________________
१२०
પ્રબુદ્ધ જીવન
ગાંધીજીનું સ્મરણ અને નહેરૂનું મનામધન
( ગત એપ્રીલ ખાસની ૧૫ મી તારીખે મદુરા ખાતે ગાંધી મેમેરિયલ મ્યુઝીયમના ઉદ્ઘાટન પ્રસંગે અને ગાંધી સ્મારક નિધિની પ્રાદેશિક શાખાના પ્રમુખ અને 'સંચાલકાની પરિષદના પ્રાર ંભ–મંગલ પ્રસગે ભારતના મહામાત્ય વાંહરલાલ નહેરૂએ કરેલા પ્રવચનને નીચે અનુવાદ આપવામાં આવે છે. આ પ્રવચન ચાલુ ઔપચારિક પ્રવચનેા કરતાં ભિન્ન કક્ષાનુ છે. આ પ્રવચનનું સ્વરૂપ વર્ષાં જુના ગાંધીવાદી સાથી સાથે ગાંધીજી અ ંગેનુ એક પ્રકારનું સહચિન્તન જેવુ છે, અથવા નહેરૂની ગાંધીલક્ષી આત્મપર્યાલાચના છે. ગાંધીયુગી અનેક કા કર્તાની મુંઝવણ, અકળામણ, સ્વલક્ષી પ્રશ્નાત્તરી આ પ્રવચનમાં રજુ કરવામાં આવી છે. પ્રવચનશૈલી lord thinkingપ્રગટ ચિતન-મનમાં ચાલતા વિચારાને મઠારવાના પ્રયત્ન કર્યાં સિવાય તે જેમ આવે તેમ વાણીમાં રજુ કરતાં જવું–આ પ્રકારની હોઈને, નિરૂપણમાં કાંઇક અસ્તવ્યસ્તત જોવામાં આવે છે અથવા તા જોઇએ તેટલી સુગ્રથિતતા દેખાતી નથી, એમ છતાં અન્તરના ઉદ્ગારની તેમાં સ્વાભાવિકતા છે જ અને તેથી તેનુ અાખુ મૂલ્ય છે. મૂળ લખાણ વચાને સુગમ બને તે માટે અનુવાદ કરવામાં મૂળ ભાવને ક્ષતિ ન પહોંચે તે રીતની ઘેાડી છૂટ લેવામાં આવી છે અને એ રીતે અનુવાદને ઘાટીલે બનાવ્યા છે,
સાધારણ રીતે આજ સુધી કાઇ પણ સ્થળે ગાંધીજીની પ્રતિમા મૂકવા સામે નહેરૂ ઉગ્ન વિરાધ દાખવી રહ્યા હતા. આ પ્રવચનમાં પહેલી જ વાર તેઓ ગાંધીજીની મૂતિ પ્રતિષ્ઠાનું અનુમોદન કરે છે, સચોટ રીતે સમ ન કરે છે. હવે તેમને વાંધા માત્ર ગાંધીજીની એડોળ મૂર્તિ અને જ્મીઓ સામ છે, જે તદ્દન વ્યાજખી છે. પરમાનંદ) જ્યારે મને અહિં આવવાનું નિમ ત્રણ આપવામાં આવ્યુ ત્યારે મેં બહુ રાજીખુશીથી તે નિમંત્રણનો સ્વીકાર કર્યાં, અને એમ છતાં મારે જણાવવુ જોઇએ કે ગાંધીજી સાથે સબંધ ધરાવતા આવા કાષ્ઠ અવસર ઉપર હાજર રહેવાનું કબુલ કરતાં મેં હંમેશા કાંઇક મુશ્કેલી – મુંઝવણ અનુભવી છે. કારણ કે તેમનું સ્મરણુ અને તેમને લગતા વિચારે મારા મનને અનેક રીતે અભિભૂત કરે છે અને કેટલીક વાર ઊંડી અકળામણુ પેદા કરે છે. આ અકળામણ ગાંધીજીને લગતા