________________
તા. ૧–૧૦-૫૯
» બુ દ્ધ
જી વન
“
Singer SET TES
મુનિશ્રી સત્તબાલજીના ઉપવાસ
(મુનિશ્રીના ઉપવાસ ચાલુ હતા તે દરમિયાન લખાયેલી નોંધ) - મુનિ સન્તબાલજી એકાએક તા. ૧૫-૯-૧૮ મંગળવારથી “ધોળકામાં આ અનુબંધવાળી વિચારધારાના અનુસંધાનમાં છે તા. ૧-૧૦-પ૯ સુધી એમ ૧૭ દિવસના ઉપવાસ ઉપર ગયા છે. અવ્યકતને ચરણે સાત દિવસની ઉપવાસમય પ્રાર્થના કરી હતી. આ આ અંક વાચક્રના હાથમાં આવશે તે પહેલાં એટલે તા. ૨-૧૦-૧૯ એ વાતને ત્રણ વર્ષનાં વહાણાં વીતી ગયાં. છેલ્લાં બે વર્ષથી ની સવારના તેમણે આ નિયતકાલિક ઉપવાસનાં પારણાં કર્યા હશે. મને એ મંથન રહ્યા કરતું હતું કે જે કેગ્રેસ રાજકીય, ક્ષેત્રે આ આ ઉપવાસ કરવાનો નિરધાર તેમણે તા. ૧૪-૯-૫૯ સોમવારનાં, ' વિશ્વશાંતિની એક માત્ર આશા છે, અને જે શુદ્ધ સાધનાના આગ્રહ રોજ જાહેર કર્યો. શીવ ખાતેના તેમના ચાતુર્માસ દરમિયાન તેમની સાથે બાપુના પ્રતાપે વિકસી છે અને જે કાંગ્રેસ સાથે મનથી, તો સારસંભાળ લેવા માટે તેમ જ તેમની ચાલુ પ્રવૃત્તિઓ અંગે વચનથી અને કાયાથી સતત કામ કરતાં આત્મીય ભાવ રહ્યો છે, તે જરૂરી પ્રબંધ કરવા માટે જે સત્કાર સમિતિ નીમવામાં આવી છે તે કોંગ્રેસમાં અમિ કેમ થાય છે? ભંના કાંઠા પ્રા. સંધમાં તેના સભ્યોને પણ તે જ દિવસે સાંજે ખબર પડી અને તેઓ જે વ્યકિત પાસે મેં અપેક્ષા રાખી હતી, તે વ્યકિતએ નૈતિક ગ્રામવિરમયસ્તબ્ધ બન્યા. પ્રસ્તુત ઉપવાસનું પ્રયોજન સન્તબાલજી તે સંગઠનના આર્થિક સામાજિક ક્ષેત્રની સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંત ગૃહસ્થોના ગળે ઉતરાવી ન શકયા તેમ જ તેઓ સત્તબાલજીના સામે પ્રહાર કર્યો, પ્રાયોગિક સંઘમાં જવાબદાર પદ હોવા છતાં ' ઉપવાસના નિશ્ચયમાં કશો ફેરફાર કરાવી શકયા. પરિણામે તે સમ- કર્યો, એની પાછળ જે બળાએ ભાગ ભજવ્યો, તેમાં કોંગ્રેસને તિના પ્રમુખ શ્રી, ભવાનજી અરજણ ખીમજીએ જાહેર જનતા જોગ જવાબદાર પદે બેઠેલાં ભાઈ બહેનેને સીધી કે આડકતરે ફાળો હતે. છે નીચે મુજબ એક નિવેદન બહાર પાડ્યું -
એક સંસ્થામાં રહેનારને ' અને તે સંસ્થા કેગ્રેસની સહાનુભૂતિપૂજ્ય મુનિશ્રી સન્તબાલજીએ આજથી ૧૭ દિવસના ઉપ- વાળી તેમાં રહેનારને આ રીતે ખેરવવાને ' પ્રત્યાઘાત ખુદ વાસ ઉપર ઉતરવાના પિતાના નિર્ણયની અમને સોમવારે ( તા. કોંગ્રેસને દુઃખદ પડે, તે પણ આ ભાઈ બહેને જોઈ શકયાં ૧૪-૯-૫૯) સાંજે એકાએક જાણ કરી, ત્યારે અમને સૌને
નહીં. આ એવડું સિદ્ધાંતિક દુઃખ તે હું વેઠતા જ રહ્યો. ત્યાર " આઘાત થયો. મુનિશ્રી જેવા ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએ પહોંચેલા
બાદના બનાવો દૂર બેઠાં મેં સાંભળ્યા, અનુંભવ્યા તે પણ દુઃખદ - સાધુપુરૂષને આ નિર્ણય હતે. એ નિર્ણય બદલવા માટે તેમના
હતા. તે દરમ્યાન કેરલની કોંગ્રેસે કાનૂનભંગી આંદોલનની આગેવાની છે
લીધી. આ કંઈ કેસને ગમતું નહોતું, પણ કરવું પડ્યું. તે ઉપર દબાણ કરવાને અમારા જેવાને અધિકાર ન હતો. છતાંયે
દરમિયાન જ ભાષા પ્રશ્નમાં મુંબઈ રાજ્ય પીછેહઠ કરી. કૃત્રિમ .. ''અમેએ તેમને પ્રેમપૂર્વક વિનવણી કરી, પરંતુ મુનિશ્રીને આ
સાધન દ્વારા સંતતિનિયમનની વાતમાં તે તેણે-એ પહેલાં પીછેનિર્ણય અફર રહ્યો.
હેઠ–કરી જ હતી. ભાષા પ્રશ્નમાં ગુજરાતની કોંગ્રેસ મોટે ભાગે છે આ ઉપવાસના નિર્ણય માટે મુનિશ્રી સંતબાલજીએ જે પીછેહઠના મતની નહોતી, પણ જે દ્વિભાષીના સિદ્ધાંતને ટકાવી છે. • કારણો રજુ કર્યા તે પ્રશ્નો સરકાર સમિતિના કાર્યક્ષેત્ર અને તેની આગળ ચલાવવો હોય તે ભાષા પ્રશ્નને ગૌણ બનાવી રહ્યો એમ
શકિતમર્યાદાની બહાર ગણાય એટલા બધા વ્યાપક અને વિશાળ એણે માન્યું. ત્યાં કેરલના અને આ બધા સંદર્ભમાં હિંભાષી - છે. તેથી મુનિશ્રીના આ નિર્ણયથી સત્કાર સમિતિ સમક્ષ વિષમ વિભાજનની વાત વહેતી થઈ. જો કે હજુ પંડિતજી કહે છે તેમ
પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. આપણે મુનિશ્રીના સાનિધ્યને લાભ કોઈ નકકી નથી ત્યાં લગી દ્વિભાષી કાયમ સમજવાનું છે, છતાં તે લઇને તેમના ઉપદેશમાંથી પ્રેરણા મેળવવા તેમને જ
આ વિચારના સંદર્ભમાં એટલું સ્પષ્ટ ફલિત થાય છે કે કોંગ્રેસ, કરવા વિનંતિ કરી હતી, એટલે આપણી સૌની ફરજ છે કે મુર્તિ
ઢીલી બનતી જાય છે, મકકમતા ગુમાવતી જાય છે. કેમવાદ કે
જે ભારતીય સંસ્કૃતિને કટ્ટો દુશ્મન છે, જેને ભારત રાજ્ય શ્રીની તપશ્ચર્યા દરમિયાન તેમની સેવા કરીએ, તેમને બીનજરૂરી
સંવિધાનમાં ચેક ઇનકાર છે તે સંસ્થા સાથે તે બાંધછોડ કરવાના , વધુ પશ્રિમ આપતાં અટકીએ અને તેઓ ઉપવાસ સફળતાથી
ભણકારા સંભળાય છે, પક્ષોને શંભૂમેળ કરવા લાગી જાય છે. આ પૂર્ણ કરીને ચાતુર્માસના બાકીના સમય દરમિયાન આપણને તેમના
: “જે સતત પિતાની ભૂલનું અન્વેષણ કરતી, જે વિશ્વ' સદુપદેશ દ્વારા પ્રેરણા આપતા રહે એવી પ્રભુપ્રાર્થના કરીએ.”
વિશાળ દષ્ટિકોણથી સાધનશુદ્ધિથી ચાલતી તેને આમ કેમ કરવું : આ રાજદ્વારી એ લખાયલા કુશળ તેમ જ સભ્યતાપૂણ નિવેદનમાં વાર્થ કરતાં સૂચિતાર્થ ઘણો મોટો છે, જે બુદ્ધિશાળી
માં પડે છે ? કારણ કે તેને પ્રેરક પૂરક બળને દેશભરમાંથી કે વાચકે સહેલાઈથી સમજી શકે તેમ છે અને તેથી તેનું વિશેષ
ભેળ જોઈએ તે મળતો નથી. એમાં જેઓએ સામે ચાલીને - વિવરણ કરવાની જરૂર નથી. ..
મદદ કરવી જોઇએ તે નથી કરતા તેમની પણ કચાશ છે જ. મુનિશ્રી સન્તબાલજીના ઉપવાસ શા માટે છે તે સમજવા
પણ જે ગામડાં અને રચનાત્મક કાર્યકરો સામે ચાલીને સહાય : માટે અને તે અંગે અભિપ્રાય બાંધવા માટે તેમણે ઉપવાસના
આપવી જાય છે, તેને તરછોડવામાં આવે છે. ગુજરાત જેવા છે પ્રારંભમાં છાપાજોગ મોકલેલું નિવેદન પ્રબુદ્ધ જીવનના વાચ
બાપૂની જન્મકર્મભૂમિવાળા પ્રદેશમાં જો આમ થાય તો તેનું મને સમક્ષ હોવું જરૂરી છે. પ્રસ્તુત નિવેદન નીચે મુજબ છે:
ઊંડું દુઃખ થાય છે. અલબત્ત સમગ્ર કાંગ્રેસે આ દિશામાં ઉઘાડા , - મુનિશ્રી સન્તબાલજીની ઉપવાસમય પ્રાર્થના ધાર રાખ્યાં છે. ગુજરાત ઉપર ભારતની અને ભારત ઉપર વિશ્વની “ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્રના મોટા ભાગના લોકે જાણે છે
આશા છે, તેથી મને વધુ ઊંડું દુઃખ થાય છે. . અને . દેશ અને આફ્રિકાના ભાગોમાંના જે ભાઈ બહેને પ્રત્યક્ષ
* “ચારે બાજુથી આ અનુસંધાનમાં સતત પ્રયત્નો ચાલે છે, કે પરોક્ષ સંપર્કમાં આવ્યાં છે તેઓ પણ જાણે છે કે મને
જેમાં ગૂજરાતનાં અનેક કેગ્રેસી અને બીજા ભાઈ બેનેને ઘણે . ચારે બળેના અનુસંધાનમાં વિશ્વશાંતિનો-કાયમી માગ ફાળો છે, છતાં આમ થાય છે. દુનિયાના આજના સંજોગોમાં
ભાસે છે, ભાલકા અને વાત છે . , દેશે જલદી આ ચાર અનુબંધવાળી વાતમાં એકાગ્ર થવું જોઈએ. ' ' પકડ, ત્યાર બાદ મહારાષ્ટ્ર પ્રવાસના સંદર્ભમાં મેં અહીંનાં
છે
સન ૧
એ ન થતું તેનું દુ:ખ કોંગ્રેસ માટે તો એક આત્મીય સંસ્થા '' ગી બે માસાં ગાજ્યાં, તે પરથી ખાતરી થઈ છે કે આ પ્રયોગ, માનું છું તે પૂરતું છે. ગુજરાતની કેંગ્રેસ જે આંજ કરતાં વધુ એક દેશવ્યાપી બને તેમ છે. ચાર બળેમાં () નૈતિક ગ્રામસંગઠન સિદ્ધાંતનિષ્ઠ બને તે તે ધણું કરી રાકે તેમ લાગે છે. (૨) કોંગ્રેસ (૩) પ્રાયોગિક સંધ-રચનાત્મક કાર્યકરો (૪) કાન્તિ-
આ બધુ દુ:ખ ભૂલવા આટલું સતત કાર્યો અને લખાણો પ્રિય સાધુસતે.
પૂરતાં નથી, એટલે આજના મેરના શાંત વાતાવરણ વચ્ચે
બ
આ વિચાર નથી ત્યાં , થઇ. જે