SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ' '' - ''' , , , ' ' , , , , , , તા. ૧-૧-૫૯) '; , ' કાવ્ય અને તેમના લાબડીને મુન્સફગીરી જ આદેશથી જપૂતાના"માંથી બહાર હતા. તેમાં એક વાત તા ઘણા સંદેશાઓ , વાતાવરણ યથાર્થ સ્વરૂપે જ 2[; જન્મભૂમિ'ની યશોગાથા . . . . . . . . ; ' ' ( ગતાંકથી અનુસંધાન) . - ' , " સારાષ્ટ્રને ઉદય " . " " પ્રારંભના સાથીએ શ્રી સુશીલ તથા શ્રી બલવંતરાય મહેતા ઉપરાંત ' સૌરાષ્ટ્રમાં છાબ દૈનિક ૧૯૫થી રાજકોટમાંથી પ્રસિદ્ધ શ્રી ઝવેરચંદ મેઘાણી તથા શ્રી કકલભાઈ કોઠારીએ સારે ભાગ થાય છે. અસલ તે રાણપરથી સપ્તાહિક તરીકે શરૂ થયેલું. જળ્યા. “છેલી કટરે ઝેરને આ પી જજે. બાપ” એ કાવ્ય જન્મભૂમિ'નું પુરેગામી આ “સૌરાષ્ટ્ર ૧૯૨૧ના ઓકટોબરની બાજુ ગોળમેજીમાં જવા ઊપડ્યા એ પ્રસંગે મેઘાણીભાઇએ રચ્યું. બીજીએ, મહાત્માજીની જન્મજયંતી પ્રસંગે, શ્રી અમૃતલાલ શેઠ મહાદેવભાઈએ બાપુને તે ગાઈ સંભાળ્યું. પછી સ્ટીમર અને તેમના સાથીઓએ રાણપુરમાં શરૂ કર્યું. કે રજવાડામાં “રજપૂતાનામાંથી મહાદેવભાઈએ ‘નવજીવ'માં લખ્યું કે : “ગાંધીજીને સફળ સફર ઇચ્છતા ઘણા સંદેશાઓ આવ્યા છે શ, લસેવા અર્થે બહાર પડ્યા. પૂ. મહાત્માજીના આદેશથી હતા. તેમાંને એક વાઈસરોયને હા, પણ વિદાયના દિવસોની 'S 'કાઠિયાવાડના રજવાડાની પ્રજાની તેમણે સેવા કરવાની હતી. રાણ- ગાંધીજીના દિલની લાગણીઓ અને વાતાવરણ યથાર્થ સ્વરૂપે રજૂ પુર સૌરાષ્ટ્રમાં પણ અમદાવાદ જિલ્લાની અંગ્રેજી હકૂમત નીચે કરનાર કેઈ સંદેશ હોય તે તે જુવાન ગુજરાતી કવિ શ્રી. મેવા. . હતું. ત્યાંથી સૌરાષ્ટ્ર આપખુદી સામે આંદોલન ઉપાડયું, ણીને હવે તેમ ગાંધીજીએ પિતે મને કહ્યું. તેમની કવિતાને છે અન્યાય અને જલમનાં દૃષ્ટાંતે ઉપર વેધક પ્રકાશ નાખ્યા અને હાર્દિક ભાવ અને અંતરને સૂર અંગ્રેજીમાં ઉતારવાનું કામ અશક્ય છે ( નાગરિક અધિકારોની રક્ષા માટે અવાજ ઉઠાવ્યા. છે. તા. ૧૩મી ઓગસ્ટે ગાંધીજીની લેડ વિલિંગ્ડન સાથેની વાટાસૌરાષ્ટ્રના જન્મ પ્રસંગે શ્રી શેઠે પિતાના મનોરથ આ ઘાટ પડી ભાંગી. ત્યાર પછીના પંદર દિવસના ગાંધીજીના હૃદયની ' શબ્દોમાં રજુ કર્યા હતા . .' લાગણીઓ અને વિચારમંથનનું કવિએ જાણે કે ગાંધીજી સાથે : “આ પ્રકારના વર્તમાનપથી દેશસેવા થઈ શકશે નહિ. જે રહીને સતત નિરીક્ષણ કરીને, આ વિદાયગીત લખ્યું હોય તેવું . , દેશસેવા કરવી હશે તે નવાં વર્તમાનપત્રો સ્થાપવાં પડશે. નવી " એ છે.” .. . ભાષામાં લખવા પડશે. એ વર્તમાનપત્ર આજની કાળી શાહીથી : ' તે ગીતનો ભાવ દર્શાવતી તેની થોડી કંડિકાઓ આ નહિ લખાય. એ તે લખાશે અમારા લોહીની લાલ શાહીથી. એમાં નીચે આપી છે: પાણી ઉડશે. દુઃખના, વેદનાના, બળવાના પિકારથી ધરતી ધણધણી ઉઠશે, છેલ્લો કટોરો ઝેરને પી જજો બાપુ! . . . . રાજાઓનાં દિલ થરથરશે અને એમનાં સિંહાસન ડોલવા માંડશે. સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો બાપુ.! : પ્રજાકલ્યાણના નવા ય અમે. વર્તમાનપત્રોનાં કાર્યાલયમાં હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે બાપુ! : માંડીશું.” . . . . . ' એ સૌમ્ય-રીક! કરાલ-કેમલ ! જાઓ રે બાપુ .. મુંબઇના સૌરાષ્ટ્રવાસી મિત્રોએ શેઠની ઝોળી છલકાવી દેખી અમારાં દુઃખ નવ અટકી જજે, બાપુ ! અને સૌરાષ્ટ્ર ને જન્મ થયો. હાથે ચાલતાં ટ્રેડલ મશીન ઉપર . સહિયું ઘણું, સહીશું વધુ નવ થડકો, બાપુ ! 'સૌરાષ્ટ્ર છપાતું. શેઠ અને તેના સાથીઓ શ્રી ભીમજીભાઈ- * * * * .. સુશીલ તથા શ્રી બલવંતરાય મહેતા લેખનકાર્ય કરતા, કુક વાંચતા, એ તે બધાં ય જરી ગયાં, કેડે પડ્યાં, બાપુ ! પેપર વાળતા, પરબીડિયાં કરતા, સરનામાં લખતા અને પછી પત્રની લ સમાં અમ હૈડાં તમે લેઢે ઘડ્યાં, બાપુ! . નકલે કેથળામાં લઈને કાઠિયાવાડના જુદા જુદા ભાગમાં ફેરી : શું થયું ત્યાંથી ઢીંગલું લાવ ન લાવો: કરવા ઊપડતા. ત્યાં એજન્ટ સ્થાપતા, ગ્રાહકે બનાવતા, પ્રતિનિ બોસી દઈશું, ભલે ખાલી હાથ આ ધિઓ નીમતા અને સમાચાર એકઠાં કરતા. આ રીતે શરૂ થયેલું પશું તારે કંઠ રસબસતી ભૂજાઓ, . સૌરાષ્ટ્ર સ્થાનિક પ્રજાનું એક પ્રબળ ભેરૂબંધ બન્યું. અન્યાય દુનિયા તણે માંએ જરી જઇ આવજો, બાપુ ! અને અત્યાચારોની ભીષણ અંધકાર ભેદાયા, પ્રસિદ્ધિના સૂર્ય-. "હમદદના સંદેશડો દઈ આવજે, બાપુ ! પ્રકાશથી દુષ્ટતા અને બદીઓનાં જંતુઓ નાશ પામવા લાગ્યાં. રજવાડાઓમાં તરખાટ મચી ગયે. પ્રજામાં જાગૃતિ આવી, સંગઠન આજાર માનવજાત આકુલ થઈ રહી, બાપુ !' શકિત જાગી. આત્મવિશ્વાસ પેદા થયે. પ્રજાના મનના મનોરથ તારી તબીબી કાજ એ વલખી રહી, બાપુ ! * આકાર પામવા લાગ્યા. સૌરાષ્ટ્રમાં ના યુગ મંડાયો. પત્રકારત્વને જા, બાપ ! માતા આખલાને નાથવાને, .. પણુ ગુજરાતી ભાષામાં ન યુગ શરૂ થયું. ' જા. વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને; ': - 1 ધોલેરા સંગ્રામને મેર Lજા સાત સાગર પાર સેતુ બાંધવાને. “૩૦ના નિમક સત્યાગ્રહ પ્રસંગે ધોલેરામાં સૌરાષ્ટ્રની પ્રજાએ ગોળમેજી પ્રસંગે લખેલી કાવ્યત્રિપુટીથી મેઘાણી “રાષ્ટ્રીય જે એતિહાસિક લડત આપી અને મોરચે બાંધ્યો તેમાં સૌરાષ્ટ્રની શાયરને ઇલકાબ પામ્યા. સૌરાષ્ટ્રની સંસ્થા મારફતે મેધાણી સફળતા હતી. લડતને “સૌરાષ્ટ્ર મેઘાણી આપ્યા, ‘સિધુ ડે”, , ભાઇએ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય શેપ્યું, ગાયું, લોકેને પાયું. , આ, નવલહિયા નવજુવાને આપ્યા. સરકારની આંખ કરડી સૌરાષ્ટ્રની રસધાર’, ‘સૌરાષ્ટ્રના બહારવટિયા” આદિ પુસ્તકના થઈ “સૌરાષ્ટ્ર બંધ પડવું, લડત પૂરી થતાં “રેશની” નામે પ્રકાશન વડે સૌરાષ્ટ્રને સુષુપ્ત આત્મા જાગ્રત કરવામાં ‘સૌરાષ્ટ્ર' સૌરાષ્ટ્રને નવજન્મ થયો. ફરીથી ‘૩૨-૩૪ની લડત આવી. અને મેઘાણીભાઇએ લેકની અનન્ય સેવા કરી. ' રોશની’એ પણ બંધ થવું પડયું, લડત સમેટતાં “ફૂલછાબ” નામે, ક્ષત્રિયવટને પડકાર ' સજીવન થયું. રવરાજ પછી “સાપ્તાહિક “ફૂલછાબ” દૈનિક બન્યું . અલ્વરના તે વેળાના મહારાજા “મહાપ્રભુજી” કહેવાતા. પુખ્ત અને રાજકોટથી પ્રસિદ્ધ થવા લાગ્યું. , , વયે તેમને એક વધુ રાણી પરણવાના કોડ જાગ્યા. સૌરાષ્ટ્રમાં છેલ્લે કોરો કન્યાની શોધ કરવા અમલદારેએ દેડધામ શરૂ કરી. “સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર, રેશની', 'ફૂલછાબ'ની સફળતામાં શેઠ અને તેમના તે પ્રસંગે રાજપૂતીને પડકાર કર્યો. ક્ષત્રીઓને જગાય, કે કન્યા
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy