SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫–૪–૫૯ પ્રભુ દ્ધ જીવન સંઘની વાર્ષિક સામાન્ય સભા ૧૩ , દીપચંદ ત્રીભવનદાસ શાહ ૧૪ ,, પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ નવી કાર્યવાહક સમિતિની ચૂંટણી ૧૫ ,, ચંચળબહેન ટી. જી. શાહ ચાલુ એપ્રીલ માસની ૯મી તારીખ અને ગુરૂવારના રોજ ૧૬ ,, દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી . ' સાંજના પાંચ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય ૧૭ ,, દામજી વેલજી શાહ : સભા સંધના કાર્યાલયમાં સંઘના પ્રમુખ શ્રી ખીમજી માડણ ભુજપુરીઆના પ્રમુખસ્થાને મળી હતી. સંધના સભ્યોની હાજરીથી ૧૮. 5 ચંદુલાલ સાંકળચંદ વકીલ સભાખંડ ચીકાર ભરાઈ ગયા હતા. પ્રારંભમાં ગત વર્ષની વાર્ષિક ચંદુલાલ કેશવલાલ શાહ સામાન્ય સભાની નોંધ રજુ કરવામાં આવી હતી અને તે મંજુર ૨૦, , શાન્તિલાલ દેવજી નન્દુ રહ્યા બાદ સંઘની કાર્યવાહક સમિતિ તરફથી ગત વર્ષની કાર્ય સંધના તેમ જ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક. વાહીને વૃત્તાન્ત તથા સંધનો તેમ જ શ્રી મણિલાલ મકમચંદ વાચનાલય અને પુસ્તકાલયના હિસાબ-નિરીક્ષક તરીકે • શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયને એડીટ થયેલ આવક મેસર્સ શાહ મહેતા એન્ડ કો. ની નિમણુક કરવામાં જાવકને હિસાબ તથા સરવૈયું સંઘના મંત્રી તરફથી રજુ કરવામાં આવ્યું હતું. આ ઉપર સંધના જુદા જુદા સભ્યએ પિતાના વિચાર વિસ્તારથી રજુ કર્યા હતા. સંઘની વિવિધ પ્રવૃત્તિઓ ત્યાર બાદ સંધના બંધારણની કલમ ૨મીમાં ત્રીજી પેટા પ્રબુદ્ધ જીવન, વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંધ તરફથી યોજાતાં વિવિધ કલમ તરીકે નીચેની પેટા કલમ ઉમેરવા સંધની કાર્યવાહક ' પ્રકારનાં સંમેલન, પર્યટન અને સમૂહભેજન અંગે અનુકુળ સમિતિની ભલામણ સંધના મંત્રી શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા - પ્રતિકુળ ટીકાઓ તેમ જ સૂચનો સભ્ય તરફથી કરવામાં આવ્યાં તરફથી રજુ કરવામાં આવી હતી - હતાં. આ પ્રસંગે શ્રી સારાભાઇ એન. શાહને પિતાના વિચારો “સંધના હિતને સીધી કે આડકતરી રીતે હાનિ પહોંચે તેવું રજુ કરવાની પૂરી તક આપવામાં આવી હતી. સંધના મંત્રી , વર્તન કરનાર સભ્યને પિતાના વર્તન સંબંધી ખુલાસા કરવાની તરફથી અગત્યના મુદ્દાઓને ખુલાસો કરવામાં આવ્યો હતો અને તક આપ્યા બાદ ચગ્ય લાગ્યાથી સંધની કાર્યવાહક સમિતિ તે ' હવે પછી મળનારી નવી ચૂંટાયલી કાર્યવાહક સમિતિ આ સભામાં સભ્યને સંધના સભ્ય તરીકે રદ કરી શકશે અને તેનાં કારણો કરવામાં આવેલાં મહત્વનાં સૂચનને ગંભીરપણે વિચાર કરશે આપવા કાર્યવાહક સમિતિ બંધાયેલી રહેશે નહિ.” . એમ સંધનાં પ્રમુખશ્રી તરફથી જાહેર કરવામાં આવ્યું હતું. - આ સુધારે રજુ કરતાં સંધનાં મંત્રીએ જણાવ્યું હતું કે, ત્યાર બાદ રજુ કરવામાં આવેલ. વાર્ષિક વૃત્તાન્ત અને “સંસ્થાના હિતનું રક્ષણ કરતે આ પ્રકારનો નિયમ દરેક સાવ વાર્ષિક હિસાબ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતાં. અને જનિક સંસ્થાના બંધારણમાં હોય જ છે અને સંઘની સામાન્ય ત્યાર બાદ સંધનું તથા વાચનાલય અને પુસ્તકાલયનું અંદા- સભાને આ હકક તે છે જ, એમ છતાં પણ કયા સંયોગોમાં સંધના જપત્ર રજુ કરવામાં આવ્યું હતું. અને તે સર્વાનુમતે મંજુર સભ્યને રદ કરી શકાય એ મથાળા નીચેની કલમમાં આવી કશી કરવામાં આવ્યું હતું.. જોગવાઈ નથી. તે આવી સંરક્ષક જોગવાઈ હોવી, સંધના વિશાળ - ત્યાર બાદ ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. હિતને અનુલક્ષીને જરૂરી છે શરૂઆતમાં સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, બે મંત્રીઓ તથા કોષાધ્યક્ષની રદ કરવાની સત્તા સંધની કાર્યવાહક સમિતિને સંધના બંધારણમાં અનુક્રમે ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. અને નીચે જણાવેલ આપવામાં આવી છે તે આ સત્તા પણ સંધની કાર્યવાહક સમિઅધિકારીઓની સર્વાનુમતે ચૂંટણી કરવામાં આવી હતી. આ તિને આપવામાં આવે તે સર્વ પ્રકારે ઉચિત છે એમ વિચારીને ૧. શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ 'પ્રમુખ સંધના બંધારણની ૨૦મી કલમમાં ત્રીજી પેટાકલમ તરીકે ઉપર ૨. શ્રી લીલાવતીબહેન દેવીદાસ જણાવેલ પેટાકલમ સંધની કાર્યવાહક સમિતિએ આપની વિચા(ઉપ-પ્રમુખ રણા અને નિર્ણય માટે આપની સમક્ષ રજુ કરવાને મને આદેશ ૩. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ૪. શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ આપે છે અને તે મુજબ બંધારણને આ સુધારો હું આપની ૫. શ્રી રતિલાલ ચીમનલાલ કેડારી કોષાધ્યક્ષ સમક્ષ રજુ કરું છું.” આ મુજબ રજુ કરવામાં આવેલ પ્રસ્તાવની ચર્ચા શરૂ થાય - ત્યાર બાદ નવી કાર્યવાહક સમિતિ માટે ૧૫ સભ્યોની તે પહેલાં કેટલાક સભ્ય તરફથી એમ સૂચવવામાં આવ્યું કે ચૂટણી કરવાની હતી. આ માટે રજુ કરાયેલાં ૨૫ સભ્યનાં નામ, આજે આપણે સાંજના પાંચ વાગ્યાથી એકઠા થયા છીએ અને જેમાં શ્રા સારાભાઈ એન. શાહના નામને સમાવેશ થતો હતા તેમાંથી નીચે મુજબ ૧૫ સભ્યની ચૂંટણી કરવામાં અત્યારે આટલું કામ પતાવતાં સાડા આઠ થવા આવ્યા છે અને આ પ્રસ્તાવની ચર્ચા ઘણા સમય માંગી લેશે એમ લાગે છે તો આવી હતી : આજની સભા મુલતવી રાખવી અને આ બંધારણીય સુધારાની ૬. અધ્યાપક રમણલાલ સી. શાહ ચર્ચા અને નિર્ણય માટે સંઘની કાર્યવાહીની અનુકુળતા મુજબ છે. અધ્યાપિકા તારાબહેન રમણલાલ શાહ , . ' આગળ ઉપર સંઘની અસાધારણ સામાન્ય સભા સંધના મંત્રી૮. શ્રી રમણિકલાલ મણિલાલ શાહ એએ બેલાવવી.”. સૂચનાને સર્વાનુમતે સ્વીકાર થતાં સંઘની - ૯ ચીમનલાલ ચકુભાઈ શાહ ' - વાર્ષિક સભાના પરિપત્રમાં જણાવવામાં આવેલું આ બાકી રહેલું કામ હવે પછી લાવવામાં આવનાર અસાધારણ સામાન્ય સભા - ૧૦. પ્રવીણચંદ્ર ટી. શાહ ઉપર મુલતવી રાખવામાં આવ્યું અને વાર્ષિક સભા, વિસર્જિત * ૧૧ , જસુમતીબહેન મનુભાઈ કાપડિયા કરવામાં આવી. ૧૨ રતિલાલ ઉજમશી શાહ : મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ નિમતે ચૂંટણી ન હતી. અને ના પાધ્યક્ષની - ૨. શ્રી ,
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy