________________
મ
તા ૧-૫-૫૯ “ . . પ્રબુદ્ધ જીવ ને કે
, ' , ' ' : ૨પ૩ - કેન્દ્રમાં રાખીને જરૂર થઈ શકે તેમ છે. યુગોસ્લાવીએ. સ્ટેપ્લીન જે આપણે સફળ થયા તે હારી ગયા અને હારી ગયા તે
સામેરશીઆ સામે છાતી કાઢીને અને માથું ઉચું રાખીને આ 'મરી જ ગયા.” ' '' - " . - પુરવાર કરી આપ્યું છે. પણ ભારતના સામ્યવાદીઓને મને પોતાની . * આ આખી વિચારણાં મારા ગળે ઉતરતી નથી. ડાં, " સામ્યવાદી વિચારસરણી કરતાં સામ્યવાદને વરેલા રશીઆ અને ગ્રામદાન મળશે તે તેની જવાબદારી પ્રમુખ કાર્યકતાઓની રહેશે ચીન સાથેની મૈત્રીની વધારે કીંમત છે એ આ વખતના તેમના અને વધારે ગ્રામદાને મેળવો તે એની જવાબદારી સમાજ ' વર્તા-તેમણે કરેલી ચીનની કદમાશાએ સિદ્ધ કરી આપ્યું છે. ઉપર રહેશ'- આ વિધાન મને બરાબર લાગતું નથી. વધારે પ્રામ- ' છે જેમ મુસલમાનો માટે એક એવી માન્યતા પ્રચલિત છે--આપણે દાન મળે તે પણ તેથી આજના મંદ વાતાવરણમાં સમાજ એકાએક ' ' આશા રાખીએ કે આજના મુસલમાનોને તે લાગું પડતી નથી-કે જે ગતિમાન બને અને ગ્રામદાની ગામની નૂતન વ્યવસ્થામાં લાગી , મુસલમાન ગમે ત્યાં હોય પણ તેની નજર મકકા સામે જ હોવાની, જાય એમ બનવું શકય નથી લાગતું. થોડાં કે વધારે-ગમે તેટલાં- ',', '; તેમ ભારતનો સામ્યવાદીએ પોતાની રાષ્ટ્રીય ભાવનાની છાપ પાડવા ગ્રામદાન થાય તે પણ તેનું નવઆયોજન કરવાની જવાબદારી માટે વાતે ગમે તેવી કરે પણ તેમની નજર રશીઆ. અને ચીન સામે જેમનાથી આ વિચારને જન્મ પ્રાપ્ત થયું છે અને વેગ મળે રહેવાની. નહિ તે કોઈ પણ વાદને ન વરેલો સામાન્યમાં સામાન્ય છે તેની જ રહેવાની છે અને તેઓ આયજનકાર્ય પાછળ એકાય માણસ પણ બેધડક કહી શકે તેમ છે કે ચીન ટીબેટની "છાતી નહિ બને તે થયેલાં ગ્રામદાને કેવળ લખાણું ઉપર જ રહેવાનાં છે... ઉપર ચડીને તેની, રહીસહી સ્વતંત્રતા છીનવી રહેલ છે, પણ
પણ બીજું કામ આયોજનનું પાયાનું કામ ગામમાં વસતા.' , સામ્યવાદીઓની નજરે આ બીલકુલ દેખાતું નથી-ઉલટું ટીબેટના
લેકેનું નથી, તેમનાથી એકલાં એ કામ થઈ શકવાનું નથી. વિનાશમાં તેમને ટીબેટને ઉદ્ધાર દેખાય છે. વસ્તુતઃ તેમને ખરે
આજની પરિસ્થિતિમાં ગામડાનું આયોજન માત્ર આ કે તે ગામડાને ખર આમ દેખાય છે તેમ છે જ નહિં, પણ ચીન પ્રત્યે પક્ષ
જ માત્ર લક્ષમાં રાખીને કરવાનું નથી, પણ કેન્દ્રસ્થ તંત્ર અને. . પાત કહે તે પક્ષપાત અથવા તે ભવિષ્યમાં તેમની સાથેની
પ્રાદેશિક તંત્ર તેને લક્ષમાં રાખીને અને કેન્દ્ર, પ્રદેશ અને ગામડું-. ' મૈત્રીને પિતાના પક્ષના લાભમાં ઉપયોગ કરવાની વૃત્તિ. ચીન જે
‘એ ત્રણ વચ્ચે સંવાદી અનુબંધ કેમ ઉભે થાય તે ધ્યાનમાં - કાંઈ કરી રહ્યું છે તે સામે આંખ આડા કાન કરવાની તેમને
રાખીને કરવાનું છે. ગ્રામસ્વરાજ્ય એટલે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે
અને સ્વાયત્ત ગામડું એ અર્થ કરવામાં આવે છે તેવું ગ્રામ.' અને ભારતના સામ્યવાદીઓનું આ વલણ, જ્યારે ચીનના
નિમણુ શકય નથી, રાષ્ટ્રની એકતાની દ્રષ્ટિએ ઇછવાયોગ્ય ૫ણું સત્તાધીશાની ઇછા ભારતના સત્તાધીશેની, ઈચ્છા , સાથે ટકરાશે
નથી. ગ્રામસ્વરાજ્યને તેના મર્યાદિત અર્થમાં જ સમજવાનું છે; અને ભારતની સહીસલામતી જોખમાશે ત્યારે, કેવું અનર્થકારી .
- ગ્રહણ કરવાનું છે. . . . . . વલણ ધારણ કરશે અને તેમાંથી ભારતના ઉદ્ધાર અને આશાદીના નામે દેશદ્રોહનાં કેવાં પ્રકરણે નિમશે તેને લગતી અમંગળ
: ત્રીજું ઉપરના અવતરણમાં જે એક પ્રકારને ઉભયમાં કલ્પનાઓ મનમાં ઉઠયા વિના રહેતી નથી. અમુક વ્યકિત સામ્ય
અનિષ્ટપત્તિ સૂચવ તર્ક-dilema--વિનોબાજીએ રજુ કર્યો છે
તે બરોબર નથી લાગતું., તેને ઉલટાવીને આમ પણ કહી " વાદી છે એમ છતાં પણ તે ભારતને વફાદાર પ્રજાજન છે–એવી
શકાય તેમ છે કે જે વિનોબાજી એક ઠેકાણે જવાબદારી લઇને મનમાં રહેલી શ્રદ્ધા સામ્યવાદીઓના આ વખતના વર્તાવથી ડગી
બેઠા અને તેમાં નિષ્ફળ નીવડયા તે તેને અર્થ એ થયો કે ગ્રામજાય છે. એને “સામ્યવાદીઓથી ચેતતા રહે એમ અંદરથી મન 1 . પિોકારી ઉઠે છે.
દાનમાંથી ગ્રામજનનું કાર્ય ધાર્યા પ્રમાણે સહેલું કામ નથી, . . . '
' ' તે કામ હજુ પણ વધારે ઊંડી ખેજની અપેક્ષા રાખે છે અને વિનોબાજીની આ વાત ગળે ઉતરતી નથી :
- એવી જ વડે તેને સફળ બનાવવાનું છે. અને ધારે કે વિને “વિનોબાજીની સર્વોદય વિચારધારા'એ મથાળાના તા. ૧-૩-૫૯ બાળ સફળ થયા તે બાકીના ગ્રામજનોને માર્ગ અન્ય કાર્ય ના પ્રબુધ જીવનમાં પ્રગટ થૈયેલા લેખમાં મેં એક એવી સૂચના કર્તાઓ માટે સરળ થશે અને તેમની સફળતા જોઇને બીજી નાની* કરી હતી કે વિનેબાજી હવે પદયાત્રા બંધ કરીને અને કઈ શકિતઓને આવા કામની જવાબદારી લેવાની હીંમત અને બધા
એક રથાને સ્થિર બનીને મામદાની ગામનું આયોજન કરવા પાછળ આવશે. -પિતાની અને પિતાના પ્રમુખ સાથીઓની શકિતઓને કેન્દ્રિત કરે. વસ્તુતઃ આ કામમાં સફળતા-નિષ્ફળતાને તાત્ત્વિક રીતે . “અન્ય દિશાએથી પણ આવી રહેલી આવી સૂચનાને જાણે કે કોઈ સવાલ જ નથી. આજે દેશભરમાં છુટાછવાયાં અનેક ગ્રામ * ધ્યાનમાં લઇને અજમેરના સર્વોદય સંમેલનંમાં કરવામાં આવેલા દાને જાહેર થયાં છે. પણ આ ગ્રામદાનું કરવું શું છે જે માટે, - અન્તિમ પ્રવચનમાં વિનોબાજી જણાવે છે કે “આપણામાં એક પ્રશ્ન છે. ગ્રામદાન પછી શું? એ પ્રશ્ન આજે સૌના મનમાં તરત , વિચાર ચાલે છે કે આપણે ચેડાં મામદાને પ્રાપ્ત કરીએ અને તે વરી રહ્યો છે. ગામદાન પછી શું એટલે કે પ્રામદાની 'ગામેનું કામ - પછી ત્યાં પાકું કામ કરીએ તે તેની ઐસર સારી પડશે. એમાં આયોજન કઈ કઈ બાબતે લક્ષ્યમાં રાખીને કેવી રીતે કરવું અને
વ્યાપકતા નહિ આવે પણ કામ તે પાકું થશે એ એક વિચાર તેને વ્યવહારૂ નક્કર રૂપ આપવા માટે વહીવટી તેમ જ કાનની સગવડે છે
ચાલે છે. બીજો વિચાર એ પણ છે કે ગણ્યાગાંઠયાં ગ્રામદાને કયા કયા પ્રકારની હોવી જોઈએ ? આમ આ સમસ્યાં સાદી નથી, • મેળવશો તે જવાબદારી તમારા માથે આવશે. હું કહું છું, તમે પણ અત્યન્ત જટિલ છે; ગામડાંમાં વસતા લેકેથી સ્વતઃ ઉજલી
જેમાં વધારે ગ્રામદાન મેળવશે તેમ એની જવાબદારી સમાજ શકાય તેવી નથી; તેના ઉકેલ માટે દૃષ્ટિસંપન્ન વ્યકિતઓનીઉપર જશે, જવાબદારી તમારી નહિ રહે. એવી સ્થિતિમાં વિચાર સમગ્ર ભારતની રાજ્ય રચનાની તેમ જ પરિસ્થિતિની સમજણ
વ્યાપક બનશે અને લેકે વિવિધ પ્રયોગ કરશે. હું મારા માથે ' ધરાવતી કુશળ વ્યકિતઓની–જરૂર છે. અલબત્ત દરેક ગ્રામદાની છે ' જવાબદારી ઉપાડી લઉં અને ધારે મેં નિષ્ફળ ગયું. પણ તેથી ગામડાનો એક જ સરખે ઘાટ ઘડા જોઈએ એમ કહેવાને, * શું? હું નાલાયક નીવડે, તેથી ગ્રામદાનને વિચાર પણ નાલાયક આશય નથી, પણ દરેક ગામડાની નવરચનાની વિચારણામાં કેટ
થઈ ગયે ? હું, ધારો કે, એક ઠેકાણે બેઠે અને કંઈક કામ કરી લાકે પાયાના મુદ્દાઓ તે લગભગ એકસરખા જ હેવાના. આ જ '. બતાવ્યું અને સફળ થશે તે લોક કહેશે કે એ તો વિનોબા માટે વિશિષ્ટ શકિત અને વિનેબાજી જેવી વ્યકિત સહયોગ ' ' જે માયુસ બેઠે છે તેથી કામ થયું; નહિ તે ન થાત. એટલે આપશે, એકાગ્ર બનશે તે જ નકકર પાયે નંખાશે, આમ બેં ચાર
વિચારધારા
કરી
, જીવનમાં
**
'ક દિન