SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નિreli'.'' " F" ક કો t" કરમ ' , ' તા. ૧૬-૮-૫૯ પરીક્ષણના પરિણામે તેના સ્વરૂપમાં ઠીક ઠીક ફેરફાર થવાનો ઘણો જવા બાદ ગ્રામવિકાસનું કાર્ય કેટલું વિસ્તૃત અને સઘન રૂપ સંભવ છે. આ બધું જાણવા છતાં પિતાના પક્ષને પ્રચાર કરવા ધારંણ કરી રહ્યું હતું તેને તેમણે ભારે રોચક ચિત્તાર રજુ કર્યો માટે સ્વતંત્ર પક્ષના આગેવાને આ ઠરાવને બને તેટલે અળખા હતા. સૌરાષ્ટ્રમાં તેઓ હતા તે દરમિયાન ગામડાના લોકોને ગ્રામમણે બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. " વિકાસના કાર્યો તરફ વાળવા માટે કેવા પ્રયત્નો હાથ ધરવામાં ' અહિં આ આલોચના પૂરી કરતાં પહેલાં મારા પક્ષે એટલી આવ્યા હતા અને તેનાં કેટલાં સુન્દર પરિણામે આવ્યા હતા તે સ્પષ્ટતા કરવાની જરૂર છે કે અત્યારનું કેગ્રેસહસ્તકનું વહીવટી વિષે પણ તેમણે પિતાના અનેક અનુભવો સંભળાવ્યા હતા. તંત્ર કાર્યક્ષમ રહ્યું નથી. તેમાં પુષ્કળ શિથિલતા અને લાંચ આ રીતે તેમનું વ્યાખ્યાન શ્રોતાઓ માટે અત્યન્ત રસપ્રદ નીવ-' રૂશ્વતની બદી પેઠેલી છે. વળી આજે આપણે દેશમાં એક મોટો ડયું હતું. આ વિષય ઉપર પ્રબુદ્ધ જીવનના વાચકો માટે એક કાન્તિકારી પ્રયોગ-દેશની આર્થિક તેમજ સામાજિક રચનાને ઘર– લેખમાળા લખી આપવાની તેમણે આશા આપી છે. એ આશાને મૂળથી પલટવા–કરી રહ્યા છીએ. તેમાં અનેક ભૂલો થવા જાહિદથી મૂતરૂપ આપવા તેમને વિનંતિ છે. સંભવ છે. આજના કેગ્નેસી જનો મોટા ભાગે નિઃસ્વાર્થી રહ્યા ' આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા નથી એ પણ કબુલ કરવું જ રહ્યું. આ બધું હોવા છતાં પણ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી યોજાતી ચાલુ વર્ષની કોંગ્રેસે ધારણ કરેલી નીતિ અને ધ્યેય જરા પણ ખોટાં કરતાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ઓગસ્ટ માસની ૩૦ મી તારીખ અને નથી. આ દેશનો ઉધ્ધાર સોશિયાલીઝમ-સમાજવાદની સ્થાપના રવિવારે શરૂ થશે અને સપ્ટેમ્બર માસની ૭ મી તારીખ અને કર્યા સિવાય શકય જ નથી. આ સમાજવાદને સીધે વિરોધ સોમવારે પૂરી થશે. પહેલાં પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ ન કરનારે સ્વતંત્રપક્ષ દેશને ખતરનાક નીવડેલા મૂડીવાદને જ કેનેડી બ્રીજ પાસે આવેલા બ્લેવા ટ્રસ્કી લેજમાં, પછીના બે - આડકતરો ટેકે આપી રહ્યો છે એ વિશે મારા મનમાં કોઈ શકે દિવસની વ્યાખ્યાનસભાઓ રોકસી થીયેટરમાં અને છેલ્લા બે 'કે શંકા નથી.. - ' દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવશે. વ્યાખ્યાનસભાઓ હંમેશાં સવારના ૮ વાગ્યે શરૂ : - સ ઘ સમાચાર કરવામાં આવશે. નવ દિવસની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ૫. સંઘના બંધારણમાં કરવામાં આવેલો ઉમેરે સુખલાલજી ભાવશે. વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ હજુ પુરેપુરો નકકી થયો નથી, એટલે તે નક્કી થયે સામયિક પત્રોમાં વખત' શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૮-૪-૫૯ ના રોજ સર પ્રગટ કરવામાં આવશે. છેલ્લા દિવસે જાણીતા ભૂદાન કાર્યકર્તા મુલતવી રહેલી સભા તા. ૧-૮-૫૯ ને રોજ સંધના કાર્યાલયમાં શ્રીમતી વિમળા ઠકારનું ‘હિંસાથી અહિંસા તરફ એ વિષય મળી હતી. અને તે પ્રસંગે કેવા સંયોગોમાં કોઇ પણ વ્યક્તિને ઉપર વિસ્તારપૂર્વક વ્યાખ્યાન હશે. ચાલુ ક્રમ મુજબ આ વખતે સંધના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે અયોગ્ય ગણી શકાશે? એને પણ વ્યાખ્યાનમાળા સાથે સંગીતને કાર્યક્રમ પણ જોડાયેલું રહેશે. લગતી બંધારણની ૨૦મી કલમમાં બે પેટા કલમ છે તે ઉપરાંત આગામી વ્યાખ્યાનમાળા અંગે સંઘના સભ્યો અને નીચે મુજબની ત્રીજી પેટા કલમ ઉમેરવાનો સર્વાનુમતે નિર્ણય * શુભેચ્છકેને પ્રાર્થના લેવામાં આવ્યે હતો. ' - સંધના સભ્યોનાં બાકી રહેલાં લવાજમ મોટા ભાગે પર્યુષણ સંઘના હિતને સીધી કે આડકતરી રીતે હાનિ દરમિયાન ભરાય છે. આ અંક પછી તરત જ જે જે સભ્યોનાં લવાજમ પહોંચે તેવું વર્તન કરનારને પોતાના વર્તન સંબંધે વસુલ થવી બાકી છે તેમને લવાજમ ભરી જવા અંગે કાર્ડ મળશે. ખુલાસે કરવાની તક આપ્યા બાદ યોગ્ય લાગ્યાથી તે ધ્યાનમાં રાખીને પોતપોતાનાં લવાજમે વ્યાખ્યાનસભાઓ સંઘની કાર્યવાહક સમિતિ તે સભ્યને સભ્ય તરીકે રદ દરમિયાન ભરી દેવા તે તે સભ્યોને વિનંતિ છે. કરવાની સામાન્ય સભાને ભલામણ કરી શકશે અને તે સંધની પ્રવૃત્તિઓ વિષે રસ ધરાવતા સભ્ય તેમ જ બાબતમાં સામાન્ય સભા યોગ્ય નિર્ણય લઈ શકશે.” શુભેચ્છકો દર વર્ષે સંધના ફાળામાં યથાશક્તિ અર્થસીંચન કરતા આ ઉપરાંત સંધના બંધારણમાં બીજા કેટલાક સુધારાઓ જ રહ્યા છે અને તેના આધારે સંઘની પ્રવૃત્તિઓ સદા ફાલતી ફુલતી કાર્યવાહક સમિતિ તરફથી આ સભામાં રજુ થવાનાં હતાં, પણ રહી છે. આ વખતે પણ આ શુભેચ્છક ભાઈબહેને સંઘના સમય બહુ થવાથી તે સુધારાઓ રજુ કરવામાં આવ્યા નહેતા ફાળામાં ઉદાર દિલથી નાણું ભરવા નમ્રભાવે પ્રાર્થના કરવામાં અને તે સભા વિસર્જન કરવામાં આવી હતી. - ' આવે છે. પ્રબુદ્ધ જીવન, પર્યુષણ વ્યાખ્યાનમાળા, વ્યાખ્યાન ગ્રામનવનિમૉણ : .. સભાઓનું ચાલ આજન, સાર્વજનિક વાચનાલય, પુસ્તકાલય, તા. ૩૦-૭-૫૯ ના રોજ શ્રી મુંબઈ જન યુવક સંઘના વિદ્યકીય રાહત–આ બધી પ્રવૃત્તિઓને યથાસ્વરૂપે ચાલુ રાખવા ઉપક્રમે સંધના કાર્યાલયમાં મુંબઈ મ્યુનીસીપાલીટીના ડેપ્યુટી માટે રૂા. ૧૦૦૦૦ની અમને જરૂર છે. પર્યુષણ પર્વના અનુસં. કમીશનર શ્રી, મનુભાઈ રાવળે “ગ્રામનવનિર્માણ”એ વિષય ઉપર , ધાનમાં સંઘના સભ્યો તેમ જ શુભેચ્છકે આ અમારી માંગણીને એક અભ્યાસપૂર્ણ અને અનુભવસભર વ્યાખ્યાન આપ્યું હતું. ઉદાર ભાવે પૂરી કરશે એવી અમારી શ્રદ્ધા છે. મુંબઈ પ્રદેશનું નવનિર્માણ થયા પહેલાં તેમણે ઘણો સમય સંઘના સભ્યને એક વિશેષ પ્રાર્થના , સૌરાષ્ટ્રમાં ગ્રામવિકાસ એજનાના કાર્ય પાછળ ગાળ્યો હતો અને આપણી વ્યાખ્યાનમાળાના ખાસ કરીને છેલ્લા દિવસોમાં તેથી આ વિષયના તેઓ પૂરા નિષ્ણાત હોઈને પિતાના વિષયનું વ્યવસ્થા જાળવવાનું કામ શ્રોતાની ભીડને લીધે ખૂબ મુશ્કેલ તેમણે અતિ સુન્દર અને સુરેખ નિરૂપણ કર્યું હતું અને બની જાય છે. આ વખતે છેલ્લા ચાર દિવસોમાં આ બાબતમાં ઈતિહાસના પ્રારંભકાળથી આજ સુધીના ભારતના ઇતિહાસની મદદરૂપ થવા સંધના સભ્યોને ખાસ વિનંતિ કરવામાં આવે આછી રૂપરેખા આપીને અંગ્રેજોના હકુમતકાળ દરમિયાન છે અને એ રીતે જે કોઈ ભાઈ યા બહેન વ્યાખ્યાન સાંભળવાનું ગામડાંઓની કેવી પાયમાલી થઈ હતી, દેશ આઝાદ થયા બાદ કદાચ જતું કરવું પડે છે તે રીતે પણ અમને સહકાર આપવાને ગ્રામવિકાસની વૈજનાનું કેવી રીતે અને કયા સંયોગમાં નિમણુ તૈયાર હોય તેમને પિતાનું નામ સંધના કાર્યાલયમાં નોંધાવી થયું હતું, તે સામે કઈ કઈ રીતે જુદા જુદા વર્ગો તરફથી જવા વિનંતિ છે. વિરોધ કરવામાં આવ્યું હતું અને એ વિરોધ ધીમે ધીમે શમી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy