SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કાર ; + : '''' ,, * * * * : - - - - ' તા. ૧૬-૬-૧૯ * પ્ર બુદ્ધ જીવન . ' , કરી રામક પાસેથી સીધી માહીતી મેળવતાં મને જે માહીતી મળી તે નીચે નિકેતનમાં જોડાયા અને ભારતીય કળા તથા નૃત્યને અભ્યાસ કર્યો. મુજબ છે. , શાન્તિનિકેતનમાં તેમણે પોતાનું ઘર વસાવ્યું હતું અને ત્યાં, તેઓ ' ' . ' ગેવિંદ લામા મૂળ જર્મનીમાં આવેલા બેહીમીઆના વતની સતત બાર વર્ષ સુધી રહ્યાં હતાં. ઉપરના વિષયને લગતા બે છે. પણ ભારતમાં તેઓ ઘણાં વર્ષોથી રહે છે તેથી તેમને હવે ડીપ્લેમાં પણ તેમણે પ્રાપ્ત કર્યા હતા. ગુરૂદેવની તેમની ઉપર - તે ભારતીય જ કહેવા જોઈએ. જ્યારથી તેઓ સ્વતંત્ર રીતે ખૂબ કૃપા હતી. ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર નીચે તેમણે વર્ષો વિચારતા થયા ત્યારથી તેમનું વલણ બુધ્ધધર્મ તરફ ઢળેલું હતું.. સુધી ચિત્રકળાની તાલીમ લીધી હતી, અને તેમણે તે દિશાએ ૧૮ વર્ષની ઉમ્મરે તેમણે બુધ્ધદશન ઉપર પિતાનું સૌથી ' ખાસ કરીને ટીબેટન આર્ટના ક્ષેત્રમાં આગળ વધવા માટે ખૂબ પહેલું પુસ્તક લખ્યું હતું. યુરોપની ભિન્ન ભિન્ન યુનિવર્સિટી- પ્રેરણા આપી હતી. તેમના શાન્તિનિકેતનના નિવાસ દરમિયાન એમાં તેમણે ફીલસફી, આર્ટ અને આર્કીઓલોજી—તત્વવિજ્ઞાન, તેઓ ગોવિન્દ લામાના સંબંધમાં આવ્યાં હતાં જે આખરે લલિતકળા અને પુરાતત્વ વિદ્યાને અભ્યાસ કર્યો હતો, અને બન્નેના લગ્નમાં પરિણમ્યું હતું. ' . આર્કીઓલેજીને લગતી તેમને એક શિષ્યવૃત્તિ મળી હતી જેને ૧૯૪૭માં લી ગોતમી (ગેવિન્દ લામા સાથે લગ્ન થયા બાદ લીધે તેઓ મધ્યસમુદ્ર આસપાસના અને ઉત્તર આફ્રિકાના દેશમાં તેમણે લી ગતમી નામ ધારણ કર્યું હતું) પોતાના પતિ, સામા ૧. સારા પ્રવાસ કરી શકયા હતા. સાથે સાથે તેઓ બુદ્ધધર્મને ગેવિન્દ સાથે મધ્ય તિબેટમાં ગયાં હતાં, ૧૯૪૮માં કૈલાસ, અને ' યુરોપમાં પ્રચાર કરી રહ્યા હતા અને ઇન્ટરનેશનલ બુધિસ્ટ યુનીયનની ' માનસરોવરની બાજુએ થઈને પશ્ચિમ રિબેટમાં આવેલ ઝપરંગ . તેમણે સ્થાપના કરી હતી. પાલી–બુધ્ધીઝમ અને શ્રમણ સંસ્કૃતિ ગયાં હતાં. ત્યાંથી તેઓ ઢગલાબંધ ફેટોગ્રાફે અને હજારે પ્રતિપ્રત્યેના, આકર્ષણના પરિણામે