________________
-
01,
,
'
'
પ્રબુદ્ધ જીવન
૧-૧-૫૮
::
નિીતલનું એક દૃષ્ય
નૈનીતાલનું આ દિ : એકની બાજાએ બીજી એમ અનેક પર્વતમાળાઓ દેખાતી હતી પ્રકાશે જવળ બનેલા એ ક્ષિતિજપ્રદેશ ઉપર હિમશિખરની [ ' ' અને તેની પાછળ ૨૧૦ માઈલના વિસ્તારને આવરી લેતાં હિમ- હારમાળા નજર ઉપર તરવા લાગી. બાજુના ઓરડામાં સુતેલા
- શિખરો આવ્યાં હતાં, જે વર્તમાન રૂતુ દરમિયાન ધુળ ધુમ્મસથી અજિતભાઈને મેં ઉઠાડયા અને કહેવા લાગ્યું કે “અજિતભાઈ, ઉઠે . માટે ભાગે, ઢંકાયલાં રહેતાં હતાં. પરસાળમાં બેઠાં બેઠાં હિમાલયના ઉઠે, આજે તે ઈશ્વરે આપણા ઉપર મેટી મહેર કરી છે અને સામે
આ વિસ્તારને એના સમયે સમયે બદલાતા જતા રૂપરંગન-નિહાળ્યા બરફના પહાડે આબેહુબ દેખાઈ રહ્યા છે. બાળકે પણ ઉઠી ગયા કરવા એ અહિં આવ્યા બાદ અમારે એક મુખ્ય વ્યવસાય અને અમે બધાં ય ઓશરીમાં એકઠાં થઈ ગયાં અને ચકિત નયને - બન્યા હતા.
ધવલ શિખરે જોવા લાગ્યા. જમણી બાજુના ખૂણે. સૂર્યને ઉદય થઈ ? : અહિં આવ્યા ત્યારે બપરના ભાગની જરા ઉષ્મા વરતાતી રહ્યો હતો અને તેને પ્રકાશ આ ગિરિશિખરોને સોનેરી રંગે રંગી હતી. સાંજ પડી અને ઠંડક વરતાવા લાગી; સૂર્યના આછા થતા રહ્યો હતે. કુદરતની આ ભવ્ય લીલા નિરખતાં અમારાં દિલ નાચી તેજમાં એને એ જ પ્રદેશ વિધારે રમણીય, વધારે નમણું લાગવા ઉઠયાં. ગાઈડ બૂકમાંથી નકશે કાઢીને આ ડાબી બાજુએ છેડાના માંડ્યાં આગળ પાછળની પર્વતમાળાઓએ ઘેરા ભુરાથી આછા, ભાગમાં દૂર દૂર દેખાય છે તે કેદારનાથ અને બદ્રીનાથનાં શિખર, ભુખરા સુધીના જુદા જુદા રંગો ધારણ કર્યો. રાત પડી અને તેની બાજુએ દેખાય છે તે નીલકંઠ (૨૧૬૫૦ ફીટ), પછી કામે, કેશકલ, સપ્તમીના ચંદ્રમાની આછી ધવલ રેશની સર્વોત્ર ચમકવા (૨૫૪૪૭ ફીટ) પછી નંદાઘુંટી, (૨૦૭૦૦ ફીટ), પછી ત્રિશલનાં લાગી. કૌસાની અને તેમાં પણ ગંગાકુટિરની એ વિશેષતા હતી કે ૨૨૦૦૦ થી ૨૩૦૦૦ ફીટની ઉંચાઈ ધરાવતાં ત્રણ શિખરે, પછી
અહિં જે અખંડ એકાન્ત, લગભગ નિર્જનતા, અને ગાઢ શાન્તિ નંદાદેવી (૨પ૬૮૪ ફીટ), પછી નંદકેટ (૨૨૫૧૦ ફીટ), અને તે અનુભવવા મળે છે અને ક્ષિતિજ પ્રદેશ ચોખ્ખું હોય ત્યારે અહિં જે છેડે આગળ પૂર્વ બાજુએ પંચચુલી (૨૨૬૫૦ ફીટ) અને દૂર દૂર વિસ્તારમાં હિમગિરિશિખરે જોવા મળે છે–તે એકાન્ત અને શક્તિને અનુભવ તથા ભવ્યતાનું દર્શન હિમાલયમાં બહુ ઓછા સ્થળેએ સુલભ હોય છે.
- હિમશિખરના પ્રથમ દર્શન - અમને એવી આશા હતી કે કૈસાની પહોંચીશું એટલે તે પછી અમારી સન્મુખ વીશે કલાક હિમશિખરે દેખાયા જ કરતાં ન હશે. પણ એ આશા, અહિં આવ્યા પછી લાગ્યું કે, વધારે પડતી ન હતી. અહિ આવ્યા ત્યારે ઉત્તર દિશાનું ક્ષિતિજ નૈનીતાલ તથા
છેરાણીખેત જેવું જ ધું ધળું હતું. એ જ સ્થિતિ બીજે દિવસે, ત્રીજે આ દિવસે ચાલ્યા કરી અને અમારું મન નિરાશા અનુભવવા લાગ્યું. . મનમાં એમ થયું કે જેમ દાર્જીલીંગ અમે ગયેલા અને ત્યાં અને છે. વાડીયુ રહેવા છતાં અમે કદિ હિમશિખરનાં દર્શન નહોતાં કર્યા તેમ અહિને નિવાસ પણ એ દર્શનથી વંચિત જ રહેવાને. અહિં અમે રવિવારે આવ્યા. સેમ, મંગળ આ દૃષ્ટિએ ફોગટ ગયા. બુધવારે સવારે હું ઉઠયાં અને બહાર સામે નજર કરૂં તે જેમ... નાટકને પડદે કોઇએ ઉઠાવી લીધું હોય અને પાછળને કઈ છે ભવ્ય સન” નજર ઉપર આવે એમ સૂર્યોદયના કીરણો વડે નૈનીતાલના સામાજિક કાર્યકર શ્રી ગંગાબેન જેશી કૌસાની