________________
તા. ૧૬–૧–૫૯ પ્રબુદધ જીવન
૧૭૫ સંઘ આયોજિત કાર્યક્રમ
વિનોબાજીની પદયાત્રા વિષે થોડુંક વધારે નૃત્યલક્ષી સંસ્કારસંમેલન
(ગતાંકથી ચાલુ) આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ માસ દરમિયાન શ્રી મુંબઈ પદયાત્રા દરમિયાન બનેલા કે કોઈ પ્રસંગે પણ મારા જૈન યુવક સંધ તરફથી સંધના સભ્યો માટે એક સંસ્કારસમે
મન ઉપર ચિરસ્મરણીય છાપ મૂકતા ગયા છે. અનન્તરામન નામનો લન યોજવામાં આવનાર છે, જે પ્રસંગે મણિપુરી નૃત્યમાં જેમણે
એક યુવાન. અમેરિકા રહીને ધાતુશાસ્ત્રના નિષ્ણાત થઈ આવેલે અપૂર્વ કુશળતા પ્રાપ્ત કરી છે તે ઝવેરી ભગિનીઓ-બહેન નયના,
અને બેંગલેર સાયન્સ ઇન્સ્ટીટયુટમાં અધ્યાપક તરીકે જોડાયેલે. રંજના, સુવર્ણ અને દર્શન-ભિન્ન ભિન્ન પ્રયોગો દ્વારા મણિપુરી
હેમા નામની એક જર્મન કન્યા. બીજા વિશ્વવિગ્રહ દરમિયાન નૃત્ય અંગેની શાસ્ત્રીય સમજુતી રજુ કરનાર છે. આ સંમેલનને
જર્મનીએ દુનિયાની અને પછી સાથી રાજ્યએ જર્મનીની સરલગતા સ્થળ તથા સમય હવે પછી જાહેર કરવામાં આવશે.
જેલી તારાજી તેણે નાની ઉમ્મરે નજરે નિહાળેલી અને કંપી ',' આગામી વસન્ત વ્યાખ્યાનમાળા
ઉઠેલી, પછી અમેરિકામાં તેણે શિક્ષણ પ્રાપ્ત કરેલું. અનન્તરામન શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી આગામી માર્ચ માસની
અને હેમાને અમેરિકામાં પહેલો પરિચય થયું હશે. સમયાન્તરે .૮ મી તારીખ અને સમવારથી ૧૫મી તારીખ અને રવિવાર
બન્નેનું ભારતમાં આવવું થયું. બન્ને વિનોબાજીના સંસર્ગમાં સુધી–એ મુજબ સાત દિવસની વ્યાખ્યાનમાળા જવાનું નકકી
ઠીક ઠીક આવેલાં અને તેમના વિચારોથી ખૂબ પ્રભાવિત બનેલાં. કરવામાં આવ્યું છે. પહેલા છ દિવસ સાંજના તથા છેલ્લા
નિકટ પરિચય અને પીછાણના પરિણામે બને લગ્નસંબંધથી રવિવારના રોજ સવારના જુદી જુદી વિદ્વાન વ્યકિતઓ તરફથી એક
જોડાવાને ઉઘુકત થયા. અને ભારે ભાવનાશાળી. બન્નેની એવી એક વ્યાખ્યાન આપવામાં આવશે. સ્થળ તથા સમય હવે પછી
ઇચ્છા કે વિનોબાજીના સાન્નિધ્યમાં જ અને તેમના આશીર્વાદપૂર્વક જાહેર કરવામાં આવશે. "પબ્લીક ચેરીટી એન્ડ રીલીજીયસ ટ્રસ્ટ એકટ ઉપર
લગ્ન થાય. પદયાત્રી કરતાં એક સ્થળેથી બીજા સ્થળે સંચરી *
રહેલા વિનોબાજી. આ લગ્ન કયાં કરવું, કયારે કરવું, કેવી રીતે જાહેર વ્યાખ્યાન 1 જાન્યુઆરીની ૨૦મી તારીખ અને મંગળવારના રોજ
કરવું–આ વિગતો નકકી કરવી રહી. સણોસરા લોકભારતીમાં
વિનોબાજી પધારે ત્યારે પ્રસ્તુત લગ્ન કરવાનું નકકી થયું. આના સાંજના ૬–૧૫ વાગ્યે સંધના કાર્યાલયમાં (૪૫/૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશય નીચે એક જાહેર સભા
માટે કઈ તિથિં, કઈ મુદ્દત ખરું કે? બેસતા વર્ષને દિવસ
પસંદ કરવામાં આવ્યું. સમય સવારના પાંચ વાગ્યા નકકી જવામાં આવી છે, જ્યારે મુંબઈ રાજ્યના ચેરીટી કમીશનર શ્રી સુમન ભટ્ટ “પબ્લીક ચેરીટી એન્ડ રીલીજીયસ ટ્રસ્ટ એકટની
કરવામાં આવ્યો. વિનોબાજીના એક સહકાર્યકર્તા શ્રી. દાદર
દાસજી મુદડા પરણનાર યુગલને લઈને સણોસરા તા. ૧૧-૧૧-૧૮ના સમજુતી આપશે અને એ વિષય સાથે સંબંધ ધરાવતા મુદ્દાઓ ઉપર વિવેચન કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈ બહેનને
રેજ આવી પહોંચ્યા. વિનોબાજી પણ એજ દિવસે સણોસરા વખતસર ઉપસ્થિત થવા વિનંતિ છે.
લેકભારતીમાં નિયત કાર્યક્રમ મુજબ આવી પહોંચ્યા. ઢેબરભાઈ - મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
પણુ વિનોબાજી સાથે પદયાત્રામાં જોડાવાના હેતુથી એજ દિવસે . આભાર નિવેદન
સણોસરા આવેલો (પણ તે જ દિવસે તેમને તાવ આવવાથી પછી
તેઓ પદયાત્રામાં જોડાઈ શક્યા ન હતા અને બીજા દિવસે મુંબઈ . છેલ્લાં પણ બે વર્ષથી પ્રબુદ્ધ જીવન મજીદ બંદર
તરફ વિદાય થયા હતા.) લગ્નની વિધિ શું કરો ? મુ. નાનાભાઈ સ્ટેશનની સામે આવેલા કચ્છી વીશા ઓશવાલ પ્રીન્ટીંગ પ્રેસમાં
ભટ્ટ સાથે ચર્ચા કરીને વૈદિક વિધિનું સંક્ષિપ્ત રૂપ નકકી કરવામાં છપાતું હતું. તેમને ત્યાં કામદારોને લગતી કેટલીક અણધારી
આવ્યું. બીજે દિવસે એટલે કે બેસતા વર્ષની સવારે (૧ર-૧૧-૫૮ અગવડ ઉભી થવાથી પ્રબુદ્ધ જીવન નિયમિત રીતે છાપવાનું તેમના માટે મુશ્કેલ બની ગયું. પરિણામે પ્રેસ બદલવાની અમને
બુધવાર) પાંચ વાગ્યા પહેલાં વિનોબાજીના જાહેર પ્રવચન અંગે
તૈયાર કરવામાં આવેલા વિશાળ મંડપમાં પદયાત્રિકે, લેકભારતીમાં ફરજ પડી. પોણા બે વર્ષના ગાળા દરમિયાન કચ્છી વીશા ઓશ
કાર્ય કરતા ભાઈઓ, બહેને ' તથા વિદ્યાથીએ, સૌરાષ્ટ્રના વાલ પ્રીન્ટીંગ પ્રેસના માલીક શ્રી દામજીભાઈએ તથા શ્રી
ત્યાં એકઠા થયેલા કાર્યકર્તાઓ, ભૂદાન કાર્યકરે વગેરે એકઠા ઝવેરચંદભાઇએ પુરી મમતાથી અને અનેક અગવડોને સામનો
થયા. અગ્નિ પ્રગટાવ્યો; મંત્રો બેલાવા શરૂ થયા; વિનોબાજીએ કરીને પ્રબુદ્ધ જીવન છાપી આપ્યું છે તે માટે તે બન્ને ભાઈએને અમે હાર્દિક આભાર માનીએ છીએ.
વરવધૂને હસ્તમેળાપ કરીને તેમને લગ્નગ્રંથિથી સાંકળ્યા
અને આશીર્વચનરૂપે બે શબ્દો કહ્યા. નાનાભાઈ ભટ્ટ પણ - હવેથી પ્રબુધ જીવન બે દિવસ મેડું મળશે પ્રસંગાનુરૂ૫ બે વચને સંભળાવ્યા. ઢેબરભાઈએ પણ બંનેને તે ઉપર જણાવેલા કારણસર જે નવા પ્રેસમાં પ્રબુદ્ધ જીવન અશીર્વાદથી નવાજ્યા. લોકભારતીના સંચાલકોએ લગ્નની આ અંકથી છપાવવાનું શરૂ કર્યું છે તેની અનુકુળતા ખાતર ખુશાલીરૂપે ટોપરું અને સાકર વહેંચ્યા અને સૌનાં મેઢાં ગળ્યા પ્રબુદ્ધ જીવનને દરેક અંક હવેથી ચાલુ નિયમ કરતાં બે દિવસ કર્યા. આ લગભગ કશા જ ખર્ચ વિનાને અને એમ છનાં મેડે રવાના કરવામાં આવશે. તંત્રી, પ્રબુધ જીવન અનેરી ભવ્યતા અને ગાંભીર્યને અનુભવ કરાવતા લમસમારંભ' વિષય સચિ
વિશેષતઃ વિનોબાજીએ આવાં આન્તરરાષ્ટ્રીય લગ્નને વાત્સલ્યભાવકૂમચળની પરિકમ્મા
પૂર્વક આવકાયું તેથી–મારા માટે ચિરસ્મરણીય બની ગયે.
પરમાનંદ પ્રકીર્ણ નેધ : સ્વ. વિદ્યાબહેન નિલકંઠ, પરમાનંદ ૧૭૨
| વિનોબાજીને અન્ય અન્ય મંડળ અને સમૂહ સમક્ષ વાતો રાષ્ટ્રની આર્થિક આયોજન નીતિ, ખેતી
કરતાં અનેક વાર સાંભળ્યા, પણ બે પ્રસંગો મન ઉપર ઊંડી છાપ . વાડી વ્યવસ્થા પદ્ધતિ અંગે કોંગ્રેસે
મૂકી ગયા. એક પ્રસંગ હવે માલપરામાં ભૂદાનકાર્યકર્તાઓ સાથેના ધારણ કરેલી નવી નીતિ, રાષ્ટ્ર સામે
તેમના વાર્તાલાપને, અને બીજો પ્રસંગ હ –બા ખાતે સૌરાષ્ટ્રના પડેલું ભગીરથ કાર્ય :
રચનાત્મક કાર્યકરો સાથેની ચર્ચાને. પહેલા પ્રસંગ દરમિયાન મિલન સમારંભ
૧૭૪ વિનોબાજીને તેમના સાથી ભૂદાન કાર્યકરો સમક્ષ મોકળા મને વાત વિનોબાજીની પદયાત્રા વિષે થોડુંક વધારે પરમાનંદ ૧૭૫ કરતા સાંભળવાની મને તક મળી. બપોરના ભૂદાનકાર્યકરોએ
પૃષ્ટ