________________
-
|
છે.
કરેરાલ્ય મા
સ દિનશાહ અને પરિશ્રમ
જ સ
૨૨૬,
તા. ૧-૪–૫૯ જીવંત રાખી છે. સમાજ સુખી, સંતોષી અને સંગઠિત એટલે પ્રધાન ગીત ઉપર રચાયેલું હોય છે. જે ઘણાં ગોતે અને સંગીત' એના ઉત્સવો ભારે ઉમંગથી ઊજવાય અને પ્રત્યેક સામાજિક રૂપક ભકતકવિ જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ, ચિતન્ય મહાપ્રભુ " પ્રસંગ નૃત્ય વિના જાય નહીં એવી ત્યાંની પ્રણાલિ છે. આથી વગેરેનાં પ્રખ્યાત છે. તે સંસ્કૃત, મૈથિલી, બંગાલી અને મૈતે ભાષાના : નર્તન એ મણિપુરી પ્રજાની જન્મજાત વૃત્તિ છે. નર્તન એને હોય છે. મણિપુરી નર્તનના તત્વને એગ્ય રીતે અભિવ્યકત કરવા
શ્વાસોશ્વાસ જેવું સહજ, સ્વાભાવિક અને અનિવાર્ય બની ગયું માટે મણિપુરી કલાધરોએ એને અનુરૂપ સંગીત, તાલ અને છે. નૃત્યકારે અને મણિપુરી નર્તનના અભ્યાસીઓ જાણે છે કે વેશભૂષા ઘડ્યાં છે. આવી વિવિધ પ્રકારોથી યુક્ત અને શાસ્ત્રીય આ સાહજિકતા અને સરળતા પાછળ વર્ષની સાધના ઉપાસના નર્તનકળાને ઉચ્ચ કળાનું સ્થાન ઘટે છે. અને પરિશ્રમ રહેલો છે, અને એક પ્રજાને એની પાછળ સૈકા- “નર્તનનું માધ્યમ દેહના કલાત્મક હલનચલન પર નિર્ભર છે. એને પુરૂષાર્થ પડે છે.
અને દેહ સ્થૂળ હોવાને કારણે નર્તનનું કલાકૌશલ્ય પ્રાપ્ત કરવા માટે ' , “મણિપુરવાસીઓનું જીવન સંગીત અને નર્તનકલાથી રંગા- અસાધારણ પરિશીલન અને પરિશ્રમ આવસ્યક છે. આ ઉપરાંત, યેલું છે. તેઓના જીવનને કોઈ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગ નર્તનકારના સંવેદનશીલ કલાર્હદયને સૌંદર્યના સૂક્ષ્મ તત્ત્વોની નર્તન વિના અભિવ્યકિત પામતો નથી. ત્યાંની જનતા વૈષ્ણવધર્મ સૂજ સહજ હોવી ઘટે છે. " હોવાને લીધે ત્યાં રાધાકૃષ્ણની પ્રેમલક્ષણાભકિતને મહિમા જોવામાં - “મણિપુરી નર્તનકલા પરંપરાગત તથા શાસ્ત્રીય છે અને આવે છે. તેઓની ધાર્મિક ક્રિયાઓ અને ઉત્સવમાં રાધાકૃષ્ણના એમ છતાં હું માનું છું કે કોઇ પણ પરંપરાગત કલામાં વ્યક્તિજીવન–પ્રસંગે લેવામાં આવ્યા છે. દરેક ધર્મક્રિયા અને ઉત્સવને ગત સર્જનશકિતને સ્થાન હોવું જોઈએ અને કાળ અને સ્થળને
અનુરૂપ નતનપ્રકાર નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમકે હરિ અનુલક્ષીને એ પરંપરાગત કલાનું સર્જનાત્મક પરિવર્તન સાધવું , ઉત્થાનમાં મૃદંગચલન, કાર્તિક પૂર્ણિમાએ મહારાસ, પોષ મહિ-- જોઈએ. દરેક કળાંના નવસજનનું મૂળ પરંપરામાં નિઃશંક હોવું - નામાં કુંજરાસ, ફાગણમાં વસંત રાસ અને હોળી નત્ય, આષાઢની ઘટે છે. તે છતાં, કળાકારના વ્યકિતગત કલાનુભવને પિતાની
રથયાત્રામાં કરનાલી નસ, શ્રાવણમાં કૃષ્ણજન્મ ઉત્સવમાં મંજીરા આગવી રીતે અભિવ્યકત કરવાની ઉક હા હોવી એ એટલું જ | ના ઇત્યાદિ-આ રીતે નર્તન ધર્મનું એક અંગ જ બની ગયું છે આવશ્યક છે. . અને બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા જ ભકિતપૂર્વક નર્તન
મેં અને મારી બહેનોએ જે. કલા કૌશલ્ય પ્રાપ્ત કર્યું
છે એ અમારા ગુરૂ બિપિન સિંહાના નર્તનજ્ઞાન, સાક્ષરદષ્ટિ અને ' “સામાજિક પ્રસંગે જેમ કે જન્મ, લગ્ન અને મરણમાં કલાંજને આભારી છે.”
એને અનુરૂપ નર્તન પ્રકારે જવામાં આવ્યા છે. ખાસ કરીને આ કાર્યક્રમ દ્વારા જે અમે મણિપુરી કલા માટે રસિક શ્રાદ્ધના પ્રસંગે હરિસંકીર્તનમાં કરતાલ ચલન એટલે કે મોટા અને શિષ્ટ સમાજમાં અભિરૂચિ પ્રેરી શકીએ, અને ગુજરાત મંજીરા સૌથનું નર્તન થાય છે. આ ઉપરાંત કાતિક પાણીમાં (કાક અને મણિપુર વચ્ચે ફરી સંસ્કાર સંબંધ સાધી શકીએ, તો મહીના દરમિયાન ઉજવાતા એક ઉત્સવમાં) હેલનૃત થાય છે, અને - આજને પ્રયોગ સાર્થક થયો છે એમ અમે માનીશું. વળી પૂજય * નર્તન દ્વારા પ્રદર્શિત થતાં રામાયણ અને મહાભારતમાં યુદ્ધ વખતે કાકાસાહેબને કંલાહુદયને અમે સંતેવી શકીએ તો જ આ કાર્યક્રમ
ભાલાનત્ત અને તલવાર નૃત્ત પણ થાય છે. મણિપુરી નર્તન સફળ થયો છે એમ અમે અનુભવીશું-અને આ પ્રસંગ યોજવા કવચિત્ ફકત મૃદંગના બેલ, તરાના, સ્વરાવલિ કે કવચિત્ ભાવ- માટે મુંબઈ જૈન યુવક સંધ અને શ્રી. પરમાનંદભાઈના અમે
વિશેષ ઉપકૃત છીએ.
આટલું પ્રસ્તાવના રૂપે જણાવ્યા બાદ હવે અમે અમારા કાર્યક્રમ શરૂ કરીએ છીએ અને તે અંગે પૂર્વભૂમિકા રૂપે અમારે આટલું . જણાવવું જરૂરી છે :
મણિપુરી નર્તનકળાની શાસ્ત્રીય
ભૂમિકા
લાવણ્ય જેને આત્મા છે એવા મણિપુરી નર્તન શિલીના બે પ્રધાન પ્રકાર છે: લાસ્ય અને તાંડવ. લાસ્ય નૃત્ય સ્ત્રીસહજ સુકુમાર માર્દવ અને લાલિત્યયુક્ત હોય છે
અને તાંડવ નૃત્ય પુરુષને ઉપરની છબીમાં દેખાતી વ્યકિતઓનાં નામ જેનારની ડાબી બાજુએથી નીચે મુજબ છે: સંઘના મંત્રી શ્રી. શોભે તેવું અને વીરતા-પરમાનંદ કાપડિયા, નૃત્ય મંડળીનાં ગાયિકા બહેન પ્રેમલના નાયક, બહેન સુવાણું, બહેન નયના, સંમેલનના ભર્યું હોય છે. લાસ્ય
પ્રમુખ કાકાસાહેબ કાલેલકર, બહેન રંજના, બહેન દશના (કૃષ્ણના પોશાકમાં), નર્તક શ્રી. રવીન્દ્ર સિહા નન્ય સ્ત્રીઓ કરે છે; " સંધનાં ઉપપ્રમુખ શ્રી. લીલાવતી બહેન દેવીદાસ તથા મૃદંગકાર શ્રી. કુલબિધુ સિન્હા.' તડવનૃત્ય પુરૂષે કરે.
-
Will