________________
તા. ૧૭ ૫૯
પ્રભુ
અને ધાર્મિક એકતાને માટે મંડળ રચે છે, અને અનેક નિયમા જેમકે લગ્નના રીતરિવાજો, પહેરામણી આપવામાં થતા ખ અને બીજા પ્રસંગે જેમકે મૃત્યુ, લગ્ન, ગભ ધાન માટે ઘડે છે, એ લોકો ભેગા થઈને શિક્ષણ અને શિષ્યવૃત્તિ માટે પૈસા ભેગા કરે છે. શિષ્યવૃત્તિ અને બીજા લાભો મેળવવા માટે મામલતદાર અને બીજા અધિકારીએની સહી મેળવવા માટે ગાઠવણ કરે છે.
૬. આ નૂતન જ્ઞાતિસ ંસ્થાઓની મહત્વની બાજુ એ છે કે એ અખિલ ભારતીય ક્રાંગ્રેસને દષ્ટિમાં રાખીને રચાયેલી સ ંસ્થાએ છે. વંશપર પરાગત પચાને બદલે એ લાકા પ્રમુખ અને કા વાહક સમિતિને દર વર્ષે અથવા મુકરર સમય માટે ચૂંટે છે. એ લેકોને ગામડાંઓમાંથી અને તાલુકામાંથી સભ્યા મળી રહે છે અને એ લોકો તાલુકા, જીલ્લા અને રાજ્યની એકતા સાધવા પ્રયત્ન કરે છે અને ઘણીવાર અખિલ ભારતીય મંડળ રચી શકે છે.
આવી જ્ઞાતિય સસ્થાઓ પ્રત્યે સામાજીક શિક્ષકની કેવી વલણ હોવી જોઇએ ? એણે એ પ્રત્યે નારાજી બતાવવી જોઇએ, અવગણવી જોઇએ કે બહિષ્કાર કરવા જોઇએ, કે પછી રાષ્ટ્રીય એકતા અને સામાજીક શિક્ષણના આદર્શને સમજાવીને સહકાર આપવા જોઇએ ?
હું એક વખત પછાત વગૅ સમિતિના સભ્ય હતા, એટલે જ્ઞાતિય સંસ્થામાં કેવાં નુકશાનકારક ખળા કામ કરી રહ્યાં છે એના મને પૂરેપૂરો ખ્યાલ છે. એમાંના કેટલાક આ મુજબ છેઃ— (૧) સામાજીક વ ણુકમાં પોતપોતાનુ ચડિયાતાપણું બતાવાય છે. અને એ રીતે અસ્પૃશ્યતાને તેમ જ પછાતવર્ગના આર્થિક અને સામાજીક શૈાષણને ઉત્તેજન અપાય છે. (૨) નાતજમણુવાર, લગ્નપ્રસ ંગો, પહેરામણી અને ખીજા સામાજીક ઉત્સવામાં પૈસા વેડફાય છે (૩) સ્ત્રી સ્વતંત્રતા ભોગવી શકતી નથી. પરણ્યા પહેલાં, પરિણીત જીવન દરમ્યાન કે પછી વિધવા બને છે ત્યારે, એમ કોઈ પણ સયાગમાં તે સ્વતંત્ર રહી શકતી નથી. (૪) જ્ઞાતિને લીધે સમાજના ભાગલા પડી ગયા છે અને તેથી એકલતા અનુભવાય છે અને સામાજીક ગતિશીલતા. અને ઔદ્યોગીકરણના વિકાસની આડે આવે છે. (૫) આપણુને સ્વતંત્રતા મળ્યા પછી પુખ્તમતાધિકારને કારણે રાજકીય સત્તા જ્ઞાતિમાં, ઔદ્યોગિક કામ દ્વારામાં અને રાજય `જૂથામાં કેન્દ્રિત થઇ છે; દાખલા તરીકે
,, જાટ, ગુજ્જર અને ઉત્તર હિન્દુસ્તાનમાં વસતા રજપુતા
કણબી અને તોાલી જેવી પછાત કામે પોતાનું રાજકીય સંગઠન બનાવવાના પ્રયત્ન કરે છે અને પોતે પછાત છે કારણે રાજકીય ફાયદાઓ મેળવવા ઇચ્છે છે.
એક સામાજિક વૈજ્ઞાનિક તરીકે મારા નમ્ર અભિપ્રાય છે કે આ બધી ખરાબ અસરો સામાજીક શિક્ષણ આપવાર્થી દૂર થઇ શકે. આપણી પાસે સહૃદયી, કેળવાયેલા સામાજીક કાર્યોંકરા હાય તેા ન્યાય, સમાનતા અને ખેલદીલીની ભાવના જ્ઞાતિઓમાં ફેલાવી
શકાય.
. આના ખરા ' ઇલાજ તે। મામદ્યોગ, હાથઉદ્યોગ ` અને ઔદ્યોગીકરણ દ્વારા આર્થિક સદ્ધરતા લાવવી એ છે. ખેતીને પણ નફા અને વળતર આપતી કરવી એ અગત્યનું છે. પણ જ્યાં સુધી બન્ને બાજુ હૃદયપરિવર્તન ન થાય અને સમગ્ર દેશની પ્રગતિ માટે આંતરિક, · આધ્યાત્મિક દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી માત્ર ઔદ્યોગીકરણ અસ્પૃશ્યતા અને જ્ઞાતિને દૂર નહીં કરે. એ જાણીતુ છે કે, અમદાવાદના કારખાનામાં સૌથી અગત્યના ભાગાર
નાત છે. એ લોકોની વર્ષ નાં રૂા. ૧,૫૦૦ની આવક હોવા છતાં પણું સામાજીક રીતે હજી અસ્પૃશ્ય જ રહ્યા છે. એ પણ જાણીતુ છે કે દેશના છ કરોડ હરિજનમાંથી ફક્ત પર લાખ હરિજનાજ જાજરૂ સાફ કરવાનો ધા કરે છે; બાકીના વણકરા તરીકે ચામડાના વેપારીઓ તરીકે કે એવા નાના ધંધામાં લાગેલા હાય છે.
03
ટવિસ્ટૉક સસ્થાના પ્રાધ્યાપક શ્રી. એ. કે. રાસના સશેાધનાથી એક મહત્ત્વના મુદ્દા તરી આવ્યા છે. ‘‘જ્ઞાતિપ્રથાના ગમે તે લાભ-ગેરલાભ હોય તે પણ ' એમ કભુલ કર્યા સિવાય છૂટકો નથી કે ભૂતકાળમાં જ્ઞાતિ એક મર્યાદિત છતાં પણ સ્થાયી સંગઠન હતું અને એના સભ્યાને એમાં એક પ્રકારની સલામતી લાગતી હતી. જેમ જેમ ઔદ્યોગીકરણે જોર પકડયું . અને સુધારાઓ થવા લાગ્યા તેમ તેમ જૂની સંસ્થા ભાંગી પડવા લાગી. અને એટલા અ ંશે લોકોને જ્ઞાતિમાં એક પ્રકારની જે હુક અને સતે।ષ મળતા હતા તે ખીજે શેાધવાની તેમને જરૂર પડી છે.””
જીવન
જ્ઞાતિને નામુદ કરવામાં બીજી મુશ્કેલી એ છે કે ભારતના બંધારણમાં શિડયુલ્ડ ન્યાતાને કાયદાની દ્રષ્ટિએ શિડ્યુલ્ડ એ ક જેટલું જ મહત્વ અપાયુ છે. જ્યાં સુધી આવી રીતે કેટલીક જ્ઞાતિ સામાજીક અને રાજકીય રીતે પછાત હવાના કારણે ફાયદાએ મેળવતી રહેશે ત્યાંસુધી જ્ઞાતિપ્રથા દૂર નહી થાય. આજે ૩૦ શિડયુલ્ડ જાતિ ( tribes) છે, ૮૦૦ શિડ્યુલ્ડ ન્યાતા છે, અને લગભગ ૧,૪૦૦ બીજા પછાત અંગે છે, જેમને સામાજીક, શૈક્ષણિક, આર્થિક રાહત અને રાજકીય હકકા મળે છે. આ ૨,૫૦૦ જૂથાને મળેલા આ હુકા અને લાભો જો કાયમ રાખવા હોય તે પાતાને જ્ઞાતિને કે વગ ને નામે ઓળખા વવાના પ્રયત્ન તેમણે સતત ચાલુ રાખવા પડે.
પછાત વર્ગની સમિતિના સભ્ય તરીકે મેં આના વિરોધ કર્યાં હતા. ખાસ હકકા અને લાભો આપીને તે સતત જ્ઞાતિનેજુદી રાખવાનું થાય. એવી જ રીતે મતદાન વખતે એમને માટે ખાસ એટકા જાળવી રાખવાના અને પ્રધાનમડળમાં એમને માટે ખાસ જગ્યા રાખવાને પણ મે વિરોધ કર્યાં હતા. સામાજીક રાહત માટે આર્થિક ધારણ જ રાખવુ જોઇએ એવુ મે' સૂચન કર્યુ હતુ. જ્યાંસુધી આ સૂચનને સ્વીકાર નહીં થાય ત્યાં સુધી જ્ઞાતિપ્રથા દૂર નહી થાય અને એ પરિસ્થિતિ સામાજીક કાર્યકર્તાઓને એમના કામમાં સતત નડયા કરશે. હું આશા રાખું છુ કે જ્યારે જ્યારે નવી સમિતિ શિડયુલ્ડ વર્ગ માટે નિમાશે ત્યારે આ મુદ્દા બરાબર ધ્યાનમાં લેવાશે અને આવી રીતે ખાસ હકકા અને લાભો આપીને જ્ઞાતિભેદ ચાલુ રાખવામાં નહિ આવે. પેપટલાલ ગાવિંદદાસ શાહ
તંત્રીનોંધ : Indian Journal of Adult Edu cation નામના માસિકમાં ગાંધીજયન્તી અંકમાં (આકટાભેર, ૧૯૫૮) Cast and Social Education Sublima tion of the Caste Impulse એ મથાળ! નીચે ગુજ રાતના જાણીતા વિદ્વાન—વિચારક અને સશોધક શ્રી. પોપટલાલ ગાવિંદલાલ શાહે લખેલા લેખ પ્રગટ થયે હતેા. તે લેખને તેમણે જ કરેલા અનુવાદ ઉપર પ્રગટ કરવામાં આવ્યા છે. આ લેખનુ આખુ દૃષ્ટિબિન્દુ કાંઈક આવું છે. “જ્ઞાતિસંસ્થા નાખુદ કરવાના પ્રયત્ન ભગવાન બુદ્ધના કાળથી માંડીને અદ્યાપિપયન્ત ચાલી રહ્યો છે. એમ છતાં આજ સુધી તે નાખુદ થઈ શકી નથી અને એનાં મૂળ પ્રજાજીવનમાં એટલાં બધાં ઊંડાં ` છે કે તે ભવિષ્યમાં કદિ પણ સદન્તર 'નામુદ થશે કે કેમ તે એક સવાલ છે. આ પરિસ્થિતિમાં જ્ઞાંતિના અસ્તિત્વ સામે આંખ આડા કાન ન કરે, પણ જ્ઞાતિની ભાવનાનું ઉથ્વી કરણ કરા, પ્રગતિશીલ વિચારા વડે તેમાં રહેલી સંંકુચિત ભાવનાને નાખ઼ુદ કરો અને તેમાં રહેલા જૂથબળના રાષ્ટ્રીય ઉથ્થાન માટે બને તેટલા લાભ ઉઠાવેા.”
જ્યાં જ્યાં માનવીઓનુ જૂથ બંધાય છે ત્યાં ત્યાં તેના • સંગઠ્ઠન દ્વારા તેને એક શક્તિના ઘટકમાં પરિવર્તિત કરવાની • શકયતા રહેલી જ હોય છે. આવી શકયતા જ્ઞાતિસંસ્થામાં પણ રહેલી છે. પણ તે શયતાના લાભ રાષ્ટ્રને મળવા સંભવ નથી. ઉલટું. દરેક જ્ઞાતિસંસ્થાનાં પાયામાં ઉચ્ચ-નીચની ભાવના રહેલી હાઈને અને દરેક જ્ઞાતિના લાકે પાતાની જ્ઞાતિના હિતાહિતને જ