SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કાગ. સંચાલિત હોવી જોઇએ. સર ગમાં લેને પૂરી છૂટ સંભળાવવામાં વિનોબાજી ધાર તા. ૧-૩-૫૯ અમલ દરમિયાન તેમાં રહેલા અનેક સઘં શો તેમ જ અસદ શે અને પુરૂષાર્થથી થવા જોઈએ. વળી તેઓ એમ પણ માનતા લાગે આપણી સામે -'14 થયા છે. જે જેવું છે તે બરાબર છે અને છે કે આજની લોકશાહીનું તંત્ર અને શાસન બહુમતીના જોરે તેમાં ફેરફાર કરવાને અવકાશ નથી એમ સ્વીકારીને ચાલવાને સત્તા ઉપર આવેલા પક્ષનું જ તંત્ર અને શાસન હોય છે અને જેઓ ટેવાયેલા નથી તેવા વિનબાજી આજની લેકશાહીના અનિષ્ટ તેથી તેમાં સમગ્ર લેકમતનું પ્રતિબિંબ પડવાને કે સંભવ અંશથી ચેકી ઉઠયા છે અને તેમાં પાયાના કેટલાક ફેરફાર નથી. અને આવી પરિસ્થિતિમાં સમગ્ર લેકશકિત સક્રિય બની સૂચવી રહ્યાં છે. શકતી નથી. સમગ્ર લેકશકિત ત્યારે જ સક્રિય બને કે જ્યારે દા. ત. (૧) સત્તા વિકેન્દ્રિત કરીએ ને વધુમાંવધુ સત્તા ગામડામાં રાખીએ. તેને તંત્રથી બને તેટલી નિરપેક્ષ રહીને લેકકલ્યાણસાધક કાર્યો (૨) બધા નિર્ણયે સર્વાનુમતિથી કરીએ. કરવાની પૂરી તક મળે. આથી તેમને અભિપ્રાય એ છે કે (૩) ઉપલી બધી ચૂંટણીઓ અપ્રત્યક્ષ પદ્ધતિથી કરીએ. લેકકલ્યાણની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ રાજ્યસંચાલિત નહિ પણ ૪) આપણી લોકશાહીને નિષ્પક્ષ બનાવીએ. , લેકસંચાલિત હોવી જોઈએ. સરકારે જરૂરી આર્થિક મદદ અને સાથ આપ જોઇએ, પણ પ્રવૃત્તિસંચાલનમાં લેકને પૂરી છૂટ - ' (૫) ચુંટણી થયા બાદ ચુંટાયેલાં બધા સભ્યોને પિતાપિતાના આપવી જોઇએ. તેમાં ન તે સરકારે માથું મારવું જોઈએ કે ન પક્ષના હીપ’થા મુકત કરીએ. તે તેમાં દખલગીરી કરવી જોઈએ. આમ કરવાથી લેકશાહી આ મુજબના પાયાના ફેરફારોથી આપણે આજની લેકશાહીના અનિષ્ટ અંશાને નાબુદ કરી શકીશું અને સાચા અર્થની તેના વ્યાપક સ્વરૂપમાં પ્રગટ થશે અને લેકમાં કતૃત્વશકિતને - ઉદય તેમ જ વિકાસ થશે. લેકશાહીની સ્થાપના કરીશું એમ વિનેબાજી માને છે. લોકશાહી અ ગે વિનોબાજીની આ વિચારણા કેટલી વ્યવહારૂ છે તે એક ..' રાજ્યનીતિ વિરૂદ્ધ લોકનીતિ જુદો સવાલ છે, પણ આજની લોકશાહી ઉપર કડક પ્રહાર કરી ' આજનું સંસદીય લોકતંત્ર અને તત્સંચાલિત રાજ્યવહીવટ ' રહેલા વિનોબાજી લેકશાહીના વિરોધી છે એમ કહેવું કે માનવું પણ એક રાજકીય પક્ષથી પ્રભાવિત