________________
કરી
- ' , ' . '
છે
. ૧-૧૧-૧૯ " - પ્ર બુદ્ધ જી વ ન :
- ૧૩ - આજથી સેંકડો વર્ષ પૂર્વે જયારે કોઈ જાતના ' યંત્ર સ્વ. વીરચંદભાઈ અંગે જાહેર શેકસભા ઉપયોગ માણસ જાત માટે અશક્ય હતું ત્યારે આ ડાલી વિહારની
- શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં
શ્રી અબ ન થવા ૫દ્ધતિ અમલમાં આવી અને આજ સુધી આપણે એને અનું- તા. ૧૬-૧૦-૫૮ શુક્રવારના રોજ મુંબઈ પ્રદેશના મહેસુલ પ્રધાન સરીએ છીએ, પરંતુ અત્યારનાં યાંત્રિક યુગમાં પણુ આમ ચલાવ્યું શ્રી. રસિકલાલ ઉમેદચંદ પરીખના પ્રમુખપણ નીચે સ્વ. વીરચંદ રાખવું એ જી એસ ગત લાગે છે. છાલાન મુદત માયિક પાનાચંદ શાહના અવસાન અંગે શોક સશિત વા માટે જાહેર ' ' સામાજિક અને બ્રાર્મિક દૃષ્ટિએ. તદ્દન નિંદા અને ચાગ્ય ની સભા મળી હતી. આ સભામાં શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાએ રબરના ટાયરવાળી ઠેલણગાડી કે બાઈસીકલ રીક્ષાને ઉપયેાગ
નીચે મુજબને શક પ્રસ્તાવ રજુ કરતાં વીરચંદભાઇની ઉજજ્વલ સ્વીકાર. જોઇએ. હોલિ-વિહારમાં ચારથી આઠે માણસની જરૂર
જીવનકારકીદીને, તેમના પુરૂષાર્થને, સાહસિકતાને, ઉદારતાને રહે છે, જ્યારે આ જાતના સાઈકલ વિહારમાં એક માણસથી જ
અને સેવાપરાયણતાને અને તેમની રાષ્ટ્રભક્તિને ખ્યાલ આપે ક ચાલી શકે છે. ઉપસંહ વિહારમાં સુગમતા સાથે કર્મનાં બંધન
અને ૧૮ વર્ષની ઉમ્મરે મુંબઈને વ્યવસાય અને જાહેર જીવનને ઓછાં બંધાય છે.” + : આ પત્રમાં કરવમાં આવેલી સૂચના. જૈન સમાજે અવશ્ય '
ધ મેહિ છેડીને સૌરાષ્ટ્રમાં આવેલું તેમનું વતન - સમઢિયાળામાં
અદ્ધિ ધ્યાનમાં લેવા જેવી અને અમલમાં મૂકવા જેવી છે. જે સાધઓ જઇને તેઓ કેવી રીતે વિસ્યા, તે ગામના ઉદ્ધાર અથે કેવી કેવી ' આજીવનપાદવિહારી છે તેમને જ્યારે વૃદ્ધાવસ્થાના કારણે અથવા
વી પ્રવૃત્તિઓ તેમણે હાથ ધરી અને જામસાહેબે તેમના કાર્યમાં કેવી
કેવી મુશ્કેલીઓ ઉભી કરી–જેનો હિંમતપૂર્વક સામાન્ય કરતાં કરતાં, તે આથેરાઇટીસ, ગાઉટ કે સંધિવાના કારણે પગે ચાલવાનું
તેઓ પોતાના નિશ્ચિત કાર્યને કેવી રીતે વળગી રહ્યા તેને લગતી - અશકય અથવા તે અતિ મુશ્કેલ બને છે અને ગમનાગમન અંગે અને વિશેષ કરીને એક સ્થળેથી અન્ય સ્થળે વિહાર કરવા અંગે
છે. કેટલીક વિગતે રજુ કરી. વળી મુબઇમાં ૧૯૩૦-૩૨ની સવિનય શું કરવું તે એક મોટો પ્રશ્ન થઈ પડે છે. આવી અશકિતના
- ' સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ ડીકટેટર નીમાયા અને જે થોડા
દિવસ તેમને પકડાયા પહેલાં મળ્યાં તેમાં તેમણે કેવી પ્રચંડ કામ- . કે કારણે જૈન મુનિ કોઈ એક જ સ્થળ કે સ્થાને સ્થિર બનીને રહે - તે ઉચિત લાગતું નથી, કારણ કે તેમણે જે સંયમ દીક્ષા ધારણ
ગીરી કરી બતાવી તેને પણ ચિતાર આપે. સાથે સાથે તેમના કરી છે તે આદર્શના સમ્યગ અનુપાલનને સ્થિરવાસ અત્યન્ત ,
સેવાકાર્યમાં અખંડ સાથ આપનાર તેમના પત્ની શ્રી. હરિલક્ષ્મીબાધક છે અને અસ્થિરવાસ એટલે કે થોડા થોડા સમયે એક જ
'બહેનને પણ યોગ્ય અંજલિ આપી. અને ત્યારબાદ તેમણે નીચે
મુજબ શેકેપ્રસ્તાવ રજુ કર્યો. સ્થળેથી અન્ય સ્થળે વિહાર એ અતિ આવશ્યક અને સંયમને
'! “શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧૬-૧-૧૯ના સાધક છે. આવા અશકત-લગભગ અપગ દાન માતા- : રાજ જયલી જાહેર સભા શ્રી. વીરચંદ પાનાચંદ શાહના તાજે; સાધુઓ વિહાર. માટે આજ સુધી ડાળીઓને ઉગ કરતા
તમાં નીપજેલ અવસાન અંગે ઊંડા શોકની લાગણી અનુભવે છે ? આવ્યા છે. ડોળી સાધારણ રીતે બે માણસે, પણ ઘણું મટે ભાગે ચાર માણસે પોતાની કાંધ ઉપર ઉપાડતા હોય છે. આ
છે. શ્રી. વીરચંદભાઈ રાષ્ટ્રનિષ્ટ પ્રજાસેવક અને સામાજિક અગ્ર
ગણ્ય કાર્યકર્તા હતા. તેમણે પિતાનું વતન સમઢિયાળાને કેન્દ્રમાં પ્રથામાં આજે ફેરફાર કરવાની જરૂર છે અને ડોળીના સ્થાને ઠેલણગાડી કે સાઈકલ પરીક્ષાને ઉપયોગ કરવામાં આવે તે જરૂર ઈચ્છવા
રાખીને આસપાસના પ્રદેશની અનેકવિધ સેવાઓ. કરી હતી. તે ગ્ય છે. આ સૂચના પાછળ રહેલી વિચારસરણી આ મુજબની :
તેમણે આપબળે સાધેલ આર્થિક ઉત્કર્ષને ઉદાર સખાવતે વડે , - જૈન મુનિને જીવનવ્યવહાર સર્વથા સમાજ ઉપર નિર્ભર
સાર્થક કર્યો હતે. સરળ નિરભિમાન તેમની પ્રકૃતિ હતી, પ્રેમાળ ' હાઈને તે અંગે અમુક ધોરણ વિચારાયેલું છે ' અથવા તેમ જ, ઉદાર તેમને સ્વભાવ હતા અને નિર્મળ આદશલક્ષી તે સ્વીકારાયેલું છે. અને તે એ છે કે જૈન મુનિ સમાજ તેમનું ચારિત્ર્ય હતું. તેમના પવિત્ર આત્માને આ સભા પરમ ઉપર બને તેટલું ઓછો બોજો નાખે અને સાથે સાથે શાન્તિ ઈચ્છે છે અને તેમનાં સહધર્મચારિણી હરિલક્ષ્મીબહેન તથા ' પિતાને જોઇતી સગવડો બને તેટલી ઓછી હિંસાત્મક હેય તેમના અન્ય સ્વજને પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિ દાખવે છે.” , એ બાબત પૂરેપૂરી લક્ષ્યમાં રાખે. વળી તે ઉપરાંત માનવ- ત્યાર બાદ શેકપ્રસ્તાવનું અનુમોદન કરતાં શ્રી. લીલાવતી. ' તાના ખ્યાલ અંગે રખાતી અપેક્ષાની પણ તેઓ ઉપેક્ષા ન કરે.. બહેન દેવીદાસે, શ્રી. રતિલાલ ચીમનલાલ કેકારી તથા શ્રી. . આ ત્રણ બાબતે લક્ષમાં લેતા ડોળીને ઉપયોગ ઠેલણગાડી કે સીમલાલ જેઠાલાલ શાહે વીરચંદભાઈ સાથેનાં પરિચયનાં કેટલાંક સાઇકલ રીક્ષા કરતાં ઘણું વધારે ખર્ચાળ છે, વધારે હિંસક છે
સ્મરણ રજુ કર્યા અને તેમના વિશિષ્ટ વ્યકિતત્વને બહુ ભાવભરી . અને જૈન મુનિને ચાર ચાર માણસા ઉપાડે એ આજની માનવતાની દૃષ્ટિએરમ્બર ટાયર વાળી નાની સરખી ગાડીમાં એક
અંજલિ આપી. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી બેલતાં શ્રી. રસિકલાલ માણસ તેમને ખેંચી જાય તેની સરખામણીએ – ધણું વધારે ,
- પરીખે વીરચંદભાઈના અનેક ગુણોને પરિચય આપે અને અરૂચિકર લાગે છે. અને તેથી ડોળીનું સ્થાન મેલબગાડી .
