________________
કરવા
આ
*
:
નવાસસ્થાન છે.
નૈનીતાલનું બીજું દુષ્ય ' અપપી અને નફા આમ એક પછી એક શિખરને તારવી તારવીને તેમની ઉમ્મર ૫૮-૬૦ વર્ષની છે. તેમના પિતા ઇંગ્લપિમાં પચી.
ઓળખવાને નિશ્ચિત કરવાને અમે પ્રયત્ન કરવા લાગ્યા. પછી અમને ગરનું કામ કરતા હતા. તેમનું મૂળ નામ છે “મીસ કેથેરાઇન મેરી મા છે એમ ધંધુ કે જરા વધારે ઉંચાણુમાં આવેલા સ્ટેટ બંગલામાં જઈએ હેલીમેન’. લંડન યુનિવર્સિટીનાં તેઓ ગ્રેજ્યુએટ છે. જીવનના પ્રારંભે છે Sતાં વધારે સારૂ દેખાશે. એટલે ગાઈડ બૂક લઈને હું અને અજિત- કાળમાં તેઓ લંડનના ગરીબ લતાઓમાં કામ કરતા. તેમના પરિવારની
ભાઈ ત્યાં પહોંચ્યો, એથી સંતોષ ન થતાં ત્યાંથી પણ વધારે ઉંચે ચયમાં આવેલા હિદી વિધાર્થીઓએ તેમને જણાવ્યું કે અહિ . આવેલી કંસાની પર્વતની ઉપરની કાર ઉપર અમે પહોંચ્યા. આમ ગરીબી છે ?'ખરી ગરીબી જેવી હોય તે હિંદુસ્તાન જાઓ.” આ જ મન ભરીને હિમશિખરો જોયાં, માણ્યાં અને કૌસાની સુધી આવ્યાને સાંભળીને તેઓ હિંદ આવવા આકર્ષયાં, અને ૧૮૩૫ ની સાલમાં બી પરિશ્રમ કલિતથી થતો અનુભવ્યું, અને ભલે હવે હિમપતે ન તેઓ ઉદયપુરના ભારતીય વિદ્યાભવન'માં કામ કરવા માટે જોડાયાં. દેખાય તો કાંઈ નહિ એમ મનમાં સંતોષ ચિન્તવ્ય.
એ દરમિયાન તેમને સ્વ. જમનાલાલ બજાજના પરિચયમાં આવવાનું કરી છે કે આ સરલાદેવી'
બન્યું. તેમની પ્રેરણાથી તેઓ વર્ધા–સેવાગ્રામ. ગાંધીજી પાસે ગયાં. કે અમે કંસાની હતા એ દરમિયાન શરૂઆતના દિવસોમાં આગળ ગાંધીજી તેમની રીતભાત તથા તેમનું સેવાપરાયણ પ્રાકૃતિક વળણી જેને ઉલેખ કરવામાં આવ્યા છે તે કસ્તુરબા મહિલા ઉથ્થાન જોઇને બહુ રાજી થયા. તેમણે તેમને “સરલા' નામ આપ્યું અને મંડળના સ્થાપક અને મુખ્ય સંચાલક સરલાદેવીને મળવાનું અને ત્યારથી તેઓ “સરલાબહેન” અથવા તે “સરલાદેવી' ના નામથી ઓળખાય તેમના લક્ષ્મી આશ્રમની પ્રવૃત્તિઓ જોવાનું સદ્ભાગ્ય અમને સાંપડ્યું. ખાવા લાગ્યાં. સેવાગ્રામમાં સરલાદેવીએ અખિલ ભારત તાલિમી આ સરલાદેવીને થડ પૂર્વપરિચય અહિં આપ અસ્થાને નહિ સંધમાં શ્રી આર્યનાયકમજી સાથે કામ શરૂ કર્યું. લેખાય. તેઓ મૂળ જર્મન છે, પણ. ઈંગ્લાંડમાં ઉછરેલાં છે. આજે
૧૯૪૦ ના અરસામાં તેમની તબિયત બગડી અને તેઓ બહાર નબળાં પડી ગયાં. એટલે તબિયત સુધારવા માટે બાપુજીએ તેમને આમેર મેકલવાને પ્રબંધ કર્યો. ત્યારથી તેઓ આમેરા બાજુના પહાડોમાં વસી રહ્યા છે. તેઓ ભારે પરિશ્રમશીલ છે અને સેવાભાવી છે 'તે જાણે તેમને ગળથુથીમાં જ મળ્યું હોય એવી તેમની જીવનનિશાન છે છે. ૧૮૪૨ ની લડતમાં જ્યારે અંગ્રેજ સરકારે આ બાજુ ભારે જુલમ કરેલ ત્યારે આ બહેને સરકારને બહાદુરીપૂર્વક સામને છે. કરે અને સરકારી જુલમને ભોગ બનીને જેમના પુરૂષે જેલમાં ગયા હતા કે મૃત્યુ પામ્યા હતા તેવી પહાડી બહેનને આશ્વાસન આપવા અને મદદ કરવા તેઓ ગામડે ગામડે ભટકેલાં. એમ કરતાં તેઓ જેલમાં ગયાં. ૧૮૪૫ માં તેઓ છુટયા ત્યાર બાદ પહાડી કિ ગામડાંની બહેનની સેવા કરવા માટે આગળ ઉપર જેમનો ઉલ્લેખ જો કરવામાં આવ્યું છે, તે ગંગાબહેનના પિતાશ્રી પત જી. સતવાલે તા. સરલાદેવીને કસાનીમાં આવેલે પિતાને વાડી-બંગલે આવ્યા. તેમાં સરલાદેવીએ પૂર્ણાનંદજીનાં સ્વ. પત્ની લમીબહેનનું નામ જોડીને કે
ગાધીજીના આશીર્વાદપૂર્વક લિમી આશ્રમની સ્થાપના કરી, એને
છેતેના ચાલુ વહીવટ માટે કસ્તુરબા મહિલા ઉધ્યાને મફળીની એડી માયાદાસ''
કરવામાં આવી.
કરવાના