________________
, પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૫૯
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રસ્તાવ ઓકટોબર માસની તારીખ ૨૩, ૨૪, ૨૫ના રોજ અમદાવાદ ખાતે ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦મા અધિવેશનમાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલા સાત ઠરમાંથી છ ઠરાવો નીચે મુજબ છે :- , . ' ' , , - ', ' ઠરાવ : ૨
એમાં પણ રાજભાષાની સાથે બંધારણમાન્ય ભાષાનો ઉપયોગ આમ કહે તેમ જ કેળવણીન: વાહન થાય તે માટે સત્વરે પ્રબંધ કરે.. " : પણુ નીચેથી ઉપર સુધી પ્રજોની ભાષા જ હોય એ લેકશાસનને , ,
ઠરાવ : ૫. પાયાને સિદ્ધાંત સ્વાધીનતાની લડતના મંડાણ થયાં ત્યારથી આપણી શિક્ષણની ઉચ્ચ કક્ષાએ સ્વભાષાને બાધભાષા તરીકે સ્વીકારવા પ્રજા આગળ રહેલો છે. એ દષ્ટિએ અત્યારના મુંબઈ રાજ્યની માટે અને એ સિદ્ધાંતને વ્યવહારમાં ઉતારવા પરિભાષા આદિને ફેરગઢણીનું જે વાતાવરણ પેદા થયું છે તેની, ગુજરાતી સાહિત્ય પ્રબંધ કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨૦મું સંમેલન પરિદષનું આ ૨૦મું સંમેલન નેધ લે છે અને એના અનુસંધાનમાં ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન આપે છે અને ગુજરાત પ્રદેશની ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંસ્કારિતા અન્ય યુનિવર્સિટીઓને આ પ્રશ્નનું મહત્ત્વ સમજી વેળાસર ગુજ' ખીલવી એ વાટે સમસ્ત ભારતની સેવા કરવાને સંક૯૫ આ સમેલન રાતીને બાધભાષા તરીકે સ્થાપવા અનુરોધ કરે છે. વિશેષમાં આ કરે છે અને આશા રાખે છે કે ગુજરાતી પ્રજાને આ સંકલ્પની સંમેલન એમ ભલામણ કરે છે કે પરિભાષા અને પાઠ્યપુસ્તકો
પૂર્તિ માટે સર્વ પ્રકારની અનુકુળતા કરી આપવામાં આવશે. તૈયાર કરવાનું ભગીરથ કાર્ય ગુજરાતની સંવ યુનિવર્સિટીઓ અને , : મુંબઈ રાજ્યની ફેર ગોઠવણીની વિચારણામાં પ્રત્યેક સર્વ વિદ્યાસંસ્થાઓએ સાથે મળીને પાર ઉતારવું જોઈએ એકમને અને પ્રત્યેક ભાષાભાષી સમૂહને પૂરતે ન્યાય મળી રહે
.. * ઠરાવ : ૬ તેમ જ તેના વિકાસની દિશા સુરેખપણે નકકી થાય તેની પૂરતી ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્યાલય અમદાવાદમાં રાખવાનું - કાળજી રાખવામાં આવે તે માટે આ સંમેલને આગ્રહ વ્યકત. ઠરાવાયું છે તેના કારણે તેમ જ પરિષદની વધતી જતી પ્રવૃત્તિઓને
કારણે અમદાવાદમાં પરિષદનું પોતાનું મકાન હોય એ આવશ્યક . . ઠરાવ: ૩ .
• છે. ગુજરાતી ભાષાનું એકેએક પુસ્તક જયાંથી મળી શકે તેવું પ્રજાની વધતી જતી સંસ્કારમાંગને પહોંચી વળવા અને સમૃદ્ધ ગ્રંથાલય. તેમ જ એક વ્યાખ્યાનખંડ તેની સાથે જોડાયેલું પ્રજાને જ્ઞાનની વિવિધ શાખાઓનું સંદોહન વ્યવસ્થિત રીતે ગુજ- હોય એ ઇષ્ટ છે. વહેલી તકે આ પ્રકારનું મકાન ઊભું કરવા રાતી ભાષામાં પૂરું પાડવા ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨૦મું માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨મું સંમેલન મકાન કંડ સંમેલન ઠરાવે છે. કે અનુકુળતા પ્રમાણે સંદર્ભ ગ્રંથે, ગુજરાતી શરૂ કરવા ઠરાવે છે અને આશા રાખે છે કે ગુજરાતની સાહિત્ય અને સાહિત્યનો ઈતિહાસ, વિવિધ વિષયો ઉપરનાં સરળ પુસ્તકનાં સંસ્કારપ્રિય જનતા ઓ કંડમાં ઉત્સાહપૂર્વક પિતાના ફાળે આપે પ્રકાશનની તેમ જ અપ્રાપ્ય શિષ્ટ ગુજરાતી ગ્રંથાને પુનર્મુદ્રણની
,
ઠરાવ : ૭ , , , જના હાથ ધરવી અને તેમાં આપણી સરકારસંસ્થાઓ તથા એકલિપિ વિસ્તારની દ્રષ્ટિએ તેમ જ મુદ્રણ આદિની વિદ્વાનને સહકાર મેળવો. આ કાર્ય પેજનાપૂર્વક હાથ ધરવા સગવડે સુલભ થાય તે માટે ગુજરાતી લિપિમાં ધટતા કે-કારે માટે આ સંમેલન સભ્ય ઉમેરવાની સત્તા સહિત નીચેના સભ્યોની સૂચવવા ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨ મું સંમેલન નીચેના સમિતિ નિયુક્ત કરે છે અને એ સમિતિની ભલામણોને અમલ સભ્યની સમિતિ નીમે છે.' કરવા કાર્યવાહક સમિતિને આદેશ કરે છે. '
શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી કપિલરાય મહેતા શ્રી. કાકાસાહેબ કાલેલકર શ્રી. હરિવલ્લભ ભાયાણી , બચુભાઈ રાવત : , કેશવરામ શાસ્ત્રી , , વિષણુપ્રસાદ ત્રિવેદી ' ', નગીનદાસ પારેખ
, મેહનલાલ મહેતા (પાન) , હરિવલ્લભ ભાયાણી છે ઝીણુભાઈ દેસાઈ ' , જયંતી દલાલ
', રવિશંકર મહેતા ' ; , મહેન્દ્ર મેઘાણી , ઉમાશંકર જોશી , ચૂનીલાલ મડિયા
ધનને સૂંઘીને લેતાં શીખ » ગુલાબદાસ બ્રોકર ", પ્રવીણચંદ્ર રૂપારેલ
આપણે બજારમાં ઘી કે તેલ લેવા જઈએ છીએ ત્યારે , મેહનલાલ મહેતા (સંપાન) , નિરંજન ભગત
લેતાં પહેલાં સુંઘીએ છીએ. કેરી કે અગરબત્તીની પણ સેડમ યશવંત શુક્લ ' '
, ભૃગુરાય અંજારિયા લઇએ છીએ; ચેવડે કે બદામ ખારી નથીને, અમ નકકી કરવા છે, ભોગીલાલ સાંડેસરા , મંજુલાલ મજમુદાર '
તે પણું ચાખી ચકાસીને લઇએ છીએ; માટલાં લેવા જઈએ તે , કેશવરામ શાસ્ત્રી ' , રસિકલાલ પરીખ
પણ ટકે મારીને ખરીદીએ છીએ. આમ, આપણે જે કાંઇ » અનંતરાય રાવળ " , વાડીલાલ ડગલી " -
ધરમાં લાવીએ છીએ તેને સૂંઘીને, ચકાસીને, ટકે રે મારીને - , - કરાવી;૪ ,
લાવીએ છીએ, પણ આપણે આપણા ઘરમાં જે કાંઇ કમી લાવીએ " ગુજરાતી સાહિત્ય પરિષદનું આ ૨૦મું સંમેલન માને છે છીએ તેને નથી સુંધતા, નથી ચકાસતા કે નથી ટકોરા મારતા. કે આપણા દેશની પ્રજાએ ભારે જહેમતે પ્રાપ્ત કરેલા સ્વરાજ્યના એ તે ગમે તેટલી, ગમે ત્યાંથી, ગમે તે રીતે આવી હોય તે લાભો બહુજન સમાજ સુધી, પહોંચે તે માટે દરેક પ્રદેશને વાંધે જ નહિ. વસ્તુતઃ એક એક કણની જેમ એક એક પેસે આંતરિક વહીવટ તે તે પ્રદેશની ભાષામાં જ ચાલ જોઈએ અને જે કમાઈએ તેને પૂછતાં શીખે કે તે કયાંથી, કેવી રીતે આવ્યો. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારને આ સંમેલન ગ્રહપૂર્વક ભલા- : નીતિથી, પ્રમાણિકતાથી, ધમથી આવેલ છે કે કેમ એ સુંધતાં મણ કરે છે કે સર્વ કક્ષાએ પ્રજાની ભાષામાં વહીવટ કરવાનું શીખે. આપણને એ ટેવ નથી. જે કમાયા તે ચ૫ દઈને ઘરમાં સિદ્ધાન્ત તે સ્વીકારે અને તેને અમલ કરવા સત્વર પ્રબંધ કરે. ઘાલી દઈએ છીએ; પણ આપણે જેમ ખરાબ કે કાચો માલ ધરમાં - તદુપરાંત, આ સંમેલન કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે, ન ઘાલીએ તેમ અનીતિ, અધમ,. અપ્રમાણિકતાને મેલે પૈસે , * પિતાને વહીવટ રાજભાષામાં ચલાવવા અને જ્યાં સગવડ માંગ પણ ઘરમાં ન ઘાલીએ, ને લક્ષ્મીને પણ સુંધીને લેતાં શીખી
' વામાં આવે ત્યાં બંધારણમાન્ય ભાષા સ્વીકારાય તથા જાહેર પરીક્ષા જઇએ તે સુખ સુખ થઈ જશે. રવિશંકર મહારાજ