અને તાલની સંવાદિતાનું તથા સર્વ પરિચય આપતું લેખિત નિવેદન વાંચી સંભળાવ્યું. જે નીચે
કલાઓના સુભગ સમન્વયનું શ્રેષ્ઠ પ્રતીક છે. ' મુજબ હતું :
મણિપુરની વિશેષતા : મણિપુરી નર્તનકળા “મારો મુખ્ય વિષય તે નર્તન છે. અને હું કોઈ વકતા “મણિપુર એટલે પ્રકૃતિનું પિયર, સુખી, સમૃદ્ધ અને ભર્યું ધમ ' નથી. શબ્દ જોડે ભારે વ્યવહારિક સંબંધ છે; સાહિત્યિક સંબંધ. યુ. એમેર અવિચલ ચિત્રો જેવી, સર્જનહારની મુદ્રાઓ જેવી
નથી, કોઈ પણ કલાનો સારો પરિચય તે એ કલાના માધ્યમ ગિરિમાળાઓથી ઘેરાએલે એ પ્રદેશ છે. એનાં વાદળથી ભર્યા– : દ્વારા જ સંભવે છે. તે છતાં વ્યવહારમાં શબ્દનું સ્થાન ઘણું ભર્યા આકાશમાં વાયુની શીતલ મંદ મંદ લહરિઓ વડે ગૂંછ.
મહત્ત્વનું છે. એટલે શબ્દ દ્વારા મણિપુરી નર્તન કલા વિષે મારા ઊઠતા વાંસવૃક્ષના મધુર સૂરોના પડઘા પ્રતિક્ષણ પડ્યા જ કરે છે. - થડા વિચારો દર્શાવવા માંગું છું. આજના કાર્યક્રમની વિશેષતા મંદિરની ઝાલરોમાંથી ટપકતી રાધાકૃષ્ણભકિતને રસભાવ હવામાં
પણ આ નર્તન કલાની વિશિષ્ટતાઓ અને લાક્ષણિકતાઓનું હિલ્લોળા લેતા ડાંગરના હરિયાળા ખેતરોમાં ઠેર ઠેર યુગોથી અથનર્તન દ્વારા વિવરણું અને દર્શન જવાની છે. એટલે આ ભાષણ - 'વયા જ કરે છે. પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે જાણે કે સેતુ રહ્યો - અસ્થાને નહીં જ ગણાય એવી આશા રાખું છું અને કદાચ હોય એ એ પ્રદેશ છે. એના નામમાં એક મહિના છે, જાદુ : • ભાષણ લાંબુ લાગે તે આપ સર્વેની ક્ષમા યાચી લઉં છું. છે, રહસ્ય છે. સૈકાઓથી એની પ્રજા એ મોહિની–એ રહસ્ય
સૌન્દર્ય અને આનંદાભિમુખ માનવપ્રકૃતિ સાચવી રહી છે. પ્રાચીન કવિની કલ્પનાને કદાચ આ પ્રદેશે જ
“જગતમાં અને જીવનમાં નિરંતર સૌંદર્ય નિહાળવાની અને કામણ કર્યું હશે. એ પ્રદેશ નિહાળીને જ કદાચ એને ગાંધર્વઆનંદ અનુભવવાની ઝંખના મનુષ્યમાં જન્મજાત છે. સૃષ્ટિમાં લેકનું સ્વપ્ન સ્કુયું હશે. મણિપુરની મહિનીનું સ્વરૂપ, એના: ચોમેર ઊભરાતું'. ક્ષણેક્ષણ છલકાતું અનુપમ સૌંદર્ય અવલોકીને, જાદુની ભૂરકી, એના રહસ્યની લીલા એટલે એનું નૃત્ય. ભારતપ્રકૃતિની અદૂભુત માયા અનુભવીને મનુષ્યનું હૃદય થનગની ઊઠે વર્ષની ચારે નૃત્યશૈલીઓમાં જે કદાચ કોઈ વધુમાં વધુ નાજુક છે. એ ઉતકટ ઊમિથી એનું અંગ નાચી ઊઠે છે, એને કંઠ અને નયનમધુર શૈલી હોય તે તે મણિપુરી શૈલી છે. એમાં માનવસૂર છેડે છે, એની કરાંગુલિઓ રંગ અને રેખામાં આ સૌંદર્યને હૃદયની લાગણીઓ અને માનવદેહનું લાલિત્ય પૂર્ણપણે પ્રગટ થયેલ સમાવી લે છે. મનુષ્યમાં આ સહજ અને સહસા જન્મતી વૃત્તિ છે. આ શિલીએ અને સવિશેષ તે એની વેશભૂષાએ ક્ષણભંગુર છે. સમય જતાં મનુષ્ય જ્યારે એને વિષે સભાન થાય છે ત્યારે એવા માનવદેહને પવિત્રતાના પ્રતીક જેવા શતદલ કમલના રૂપ
