________________
૨૮૨ . આ પ્ર બુદ્ધ જીવન
તા. ૧૬ ૬-૫૯ સ્ત્રી અને પુરૂષના અદ્વૈત ની પ્રક્રિયા છે. એ જ પ્રક્રિયા ઉચ્ચતમ તર્કશીલતા–તેનું પરિણામ સ્થગિતતામાં, આધ્યાત્મિક અવસાનમાં હો 7 ભૂમિકા–spiritual plane-ઉપર સરંજાતા આધ્યાત્મિક અદ્વૈતનું આવે, જ્યારે જ્ઞાન વિનાને પ્રેમ, : તકશીલતા વિનાની કરૂણાE પ્રતીક છે, symbol છે. સ્ત્રી પુરૂષના શારીરિક સંબંધને તેનું પરિણામ બાહમાં, બુધિનાશમાં આવે. પણ જ્યારે બન્ને
એકાન્ત જુગુપ્સાની દૃષ્ટિએ જો વિચાર એગ્ય નથી. કુદરતમાં એકમેકને વીંટળાઈને પરસ્પર વિકસતા ચાલે છે, જ્યારે મસ્તિષ્ક જે પ્રવર્તે છે તે કશું હીન કે જુગુપ્સાલાયક નથી. તે પાછળ અને હૃદયને, કરૂણ અને બુદ્ધિને ઉત્કૃષ્ટ પ્રેમ અને ગૂઢતમ ઘણી વખત ઊંડે આશય-ગૂઢ સૂચન રહેલું હોય છે. તે શોધી જ્ઞાનને સંગમ, સમન્વય થાય છે ત્યારે જ વિકાસની સાચી સીડી . કાઢવું અને તે રીતે તે પ્રક્રિયાને ઘટાવવી તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે.” પ્રાપ્ત થાય છે, અને તે દ્વારા પૂર્ણતાની પરમ કોટિએ પહોંચાય
આવી, મૂર્તિ મેં પહેલી વાર જોઈ એમ નહોતું. તેમ જ છે, અપૂર તેજ વડે ઝળહળતા જ્ઞાનસૂર્યને અન્તરતમ પ્રદેશમાં
આ સંબંધમાં કેવો મત પ્રવર્તે છે તેથી હું અજ્ઞાન નહોતે.. ઉદય થાય છે, ન કલ્પી ડાકાય, ન વણવી શકાય એવા આનંદને છે મારૂં કૌતુક તો એક બૌદ્ધ ધર્મગુરૂના સ્થાનકમાં આવી મૂર્તિને અનુભવ થાય છે. આ આનંદને ખ્યાલ શી રીતે આપો? આ
શું સ્થાન હોઈ શકે એ પ્રશ્નને લગતું હતું. તેથી આ મૂર્તિ ખ્યાલ આપવા માટે સ્ત્રીપુરૂષના ભૌતિક મીલનમાં કલ્પાયેલા " તરફ તેમનું ધ્યાન ખેંચીને મેં પ્રશ્ન કર્યો કે આપના પૂજાસ્થાનમાં આનંદાતિરેકને એક પ્રતીક રૂપે આગળ ધરવામાં આવે છે. પ્રસ્તુત 1. આપે આ મૂર્તિ શા માટે રાખી છે ? તેમણે આ પ્રશ્નને વિસ્તારથી પ્રતિમામાં દર્શાવાયલા જાતીય મીલનને માત્ર આટલે જ અર્થ ' ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે “આ પ્રકારની યુગલપ્રતિમાનું અથવા તે હેતુ છે. વસ્તુતઃ આ યુગલપ્રનિમાં સ્ત્રીપુરૂષના સ્થળ
નિર્માણ અને આરાધના હિન્દુતંત્રશાસ્ત્ર તેમજ બૌધ્ધ તંત્ર- મીલનને રજુ કરતી, નથી, પણ માનવજીવનની પૂર્ણાવસ્થાને શાસ્ત્રમાં કંઇ કાળથી પ્રચલિત છે. એમ છતાં હિંદુ તંત્રશાસ્ત્રમાં એટલે બુદધત્વને પ્રાપ્ત કરવા માટેની દ્વિમુખી આધ્યાત્મિક પ્રક્રિયાને આ યુગપ્રતિમાનું જે-interpretation-ખુલાસે કરવામાં
રજુ કરે છે.” આવે છે તેથી બૌધ્ધ તંત્રશાસ્ત્રમાં કરવામાં આવતું inter
તેમની આ વિદ્વત્તાભરી આલોચનાથી હું ખૂબ પ્રભાવિત pretation-ખુલાસે તદ્દન જ જુદા પ્રકાર છે.
" બન્યો, અને પ્રસ્તુત યુગલપ્રતિમાનું મને એક નવું જ inter
pretation- રહસ્ય અનાવરણ—લાયું. “હિંદુતંત્રશાસ્ત્ર પ્રમાણે શિવ અને શકિતના સંગમાંથી આ આખા વિશ્વનો પ્રાદુર્ભાવ થયે છે. તેમાં શિવ દૃષ્ટા છે,
આમ અમારી વાત ચાલતી હતી. એવામાં લી ગતમી મેનાને
તાતાં. હાચિત્રો બતાવતાં હતાં તે તરફ મારું ધ્યાન ગયું. 'અકર્તા છે; શકિત સમગ્ર પ્રક્રિયાનું મૂળ છે, કર્તા છે, ક્રિયાધાર
તેમણે બૌદ્ધ સાહિત્યની કથાઓને નિરૂપિત કરતાં અનેક ચીત્રો ચીતર્યા - છે. આ પ્રતિમામાં જે પુરૂષ રૂપે છે તે શિવ છે, એટલે કે વિશ્વના
હતાં અને તેમાંના કેટલાંક ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં એક લેખમાળાનાં. passive male principle છે–અક્રિયાત્મક પુષતત્વ છે. અને આ પ્રતિમામાં જે સ્ત્રી રૂપે છે તે વિશ્વને active female
આકારમાં તે કેટલાક સમય પહેલાં છપાયાં હતાં. આ મૂળ ચિત્ર
હું પણ તેમની પાસે જઈને જોવા લાગ્યા. પણ અમારા માટે principle છે. ક્રિયાત્મક સ્ત્રીતત્ત્વ છે. સાંખ્ય દર્શનમાં પ્રરૂ પાયેલ
રત ડી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ હતી. તેમને બતાપુરૂષ અને પ્રકૃતિનું સાયુજય એ આ શિવશકિતના સાયુજયનો જ કલ્પના પર્યાય છે. '
વવાનું ઘણું હતું અને અમારી પાસે સમયની ભારે કમીના પણ બૌદ્ધ ધર્મમાં કે બૌદ્ધ તંત્રશાસ્ત્રમાં આવા શિવશક્તિના હતી. કાશમાં વાદળને ગડગડાટ ચાલુ હતો; સાંજના સાડા | કે પુરૂષપ્રકૃતિના સાયુજયની અને તેના સગની અને તેમાંથી
. પાંચ છ વાગવા આવ્યા હતા. અંધારું થાય તે પહેલાં આભૂરા ' થતા સમગ્ર વિશ્વના ઉદ્ભવની તેમ જ સંચાલનની કલ્પનાને કઈ
પહોંચી જવું જરૂરી હતું. લી ગતમીએ અમને ઘણું કહ્યું કે સ્થાન નથી. હિંદુ તંત્રશાસ્ત્રમાં આવી પ્રતિમાની આરાધના દ્વારા
“અહિં આવ્યા, આવ્યા અને આમ છેલ્લા દિવસે આટલે થેડે શકિતની ઉપાસના કપાયેલી છે. બૌદ્ધધર્મ શકિતલક્ષી નથી, પણ
વખત લઈને કેમ આવ્યા ?” તેમને પોતાનું કામ દેખાડવાની ઘણી - જ્ઞાનલક્ષી છે.
હોંશ હતી; અમને પણ તે જોવા જાણવામાં ખૂબ રસ હતો. - બૌદ્ધ તંત્રશાસ્ત્ર પ્રમાણે આવી યુગલ પ્રતિમા “પ્રજ્ઞા અને લામાં ગોવિંદના ચિત્રો તે અમે જોવા જ પામ્યા નહિં. તે એક “ઉપાયને સંગમ સૂચવે છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન. તેની અન્તિમ મોટા સંશોધક, લેખક તેમ જ ચિત્રકાર છે. મળ્યા મળ્યા અને
કેટિ એટલે જેમાંથી આ વિશ્વ પાદુર્ભાવ પામ્યું છે અને જે આ કાંઇ ન જોયુંએવી અતૃપ્તિ સાથે તેમનાથી અમે છુટા પડ્યા. } : વિશ્વથી પર છે, અને જેને બૌદ્ધ પરિભાષામાં ‘શૂન્યતા’ શબ્દથી લી ગતમી જ્યાં અમારૂં સ્ટેશન વેગન ઉભું હતું ત્યાં સુધી [ ઓળખવામાં આવે છે તે શૂન્યતાની પ્રતિપત્તિ-સાક્ષાત્કાર. આ અમને વળાવવા આવ્યાં; છોકરાઓને ચોકલેટ અને પીપરમીટ
આ સ્થિતિને “પ્રજ્ઞા પારમિતા’ની સ્થિતિ તરીકે બૌધ્ધ પરિભાષામાં આપી. તેઓ તે ગુજરાતીમાં જ વાત કરતા હતા. તેમનું શરીર * ઓળખવામાં આવે છે. તેનો અર્થ પારને પામેલી પ્રજ્ઞા–ઉત્કૃષ્ટતાની ભરેલું અને ગૌરવણું હતું. મોઢા ઉપર સ્વતંત્ર વ્યકિતત્વની છાપ કેટિએ પહોંચેલી પ્રજ્ઞા.'
હતી. અવાજ મોટો હતો. તેમની રીતભાતમાં એક પ્રકારની અને બીજું તત્વ “ઉપાય.’ ઉપાય એટલે પ્રેમ અને ખુમારી હતી. તેમને પોશાક ટીબેટન સ્ત્રીના પોશાકને બહુ મળતું કરૂણારૂપી સાધન. આ વડે જ પ્રજ્ઞાની સિદ્ધિ શકય બને છે. હતા. કાળે લાંબે ઝબો અને કડે રેશમની દેરડી બાંધેલી. કાપેલા ઉપરની યુગલપ્રતિમામાં જે નારી છે તે પ્રજ્ઞાનું પ્રતીક છે અથવા કાળા વાળ; આંખો ચમકતી અને મેટું ભરેલું. ડે. વીન્ઝ નામના તે passive female principle છે-અક્રિયાત્મક સ્ત્રીતત્ત્વ એક અમેરિકને આ બાજુ વસાહત ઉભી કરવા માટે કાસારદેવી છે. અક્રિયાત્મક એટલા માટે કે જ્ઞાનપ્રાપ્તિમાં કશું કરવાપણું હતું તેમ જ અન્યત્ર મોટા પ્રમાણમાં જમીન લીધેલી. અને તેમાંથી નથી, માત્ર પ્રત્યક્ષનું જાણવાપણું જ હોય છે. અને ઉપરની કાસારદેવીની એસ્ટેટ તેણે લામા ગેવિંદને ભેટ આપી. ગોવિંદ તે યુગલપ્રતિમામાં જે પુરૂષ છે તે ઉપાયનું પ્રતીક છે અથવા તે પિતાના વાચન લેખન સંશોધનમાં પડેલા છે. એટલે આખી activedynamie-male principle છે-ક્રિયાત્મક પુરૂષ- કાસારદેવી એસ્ટેટ સંભળવાનું કામ લી ગતમીને માથે છે. એ આ તત્વ છે. ક્રિયાત્મક એટલા માટે પ્રેમ કરૂણારૂપ ઉપાયમાં હંમેશાં નાની સરખી એસ્ટેટની જાણે કે તે હાકેમ ન હોય એ તેમને ક્રિયાકારિત્વ રહેલું છે.
- રૂઆબ હતા.' , “આ બનેને સતત વિકાસ એ જ પૂર્ણ ત્વપ્રાપ્તિ તરફ આ બન્નેની આજ સુધીની જીવનકારકીર્દી વિષે મને ખૂબ * લઈ જતી સાચી પ્રક્રિયા છે. પ્રેમ વિનાનું જ્ઞાન, કરૂણ વિનાની કૌતુક થયું. એ સંબંધમાં પૂછપરછ કરતાં તેમ જ તેમની પિતાની