" જણાવ્યું કે “તેઓ એક પ્રકારના સાધક તરીકે જીવને જીવ્યા એ છે
આ સાઈકલ રીક્ષા લે તે આવશ્યક અને વધારે ઈચછવાયેગ્ય લાગે છે, હતા, તેઓ રહેણીકરણીમાં એકદમ સાદા સરળ અને ભારે પ્રેમાળ " - અહિં કાઇ એ પણ વિક૯૫ સચવી શકે છે કે આવા જ હતા અને તેમને સૌથી મેટ ગુણ હતે-Sincerity-કાર્યાનિદાને. . સાધુએ મેટર, બસ કે રેલ્વે ટ્રેનથી વિહાર કરે તે શું ખોટું ?
આ કારણે તેઓ જે કાંઈ કહે અથવા કરવાનું કબૂલે તેના ઉપર
આ પાંદવિહાર એ જૈન સાધુના આચારનું એક સન્મ અંગ છે એ
, છે એ પૂર આધાર રાખી શકાતા. તેઓ ગાંધીયુગના એક સાચા માનવી
કે ખ્યાલને સ્વીકાર કરીને ઉપરની ચર્ચા કરી છે અને એ ખ્યાલના
હતા; તેમણે એ રીતે જીવનનાં નવાં મૂલ્ય સ્વીકાર્યા હતા તેમ જ સંદર્ભમાં જે જૈન મનિ માટે શારીરિક કારણે પાકવિતા કા ' અપનાવ્યા હતાં. આ માનવી કઈ પણું ઉમ્મરે આપણી વચ્ચેથી ન હોય તે મુનિ પાદવિહારની બહુ સમીપના એવા સાધનને
અબ વિદાય થાય છે ત્યારે સમાજ જરૂર ગરીબ બને છે. આ રીતે ઉપયોગ કરે એ ઉચિત લેખાય વિહાર એ રેસ લિસી જા. તેમના જવાથી સમાજમાં જે ખાડે પડે તે માટે તેમના પગલે ' ચયોનું આવશ્યક અંગ છે, પણ આ વિહાર બહુ ઝડપંપૂર્વક ચાલીને પૂરો કરે તે તેમની પ્રત્યે તેમ જ સમાજ પ્રત્યે આપણો થ જોઈએ એ જૈન મુનિની વિહિત જીવન માટે જરા. પણ ધર્મ છે.” આમ જણાવીને સભા સમક્ષ રજુ કરવામાં આવેલ આવશ્યક નથી તેમ જ અભિપ્રેત નથી. આ દૃષ્ટિએ જૈન મુનિની શકેપ્રસ્તાવને બે મીનીટ શાંતભાવે ઉભા રહીને પિતાનું અનુમોદન સ્વીકૃત જીવનચર્યા સાથે, મેટર, બસ કે રેલ્વે ટ્રેનને ઉપગ આપવા સભાજનેને તેમણે વિનંતિ કરી અને તે મુજબ પ્રણતસંમત નથી.
પરમાનંદ ભાવે શક પ્રસ્તાવને સભાજનોએ સર્વાનુમતે અનમેદન આપ્યું.