વિચારોના કારણે કદાચ નહિ હાય, પણ આજે જો તેઓ જીવતા હાત તે આપણી સામે ઉભી થતી નવી નવી પરિરિસ્થતિ અંગે તેમના મનના આધાત–પ્રત્યાધાત કેવા હોત, તે સબ્ધમાં તેમણે શું સલાહ આપી હત, અને તેમની સંતિત સલાહને અનુસરવામાં આપણે કેટલાં મંંદ, શિથિલ, ઢીલા મનના માલુમ પડયા હાત-આત લગતા તર્કવિતર્કો કદાચ એ અકળામણુનું કારણ હોય. આવા પ્રશ્નાને તાગ કાઢવા હું ઉમેશા મારૂ" મન મથામણ કરતું હેાય છે, અને આ મથામણુ આવા પ્રસ ગે વધારે તીવ્ર બને છે. જે ઉચ્ચ ધારણા તેમને પસંદ હતા, અનુમંત હતા, અને જે તેમણે આપણી સમક્ષ રજુ કર્યાં હતા તે ધારણા અનુસાર 'હું આવી રહ્યો છું એવા દાવે કરવાની ધૃષ્ટતા કરી શકું તેમ નથી. એમ છતાં પણ, આ વિચાર મારા મનમાં અવાર નવાર ઉંડી આવે છે: આજની પેઢીના આપણે લેકે તેમના કહેવા મુજબ વર્તતા હેાઈએ કે ન હોઇએ, પશુ આપણે આટલા બધા શબ્દોમાં તેમના વિષે જે કાંઇ એલી રહ્યા છીએ તેને ખરેખર આપણે વફાદાર છીએ ખરા ? અથવા તે! એ માત્ર શબ્દો જ છે અને એ મુજબ આપણે વતા નથી એ અથ માં જે તત્ત્વત સત્ય નથી એવુ જ કાંક આપણે મેલી હ્યા છીએ ? આ એક ધણા આકરા સવાલ અને ધણી
તા. ૧૬-૧૦-૫૯
કઠણ સમસ્યા છે. અને એ મુશ્કેલ છે એટલા માટે, જેને હુ મારા માટે ઉકેલ શોધી શકતા નથી તે વિષે બીજાને મારે શુ કહેવુ તેની મને દિથી સમજ પડતી નથી.
પણ એમ છતાં એટલુ હું જરૂર કહી શકું છું કે આપણે ગાંધીજી વિષે જે બધું કલ્પીએ છીએ તે કરતાં તેઓ બેશક વધારે મહાન હતા અને તેમને અનુસરવાનું, તેમની સાથે કામ કરવાનુ જેમને સદ્ભાગ્ય સાંપડયું હતુ. તેમને તેમનુ સદન મળતુ રહેતુ હેવા છતાં, પોતાના પ્રશ્નોના દરેક પોતે જ વિચાર કરે અને તેની પોતાની સમજણુ મુજબ જજો કે આ સભખ્ખુ અધુરી . હાય, અસ્પષ્ટ હુંય એમ બનવાજોગ છે.નિષ્ણુ લે અને અમલમાં મૂક એ રીતે તેમને ઉત્તેજના વત વા દેવાનો તેમનામાં એક અસાધારણ ગુણ હતા અથવા તે આત્રઢુઢતા. પાતાની છે જાતને એટલે કે પોતાના વિચારોને કાઇની ઉપર તેઓ લાદવા ઈચ્છતા નહોતા. તેમની પાતાની જે આગવી કાર્ય પદ્ધતિ હત તરફ્ લેકાનાં મન અને દિલને વાળવા તેઓ જરૂર ઇચ્છતા હતા, પણ એમાં કોઇનાં ઉપર કશું પાદા પણ હતું જ નહિ, તેઓ જે કાંઇ કહે તે 'લકા દબાઇને, ભા’સાઇન અશ્વપૂ હું બલ અથવા
તે મુજબ વતે એમ તે કદિ ચ્છતા નહિ. એ પ્રકારના અધ અનુસરણની તેઓ 'કદિ અપેક્ષા રાખતા નહિ, જો કે તેમના મહાન વ્યકિતત્વના ભાવ નીચે, અનિવાય પણ વત પડી વિચાર- - વાનુ કે વવાનું લોકેા માટે મુશ્કેલ જો આવા પુરૂષના સમાગમમાં આપ આવે તો આમ આમ ખતાં અનેિવાય છે. અને તેમાં બીજો કાષ્ઠ વિકલ્પ રહેતા તથા એમ, આપદ પણ લાગ્યો વિના રહે નહિ, એમ છતાં આ વૃત્તિને તેએ કદિ ઉત્તેજન આપતા નહિ. અને તેથી જ્યારે આપણી સામે પ્રશ્નો ઉપસ્થત થાય ત્યારે મને લાગે છે કે, એ સબંધમાં આપણે આપણા પોતાના નિયેા શેધી લેવા જોઇએ, અલબત્ત તેમની પાસેથી આપણે જે કાંઇ શિખ્યા હોઇએ તે પૂક બંધમાં લેવુ જોઇએ, એમ છતાં પણ, નિણૅયા આપણી પેતાની સુઝથીજ મેળવાયલા હાવા જોઇએ અને તેમણે ભિન્ન સંયાગમાં ભિન્ન - અવસર ઉપર જે કાંઈ કહ્યુ હેાય તેને આધાર લખતે આપણે ચાલવુ જોઇએ નહિ.
ભિન્ન સંયોગના સદમાં તેમણે શું કર્યું હેત કે આપણને તેમણે શુ સલાહ આપી હોત તે કહેવુ મુશ્કેલ છે, કારણ કે ગાંધીજી વિશેષે કરીને ક્રિયાશીલ વ્યકિત હતા, સમયાનુરૂપ કાય શક્તિ નિર્માણ કરતા મહમાનવ હતા, એકના એક વસ્તુ ઘુંટયા કરે અને બદલાતી પરિસ્થિતિમાં એક જ વાત કહ્યા કરે એવી ઋતિ ગાંધીજી કદિ નહાતા. અમુક સિદ્ધાન્તા ઉપર અવશ્ય તે મક્કમ હતા અને તેને વળગી રહેવાને શક્ય એટલો પ્રયત્ન તે કરતા અને, હું માનું છું કે, જે પ્રકારની જીવનયાત્રા તેમણે પેતા માટે નક્કી કરી હતી તેમાં તેમને પૂરી સફળતા મળી હતી. એક વખત એક બાબત તેમના મનમાં ચોકકસ થઈ, પછી તે બાબતથી તેમને કશું' પણ ચલાયમાન કરી શકતું નહિ. પણ જીવનને 'લગતી નાની નાની બાબતેને જેમાં કશે ફેરફાર થઈ જ ન શકે એવી ક્રાઇ પાયાના સત્ય તરીકે તે કદિ લેખતા નહિ. તેમને પ્રતીતિ થઇ હતી કે. જીવન તે સતત પરિવર્તન પામ્યા કરતુ અને વિકસતું રહેતુ તત્ત્વ છે અને તેથી સતત વિકસતી અને પ્રાણમમતા દાખવતી રીતે જ જીવનને લગતા પ્રશ્નોના તેએ વિચાર કરતા. ભારતને અને જગતના લોકોને જે પચ્ચાસ વર્ષ અથવા તેથી પણ વધારે સમય સુધી તેમણે અઢળક સેવા આપી તે દરમિયાન તેમની કાર્ય પદ્ધતિ સદા પરિવર્તનશીલ રહી હતી, સામે આવતી