આ વૃત્તિ કલાનું સ્વરૂપ ધારણ કરે છે. આપણે જેને કલા કહીએ રંગની છટા અને દેના દેહનું ગૌરેય અપેલ છે. કાચી માટી. (છીએ તે આ સહજ વૃત્તિનું સભાન સ્વરૂપ છે. સૌંદર્યના અનુભવ જેવી મનુષ્યની કાયા કેઈ અવનવી પરાગથી ફરીને ફેરીદ્વારા બ્રહ્માનન્દ સહોદર એ રસાનન્દ. અનુભવ એ કલાને હેતુ છે. ઊઠી હોય, મહોરી ઊઠી હોય, તે આ મણિપુરી નૃત્યમાં મહોરી * લય અને તાલને મહિમા
ઊઠી હોય એમ લાગે છે. રાધા અને કૃષ્ણનો આત્મા જે ફરીને “રવીન્દ્રનાથની એક ભવ્ય પંકિત છે. “વિશ્વનત્યેતર કેન્દ્ર દેહ ધારણ કરવાનું હોય તો એ મણિપુરમાં જ પ્રગટ થવાનું. • જેમેન ઈદ જાગે.” આ વિશ્વના નિરંતર નૃત્યના કેન્દ્રમાં છંદ બિરાજે " પસંદ કરે. નૃત્ય એ મણિપુરને પરાપૂર્વથી પ્રાપ્ત થયેલ પ્રકૃતિનો છે. છંદ એટલે લય અને તાલ, લય અને તાલ એ જડ-ચેતન બને વારસે છે. મણિપુર એ પ્રકૃતિને પોતાને સૌંદર્ય પ્રદેશ છે. આમ 'જગતનાં પ્રાણતત્તવો છે. મનુષ્યને દેહ આ
મણિપુરી નૃત્યની પ્રધાન પ્રેરણા પ્રકૃતિ છે. લય અને તાલરૂપી શ્વાસોચ્છવાસ પર નિર્ભર
પ્રકૃતિના વિવિધ પલટાઓની-પ્રત્યેક રંગ છે. એને ઉત્કટ અનુભવ મનુષ્ય પોતાના
અને-૩૫ની છટાને અનુકૂળ એવું–માસે ' જ્ઞાન અને કલ્પના દ્વારા વારંવાર વ્યકત
માસનું અને ઋતુએ ઋતુનું – નર્તન " કર્યો છે. વિજ્ઞાનશાસ્ત્ર અને કલ્પનાસર્જનમાં
મણિપુરમાં છે, આ લય અને તાલને અનિર્વચનીય મહિમા
“મણિપુરની નર્તનકળાની આ અખંડ મનુગ્યે ગાયે છે.. અણુ-પરમાણુની ગતિથી
જીવંત પ્રણાલી અને એની પવિત્રતાનું માંડીને વિશ્વના પ્રહાપગ્રહોની ગતિ, માનવ, , '; 'દેહમાં કાર્યશીલ નાડીતંત્ર તથા હૃદયસ્પંદન,
સાચું રહસ્ય છે એની પ્રકૃતિની પ્રેરણા રસ–રૂપ-ગંધ અને ગાનમાં ઇન્દ્રિયગમ્ય
અને એની ભૂમિની ફળદ્રુપતામાં જ છે. નૈસર્ગિક સૌંદર્યપાન, જ્ઞાન વિજ્ઞાન તથા .
આર્થિક પ્રશ્નની પીડા મણિપુરે કદી જાણ જ !
નથી. આથી રાજકીય કે ધાર્મિક પરિ. શાસ્ત્રરચનામાં રહેલી સુસ્થિર વિચારધારા, રસમિ તથા ભાવ દ્વારા સાર્જત કલાઓ
વર્તનેની અસર એને ભૌતક સુખ પર સાહિત્ય, સંગીત, ચિત્ર શિ૯૫ તથા નર્તન
પડી જ નથી. આથી સૈકાઓથી નર્તનની વગેરે--આ સર્વેમાં આ જ લય અને તાલનાં,
આધ્યાત્મિક સાધના મણિપુરમાં સહજ તત્તવો જાણી, પાણી અને પ્રમાણીને, જીત
બની ગઈ છે. વળી મણિપુરી નર્તનને નમાં સંવાદિતા સ્થાપવાને પુરૂષાર્થ મનુષ્ય
પૌરાણિક કથાઓ અને રોમાંચક દંતનિરંતર કરી રહ્યો છે. મનુષ્યને વાણી :
કથાઓની સહાય અને પ્રેરણા છે. પ્રકૃતિએ અને ફુરી તે પહેલાં એ સાહજિક રીતે જ .
ફળદ્રુપતાએ જેમ મણિપુરી નર્તનને પવિત્ર . હસ્તમુદ્રાથી, મુખાભિનયથી તથા . અંગ- ' મણિપુરી નૃત્યનું એક દ્રશ્ય. ' રાખ્યું છે તેમ આ કથાઓએ એની પ્રણાલિને