તેમને સીલેન અને બમ ઠીક ઠીક કૃતિઓ-રેખાચિત્રો-લઈ આવ્યાં હતાં. ઝ૫રંગના પ્રવાસેથી રહેવાનું બન્યું, પણ આખરે ભારતમાં આવીને તેમાં સ્થિર થયા. ૧૯૪૯માં તેઓ પાછા ફર્યા. લી ગાતમી અનેકલક્ષી પ્રજ્ઞા ધરાવે ' અને ટીબેટ સુધી તેમણે પોતાની પ્રવૃત્તિઓને વિસ્તાર કર્યો. છે; ઉત્તમ કોટિનાં ચિત્રકાર તે છે જ, પણ એ ઉપરાંત લેખિકા સમયાન્તરે તેમને એક ગુરૂને યોગ પ્રાપ્ત થયે અને ટીબેટને બૌદ્ધ કવયિત્રી અને બાળવાર્તાઓના. કુશળ નિર્માતા છે. આ બન્ને ' ' સંપ્રદાયના તેઓ એક સાધુ બન્યા. આ નવા જીવનમાં પણ તેમને દંપતી કાસારદેવીની, પશું કટિમાં- કારણ કે તેમનું નિવાસસ્થાન સંસ્કૃત અને ટિબેટન ભાષાને અભ્યાસ વચ્ચે જતો હતો. સમય એટલું નાનું અને નમણું છે કે તેને બંગલે તે કહી શકાય જ જતાં શાન્તિનિકેતનમાં આવેલ કવિવર રવીન્દ્રનાથ ટાગેરની વિશ્વ- નહિ-ધાર્મિકતા અને રસિકતા–ઉભયને સુન્દર સમન્વય રજુ કરતું ભારતમાં તેઓ જોડાયા અને ત્યાં કેટલાક વર્ષ સુધી એક લેકચરર- જીવન ગાળે છે અને દરેક પિતતાની પ્રવૃત્તિમાં મશગુલ રહે છે. ” અધ્યાપક–તરીકે તેમણે કામ કર્યું. આગળ જતાં વિશ્વભારતી આ લામાદંપતીને આમ ટુંકે સરખે પરિચય સાધીને છેડીને તેઓ પટણુ યુનિવર્સિટીમાં જોડાયા. વળી પિતે એક મેટા સાંજને વખતે-જયારે વાદળના ગડગડાટ શમી ગયા હતા, સૂર્ય ચિત્રકાર હોઇને કલકત્તા, મુંબઈ, ન્યુ દીલ્હી, લખનૌ અને અલાહ આથમી ગયા હતે અને સાયં સંધ્યા ખીલી રહી હતી ત્યારે બાદમાં તેમણે પિતાનાં ચિત્રેનાં પ્રદર્શન ગેહવ્યાં. અમે અભેરા પાછા ફર્યા. બજારમાંથી પ્રવાસ માટે જરૂરી એવી - તેમણે પોતાની જીંદગીને ઘણો મેટ, ભાગ, જો કે તેમણે મીઠાઈ, ફરસાણુ, ફળ વગેરે ખરીદ્યું અને અમારા નિવાસસ્થાને ભારતમાં ગાળ્યા. છે, એમ છતાં પણ તેમના ધાર્મિક વિકાસમાં આવી પહોંચ્યા. • ટિબેટે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ૧૯૩૭ માં, તેમણે પહેલી વાર અપૂર્ણ પશ્ચિમ તિબેટમાં પ્રવાસ કર્યો હતો. ૧૯૪૭ થી ૧૯૪૯ સુધી મધ્ય અને પશ્ચિમ તિબેટમાં તેમણે ફરીથી પરિભ્રમણ કર્યું હતું અને "ત્રણ પ્રકારનું શિક્ષણ ત્યાં આવેલ ઝપરંગ (Tsaparang)ના ઘેર-ઝ-ભીંતચિત્રોનું માણસ માટે શિક્ષણ છે ત્રણ પ્રકારનું. સંશોધન