હેઈને તેમાં લેકશકિતને કેવળ ભૂલભરેલું છે. (આ વિષયની સ્વતંત્ર અને વધારે વિસ્તૃત ' પ્રગટ થવાને અવકાશ મળતા નથી અને તેથી સાચી લોકશાહી ચર્ચા ફેબ્રુઆરી ૧૬મી તારીખના પ્રવ્રુદ્ધ જીવનમાં કરવામાં આવી અભિવ્યકત થતી નથી એમ વિનોબાજી માને છે, અને એ પ્રકારના છે જે જિજ્ઞાસુ વાંચકેએ તેમાંથી જોઈ લેવી.) વલણને અધીન રહીને આજનું લેકતંત્ર અને વહીવટીતંત્ર જાણે વિનોબાજી અને કલ્યાણ રાજ્ય છે કે પરાયું હોય, પ્રજાના સાચા હિતને નહિ સમજનારું અથવા તે * આજની આપણી રાજ્યસંસ્થાને “કલ્યાણ રાજ્ય”– Welfare . તેથી વિમુખ હોય અને આજના ધારાસભ્યો ઘેટાંઓનું ટોળું હોય * State' એ નામથી ઓળખવામાં આવે છે. આ આપણી એવી પરિભાષામાં વિનોબાજી ધણી વખત તેની સખ્ત ટીકા કરતા | રાજ્ય સંસ્થાનો હેતુ પ્રજાના આન્તરબાહ્ય શત્રુઓથી રક્ષણ કરવું સંભળાય છે, અને પિતાના આવા વલણને સચોટપણે રજુ કરવાના અને જાનમાલની સલામતી બક્ષવી એ ઉપરાંત પ્રજા વિકાસની હેતુથી રાજ્યનું પ્રશાસન અને લોકોનું અનુશાસન, રાજ્યસત્તા અનેકવિધ પ્રવૃત્તિઓના સંચાલનની જવાબદારી સ્વીકારવી, તે અને લેકસત્તા, રાજ્યનીતિ અને લેકનીતિ- આવા દ્વો તેમણે માટે કરવેરા દ્વારા પ્રજા પાસેથી લાખો રૂપિમાં ઉઘરાવવા અને આજની રાજકારણી પરિભાષામાં દાખલ કર્યા છે. તેઓ જ્યારે ઉપર જણાવેલી પ્રવૃત્તિઓ પાછળ ખરચવા અને બેકારીનું પ્રમાણ લેકનીતિ શબ્દ વાપરે છે ત્યારે તેમને આશય એ હેવાનું ઘટાડવું અને જીવનધોરણ ઉંચે લાવવું–આ બધું કલ્યાણરાજ્યની જણાય છે કે આજનું સંસદીય લેકતંત્ર સાચી અને સર્વવ્યાપી કલ્પનામાં સમાવિષ્ટ થાય છે. આનું પરિણામ સર્વ સ્થળે અને લેકશાહીમાં કેમ પરિવર્તન પામે અને આજે લગભગ સ્થગિત સવ:સમયે રાજયે કેન્દ્રમાં રહેવામાં અને પ્રજા પક્ષે વધારે ને વધારે બનેલી લેકશક્તિ તેના સંપૂર્ણ રૂપે કેમ બહાર આવે એ માટે કરવેરા ભરવામાં અને બધી બાબતમાં પ્રજાએ રાજ્ય સામે જોતા વિચાર કરવાનું જે ધારણ હોય તેને લેકનીતિ સમજવી. લેકરહેવામાં આવે છે. આને લીધે પ્રજાના સ્વાતંત્ર્ય ઉપર ઉત્તરોત્તર : નીતિની આ વ્યાખ્યા ઘણી અસ્પષ્ટ છે એ હું સમજું છું, પણ કાપ મૂકાતે જાય છે અને સ્વયં પ્રેરણાથી કશું કરવાની વૃત્તિ આ સંબંધમાં કેટલાક જાણકારો સાથે ચર્ચા કરતાં અને તેને નાબુદ થતી જાય છે. વ્યકિતનું એક વ્યકિત તરીકે સ્વત્વ ઘટતું લગતું સાહિત્ય અને ઉપલબ્ધ થયું તે વાંચતાં આથી વધારે જાય છે અને મોટા યંત્રના એક નાના સરખા ચક્ર જેવી દશાને સ્પષ્ટતા હું મેળવી શકયો નથી. તે પ્રાપ્ત થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ સામે વિનોબાજી માટે જેવી રીતે રાજ્યનીતિ રાજ્ય સંસ્થાના સુગ્રથિત પ્રબંધ પિકાર ઉઠાવી રહ્યા છે અને લેકે પિતાના કલ્યાણ અને ઉત્કર્ષની ઉપરથી નિશ્ચિત કરી શકાય છે તેવી રીતે લેકની પણ આવી " બધી પ્રવૃત્તિઓ પિતાની સ્વયં પ્રેરણાથી કરે, અને કર્તુત્વશક્તિ કેઇ આગવી સુબદ્ધ રચના હોય અને તેના અનુસંધાનમાં લેક. વિકસાવે અને રાજ્ય તેમાં મદદ કરે, સાથ આપે-આ દિશા- નીતિને પ્રવેગ થતો હોય તે સમજી શકાય તેવી બાબત છે, પલટો વિનેબાજી ઈચ્છે છે. આ કારણે આજના કલ્યાણરાજ્યના આવી રચનાથી પંચાયતને આકાર, મ્યુનિસિપાલીટીને આકાર કે વિચાર અને કલ્પના ઉપર અને તેને અનુસરીને અખત્યાર કરવામાં લેકલ બોર્ડન આકાર સૂચિત હોય તો તેના અનુસંધાનમાં લેકઆવેલી ભારત સરકારની નીતિ ઉપર વિનોબાજી અવારનવાર નીતિને વિચાર જરૂર થઈ શકે છે. પણ આવી પ્રતિનિધિત્વવાળી સંખ્ત પ્રહાર કરી રહ્યા છે. સંસ્થા વડે આકારબધ્ધ ન હોય એવી જનતાના અનુસંધાનમાં આજની સ્થગિત લેકશકિતને સક્રિય કરવી જોઈએ તેની આ નીતિ છે કે તે નીતિ છે એમ કહીએ ત્યારે આમ– સુરાજ્યની કલ્પનાના વિરોધમાં વિનોબાજીને કાંઈક જનતાનું આ વલણ છે. કે સામાન્યતઃ તે આમ ઇચ્છે છે એમ એવો પણ ખ્યાલ રહેશે. લાગે છે કે કલ્યાણરાજ્યના ભાગે જણવવાથી વિશેષ કઈ અર્થ હાથમાં આવતું નથી. આ રીતે આગળને આગળ વધતાં તેનું પરિણામ Totaliterian State- આ બને ત – લેક અને લેકનાતિ -મેગમ હોવાથી લેકસર્વ સત્તાધીશ રાજ્યપદ્ધતિ–માં આવે અને વ્યકિતનું વ્યકિતત્વ નીતિના નામે ગમે તે વ્યકિત ગમે તે કહી શકે એવી એક તદન નાબુદ થાય. આ દ્રષ્ટિએ તેમના અભિપ્રાય મુજબ રાજ્યનું અરાજક અથવા તે સંદિગ્ધ સ્થિતિ પેદા થાય છે. સંભવ છે કે કાર્યક્ષેત્ર અત્યન્ત સીમિત બનવું જોઈએ અને પ્રજાકલ્યાણનાં આમાં મારી ગેરસમજ હોય, પણ રાજ્યસત્તા અને લેકસત્તા, જરૂરી મેટા ભાગનાં કાર્યો પ્રજાજનની સ્વયં સંચાલિત શકિત રાજ્યનીતિ અને લેકનીનિ- આવાં ધોને આમેજનતા સમક્ષ અનેકવિધ પ્રવૃત્તિઓ બક્ષવી એ ઉપના રક્ષણ કરવું
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy