________________
૧૯૨
પ્રબુદ્ધ જીવન
આવા કાર્ય માટે આપણામાંથી ભાગ્યે જ કાઇ એટલા મહાન હોઇ શકે. પરંતુ પાતે અજાણ્યા હોય યા તે ક્ષણિક પ્રસિધ્ધિ પામ્યા હોય, દુષ્ટ શાસનથી જકડાયેલા હોય કે પોતાની જાતને વ્યક્ત કરવા સ્વતંત્ર હાય—એવા તમામ સજોગોમાં લેખક પ્રજા સાથે તાદાત્મ્ય અનુભવીને અને સત્યની સેવા અને સ્વત ંત્રતાની સેવા એ એક બ્ય કે જેમાં એના વ્યવસાયની મહત્તા રહેલી છે તે સ્વીકારીને, તે પોતાના અસ્તિત્વને સાર્થક કરી શકે છે. એને જીવનધમ વધુમાં વધુ માનવસંખ્યાને એકત્ર કરવાને છે. આથી માણસામાં ભિન્નતા અને એકલતા લાવનાર ગુલામી અને જૂઠ્ઠાણાને તે કદી સસ્તુંન નહિ કરી લે. આપણી વ્યક્તિગત નખળાઈ ગમે તેટલી હાય, પરંતુ આપણા વ્યવસાયની ઉદ્દાત્તતાનાં મૂળ આ બે સત્રામાં રહેલાં હોવાં જોઇએઃ-(૧) જે વસ્તુને આપણે સત્ય તરીકે ઓળખીએ છીએ એ વિશે અસત્ય કહેવાને નકાર કરવા અને (૨) દમનનાં મક્કમપણે સામનો કરવા.
ઇતિહાસનાં છેલ્લા ઉન્માદભર્યાં વાસ કરતાં યે વધારે વ દરમિયાન, મારી ઉંમરના ખીજા કેટલાક લેખકાની જેમ મે' પણ એવી લાગણી અનુભવી છે કે વત માન સમયમાં લેખકનું લખવા ઉપરાંત પણુ ઘણુ મોટુ કતવ્ય હાય છે, જે માણસા પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત વખતે જન્મ્યા હતા, ` જે હિટલર સત્તા પર આવ્યા ત્યારે વીસ વર્ષના હતા, અને જેમણે ખીજા વિશ્વયુધ્ધ વખતે પોતાનું ભણતર પૂરૂ કર્યુ" હતુ. તેના ભાગે હવે અણુશસ્ત્રોના ભય કર વિનાશકારી વાતાવરણમાં પોતાનાં બાળકાને ઉછેરવાનું આવ્યું છે. આવા માણુસા ખૂબ આશાવાદી હોય એવી કોઈ જ અપેક્ષા રાખી શકે નહિ. આવી વધુ પડતી નિરાશા અને વિનાશની ખીકને લીધે જેઓ નાસ્તિકતા તરફ વળ્યા છે, તેમની નાસ્તિકતાના વિરોધ કરીને પણુ, આપણે તેમને સમજવાના જ પ્રયત્ન કરવા જોઇએ. મારા પોતાના દેશમાં અને આખા યુરોપમાં ધણા લેખકાએ આવા નાસ્તિકવાદના અસ્વીકાર કરીને જીવન જીવવા માટે કંઇક નિયમે સ્વીકારવાના પ્રયત્ન કર્યાં છે. વમાન સમયમાં સવનાશની બીકને લીધે જે નિર્જીવતા અને અશ્રદ્ધા વ્યાપવાં લાગી છે, તેને પ્રગટપણે સામને કરીને જીવનની કલાને જન્મ આપવા જ જોઇશે; જીવનમાં શ્રદ્દા પ્રગટાવવી જ જોઇશે.
તા. ૧૬-૨-૫૯
વિના પાતાનું કાય કયે જાય છે. જ્યારે આસપાસ વિનાશકારી વૃત્તિએ જ પ્રવર્તતી હેાય ત્યારે આજના લેખક પાસેથી સદુપદેશનાં સારાં સારાં તૈયાર વચનેાની કાણુ અપેક્ષા રાખે? સત્ય ઘણી ગહન અને ગૂઢ વસ્તુ છે. અને હુ ંમેશાં આપણા હાથમાંથી છટકી જાય છે, સ્વતંત્રતા જોખમભરી છે અને જેટલી તે જાગૃતિ લાવનારી છે તેટલી ટકનારી નથી હતી. તેમ છતાં, આ સત્ય અને સ્વતંત્રતાના ધ્યેય તરફ મકકમપણે આપણે પ્રયાણ કરવાનુ છે. આપણે જાણીએ છીએ કે આપણા મા ઘણા કપરા છે. આવા સંજોગામાં કયા ‘સાચા દિલના લેખક પેાતાની જાતને કેવળ ઉપદેશક તરીકે રજૂ કરશે ? મારે માટે હું એમ કહી શકું કે હું એવા કાઈ પ્રકારના ઉપદેશક નથી. વનના આનંદને, દિવસના પ્રકાશને, સ્વત ંત્રતાના વાતાવરણને હું ત્યાગ કરી શકતે નથી. મારા આ અનુરાગને લીધે મારી કેટલીક ભૂલા થઇ છે અને મને સમજાઈ પણ છે, પણ એકદરે મને મારૂં કબુ સમજવામાં મારી એ વૃત્તિ ઘણી ઉપયોગી થઇ છે, . અને જેમને માટે જીવન સજારૂપ બન્યું છે એવા મૂંગા માણસાના પક્ષ લેવામાં મદદરૂપ બની છે.
દરેક પેઢી જગતને નવેસરથી ઘડવાની ભાવના સાથે બહાર આવે છે. આપણે જાણીએ છીએ કે એ પ્રમાણે તે કરી શકતી નથી. પરંતુ જગતને વિનાશમાંથી બચાવી લેવામાં પણ એનુ` માટુ' કાય રહેલું છે. વર્તમાન સમય કે જ્યારે સમાજમાં સડા વ્યાપી ગયેા હાય, જ્યારે ક્રાન્તિ નિષ્ફળ નીવડી હાય, જેમાં આદર્શો ધસાઇ ગયા હોય, જેમાં ખીજી કક્ષાની સત્તા પણ વિનાશકારી શક્તિ ધરાવતી હાય, જેમાં અહિં ધિકકાર અને દમનની સેવા કરવા જેટલી હલકી બની ગઇ હાય. તેમાં એ બધી બદીઓને નમતું ન આપીને જીવન અને મૃત્યુ તેને ગૌરવ અપાવે એવું વાતાવરણ આપણા પોતાનામાં અને આપણી આસપાસ જન્માવવું' જોઇશે. મારી પેઢીના માણુસા પેાતાનુ' આ કતવ્ય પાર પાડવામાં સફળ થશે એમ તે નહિ જ કહી શકાય. - પરંતુ એટલું તો સાચુ છે કે આખી દુનિયામાં તેમણે સત્ય અને સ્વત ંત્રતાને નામે આ પડકાર ઝીલી લીધા છે અને એને ખાતર, જરા પણ ધિકકાર પ્રગટ કર્યાં વિના કેવી રીતે ભરવું તે તે જાણે છે. આ બધુ સન્માન અને આ બધું પ્રાત્સાહન એવી રીતે આત્મભાગ આપનાર લોકે,ને મળવુ જરૂરી છે.
લેખકના વ્યવસાયની ઉદાત્તતા વિશે કહ્યા પછી લેખકના ચેગ્ય સ્થાન વિશે પણ હું કેટલું ક કહેવા માગુ' છુ.' આજને લેખક પેાતાના ખીજા લેખક–મિત્રા સાથે એક બાજુ યાતના અને બીજી બાજી સૌન્દર્યાં. વચ્ચે ભીંસા, શરમ કે ગવ રાખ્યા
આમ, જવાબદારીઓ અને મર્યાદાના ભાન સાથે તમારી સમક્ષ આજે આબ્યા જી: તમે ઉદારતાથી જે માન મને આપ્યું છે તે મારી સાથે, મારી જેમ સધ અનુભવતા બધા જ લેખકોને આપેલી અંજલિ તરીકે હું સ્વીકારૂ છુ. ફરીથી હું તમારા હાર્દિક આભાર માનું છુ. અને દરેક કલાકાર પોતાની કલા પ્રત્યેની વફાદારીની રાજે રાજ મનેામન જે પ્રતિજ્ઞા લેતા હોય છે તે જમાના-જૂની વફાદારીની પ્રતિજ્ઞા હું તમારી સમક્ષ જાહેરમાં, આભાર અને કૃતજ્ઞતાની એક લાગણી તરીકે લઉં છું. મૂળ લેખક–આલએર કામુ અનુવાદક–શે. રમણલાલ શાહ સધના સભ્યો માટે ચિત્રપટ-દર્શન ૬ મહાત્મા ગાંધી : ૨૦મી સદીના પયગંબર' ગાંધી સ્મારક સંગ્રહાલય અને મુ ંબઇ જૈન યુવક સંધના સંયુકત આશ્રય નીચે અમેરિકન એકેડેમી ઓફ એશિયન આટી સ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ “Mahatma Gandhi The 20th Century Prophet' મહાત્મા ગાંધી ૨૦મી સદ્દીના પયગંબર' એ નામનુ ચિત્રપટ ન્યુ કવીન્સ રાંડ ઉપર આવેલા રાકસી થીએટરમાં ફેબ્રુઆરી માસની ૨૮મી તારીખે સવારે ૮ વાગ્યે સબના સભ્યાને દેખાડવામાં આવશે. આ ચિત્રપટ ભારે કુશળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે, જેની અ ંગ્રેજી કેામેન્ટરી પણ અતિ ઉચ્ચ કક્ષાની છે. થાડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ મુંબમાં પધાર્યા તે પ્રસંગે આ ચિત્રપટ સૌથી પહેલીવાર દેખાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રસ્તુત ચિત્રપટ દેખાડવાનું શરૂ કરવા પહેલાં ગાંધી સ્મારક નિધિના ખાસ નિમત્રણને માન આપીને ભારતના એક મહીનાના પ્રવાસે આવનારા ડા. માટીન લ્યુથર કીંગનું અને સંસ્થા તરફથી કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવશે. આ રેવરન્તુ માટીન લ્યુથર કીંગ એ વ્યક્તિ છે કે જેમની ૨૯ વર્ષની ઉમ્મર છે, જેઓ પોતાના હબસીભાઇને ઉતરતા ગણવાની અને અલગ રાખવાની અમેરિકન પ્રજાની નીતિરીતિ સામે વર્ષોંથી હીલચાલ ચલાવી રહ્યા છે. તેમણે શૈા સમય પહેલાં અલાબામામાં વસતા હુખસીઓને જાહેર બસાને ઉપયોગ કરતા અટકાવવા માગતા ગેારા સામે બસ-હડતાલનું પ્રચંડ આન્દોલન જગાડયું હતું.
પ્રસ્તુત ચિત્રપટ જોવા માટે પ્રવેશપત્રા રાખવામાં આવ્યા છે, જે સધના કાર્યાલયમાંથી સભ્ય દીઠ એ પ્રવેશપત્રા એ મુજબ આપવામાં આવશે.
મત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