તેમ આલેખન કર્યું હતું અને ઢગલાબંધ પ્રતિકૃતિઓ એક કોળિયા જેવું છે, બીજું પક્ષી જેવું છે, ત્રીજું તૈયાર કરી હતી. આને લગતી એક સચિત્ર લેખમાળા ટાઈમ્સ મધમાખી જેવું છે.' ** એફ ઇન્ડીઆના ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં પ્રગટ થઈ હતી. ' કળિયો જ્ઞાનથી પિતાની જાળ ઊભી કરે છે. પછી એમાં . - ગોવિંદ લામા બૌદ્ધધર્મના અને બૌદ્ધ કળાના અગ બીજાને ખેંચે છે અને તેમને જાળમાં પૂરી રાખે છે. . અભ્યાસી અને પ્રચંડ વિદ્વાન છે. તેમણે જમન તેમ જ પક્ષી છે એ પોતે પોતાના ગાનમાં જ મસ્ત હોય છે. નથી. અંગ્રેજી ભાષામાં અનેક સંશોધનાત્મક ગ્રંથ તથા લેખ લખ્યા અને પિતાનું જ્ઞાન આપતું., નથી પિતે કેઇનામાંથી લેવું. બસ. છે. આજ સુધીમાં તેમના પ્રગટ થયેલા ગ્રંથના નામ નીચે મુજબ એ તે રહે છે પિતામાં જ મસ્ત. છે. રીમીક એવીઝમ્સ, થેટસ એન્ડ વીઝન્સ, અભિધમ્મક્ મધમાખી છે એનું કામ જ્ઞાનને સંગ્રહ કરવાનું છે. અને - સંગહ, સમ આસ્પેકટ્રસ એફ સ્તુપ સીઓલીઝમ, આર્ટ એન્ડ એ સંગ્રહમાંથી પોતે છૂટે હાથે. આપે છે. પોતે કંઇ જ રાખતી, • છે. મેડીટેશન, ટીબેટન મીસ્ટીસીઝમ. 1 લી ગતમીની આજ સુધીની જીવનકારકીદી પણ જાણવા આમ શિક્ષણ ત્રણ પ્રકારનું છે. તમે કયું લેશેખ : : ' જેવી છે. તેમને જન્મ મુંબઈમાં થયેલું. નાનપણમાં અભ્યાસ તેમણે ઈંગ્લાંડમાં કરેલા અને પોતાના માતાપિતા સાથે. રેપમાં થોરા, મામાથી પ્રવાસ કરેલ. બાલ્યકાળથી જ તેઓ ચિત્રકળા તરફ આકર્ષાયલા સોભાર ઉધૃત) : જ તેઓ ચિત્રકળા તરફ આકર્ષાયલા હતા. ક્રીએન અને રંગીન કાંકરાઓ વડે બંગલાની દીવાલ ઉપર વિષયસૂચિ, - તેઓ ચિત્રામણુ કર્યા કરતાં અને એમ નહિ કરવા તેમના વડિલે વેદમાં ભારતીય ધર્મને વિકાસ રતિલાલ મફાભાઈ શાહ ૨૭૭ તેમને ધમકાવ્યા કરતા. મુંબઈમાં તેઓ રહ્યાં તે દરમિયાન ચિત્ર- .. દુનિયાની પુનરચનાઃ એક ચિન્તન કાકા કાલેલકર * કળાના પ્રદેશમાં તેમણે સારી પ્રગતિ સાધી હતી અને નૃત્ય તથા કુમચળની પરિકમ્મા, ૧૫ પરમાનંદ : અભિનય તરફ પણ ઠીક ઠીક વળ્યાં હતાં. સમયાન્તરે તેઓ શાન્તિ- વિનોબાજી સાથેની પ્રશ્નોત્તરી પરમાનંદ ૨૮૪ પરમાનંદ નથી. ૨૭૯ ૨૮૧
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy